Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 130
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આનંદ દાયક જિન અતિ વિરાજતા, પચારણ ગણી એલિત ય છે બહેર લખ પૂરનું બાષ પાલી આઠ કરમ ને જીતી હિપુર જય એ. અજિત ૪ શાનમણિ ઉતિ બહુ વણી દીપ, દોષ રહિલ ને દાન દયા ભંડાર જે ભગ્ય પદના દાતા સમતા સુંદર, મુક્તિ વિમલ પદ સુખ આપે આકાર જેઅજિત. ૫ અજિત ગતિ થશે કમથી વિજાપ જાત, નથી અ ને ધણી, કંચનાર છે-ગાત; દેહ ઉછ્યું સાડી સામે, જે ધનુષ પ્રમાણે, સુત થયા જિત શત્રુના, તાસ વંદુ શિર આણ ૧ સ્થંભન પાર્શ્વ જિનેસ૩, શંખેશ્વર પાસ, માતર સુમતિ નાથજી, સાચે દેવ તે ખાસ, શાન્તિનાથ ઇલાદુર્ગમાં વીર સાચોરી ગામ, ચોવીસ જિનવર તીર્થમાં, હું કરું નિત્ય પ્રણામ. ૨ વાણી પ્રભુ કૃપાની છે, માહવલી વિનાશે વાણી બધાની ન્યૂનતા એની આગળ ભાસે, વાણી વહાણ ભવસાગરે, રાખે પડતા પાસે, વાણીએ મુજ પ્રાણ છે, દુઃખ એહથી નાશે. ૩ દેવી અજિલા ભક્ત છે, શાસનરક્ત કહાલે વિન હરે સવિ સંધા, સેવે, ચરણ જે ભાવે પુણ્યબલ અને જિનશાસને, અધિષ્ઠાયક ઠા લિબ્ધિસૂરિ જિત-ભક્તિથી મુક્તિપુરીમાં જાવ. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143