________________
આ સાથે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજના સુશિષ્ય ૫. મુિનશ્રી કનૈયાલાલજી મહારાજ મલાડ મુકામે ચાતુર્માસ બિરાજે છે અને તેઓશ્રી શાસ્ત્રોના મેમ્બરી કરવા માટે અથાગ પ્રયત્ન કરીને પ્રવચનની સેવા મળવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં મુંબઈ તેમજ પરાઓના લગભગ ૪૦ જેટલા ગૃહસ્થા લાઇક્ મેમ્બર બની ગયા છે અને મુખઈમાં લગભગ ૩૦૦ જેટલા મેમ્બરે થાય તે ઈચ્છવા ચેગ્ય છે. શ્રીમંત ગૃહસ્થો હજારા રૂપિયા પોતાના ઘર ખર્ચંમાં તેમજ મેાજશાખના કામેામાં તેમજ વ્યવહારિક કામામાં વાપરી રહ્યા છે તે આવા શાઓદ્ધાર જેવા પવિત્ર કાર્ય માં રૂપિયા વાપરશે તા ધર્મની સેવા કરી ગણાશે. અને બદલામાં ઉત્તમ આગમસાહિત્યની એક લાયબ્રેરી બની જશે. જેનુ વાંચન કરવાથી આત્માને શાંતિ મળશે અને શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવન સફળ થશે.