Book Title: Shrutsagar Ank 2012 10 021
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba
Catalog link: https://jainqq.org/explore/525271/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रुतसागर १५ अक्तूबर, २०१२ वि. सं. २०६८ द्वि. भाद्रपद, कृष्ण- ३० सागर से विशाल, नतमस्तक है हम आज... श्री पद्मसागर 78 पद्मसकामल और परम पूज्य राष्ट्रसंत आचार्य भगवंत उन्ह पद्मसागर, हे गुरुवर??, जियो हजारो साल... Acharya Shri Kailassagarsuri Gyanmandir द पदासागरसूरीश्वरजी महाराजा का प्रकाशक आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर श्री महावीर जैन आराधना केन्द्र कोबा, गांधीनगर ३८२००७ फोन नं. (०७९) २३२७६२०४, २०५, २५२, फेक्स (०७९) २३२७६२४९ Website : www.kobatirth.org, email: [email protected] For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ट्रस्ट blue GIE 2200108 www.kobatirth.org ७८ वें जन्मवर्धापन समारोह में दीप प्रागट्य OK Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only भगवत श्री महावीर जैन आराधना केन्द्र, कोबा ट्रस्टीगण पार्श्व - पद्मावती की स्फटिक रत्न प्रतिमा प. पू. राष्ट्रसंत आचार्यदेव श्रीमद् पद्मसागरसूरीश्वरजी महाराजा को अर्पण करते हुए. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra श्रुतसागर www.kobatirth.org आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर का मुखपत्र अंक : २१ * आशीर्वाद राष्ट्रसंत प. पू. आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. * संपादक मंडल मुकेशभाई एन. शाह बी. विजय जैन डॉ. हेमन्त कुमार * सहायक विनय महेता कनुभाई एल. शाह केतन डी. शाह हिरेन दोशी Acharya Shri Kailassagarsuri Gyanmandir * प्रकाशक आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर श्री महावीर जैन आराधना केन्द्र कोबा, गांधीनगर-३८२००७ फोन नं. (०७९) २३२७६२०४, २०५, २५२ फेक्स: ( ०७९) २३२७६२४९ website : www.kobatirth.org: email: [email protected] १५ अक्तूबर, २०१२, वि. सं. २०६८, द्वि. भाद्रपद, कृष्ण-३० * अंक प्रकाशन सौजन्य श्री रश्मिकांतभाई कामदार परिवार Rushab Ship Consultant, Inc., 43, Jonanthan Drive, Edison, NJ 08820, USA. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २ www.kobatirth.org लेख ૧. જન્મવર્ષાપન દિન ઉજવણી : એક દૃષ્ટિપાત ૨. ધર્મની રક્ષા કાજે 3. नवननां ठूलो भाग - १,२ ४. ज्ञानमहिर अर्थ अडेवाल, सप्टेम्बर-१२ ૫. ગુરુભક્તિ, શ્રુતભક્તિ અને શાસનભક્તિનું સ્મરણ ६. समाचार सार Acharya Shri Kailassagarsuri Gyanmandir संपादकीय परम पूज्य राष्ट्रसन्त आचार्य भगवन्त श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब ने भाद्रपद शुक्ल एकादशी के दिन • अपने उपकारी जीवन के ७७ वर्ष पूर्ण कर ७८वें वर्ष में प्रवेश किया। पूज्यश्री के संयमजीवन का ५८वाँ वर्ष चल रहा है । इन ५८ वर्षों में पूज्य आचार्य भगवन्त ने जिनशासन के उन्नयन के लिये अनेक कार्यों को अंजाम दिया है तथा भविष्य में भी यह सिलसिला जारी रहेगा अपने संघमजीवन के प्रारम्भ से ही पूज्यश्री का पुण्य इतना प्रबल रहा है कि एक से एक सिद्धियाँ इनके चरणों में आती रहीं और इनका प्रभाव बढ़ता रहा। तीर्थोद्धार का कार्य हो, श्रुतोद्धार का कार्य हो, समाज एकता का कार्य हो, सामाजिक मान्यताओं में विरोध हो, हर कार्य में पूज्यश्री ने उतनी ही चतुराई से सभी समस्याओं का समाधान करवाया। इनके निर्णय से सभी पक्ष एकमत हुए और एकमंच पर आये। अभी दिनांक २६ सितम्बर से ३० सितम्बर, १२ तक पूज्य आचार्यश्री का जन्मवर्धापन पंचाह्निका महोत्सव सम्पन्न हुआ है। दिनांक ३० सितम्बर, १२ को मुख्य कार्यक्रम टाउन हॉल, गांधीनगर में सम्पन्न हुआ। इस अवसर पर देश के विभिन्न भागों से हजारों गुरुभक्तों ने उपस्थित होकर पूज्यश्री के दीर्घायु एवं स्वस्थ जीवन की कामना की। इस अवसर पर जैन समाज के प्रखर चिंतक मनीषी पद्मश्री कुमारपालभाई देशाई ने अपनी भावना व्यक्त करते हुए उन्हें युगपुरुष के रूप में स्थापित किया। श्री मंगलप्रभात लोढा, एम. एल. ए. मुंबई ने तो कहा कि भले हमने स्वामी विवेकानन्द को नहीं देखा, सुभाषचन्द्र बोस को नहीं देखा, सरदार पटेल को नहीं देखा, महात्मा गाँधी को नहीं देखा लेकिन स्वामी विवेकानन्द की निस्पृहता, सुभाषचन्द्र बोस का साहस, सरदार पटेल की चतुराई एवं महात्मा गाँधी की सादगी यदि मैं देखता हूँ तो वह सभी गुण पूज्य आचार्य भगवन्त श्री पद्मसागरसूरीश्वरजी महाराज में विद्यमान हैं। इस मंगलमय अवसर पर गुरुभक्तों ने अपनी भावना व्यक्त करते हुए पूज्यश्री के अनेकविध सुगंधित गुणों व कार्यों की चर्चा की एवं उन्हें महान जैनाचार्यों की परम्परा में देदीप्यमान नक्षत्र की तरह बताया। इतना तो सच है कि पूज्यश्री का संसारी जीवन भी अनेक उपलब्धियों से भरा हुआ रहा है और इसी कारण उन्हें प्रेमचन्द के बदले लब्धिचन्द के नाम से पुकारा जाता था। संयमजीवन में भी इन्होंने ऐसे-ऐसे कार्य कर दिखाए हैं कि इनका नाम जैनाचार्यों के इतिहास में स्वर्णाक्षरों में अंकित रहेगा। भारतभर में ही नहीं विदेशों में भी पूज्यश्री ने जिन मन्दिर निर्माण की प्रेरणा दी है और वहाँ प्रतिमाजी की अंजनशलाका करके स्थापित करने हेतु भिजवाई हैं । नेपाल की राजधानी काठमांडु