________________
૩૭૬
આગમ કથાનુયોગ-૪
કરતા આખા નગરમાં ભટકવા લાગ્યા. ભદ્રા સાધ્વી જેને–જેને જોતા તે બધાંને પૂછવા લાગ્યા કે, તમે કોઈએ મારા અત્રક (અરણીક)ને જોયો છે ? આ પ્રમાણે વિલાપ કરતા ભમ્યા કરે છે. – ૮ – ૮ – ૮ - ૪ -
– ગોખેથી ઉતરી પગે પડેલા પુત્રને ભદ્રા(માતા) સાધ્વી મધુર વચને સમજાવે છે - પુત્રને દુર્ગતિનો રસ્તો છોડીને, પ્રવજ્યા પંથનો સ્વીકાર કરવા કહે છે ઇત્યાદિ.
૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ. ૦૨ + ૦.
ઉત્ત.ચૂપૃ. ૫૮; --- ૪ – ૪ –– ૦ મનોહરી સાધ્વીની કથા -
(મનોહરી સાધ્વીજીની કથા અચલ બળદેવની કથામાં આવી ગયેલ છે. અલબત્ત આ બળદેવ ભરતક્ષેત્રના નવ બળદેવમાંના એક નથી, પણ વિદેહક્ષેત્રમાં થયેલા એક બળદેવ છે. તેથી આ કથા શ્રમણ વિભાગમાં જવી કથા જુઓ અચલ (બળદેવ) શ્રમણ). ૦ મનોહરી સાધ્વી કથા–પરિચય :
અવર વિદેહમાં સલિલાવતી નામે વિજય હતી. તેમાં વીતશોકા નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા હતો. તેની એક પત્નીનું નામ મનોહરી હતું. જિતશત્રુ અને મનોહરીનો પુત્ર અચલ હતો – » –– » – ૪ – જ્યારે જિતશત્રુનો પુત્ર વિભીષણ વાસુદેવ થયો ત્યારે અચલ બળદેવ થયો.
મનોહરીએ કોઈ વખતે અચલને પૂછયું કે, હે અચલ ! મેં પતિ અને પુત્ર બંનેની લક્ષ્મીને ભોગવી છે. હવે હું પ્રવજ્યા લઈને પરલોકનું હિત સાધીશ – ૪ – ૪ – ૪ – મનોહરી માતાના અતિ આગ્રહથી અચલે શરત કરી કે જો તમે દેવલોકમાં જાઓ તો તમારે મને પ્રતિબોધ કરવા આવવું. – ૪ – ૮ – ૪ – પછી મનોહરી રાણીએ દીક્ષા ગ્રહણ કરી. તેણી પરમ ધૃતિ અને બલ વડે અગિયાર અંગોને ભણ્યા. એક કરોડ વર્ષનું તપનું અનુચરણ કરીને સમાધીપૂર્વક કાળ કરી લાંતક કલ્પ ઇન્દ્રપણે ઉત્પન્ન થયા – ૪ – ૪ –
વિભીષણના મૃત્યુ બાદ અતિ સ્નેહને વશ અચલ તે વાત સ્વીકારતો નથી. તે વખતે લાંતકેન્દ્ર મનોહરી માતા સાધ્વીના જીવે તëણ ત્યાં આવી વિભીષણનું રૂપ વિકવ્યું – ૪ – ૪ – ૪ – પછી માતા મનોહરીનું રૂપ વિકુવ્યું – ૪ – ૪ – ૪ – અચલ બળદેવને પ્રતિબોધ કર્યો.
૦ આગમ સંદર્ભ :આવ રૃ.૧–પૃ. ૧૭૬, ૧૭૭;
૦ વિગતભયા અને વિનયવતી કથા :
(આ એક અત્યંત લઘુકથા છે. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મઘોષ અને ધર્મયશ સાધુની કથાનું પ્રારંભ બિંદુ માત્ર છે.)
કૌશાંબીએ કોઈ વખતે ધર્મવસૂ નામના આચાર્ય હતા. તેમને બે શિષ્યો હતા. ઘર્મઘોષ અને ધર્મયશ.