Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 383
________________ ૩૭૪ અભિનવ ઉપદેશ પ્રાસાદ–રે * “સર્વ પ્રથમ તો ધર્માં માં દયા હેવી જોઈએ.” ‘દયા ધરમકા મૂલ હૈ” જેના પાયામાં દયા નથી તે ધમ જ કેમ કહેવાય? આખી કથા તો તમે પણ વાર વાર સાંભળી છે પણ કથાનું હાઈ થયાં છે તે વિચાર!–એક તિય ચ ગતિના સાપને પાર્શ્વપ્રભુના જીવે કયારે બચાવ્યા હશે ? હૃદયમાં અપાર કરુણા ભરી હશે ત્યારેને ? વીતરાગ પરમાત્માનાં જીવના હૃદયમાં કેટલી કરુણા હાય કે તે માત્ર દ્રવ્ય દયા ન ચી તવતા એક ભાવનાને અંતરમાં કેાતરીને રહેલા હાય છે. સવી જીવ કરું શાસન રસી प्रकल्पयन्नास्तिकादि वाद, भिदि प्रमादे परिशीलयांत मग्ना निगोदादिषु दार दग्धा, दुरत दुःखानि हहा सह ते અહા જીવ જેવું કંઈ છે જ નહી અથવા તા જીવ જન્મે છે મરે છે એમ જીવના અસ્તિત્વમાં જ નહી' માનનારા પાપ પુન્ય છે જ નહી' એમ નાસ્તિકવાદની પ્રકલ્પના, પ્રમાદ એવા દોષે કરી દગ્ધ થઈ નક નિગોદાદિ અધાતિમાં ડૂબી જઈ. જેના અંત મહા મુશ્કેલીએ આવે તેવા દુઃખાને જીવા સહન કરે છે. આ જોતાં ખરેખર કરુણા ઉત્પન્ન થાય છે. જીવ પાતે જ ખાડા ખાદે છે. “વ-અજીવ પાપ-પુન્ય એવુ' કશું નથી” તેમ સ્વચ્છંદ કલ્પનાઓ કરે છે. અને ખાએ—પીએ-મેાજ કરોની માન્યતા પૂર્વક નાસ્તિક જાળ પાથરે છે. પાપ પુણ્યની શ્રદ્ધા નહીં હે.વાથી વિષય કષાયમાં સ્થેચ્છ વર્તે છે. પરિણામે નરક નિગેાદના દુરંત દુઃખા ભાગવે છે. એ રીતે પાતે જ પાથરેલી જાળમાં પોતે જ ફસાય છે. ત્યારે આ બધાં વિપાકા જોઇને ખરેખર તે જીવો પ્રત્યે કરુણા ઉપજે છે. कृताऽपराधेपि जने कृपामन्थर તાયા: ईषद् बाष्पादयेोभद्र श्री वीर जिन नेत्रयोः સંગમ દેવે જ્યારે સ્વર્ગમાં ઈન્દ્રના મુખે શ્રી વીર પણ્માત્માની વીરતા વગેરે ગુણેાની પ્રશંસા સાંભળી ત્યારે એટલે તે સ્વર્ગમાંથી નીચે આવ્યા. શ્રી વીર તેનાથી સહન ન થયું, પરમાત્માને તેણે એક

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402