में तो स्वयं ही पहुँचकर भव्य जिनालय की स्थापना कराकर अंजनशलाका प्रतिष्ठा करवाई । गांधीनगर के बोरिज में विश्वमंत्री धाम की स्थापना कराकर समाज को अनुपम भेंट दी है। श्री महावीर जैन आराधना केन्द्र, कोबा पूज्यश्री की अमरकृति है और जिनशासन के उन्नयन में सदैव अग्रसर है। श्री महावीर जैन आराधना केन्द्र कोबा की आत्मा आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर में पूज्यश्री ने श्रुतज्ञान की विरासतों को संकलित कर संशोधकों विद्वानों के लिये एक अमूल्य संशोधन केन्द्र दिया है। जैन शिल्प व स्थापत्य कला के अजोड़ पुरातात्विक वस्तुओं का संकलन तो अपने आप में बेमिसाल है। इन्हीं सब बातों को देखते हुए पद्मश्री कुमारपालभाई देसाई ने पूज्यश्री के जन्मवर्धापन महोत्सव पर अपने वक्तव्य में कहा कि कोबातीर्थ में पाँचों तीर्थ बरो हुए हैं धर्मतीर्थ, श्रुततीर्थ, कलातीर्थ, स्वाध्यायतीर्थ और मुमुक्षुतीर्थ | पूज्यश्री का विशाल शिष्य-प्रशिष्य परिवार जिनशासन के उन्नयन में चार चाँद लगा रहा है। जिनशासन को समर्पित पूज्यश्री का जीवन स्वयं में एक विशाल संस्था का रूप धारण कर चुका है। आईए, हम ऐसे चमत्कारी राष्ट्रसन्त को कोटिशः वन्दन करें और उनके दीर्घायु व स्वस्थजीवन की कामना करें। अनुक्रम For Private and Personal Use Only अक्तुबर २०१२ लेखक પારુલબેન ભરતકુમાર ગાંધી સ્વ. રતિલાલ મફાભાઈ શાહ કનુભાઈ એલ. શાહ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ डॉ. हेमंतकुमार पृष्ठ 3 ५ ૭ ८ ૯ १२ Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિ.સં.૨૦૬૮-દ્ધિ. માદ્રપદ્ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३ ધર્મ, કલા, જ્ઞાન, સ્વાધ્યાય અને મુમુક્ષુ તીર્થના પ્રણેતા આચાર્ય ભગવંતશ્રી પદ્મસાગચ્છના જન્મવર્ધાપન દિન-ગુરુપર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી : એક દૃષ્ટિપાત સં. પારુલબેન ભરતકુમાર ગાંધી જ્ઞાન એ આંખ છે અને ક્રિયા એ પાંખ છે. મોક્ષ મેળવવા માટે બંનેનો સમન્વય હોવો જરૂરી છે. ગ્રંથો એ માત્ર સ્યાહીથી લખાયેલી રચનાઓ નથી પરંતુ ઘણા બધા ઉદ્દેશોને નજર સમક્ષ રાખી કરવામાં આવેલું એક આયોજનબદ્ધ ઉત્તમ નજરાણું છે, સર્જન છે. આ સર્જનની અમૂલ્યતા સમજી, મહત્તા સમજી તેને એકઠા કરી તેનું સંરક્ષણ, સંમાર્જન અને સંવર્ધન કરવા માટેના શ્રુતતીર્થનો જન્મ આપનાર પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરજીએ પોતાનું જીવન જ્ઞાન અને શ્રુતભક્તિને જ સમપર્ણ કરી દીધું છે. તા.૩૦/૯/૨૦૧૨ ના રોજ ૭૮મા વર્ષમાં પ્રવેશ કરનાર પૂજ્યશ્રીના જન્મદિન ઉપલક્ષ્ય પંચાહ્નિકા મહોત્સવની સાથે કૈલાસશ્રુતસાગર ગ્રંથસૂચિ ભાગ ૧૩નું વિમોચન, ‘રાસ પદ્માકર’ અપ્રકાશિત પ્રાચીન રાસસંગ્રહનું વિમોચન, પૂજ્યશ્રીના જીવનકવનનો સમાવેશ કરતી DVD તેમજ રવિવારીય શિબિરના શિક્ષાપ્રદ મધુર પ્રવચનશ્રેણીની CD નો વિમોચન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ ગયો. તા.૨૬/૯ થી ૩૦૯ સુધી આયોજિત આ મહોત્સવની પૂર્ણાહુતિ તા.૩૦૯ ના રોજ થઈ ત્યારે ઉપસ્થિત સર્વે ભક્તજનોના હૃદયમાં એક સોનેરી પ્રભાતે આયોજિત શ્રુતજ્ઞાનની ભક્તિમાં, સેવામાં તથા શ્રુતજ્ઞાનીના મહાયજ્ઞમાં સાક્ષી બનવાનો અનેરો આનંદ છવાઈ રહ્યો હતો. ગુરુ ભક્તિનું અનોખું, અદ્ભુત અને સમર્પિત દૃષ્ટાંત એટલે કોબાથી કાઠમંડુ સુધીની ૧ લાખ કી.મી. યાત્રા કરનાર પૂ. આચાર્યશ્રી પદ્મસાગરજી. પોતાના ગુરુ કૈલાસસાગરજીની એવી ઇચ્છા હતી કે ધર્મ, આરાધના અને જ્ઞાનસાધનાની અનેક પ્રવૃત્તિઓનો મહાસંગમ થઈ શકે તેવા તીર્થનું નિર્માણ થાય. જેની ફલશ્રુતિરૂપે કોબા તીર્થની સ્થાપના ૨૬ ડિસેમ્બર,૧૯૮૦ ના રોજ થઈ હતી, આ તીર્થમાં જિનભક્તિ, ગુરુભક્તિ અને શ્રુતભક્તિનો મહોત્સવ ઊજવાઈ ગયો. શાસનદેવી, મા સરસ્વતી અને મા લક્ષ્મીના આશીર્વાદરૂપ આ ૭૮મા જન્મવર્ષાપન દિવસની મધુર સ્મૃતિની સાક્ષી બનેલા સર્વના હદયમાં જીવનપર્યંત રહેશે. આ ઉત્સવનો શુભ પ્રારંભ ગાંધીનગરના ટાઉનહોલમાં શ્રી વિનીતભાઈ ગેમાવતના સ્વાગતગીત દ્વારા થયો. ત્યારબાદ કાર્યક્રમના સંચાલનનો દોર શ્રી ઓમ આચાર્યજીના હાથમાં આવ્યો. ચાતુર્ય અને વક્તૃત્વકલાનો સંગમ એટલે ઓમ આચાર્યજી, પ્રારંભમાં તેમણે પૂ. ગુરુદેવના જીવન વિષેની માહિતી આપી તે ફિલ્મને પ્રેક્ષકો સમક્ષ દર્શાવાઇ. તે ડોક્યુમેન્ટ્રી ફિલ્મના દર્શન બાદ વાજતે-ગાજતે પૂજ્ય ગુરુભગવંતનો ટાઉનહોલમાં પ્રવેશ થયો. ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ગુરુવંદના બાદ ગુરુજીનું મંગલાચરણ અને ત્યારબાદ શ્રુતદેવી માતા સરસ્વતીનું પૂજન મંચસ્થ મહાનુભાવો દ્વારા થયું. For Private and Personal Use Only આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત શ્રી મંગલ પ્રભાતજી લોઢા, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, રાકેશ જૈન (વિધાન સભ્ય), શ્રી અરવિંદભાઈ શાહ, અંજનભાઈ શાહ, પ્રકાશભાઈ સંઘવી, શૌરીપુર તીર્થના શ્રી મુન્નાબાબુ, પાવાપુરી તીર્થના શ્રી રાજાબાબુ, સંજીવની હેલ્થકેરવાળા ડૉ. પંકજભાઈ શાહ, પોલીયો ફાઉન્ડેશનવાળા ડૉ. ભરતભાઈ ભગત, સંસ્થાના પ્રમુખ શ્રી સુધીરભાઈ મહેતા સહિત કોબા તીર્થના સર્વ ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૂરક્ષેત્રના સંગીતકાર શ્રી શ્રવણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अक्तुबर २०१२ માતા શારદાની પૂજા તથા પ્રાર્થના બાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું બહુમાન કરવામાં આવ્યું હતું. ગુરુભગવંતને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ કોળાના ટ્રસ્ટીઓ દ્વારા અર્પણ કરાઇ હતી. પૂ. આચાર્યશ્રી અરુણોદયસાગરસૂરિ તથા પૂ.