Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 85
________________ સહસ્ત્રકૂટ શ્રી સિદ્ધાચલજી (શત્રુંજય) મહાતીર્થ તથા અન્ય કેટલાંક તીથોમાં સહસ્ત્રકૂટની રચના કરવામાં આવી છે. આ ચોરસ રચનામાં ચારે બાજુ મળીને કુલ ૧૦૨૪ જિનપ્રતિમા હોય છે. આ ૧૦૨૪ જિનપ્રતિમા નીચે પ્રમાણે હોય છે? ૭૨૦ જિનપ્રતિમા (પાંચ ભરતક્ષેત્રમાં અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં એમ દશ ક્ષેત્રમાં અતીત ચોવીસી, વર્તમાન ચોવીસી અને અનાગત ચોવીસીના મળીને ૭૨૦ તીર્થકરો.) ! ૧૬૦ જિનપ્રતિમા (આ અવસર્પિણીના ચોથા આરામાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાળે શ્રી અજિતનાથ ભગવાનના વખતમાં વિચરેલા ૧૬૦ તીર્થકરો.) O જિનપ્રતિમા (વર્તમાન કાળમાં પાંચ મહાવિદેહક્ષેત્રમાં વિચરતા ૨૦ તીર્થકરો.) ૧૨૦ જિનપ્રતિમા (વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરોના પ્રત્યેકના પાંચ કલ્યાણક - એમ કુલ ૧૨૦ કલ્યાણકની ૧૨૦ પ્રતિમા. ઉપર ગણાવેલી ૭૨૦ પ્રતિમાઓમાં આ ૨૪ તીર્થકરોની પ્રતિમા આવી જાય છે, પણ તે પ્રતિમા સિદ્ધાવસ્થાની ગણવામાં આવે છે.) જિનપ્રતિમા (ચાર શાશ્વત તીર્થંકરની પ્રતિમા ૧. ઋષભાનન ૨. ચન્દ્રાનન ૩. વારિષેણ ૪. વર્તમાન.). ૧૦૨૪ ૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134