________________
કર
ફરી શાસ્ત્રોદ્ધારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વારવાર અભિનંદન છે. શાસનનાયક દેવ તેમના શરીરાદિને સશક્ત અને દીર્ઘાયુ રાખી સમાજ ધર્મની વધુ વધુ સેવા કરી શકે. અસ્તુ ચાતુર્માસ સ્થળ, લીંબડી
સાં. ૨૦૧૦ શ્રાવણ વદ ૧૩ ગુરૂ.
N
શ્રી વમાન સંપ્રદાયના પૂજ્ય શ્રી પુનમચંદ્રજી મહારાજના અભિપ્રાય
લી
સદાન'ની જૈનમુનિ છેટાલાલજી
શારિવેશારદ પૂજય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ જૈન આગમા ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે તે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે તેમણે આગમો ઉપરની સ્વતંત્ર ટીકા રચીને સ્થાનકવાસી જૈન સમાજનુ ગોરવ વધાર્યું છે, આગમ ઉપરની તેમની સસ્કૃતટીકા ભાષા અને ભાવની ષ્ટિએ ઘણી જ સુદર છે. સંસ્કૃતરચના મા તેમજ અલ'કાર વગેરે ગુણોથી યુક્ત છે. વિદ્યાનાએ તેમજ જૈન સમાજના આચાર્યાં, ઉપાધ્યાય વગેરે એ શાસ્રો ઉપર રચેલી આ સસ્કૃતરચનાની કદર કરવી જોઈએ અને દરેક પ્રકારના સહકાર આપવે જોઈ એ.
તા ૨૨-૪-૫૬ રવિવાર મહાવીર જયતિ
આવા મહાન કાર્યમા પૉંડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલૌકિક છે. તેમનુ આગમ ઉપરની સંસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથકાર્ય શીઘ્ર સફળ થાય એ જ શુભેચ્છા સાથે,
અમદાવાદ
}
મુનિ પૂર્ણ ચંદ્રજી
ホ
ખંભાત સંપ્રદાયના મહાસતી શારદાબાઇ સ્વામીના અભિપ્રાય
લખતર તા. ૨૫૪-૫૬
શ્રીમાન શેડ શાંતીલાલભાઈ મગળદાસભાઇ પ્રમુખ સાહેબ અખિલ ભારત ક્વે સ્થા॰ જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ
મુા. અમદાવાદ
અમે અત્રે દેવગુરૂની કૃપાએ સુખરૂપ છીએ.વિ. મા આપની સમિતિદ્વારા પુ. આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહાગજ સાહેબ જે સૂત્રેાનુ કાર્ય કરે છે તે પૈકીના સુત્રોમાંથી ઉપાનકદશાંગત્ર, આચારાગસૂત્ર, અનુત્તરોષાતિકત્ર