ગણિવર્ય શ્રી પ્રશાંતસાગરજી મહારાજે ગુરુકૃપાના ગુણગાન કરી જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજાવ્યું હતું. મહાપુરુષોના જન્મદિનની ઉજવણી તેમના માટે તો નગણ્ય હોય છે પરંતુ ભવ્ય જીવો એ નિમિત્તમાંથી કંઇક પ્રાપ્ત કરે એ દૃષ્ટિએ સંસારીઓ આવા આયોજન કરતા રહે છે. મહાપુરુષોના જીવનને નજર સમક્ષ રાખીને ભક્તજનો દાન, શીલ, તપ અને હૃદયના ભાવથી આવા પ્રસંગો ઉજવે છે. પૂ. શ્રીનો જન્મદિન પણ એ રીતે ઉજવાયો અને ભક્તોએ તીર્થ સહાય, સાધારણ, જીવદયા અને શ્રુતભક્તિ માટે લાખો રૂપિયાના માતબર દાન જાહેર કર્યો. ભક્તોના હૃદયમાં ભક્તિના પ્રચંડ પૂર ઊમટ્યાં હતાં તે પ્રત્યક્ષ દેખાતાં હતા. ત્યારબાદ ગ્રંથસૂચિ ૧૩નું વિમોચન તથા ‘રાસ પધાકર' કૃતિનું વિમોચન થયું હતું. CD અને DVD નું પણ મહાનુભાવો દ્વારા વિમોચન થયા બાદ ફરી એકવાર સંગીતના તાલે, ગુરુભક્તિના ભાવે ઉપસ્થિત ભક્તજનો ઝૂમી ઊઠયા હતા. ગુરુભક્તિ ઘણી રીતે થઈ શકે. પોતાના અંતરના ભાવોને વ્યક્ત કરતાં ચિત્રકાર કલ્પેશ પટેલ તથા દિનેશભાઈએ પૂશ્રીની પ્રતિકૃતિરૂપ સુંદર ચિત્ર તૈયાર કરેલ જેની અર્પણવિધિ થયેલ. ઉપસ્થિત મહાનુભાવોમાં શ્રી કુમારપાળભાઈ, શ્રી સંવેગભાઈ, શ્રી મંગલપ્રભાત લોઢાજી, સંગીતકાર શ્રવણજી વગેરેએ પ્રસંગોને અનુરૂપ વક્તવ્યો રજૂ કરેલ. પૂજ્યશ્રીને આવતા ચાર્તુમાસની વિનંતી અર્થે આંબાવાડી શ્રીસંઘ પધારેલ, તેમજ જિનબિંબ પ્રતિષ્ઠા માટે રાજકોટ યુનિવર્સિટી રોડ દેરાસરના મહાનુભાવોએ ગુરુદેવને પધારવા વિનંતી કરેલ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ આ બંને સંઘોની વિનંતી ગુરુભગવંતે સ્વીકારી અને અનુમતિ આપી હતી. શ્રી મંગલપ્રભાતજી લોઢાએ પોતે સ્વદ્રવ્યથી નિર્માણ કરેલ લોઢા ધામના દેરાસરજીમાં જનબિંબ પ્રતિષ્ઠા માટે વિનંતી કરેલ, ગુરુદેવને જ નૂતનતીર્થના પ્રેરણાદાતા ગણાવેલ. જેનો પણ ગુરુદેવે સહર્ષ સ્વીકાર કરી સંમતિ આપી હતી. ત્યારબાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર તરફથી શ્રી મુકેશભાઈ શાહે શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. આ ભવ્યાતિભવ્ય પ્રસંગને અનુરૂપ મેડીકલ કેમ્પ, અનુકંપાદાન તથા અન્ય સંસ્થાના કાર્યોની માહિતી પણ રજુ થઈ. આ પ્રસંગે પાંચ કોમ્યુટર જુદી જુદી શાળાઓ તથા કોબા ગામને ભેટ આપવામાં આવેલાં જેનાથી સુંદર રીતે કાર્ય કરી જ્ઞાનસંવર્ધન થઈ શકે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ઓમ આચાર્યજીએ ખૂબ જ સુંદર રીતે પોતાની આગવી શૈલીમાં કરેલ. પ્રસંગને અનુરૂપ ધારદાર વક્તવ્ય, યોગ્ય પ્રસંગે શાયરીઓ દ્વારા રજુઆત કરી શ્રોતાગણને જકડી રાખેલ. ત્યારબાદ ગુરુદેવે પોતાનું મંગલ પ્રવચન ફરમાવેલ. પોતાના ગુરુદેવની ઇચ્છા મુજબ કોબાતીર્થને ધર્મ, જ્ઞાન, કલા, ભક્તિ અને સ્વાધ્યાય સાથે જોડીને નિરંતર અનેકવિધ પ્રવૃત્તિઓ કરતાં સક્ષમ તીર્થ તરીકે સ્થાપિત કરનાર આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીનું જીવન એટલે અનેક ગુણોનો પર્યાય વાત્સલ્ય, દઢ મનોબળ, દૂરંદેશી, સરળતા, નમ્રતા, સમપર્ણભાવ અને ગણધરગૌતમ જેવી ગુરુભક્તિ જોવી હોય તો આચાર્યશ્રીના જીવનમાં એ બધું જ દૃષ્ટિગોચર થશે. આવા ગુરુદેવના ગુણોનું વર્ણન કરવા તો એક નહિ અનેક ભવ જોઈએ. આવા ગુરુદેવ શતાયુ બને, સતત ભવ્ય જીવોને માર્ગદર્શન અને પ્રેરણા કરતા રહે એ જ શુભ ભાવના. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६८-द्वि. भाद्रपद ઘર્મની રક્ષા કાજે સ્વ. રતિલાલ મફાભાઈ શાહ (માંડલવાળા) (ગતાંકથી આગળ) વરસાદ અને કરાના તોફાને એક વીર આત્માનો ભોગ લીધો હતો ને હજુ તો આ ધર્મકૂચમાં શું શું વીતવાનું હતું, એ કહેવું મુશ્કેલ હતું. પણ, ગમે તે થાય તોપણ, એ વીર મુનિઓ ન ડગવાના હતા કે ન ઢીલા પડવાના હતા, અને ન એમનો ઉત્સાહ કમ થવાનો હતો, રોજ દસ-દસ કે પંદર-પંદર ગાઉનો પ્રવાસ ખેડવાનો. ઉન્નત ગિરિશંગો ચડવાનાં. ભયંકર જંગલો ભેદવાનાં, મોટી મોટી નદીઓ પાર કરવાની અને કાંટા-કાંકરાવાળી જમીન પણ ખૂંદવાની હતી. એમના પગ ચાલી ચાલીને થાંભલા થઈ જતા, ક્યારેક ભારે કળતર પણ ઊપડતું. ઉપરથી ઘણીવાર ધોધમાર વરસાદ, ઊની ઊની લું કે સુસવાટા મારતો પવન પણ સહેવાનો હતો. છતાં શાસનરક્ષાની ઝંખના એમનામાં કોઈ અદમ્ય ઉત્સાહ પૂરતી હતી. સાંજે ઢગલો થઈને એ ઢળી પડતા, છથાં સવારમાં ફરી તાજા બનીને ઊઠતા ને ળ વધવા લાગતા. આવી આકરી કસોટીમાં કસાતા એ વીર મુનિવરો ભાવિ પ્રજાને કોઈ અનેરો વારસો પહોંચાડતા આગળ વધતા હતા. રાત્રિ એક ગામડામે ગાળી સવારે પ્રયાણ કર્યું. હવે વરસાદનું તોફાન સમી ગયું હતું; પણ ધુમ્મસ એટલું બધું ગાઢ છવાયેલું હતું કે ત્રણ હાથ દૂરની જમીન પણ ભાગ્યે જ જોઈ શકાતી; છતાં એક દિવસ વચમાં ગુમાવ્યો કોઈ કુચ ઝડપી બનાવ્યા વિના છૂટકો નહોતો. પણ એ પ્રમાણે આગળ ચાલતાં ચાલતાં મુનિસમુદાયને મોખરે ચાલી નેનો પગ લપસ્યો અને એ એક ઊંડી ખીણામાં ગબડી પડ્યા. નસીબજોગે એક જંગલી છોડે એમને પકડી રાખ્યા અન્ય મુનિઓની સહાયથી એ મહામુસીબતે બહાર આવ્યા. એમનું શરીર ઉઝરડાઈ ગયું હતું, ઠેર ઠેર લોહીની ટશરો ફૂટી આવી હતી. છતાં, જાણે કશું જ ન બન્યું હોય તેમ, જરાય ઊંહકારો કર્યા વિના, એ મુનિએ સહુને પ્રોત્સાહિત કર્યા-શાસનની રક્ષા કાજે સમયસર પહોંચવાનું હતું જે ! પણ અડધોએક ફલગ ગયા હશે ત્યાં તો ઠીંગણા અને સ્થૂલકાય