Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 117
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) થી માણવિજયજી અજિત જિન ઓળખ માહરી, એ તે સુંદર સુરતિ તારી હું તે જોવાનું ઘણું ઉમ, પૂરવ પૂજો તુજને મેં કહ્યો. અજિત મારી ભાગ્યદશા જાગી હવે મારું ભાગ્ય ભાવે; ગંગાજળ નાણો હું સહી, મુજ સમ પુન્યવંત, બીજે કૌ નહી મુખ માગ્યા પાસા મુજ વ્યા, ઈછતા સજજન આવી મળ્યા એ તે સુરત કળીઓ આંગણે, દુધે મેહ જુઠા મુજે બારણે. અજિત ૩ હવે સહુ થકી અધિકે હું થો, જવ મેં તુમ સમ ડાકુર લહ્યો, સેવકને નિર ખો તુમહે, એટલી વિનતી કરું છું અમહે. અજિલ૦ ૪ સકલ સૂરીશ્વરમાં શોભતા, શ્રી વિજયપ્રભસૂરિ દીપતા; પંડિતત્તમ પ્રેમ વિજય તણે, તુમ દરિસશે ભાણને સુખ ઘણું. અજિત. ૫ (૨૮) શ્રી નવિજ્યજી અજિત જિણેસર સેવીયે બીજે શ્રી જિનરાજ; સાજનજી. શેબાં શિવસુખ પામીયે સીજે વંછિત કાજ સાજનજી. અજિત ૧ એ પ્રભુનો જે સેવના, તે તે સુરત કંદ; સાજનજી. સરળ મળે તસ કામના, સેવે જે અમંદ સાંજન છે. અંજિત ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143