Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વયણ જિનરાજના તે રુ સંભરે, જેહને તત્વને એક ઉત્તમ કુરે; જેમ વિકિરણને તેજ પરકીય, શીતના ભાવ અતિ ભાર ધનત્રાસીયે. ૩ સયલ સુખસંપદા દીલણ ધઉલમવતી. દેવી અજિતા રમા શાસને વર્ધતી, શ્યામબર લણે શીશ કહે છે ? તું સુરાનની કામના સુરત. ૪
(૪૩). અજિત જિનેશ્વર! નીરખીને, મૂરતિ ઊંચે અદ્દભુત, ભાવ પૂજાએ મુજ મન તુજ ગુણે રમી રહ્યું, મેહ જ ભિભૂત. ૧ સમય દુષભ કલિકાલ આ, અતિશય દુઃખની ખાણ તુમ દર્શનથી અલ્પ ભવ સ્થિતિ કારણે, કેવલ સુખનું સ્થાન. ૨ રાગ રહિત બિન ! જનમથી, ગુરુ ભક્તિ ભંડાર; સર્વજ જીવ દયાળ તુંમાં પ્રભુ ! એ સવિ ધરતું તારણહાર. ૪ મુજ અનાદિ અભ્યાસથી, વિર્ષ મન લલચાય; વિષયરહિત તુજ ધ્યાન પ્રભુ ! ખાતાં થક, શીધ્ર વિરક્ત થવાય. ૫ શ્રીતારંગા સાહિબ, એવી મુજ આશ; શુદ્ધ શ્રદ્ધાની સિદ્ધિથી સાથ પામતાં, આવું તમારી પાસ. ૬
For Private And Personal Use Only

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143