હોવાથી, ધરતી ઉપર ગોળાની જેમ ગબડતા ચાલતા હોય એમ, ધડબડ ધડબડ ડગ ભરતા એક મુનિની ગેરહાજરી એકદમ સહુના ધ્યાન પર આવી. કારણ કે પેટ પકડીને હસાવવામાં એ એટલા પ્રવીણ હતા કે ગમે તેટલો થાક પણ એની મશ્કરીમાં તરત જ ઊતરી જતો. એ મુનિને નહીં જોવાથી સૌ ભારે ચિંતામાં પડી ગયા. આગળ-પાછળ બધે તપાસ કરી તોપણ એમનો પત્તો લાગ્યો નહીં. ત્યારે પેલા મુનિને ઉપર ખેંચતા થયેલો સહેજ ધડાકો પથ્થરનો નહીં પણ એ સ્થૂલકાય મુનિના ગબડી પડવાનો હશે એવો વહેમ સૌને ગયો. કારણ કે ત્યારે ઊભા હતા, એ વાતનું એક મુનિએ સ્મરણ કરાવ્યું. - સાધુઓ દોડતા એ ખીણની ધારે આવ્યા ને નીચે આજુબાજુ તપાસ કરવા લાગ્યા, તો નાખી નજર પણ ન પહોંચે એવી ઊંડી ખીણમાં, મનિદર્શન તો થવું મુશ્કેલ હતું, પણ એમનો દંડ બે પથ્થરની ધાર આડે મુનિના બલિદાનની કથા કહેતો ભરાયેલો માલૂમ પડ્યો! એ દંડમાં જ હવે મુનિની પુનિત સ્મૃતિ ભરી હતી. આચાર્યશ્રીની આંખમાંથી અશ્રુધાર ચાલવા લાગી. અન્ય મુનિઓ પણ પોતાના આવા સદા હસમુખા સાથીને ગુમાવીને રડી પડ્યા. મુનિઓએ એ વૈર્યવાન, આનંદી મુનિને અંજલિ આપી પ્રયાણ શરૂ કર્યું. વિંધ્ય હવે ભૂદાઈ ચૂક્યો હતો ને ઉપરથી સામેનું ગામ ચોખ્ખું દેખાતું હતું. પણ એક ભૂલભરેલી કેડી એમને ઉપર ખેંચી ગઈ. બન્ને બાજુ , નાખી નજર પણ ન પહોંચે એવી ઊંડી ખીણો હતી. ઉપરથી ઝંઝાવાત ફૂંકાતો હતો. સહેજ પગ લપસે તો ઊંડી ખીણમાં જ ગબડી જવાનું કે જ્યાં પત્તો જ ન લાગે. પવન પણ ક્યારે ઉથલાવીને ફેંકી દેશે એનો પણ ભરોસો નહિ, કાચાપોચાના તો હાજાં જ ગગડી જાય એવી સ્થિતિ હતી; પણ શાસનરક્ષાની તીવ્ર ઝંખનાએ એ વીર મુનિઓમાં કોઈ અજબ વૈર્ય અને શક્તિ ભરી હતી કે જેથી આ બધી આપત્તિઓ એમને મન એક મોજના સાધન બની જતી. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अक्तुबर २०१२ ખીણો ઉ૫૨થી આ કેડી પસાર કરી વિંધ્યની છેલ્લી ટેકરી ઉપર આવ્યા ત્યારે ધુમ્મસ કંઇક હળવું બન્યું હતું, જેથી નીચેના ગામના લોકોને મન, વાદળ ચીરી આકાશમાંથી ઊતરતી દેવમૂર્તિઓની જેમ, એ મુનિઓનું દર્શન ભવ્ય અને પવિત્ર હતું, એમણે ધર્મના જયનાદોથી સા મુનિવરોનું હર્ષપૂર્વક સ્વાગત કર્યું. વિશેષ હર્ષ તો એટલા માટે થયો કે, મળેલા સમાચાર મુજબ, એ એક દિવસ મોડા પડ્યા હતા, એટલે સૌનાં મન ચિંતિત બન્યાં હતાં અને જનતા એમને મળવા ઉત્સુક બની હતી. સારા નસીબે એક નવો જ માર્ગ મુનિઓને ત્યાંથી જડી આવ્યો ને એથી એ નીચે તળેટીએ સુખરૂપ આવી પહોંચ્યા. લોકોએ વંદના સાથે જયનાદ કરી મૂક્યો; પણ વિંધ્ય આ જય સામે જાણે હસી રહ્યો હતો; એનું પેટ હજું પૂરું ભરાયું નહોતું. એને હજું કંઈક વધુ બલિદાન લેવું હતું! ગામના ઝાંપે એક લીસા ખડક પરથી સુરિજીના એક પ્રિય શિષ્ય લપસ્યા અને ચતાપાટ પછાડ ખાઈ નીચે પડ્યા. હાથપગ તો નહોતો ભાગ્યો, પણ ઢીંચણ પર એવી સખત ચોટ લાગી હતી કે એ ચાલવા અશક્ત બન્યા. દર્દની પીડા પણ કંઈ કમ નહોતી. લાચાર બની સૂરિજીએ સારવાર માટે બે શિષ્યો સાથે એમને ત્યાં મૂકી પ્રયાણ ચાલુ રાખ્યું. ગમે તેટલી મુસીબતો આવે, પણ પ્રયાણ તો થંભાવવાનું હતું જ નહીં. પોતાના આ પ્રીતિપાત્ર શીષ્યને મૂકીને જતાં સૂરિજી એને માથે વાત્સલ્યભર્યો હાથ ફેરવતાં બોલ્યા : ‘વત્સ! તારા જેવા વિદ્વાન અને વાદપટુ શિષ્યનો સાથ ખોઈ હું એક હાથ ગુમાવવા જેવો ઠૂંઠો બન્યો છું. પણ જે ધર્મ-હેતુ અર્થે આપણે ઝંપલાવ્યું છે, એમાં એક ક્ષણ પણ ગુમાવી શકાય તેમ નથી. હું સમજું છું કે આ ધર્મચર્ચામાં મને તારી ઘણી જરૂર હતી; એથી તને મૂકીને જવામાં હું કેટલો વ્યાકુળ બની રહ્યો છું એ મારું હૃદય હું તને કેવી રીતે બતાવી શકું? છતાં ક્રૂર દૈવ પાસે લાચાર બની મારે ચાલી નીકળવું પડે છે.' શિષ્યે આંસુભીની આંખે કભાવે ગુરુને વિદાય આપી. એના મુખમાંથી એક પણ શબ્દ ન નીકળી શક્યો. વિદાય થતા મુનિઓને એ ભારે હૈયે જોઈ રહ્યો, અને મનોવેદનાને સહવા મથી રહ્યો. નિઃસત્ત્વમાં પણ સત્ત્વ પ્રેરે, કાયરને પણ પાનો ચડાવે એવી આ ધર્મકૂચ શાસનભક્તિનો સંદેશો ફેલાવતી, આશા, શૌર્ય, ઉત્સાહ અને આદર પ્રગટાવતી આગળ વધવા લાગી. વિંધ્યનો પહાડી પ્રદેશ ઊતરી સપાટ ભૂમિમાં એ શાસનભક્ત સાધુઓ હવે ઊતરી આવ્યા હતા. એથી ઝડપ વધી હતી. ગામેગામના સંઘોએ પણ એમની એ કૂચને ઝડપી બનાવવામાં પૂરો સહકાર આપ્યો હતો. એકેએક ક્ષણ ભારે કીમતી હતી. આમ અનેક પ્રદેશો વટાવી આ ધર્મકૂચ વિદર્ભ દેશમાં ઊતરી આવી, પ્રદેશ એકંદર સપાટ અને સરલ હતો. છતાં ટૂંકા માર્ગો લેવા કોઈ વાર નદીઓ ઊતરવી પડતી, જંગલો પા૨ ક૨વા પડતાં, તો કોઈ વા૨ નાની નાની ટેકરીઓ પણ ચડવી પડતી. ટૂંકા માર્ગે જતાં એક વાર દસેક ગાઉ જેટલું લાંબું જંગલ પસાર કરવાનો સમય આવ્યો. પણ જેમ જેમ જંગલ વીંધાવા લાગ્યું તેમ તેમ એની ગીચતા પણ વધવા લાગી, ક્યારેક કેડીઓ જ બંધ થઈ જાય ત્યારે કાંટા-કાંકરાઝાંખરાંવાળા આડે રસ્તે આગળ વધવું પડતું. એથી શરીર ઉઝરડાઈ જતું અને જરાક ચૂક્યા કે શૂળો ભચ દઈને પગ વીંધી નાખતી. માણસનું દર્શન પણ ભાગ્યે જ થતું કે જે એમને સરલ માર્ગે ચડાવી આપે. દસ-પંદર ગાઉનો નિત્ય પ્રવાસ કરનાર એ મુનિઓ સાંજે જંગલના મધ્યભાગ સુધી જ પહોંચ્યા ને રાતવાસો પણ જેલમાં જ વૃક્ષઘટા નીચે કરવો પડ્યો. કહે છે કે વિપત્તિ એકલી નથી આવતી; આવે છે ત્યારે એ પોતાની સખીઓને પણ સાથે લેતી આવે છે. એક તો ઘોર જંગલ, વૃક્ષઘટા નીચે આશ્રય અને તેમાં શરૂ થયો ઝરમર ઝરમર વરસાદ; પછી તો શું બાકી રહે? આખી રાત મુનિઓએ ઝાડની ઓથે બેઠા બેઠા જ ગાળી. પણ સૂરિજીએ ભગવાન મહાવીર અને અન્ય મુનિવરોએ શાસનહિત અર્થે કેવાં કેવાં કષ્ટો સામી છાતીએ ઝીલ્યાં હતાં, કેવી કેવી મુસીબતો ઉઠાવી હતી, એનાં અનેક દૃષ્ટાંતો દ્વારા શિષ્યોમાં ઉત્સાહ પૂરી રાત ટૂંકી કરી નાખી; સાથે સાથે એમણે એ પણ જણાવ્યું કે (વધુ આવતા અંકે) For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮ કિ. માદપક નંદનવનનાં ફૂલો ભાગ-૧-૨ પં. પ્રવર શ્રી રાજરત્નવિજયજી મ.