Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 11
________________ આમુખ જગતમાં સુખની વ્યાખ્યા અને તેની પ્રાપ્તિ સંબંધમાં ભિનભિન્ન ખ્યા અને કલ્પનાઓ પ્રવર્તતાં હોવા છતાં મનુષ્ય માત્ર આ લોક અને પરલોકમાં તેની જ ઉત્કટ અપેક્ષા રાખી રહ્યાં હોય છે, અને એ હસ્તગત કરવા માટે આકાશ પાતાલ એક કરી ગમે તેવા ભેગે આપવા તત્પર રહે છે, આ પરમ અલૌકીક સુખ આંતરિક શાંતિ દ્વારા અને પ્રભુના હાર્દિક નિદિધ્યાસનથી પ્રાપ્ત થઈ શકે છે, એમ મુમુક્ષુ મહ' મા એાનું કથન છે - સંસારના અનેકવિધ કષાયોથી અલિપ્ત બનીને પરમાત્મા સાથે ચેન સાધવામાં સ્તોત્રો અને ભજન એ દરેક ધ માં અતિ મહત્વનો ભાગ ભજું છે. દેશ અને સમાજની ઉન્નતિ કે અવનંતિની કસોટી તેના લેકપ્રિય ગીત પરથી થાય છે, એવી એક અંગ્રેજી કહેવત છે જે પાર્થિવ સંગીત જંગલી -હિંસક પ્રાણીઓના હૃદયને મુલાયમ બનાવવાની

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 478