Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૫] હાત તો એક વાર પહેલે નખર આવેલ તે આવી શક જ હતો. બે વર્ષ બાદ જેમ જેમ પડતાની અનુભવ થયા, તેમ તેમ પરીક્ષાના મેહ વર્ષમાં પરીક્ષા પાસેથી પરીક્ષા આપી પછી અહીં પરીક્ષા નિમિત્તે પગ સુધી ચાલી. દૃશન અને ચિતન શકત કે નહિ એને સકુચિત દૃષ્ટિના વિશેષ છે થતા ગયા, અને છેલ્લા ઊઠેતાં જ પ્રતિજ્ઞા કરી કે હવે ન મૂકવે અને તે જ પ્રતિના છેવટ સ્વામી ધ્યાનને કાશીની શિક્ષણપ્રણાલી તરફ સખત કટાક્ષ હતા. તેનાં બીજાં કારણોમાં નીચેનાં ત્રણ કારણા હતાં, એમ મને તે વખતે લાગેલું અને હજી પણ લાગે છે. ૧. પરિતા અને વિદ્યાર્થી ની પ્રચલિત લેાકભાષા-—ખાસ કરીને હિંદી ભાષા શીખવા, ખેલવા અને લખવા તરફ ખેદરકારી. ૨. રાષ્ટ્ર અને દેશ તરફ તેઓની તદ્દન ઉદાસીનતા, અને ધર્મવિષયક અસહિષ્ણુતા. ક્ષે ૩. ઉચ્ચારણવિષયક ખેદરકારી અહીં ત્રીજા કારણ વિષે જરા ઇશારે કરવા આવશ્યક છે. કાઈ પતિને પૂછો કે વ્યાકરણમાં ઉચ્ચારણના કેટલા છે? તે તે વગરવિલ એ ગણાવી જાય; પણ જે દોષો તે ગણાવે, તે જેમ મેઢે ગણાવ્યે જાય, તેમ પેાતાના ઉચ્ચારણમાં સોંય તે બતાવતા પણ જાય. દક્ષિણાય અને ખીજા કેટલાક ખાસ પદ્ધિતા અને વિદ્યાર્થીઓને ખાદ કરીએ તે! ઉચ્ચારણ દ્વેષ ત્યાં એટલા બધા છે કે તેને લીધે તેમના ઉપર મને તે યા જ છૂટતી. સંસ્કૃતના ધ્રધર વિદ્યાર્થીઓ જ નહિ પણ પડિતા સુદ્ધાં જે હિંદી વાંચે તો તેમનું હિંદી વાચન સાંભળનાર જો ગીતા કે ધમ્મપદ્મમાંથી પૂર્ણ ગાંભીર્ય શીખી ન આવ્યા હાય તે ગમે તેટલા પ્રતિખંધ છતાં હસી જ પડે. બીજા બધા કરતાં ઉચ્ચારણદોષ મને વધારે ખટકવાનું કારણ કદાચ મારી સાંભળીને શીખવાની પરિસ્થિતિ હશે. પણ એ દોષ વિષે હું જરા યે અત્યુક્તિ નથી કરતો. આજકાલ ઘણાયે અંગ્રેજી ભણેલાને હું ગુજરાતી વાંચવા આપું છું ત્યારે તેમનું ગુજરાતી વાચન પણ એ પડિતાના હિન્દી વાચનની કક્ષામાં જ જાય તેવું જોઉં છું. વાંચવાના અં સામાન્ય રીતે બધા એટલા જ સમજે છે કે લખેલું કે છાપેલું હોય તે આંખે જોઈ ગગડાવી જવું. આ ખાતરી પાખરા શિક્ષામાં પણ છે, તેથી એ દ્વેષના વારસે વધે જ જાય છે. છાપવાની કળાથી હણાઈ ગયેલુ અક્ષરનું સૌષ્ઠવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16