સા. શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ, અમદાવાદ ઈ. સ. ૨૦૧૨, કિ.રૂ. ૧૫૦.૦૦ - કનુભાઈ એલ. શાહ પ. પૂ. આ. વિ. પદ્મજિનેશ્વરસૂરીશ્વરજી મ.સા. કૃત ‘ઉપદેશરત્નમાલા' ગ્રંથ કેટલાંય વર્ષોથી અપ્રાપ્ય હતો. આ ગ્રંથને ગુજરાતી ભાષાંતર અને વિવેચન સાથે શ્રી મણિલાલ નભુભાઈ દોશીએ પ્રકાશિત કરેલો. ત્યારબાદ તેની નકલો અનુપ્લબ્ધ થવાથી શાહ હિરાચંદ માયાભાઈએ ઇ.સ. ૧૯૩૫માં “ઉપદેશરત્નમાલા” તથા “પ્રકીર્ણઉપદેશ' નામથી પ્રકાશિત કરી હતી. આમ બે વખત પ્રકાશન થયા છતાં આ પુસ્તક પ્રાપ્ય ન હતું. પં. પ્ર. શ્રી રાજરત્નવિજય મ. સાહેબના હાથમાં આ પુસ્તકની નકલ આવતાં અને આ પુસ્તકમાંના ઉપદેશરત્નો સમાજને ઉપયોગી બની રહે તેમ લાગતાં આ ગ્રંથના ૨૬ શ્લોકનું ગુજરાતી ભાષાતર કર્યું અને તે ઉપરાંત સાથે સાથે તેનું વિશદ વિવેચન પણ કર્યું. આ “ઉપદેશરત્નમાલા' ના એકેક ગુણરત્નરૂપી ફૂલોને ખૂબ વિસ્તારથી સ્કૂટ કરવાનો પ્રયાસ કર્યો છે. એકેક ગુણરત્નનું મહત્ત્વ સમજાશે તો અનેક ગુણરત્નોરૂપી અમૂલ્ય માળાના માલિક બનવાનું મન થશે. લેખકશ્રીએ નોંધ્યું છે કે આ પુસ્તક “શ્રી ઇન વન' જેવું છે. કારણ કે “ઉપદેશરત્નમાલા' ગ્રંથના આધારે આ પુસ્તક છે. તેમાં “પાંડુક વનના ફૂલો'ના નામ સાથે આ પુસ્તકમાં આવતા મુદ્દાઓ, તો ક્યાંક વાંચેલા તથા ઠાણાંગસૂત્ર આદિના આધારે સંકલન કરવામાં આવેલ છે. તેમજ સૌમનસવનના ફૂલો' ના નામાભિધાન સાથે ચિંતન કરેલાં સુવાક્યો આપવામાં આવ્યાં છે. એટલે કે આ પુસ્તકમાં ઉપરોક્ત રીતે વૈવિધ્યસભર સાહિત્ય પીરસવામાં આવ્યું છે. નંદનવનનાં ફૂલો ભાગ-૧માં પ્રથમ શ્લોકમાં શ્રી વીપ્રભુને નમસ્કાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથના પ્રારંભમાં “નમિઊણ વીરજિર્ણ પદથી મંગલ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં કુલ ૨૬ શ્લોકો છે. પ્રથમ શ્લોક મંગલ સ્વરૂપ છે. તો છેલ્લા બે લોક પ્રશસ્તિ અને ઉપસંહાર સ્વરૂપ છે. પ. પુ. આચાર્ય ભગવંતશ્રી પદ્મજિનેશ્વરસૂરિ મહારાજાએ રચલે ‘ઉપદેશરત્નમાલા” નામનો આ ગ્રંથ અદભૂત છે. ૨૬ શ્લોકના નાનાકડા ગ્રંથને “ગ્રંથ' નહિ “ગ્રંથરત્ન' જ કહે જોઈએ. પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે “આ લોકના ચિત્તન-મનનથી આત્માને ઉજાસ મળે છે. પુણ્યનો પ્રકાશ મળે છે, હૈયાને હાશ મળે છે, જીવનમાં વિકાસ મળે છે અને અંતે શિવસદનમાં નિવાસ મળે છે.” પંન્યાસ પ્રવરશ્રીના રત્નોના કેટલાક અંશો : પ્રેમ જોડે છે...વહેમ તોડે છે પ્રેમ સંબંધોનું સર્જન કરે છે...વહેમ સંબંધોનું વિસર્જન પ્રેમ આદર વધારે છે...વહેમ અંતર વધારે છે પ્રેમ સર્વને સ્વ બનાવે છે ..વહેમ પોતાનાને પણ પરાયા બનાવે છે. પ્રેમ વિકાસ કરાવે. વહેમ વિનાશ કરાવે. ગુરુ પ્રતિ આદર ક્યારે ટકી રહે? શ્રદ્ધા હોય, સમર્પણ હોય, ભક્તિ હોય આ પુસ્તકના વાચન-મનન અને અધ્યયનથી વાચકોને અપૂર્વ પ્રેરણાનું જીવનભાથું મળી રહેશે. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ' www.kohatirth.org આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા સંક્ષિપ્ત કાર્ય અહેવાલ સપ્ટેમ્બર-૧૨ ૩ તા. ૩૦-૦૯-૧૨ના દિને પ. પુ. ભગવંતશ્રીના જન્મ વર્ષીયન દિને ગ્રંથસૂચિ ભાગ-૧૩નું વિમોચન શેઠ શ્રી સંવેગભાઈના હસ્તે કરવામાં આવ્યું. ‘રાસ પદ્માકર’ પ્રાચીન રાસસંગ્રહનું વિમોચન પણ એમના કર કમલ હોરા સંપન્ન થયું. જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી સપ્ટેમ્બર માસમાં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે ૩ સાથીશ્રી ચંદનબાલાશ્રીજી મ.સા.ને ઋષિના સંબંધિત પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથોની માહિતી તૈયાર કરી મૌલાવી. Q હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત ભાગ ૧૪ માટે કુલ-૧૪૨ પ્રતો સાથે કુલ-૩૦૧ કૃતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કુલ ૨૯૦૬ લિંક કરવામાં આવી છે. છે હતપ્રત વિભાગ હેઠળ ફોર્મ ભરવાં, કમ્પ્યૂટર ઉપર પ્રાથમિક માહિતીઓ ભરવી, ગ્રંથ ઉપર નામ-નંબર લખવા, રેપર તૈયાર કરવાં, તાડપત્રીની સફાઈ-પૉલિશ, ફ્યુમિન્ગેશન તથા સ્કેનીંગ કાર્ય માટે હસ્તપ્રત ઈશ્યુ-રીસીવ પ્રક્રિયા આદિ રાબેતા મુજબ કાર્યો થયાં. ૩ લાયબ્રેરી વિભાગમાં ૧૦૧ પ્રકાશનનોની સંપુર્ણ માહિતી સુધારવામાં આવી તથા વિવિધ પ્રકાશનો સાથે ૭૮ પેટાંકની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃત્તિ લિંક કરવામાં આવી. ૭ મેગેઝિન વિભાગમાં ૨૧૭ પેટાંની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય નિ લિંક કરવામાં આવી. છે હું વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૪૪૩૮ પાનાની પ્રીન્ટ કોપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૫૨૯ પુસ્તકો ઈશ્યુ થયાં તથા ૩૧૦ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત નીચે પ્રમાણે માહિતીઓ ૫. સાધુ સાધ્વીજી ભગવંતોને આપવામાં આવી. ૦ આ. કુલભૂષણજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે આગમ, સંસ્કૃત પ્રાકૃત ગ્રંથના પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથોનું લીસ્ટ તૈયાર કરી આપ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ મુ. શ્રી ભાવપ્રેમવિજયજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે પ્રકાશિત ગ્રંથોની માહિતી તૈયાર કરી મોલાવી. ૩ સમ્રાટ સંગ્રહાલયની ૪૫૦ યાત્રાળુઓ દ્વારા મુલાકાત લીધી. ૦ લાયબ્રેરી વિભાગમાં જુદા જુદા ૯ દાતાઓ તરફતી – હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના ૮૫૦૦૦ ૩૨૫ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયું. ૩ શ્રીમતી ઉષાબેન, મુંબઇને નેમિ-રાજમતિ સંબંધિત વિવિધ સ્તવનો તથા વિદ્વાનોની માહિતી તૈયાર કરી મોકલાવી. अक्तुबर २०१२ ૦ શ્રી બાબુલાલજીને તેમની જરૂરીયાત મુજબ વિવિધ ગ્રંથોના પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથોની માહિતી મોકલાવી ૦ મુનિશ્રી સુર્યશવિજયજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે માહિતી તૈયાર કરી પુસ્તકો આદિ મોકલાવી. ૭ મુનિશ્રી ભુવનપદ્મસાગરજી મ.સા.ને સૂચના મુજબ તીર્થંકરોના લાંછન, સ્વપ્નો, અમંગલ તથા ૧૪ વિદ્યાદેવીઓના ફોટા વિવિધ પુસ્તકોમાંથી શોધી સ્કેન કરી સીડી તૈયાર કરી આપી. પાનાઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું, O શ્રતુસાગરનો સપ્ટેમ્બર-૧૨નો અંક નં-૨૦ સોળ પૃષ્ઠોને બદલે ૩૨ પૃષ્ઠોનો કર્યો. શ્રી પર્યુષણ મહાપર્વ અને ગુરુ ભગવંતશ્રીના ૭મા જન્મવપિન દિન અંગેની વિશેષ માહિતી આપવામાં આવી. અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને તેનું પોસ્ટીંગ કરવામાં આવ્યું. O શહેર શાખા ગ્રંથાલય (સીટી સેન્ટર લાઈબ્રેરી)માં સાધુ સાધ્વી ભગવંતો તથા વિદ્વાનો, જિજ્ઞાસુઓને પુસ્તકોની આપ-લેનું કામ થાય છે તથા તેમને જરૂરી માહિતીઓ પણ પૂરી પાડવામાં આવે છે. ૦ શ્રુત સરિતા-મુક સ્ટૉલ દ્વારા જૈન ધાર્મિક સાહિત્ય, જીવન ઘડતર અંગેનું ઉત્તમ સાહિત્ય તેમજ જૈન ઉપકરણોનું નિયમિત વેંચ કરવામાં આવે છે. ૭૫. પૂ. આચાર્ય ભગવંતશ્રીનાં ૭૮મા જન્મવર્ષાપન દિન ગુરુપર્વ મહામહોત્સવ કાર્યક્રમની તૈયારીમાં જ્ઞાનમંદિરનાં કાર્યકરોએ સંપૂર્ણ સહયોગ આપ્યો અને ગાંધીનગર ટાઉનહોલમાં તા. ૩૦૯ના કાર્યક્રમને માણતાં માણતાં ૫. પૂ. ગુરુભગવંતરીની જાજ્વલ્યમાન કાર્યસિદ્ધિઓ માટે મનોમન કોટિ કોટિ વંદન કર્યાં. જ્ઞાનમંદિરની મુલાકાતે આવેલ સાધુ-સાધ્વીજી ભગવંતો, વિદ્વાનો, સ્કૉલરો દ્વારા આપેલા અભિપ્રાોમાંથી એક વિશિષ્ટ અભિપ્રાય નીચે પ્રમાણે છે For Private and Personal Use Only "સરસ્વતી દેવીના અંદિર સતા ઉઘાસના મંદિર-મ્યુઝીયમની મુલાકાત લઈ ધન્ય બન્યા. હસ્તપ્રતોની સાચવણી અને જાળવણી પ્રસંશનીય છે. ત્રીજા લોચન સમા જ્ઞાનની સાધનારૂપી આ સંસ્થાની મુલાકાત દિવ્યતા પ્રેરે છે,' ડી. બી. વોરા, મુખ્ય વહીવટી અધિકારી, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડ, ગાંધીનગર Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir fવ.સં.૨૦૬૮-ક્રિ. માકપટું ગુરુભક્તિ, શ્રુતભક્તિ અને શાસનભક્તિનું મરણ - uદ્મશ્રી કુમારપાળ દેસાઈ આચાર્યશ્રી પધસાગરસુરીશ્વરજીના ૭૮માં જન્મ વર્ધાપન દિવસે સમારંભમાં ઉપસ્થિત અતિથિવિશેષ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ પરમ પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસુરીશ્વરજી મહારાજના વ્યક્તિત્વનો લાક્ષણિક રીતે પરિચય આપતાં કહ્યું કે, “પૂજ્ય આચાર્યશ્રીની આંખો જોઈએ અને કોઈ વિરાટ આકાશનો અનુભવ થાય છે. એ આંખ જતાં એમાંથી વહેતું વાત્સલ્ય, દઢ સંકલ્પ, સંયમનું તેજ, અજોડ શ્રુતભક્તિ અને અપ્રતિમ શાસનભક્તિનું અજવાળું નિરખવા મળે છે. પાંચ નદીઓના સંગમ કે પંચ તીર્થીનો મહિમા આપણે સહુ જાણીએ છીએ, પરંતુ જીવન જીવવા માટેની પંચ તીર્થીનું પાન આચાર્યશ્રીનાં નિર્મળ ચક્ષુ પાસેથી પામી શકાય છે. પરમ પૂજ્ય આચાર્યશ્રીએ એક આગવી પંચ તીર્થીનું સર્જન કર્યું છે, સામાન્ય રીતે એક મુખ્ય મહિમાવંત તીર્થ હોય અને એની આસપાસના વિસ્તારમાં ચારેક તીર્થ આવ્યા હોય, ત્યારે પંચતીર્થીનું નિર્માણ થતું હોય છે, પણ આચાર્યશ્રીએ તો કોબા તીર્થમાં ધર્મતીર્થ, શ્રુતતીર્થ, કલાતીર્થ, સ્વાધ્યાયતીર્થ અને મુમુક્ષુતીર્થ એમ પાંચેય તીર્થોનું સંગમસ્થાન સર્યું છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જઈએ ત્યારે મનમાં એવો સવાલ પણ જાગે કે જેણે આનું સર્જન કર્યું છે, એમનો નામોલ્લેખ ક્યાં? નોંધપાત્ર વાત એ છે કે આ તીર્થમાં સર્વત્ર આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીનું નામ મળશે, આચાર્ય કલાસસાગરસૂરિજી સ્મૃતિમંદિર, આચાર્ય કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર અને જૈન અને ભારતીય કલાસંસ્કૃતિનું ઉત્કૃષ્ટ દર્શન આપતું સમ્રાટ સંપ્રતિનું સંગ્રહાલય મળશે. ગુરુના કાળધર્મના દિવસે ૨૨મી મે ને બપોરે રને ૭ મિનિટે મહાવીરાલયમાં ભગવાન મહાવીરના લલાટ પર સુર્યકિરણોથી દૈદિપ્યમાન કિરણ સર્જાય છે. કેવી અનુપમ છે આ ગુરુભક્તિ! આ સમયે મને એક અંગત પ્રસંગનું સ્મરણ થાય છે. મારા પિતાશ્રી “જયભિખ્ખએ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવનચરિત્ર લખ્યું હતું. પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની એવી ઇચ્છા હતી કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર મારી કલમે લખાય. આચાર્ય શ્રી કલાસસાગરસૂરીશ્વરજીનો બહુ વિશેષ પરિચય નહોતો એટલે મેં પહેલાં તો અસમર્થતા પ્રગટ કરી, પરંતુ તેઓશ્રીએ કહ્યું કે સઘળી માહિતી હું આપીશ. તમારે એનું સુંદર ભાષામાં લેખન કરવાનું છે. અને એ પછી કેટલાય દિવસો સુધી સાંજના આઠ-સાડા આઠે તેઓ બેસે અને મોડી રાત સુધી ગુરુ-સ્મરણો વર્ણવતા જાય. એ સમયે કોઈને મળે નહીં અને એક પણ મિનિટ બીજો કશો વિચાર કરે નહીં – માત્ર ગુરુની જ સ્મરણધારામાં લીન બની રહે. આને પરિણામે ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે” નામનું આચાર્ય કલાસસાગરસૂરીશ્વરજીનું ચરિત્ર લખી શક્યો. દેશના અગ્રણી રાજપુરુષો એમને અતિ આદર આપતા જોયા છે, પરંતુ આચાર્યશ્રી માત્ર એમને આશીર્વાદ જ આપતા હોય. એમને મળીએ ત્યારે ક્યારેય જ્ઞાન, પદ, પ્રતિભા કે પ્રભાવનો લેશમાત્ર બોજ જોવા મળે નહીં. જૈન ધર્મની પ્રરૂપણાભૂમિ એવા બંગાળના અજિમગંજમાં એમનો જન્મ થયો. પૂર્વભારતના આ વિસ્તારમાં જૈનધર્મના મૂળ શાસ્ત્રગ્રંથો પણ રચાયેલા છે. એમનું કુટુંબ ધર્મના રંગે પૂરેપૂરું રંગાયેલું હતું, તેથી સ્વાભાવિક રીતે જ બાળક પ્રેમચંદમાં વિવેકપૂર્ણ વાણી, સૌજન્યશીલ વર્તન અને ઉચ્ચ ખાનદાનીના સંસ્કારોનું સિંચન થયું. આવા ઉમદા વાતાવરણમાં એમનો ઉછેર થયો, પછી કોઈ પૂર્વના સંસ્કાર કહો કે ઉત્તમ ભવિતવ્યતાનો સંકેત હોય તેમ ઉછરતી ઉંમરથી જ તેમનું મન ધર્મક્રિયા અને ધર્મશ્રદ્ધા તરફ અભિરુચિ ધરાવતું બની રહ્યું. મુર્શિદાબાદમાં એ સમયે જૈનોના પાંચસો જેટલા ઘર હતા. પૂ. પદ્મસાગરસૂરીજીના પિતાશ્રી રામસ્વરૂપસિંહજી ધનવાન જમીનદાર હતા અને વિશાળ કોઠીઓ, અનેક નોકરચાકરો તેમજ કેટલાક ગામોનાં માલિક હતા. સઘળી સુખસંપત્તિ અને સાહ્યબી હોવા છતાં એમનું મન ધર્મ પ્રતિ આકર્ષિત હતું. તેને કારણે એમને એક વિશિષ્ટ સંયોગ સાંપડ્યો, આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી (કાશીવાળા)ની પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરીમાં સ્થપાયેલી શિક્ષણસંસ્થા શ્રી વીરતત્ત્વપ્રકાશક મંડળમાં તેઓ અભ્યાસને માટે આવ્યા, આ જૈન શિક્ષણસંસ્થામાં તેમની ભાવના વિશેષ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉo अक्तुबर २०१२ નવપલ્લવિત થઈ. આ શિક્ષણસંસ્થામાં રતિલાલ દેસાઈ અને “જયભિખુ' જેવા લેખકોએ પણ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. એવામાં એક સંત પાસેથી યુવાન પ્રેમચંદને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો મળ્યાં અથવા તો એમ કહી શકાય કે સ્વામી વિવેકાનંદનાં લખાણોમાંથી ધર્મજાગૃતિ, સંસ્કૃતિરક્ષા અને લોકજાગૃતિ માટેનો આદર્શ સાંપડ્યો. ત્યારબાદ વેકેશનમાં હરદ્વાર, દહેરાદૂન અને પોંડિચેરી ફરવા ગયા. પોંડીચેરીમાં શ્રી માતાજીના દર્શન કર્યા. | મન કોઈ ઝંખના સેવતું હતું અને ધીરે ધીરે સંસારત્યાગ કરવાની ભાવના ઉત્કટ બનતી હતી. માત્ર અઢારેક વર્ષની ઉંમરે એમણે ગુરુની શોધ શરૂ કરી. - આચાર્ય પદ્મસાગરસૂરીજીએ શિવપુરીમાં અભ્યાસ કર્યો અને કલકત્તાનાં ચિત્તરંજન એવન્યૂ પર આવેલા વિશુદ્ધાનંદ સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. યતિશ્રી મોતીચંદજી પાસે ધાર્મિક શિક્ષણ પામ્યા અને સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, બંગાળી, ગુજરાત, રાજસ્થાની અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમના મનમાં બે પ્રબળ ઇચ્છા હતી. એક સંસાર ત્યાગ કરીને દીક્ષા લેવી અને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જવું. બંગાળના મુર્શિદાબાદમાં રહેનારને માટે શ્રી સમેતશિખર તીર્થની યાત્રા આસાન હતી, પણ શ્રી શત્રુંજય તીર્થ મુશ્કેલ હતું. આ માટે ગુજરાતમાં આવ્યા. આ સમયે વિક્રમની ૨૦મી સદીમાં જેનયોગને પુનર્જિવિત કરનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ધીરગંભીર, પ્રશાંતમૂર્તિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ મળ્યા. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી શિષ્ય બનવા આવેલાને બીજાનું ગુરુપદ સ્વીકારવાનું ભારપૂર્વક કહેતા. કલકત્તાથી આવેલા પ્રેમચંદ ગુજરાતથી અજાણ્યા હતા અને તેઓ પંજાબના પૂર્વજીવનના કાશીરામ એવા આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી પાસે દીક્ષાની ભાવનાથી ગયા હતા. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજે આ યુવાનને પૂ. ઉદયસૂરીજી મહારાજ, પંન્યાસ મંગલવિજયજી મહારાજ અને ૫. કાંતિવિજયજી પર ચીઠ્ઠી લખી આપી અને કહ્યું કે આ યુવાન પ્રેમચંદને આત્મકલ્યાણ સાધવાની તીવ્ર ઝંખના છે. એમને ઉચિત માર્ગદર્શન આપશો, એટલું જ નહીં પણ આ ચીઠ્ઠી યુવાન પ્રેમચંદને આપતી વખતે આચાર્ય કલાસસાગરસૂરીજીએ એમ પણ કહ્યું કે આ બધા ત્યાગી પુરુષો છે, તેઓ તમને સુંદર રીતે સંયમની આરાધના કરાવશે. સામાન્ય રીતે શિષ્યો બનાવવા અંગે સાધુઓમાં થોડું મમત્વ હોય, પણ અહીં તો અનોખો નિસ્પૃહભાવ હતો. હકીકતમાં પૂ. કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજની એક અનેરી વિશેષતા હતી કે સંયમની આરાધના કરતો શ્રાવક દીક્ષાને માર્ગે જાય તે માટે આગ્રહ રાખતા, એને પ્રેરણા અને માર્ગદર્શન પણ આપતા, પરંતુ એ પોતાના હાથે દીક્ષા લે એવી સહેજેય અપેક્ષા રાખતા નહીં. બને ત્યાં સુધી એમને અન્યત્ર જ મોકલતા. યુવાન પ્રેમચંદ ભલામણચીઠ્ઠી લઈને સાધુમહાત્માઓને મળી આવ્યા, વંદના કરે, ચીઠ્ઠી આપે, સહુના આશીર્વાદ મેળવી બહાર નીકળે, પરંતુ મનમાં આ યુવાન સતત એવી ગાંઠ લગાવે કે ભલે પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરજી મને બીજે મોકલે, પણ મારે તો એમની પાસે જ દીક્ષા લેવી છે. યુવાનનો આ નિર્ધાર હતો અને એમાંથી એ લેશ પણ ચલિત થાય તેમ નહોતા. યુવાન પ્રેમચંદ મુંબઈ ગયા, ત્યારે સમયદર્શ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનો મેળાપ થયો, એમને ભક્તિભાવપૂર્વક વંદન કરીને નિવેદન કર્યું કે દીક્ષા લેવાનો મારો દઢ સંકલ્પ છે અને પૂ. કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લેવાની ભાવના રાખું છું. ત્યારે એમની ભાવનાને પુષ્ટિ આપતાં કહ્યું કે આચાર્ય કૈલાસસાગરસૂરીજી ઉત્તમ ચારિત્રશીલ આત્મા છે. એમની પાસે દીક્ષા લેવાથી તમારી આરાધના પણ સારી થશે, એમ કહીને આશીર્વાદ આપતાં આ. વિજયવલ્લભસૂરિએ યુવકના મસ્તક પર વાસક્ષેપ નાખ્યો અને સર્વ સાધુઓના દર્શન કરીને યુવાન પ્રેમચંદ કરી કલાસસાગરસૂરીશ્વરજી પાસે આવ્યા અને અંતે આચાર્યશ્રી કલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય પૂ. આ. કલ્યાણસાગરસૂરીજી પાસે વિ. સં. ૨૦૧૧ના કારતક વદી ૩ (૧૩ નવેમ્બર, ૧૯૫૫ ને શનિવાર)ના રોજ સાણંદમાં દીક્ષા લીધી. એકવાર પૂ. પદ્મસાગરજી મહારાજને પાલિમાં રાત્રે સર્પદંશ થયો. ડૉક્ટરોએ કહ્યું કે દવા નહીં લો તો તમારું મૃત્યુ નક્કી છે, ત્યારે પૂ. આચાર્યશ્રીએ કહ્યું કે સાધુ થયો એટલે ઘેરથી કફન ઓઢીને નીકળ્યો છું. પેટમાં અપાર વેદના હતી, લોહીની વોમિટ થઈ હતી પણ દવા ન લીધી. પોતાના ગુરુ પ્રત્યેની અપ્રતિમ ભક્તિ ધરાવતા આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી હંમેશાં ગુરુને એટલું જ કહેતાં કે અંતિમ સમય સુધી ધર્મ ને સંયમની વફાદારી જળવાઈ રહે એવા મને આશીર્વાદ આપો. For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮-દ્ધિ. માદ્રપદ ૧૧ એમની નિસ્પૃહતા તો એવી કે આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજી સહુને પત્રના ઉત્તર આપે, પરંતુ ઘર છોડ્યા પછી વર્ષો સધી માતા-પિતા તો ઠીક, પણ મિત્રોને પણ પોસ્ટકાર્ડ લખ્યું નથી. જે જે પ્રદેશમાં આચાર્યશ્રીએ વિહાર કર્યો, ત્યાં બધે જે જૈન અને જૈનેતર સમાજમાં ચાહના મેળવી છે. રાજસ્થાન હોય, ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મહારાષ્ટ્ર હોય કે બીજો કોઈપણ પ્રદેશ હોય, પણ એમના હૃદયની વિશાળતા, ગુણગ્રાહક દૃષ્ટિ, નમ્રતા, વત્સલતા જેવા ગુણોને કારણે એમને રાહુનો સ્નેહ સંપાદિત થયો. કાઠમંડુ અને હરિદ્વારમાં પણ એમણે જિનાલયોની સ્થાપના કરી છે. એક અંગત સ્મરણ આવે છે કે એકવાર દિવાળીની રજાના દિવસોમાં હું ગોવા ગયો હતો. મારો પુત્ર કૌશલ ગોવામાં આવેલી કંપનીમાં કામ કરતો હતો. અહીં આવતાં પહેલો સવાલ એ કર્યો કે આ વિસ્તારમાં ક્યાંય જિનમંદિર છે ખરા ? એણે કહ્યું કે ગોવાની બાજુમાં આવેલા મડગાંવમાં એક જિનમંદિર છે અને બેસતા વર્ષ જિનમંદિરના દર્શનાર્થે ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે એનું નિર્માણ આ, શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી થયેલું છે! નૂતન વર્ષના મંગલ દિવસે આવી ભૂમિમાં જિનાલયનાં અને જિનપ્રભુનાં દર્શન થાય, તેનાથી ચિત્તને કેવો અપાર આનંદ થાય તે સમજી શકાય તેવું છે. આચાર્યશ્રીનાં અનેક કાર્યોમાં સહુથી અવિસ્મરણીય કાર્ય તે શ્રુતભક્તિનું - શ્રી કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિરનું છેક ઈ. સ. ૧૯૩૯ની નવમી એપ્રિલ ને રવિવારે પાટણમાં યોજાયેલા પ્રેમ સારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતાં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સર્જક શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે હવે ભંડારોમાં રહેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે. આપણે ગ્રંથભંડારોની જાળવણી કરી, પરંતુ એનું જ્ઞાન સર્વજનસુલભ બનાવવામાં યોગ્ય રીતે સફળ રહ્યા નહોતા. પરંતુ આજે કોબા તીર્થ એ વિદ્વાનોનું આરાધ્યસ્થાન બન્યું છે. અત્યંત ગરીબ વ્યક્તિને કોઈ મોટી લોટરી લાગે, કોઈ સામાન્ય કાર્યકરને સત્તાનો કોઈ ઊંચો હોદ્દો મળે અને એ જેટલાં આનંદથી ઊછળે, છે જ આનંદ વિદ્વાન કે સંશોધકને જરૂરી ગ્રંથ મળતા થતો હોય છે. આજે શ્રી કેલાસસાગરસૂરિશ્વરજી જ્ઞાનમંદિરમાં બે લાખ હસ્તલિખિત ગ્રંથોનું અને દોઢ લાખ મુદ્રિત પુસ્તકોનું સંકલન કરવામાં આવ્યું છે. વીસ હજારથી વધુ સંશોધ મો ધરાવતા સામયિકોનું સંક્લન મળે છે, તો જુદા જુદા પ્રાચીન જ્ઞાનભંડારોની માઇક્રોફિલ્મ અને ઝેરોક્ષની વિગતો પણ અહીંથી પ્રાપ્ત થાય છે. અનેક સાધુ-સાધ્વીઓ, વિદ્વાનો, સંશોધ કો આજે જે પુસ્તક ક્યાંયથી મળતું નથી, એ કોબાના જ્ઞાનમંદિરમાંથી મળશે એવી ભાવના ધરાવે છે. વળી, એના કેટલોગ દ્વારા આ પુસ્તકોની વિગતો સહુ કોઈને સુલભ બની છે. એણે અમદાવાદમાં સીટી સેન્ટર સ્થાપીને ગ્રંથાલય-જગતમાં એક નવો ચીલો પાડ્યો છે કે જેમાં વાચક પુસ્તક પાસે જતા નથી, પરંતુ પુસ્તકો વાચક પાસે જાય છે. પૂજ્ય સાધુ-ભગવંતો કોઈ પુસ્તક મંગાવે એટલે એમને એમના ઉપાશ્રયમાં જ એ પુસ્તકો મળી રહે છે. સાત પંડિતો અને ચાલીસ વ્યક્તિઓ અહીં કાર્યરત હોય છે. આચાર્યશ્રીની નિશ્રામાં પૂ. અજયસાગરજી મહારાજ તથા મુકેશભાઈ શાહ, વિજયભાઈ શાહ, કનુભાઈ શાહ જેવાં અનેક મહાનુભાવો આ કાર્યને સાકાર કરે છે. શ્રીમદ ભગવદગીતાની ૧૪૫ હસ્તપ્રત, રામાયણની ૨૦ હસ્તપ્રત અને રામચરિતમાનસની ૭૨ હસ્તપ્રત અહીં પ્રાપ્ત થાય છે, એ જ રીતે કાલિદાસ, બાણ જેવા પ્રાચીન કવિઓની હસ્તપ્રતો પણ અહીં સંગ્રહિત છે અને એ રીતે જૈન અને જૈનેતર સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં મળે છે. આને માટે પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ પોતાનો જ્યાં જ્યાં વિહાર હોય, ત્યાં હસ્તપ્રતોમાં રહેલી અને સંશોધકોને દુર્લભ હોય એવી કતિઓ એકત્રિત કરે છે અને કોબાના જ્ઞાનમંદિરને વધુ શ્રુતસમૃદ્ધ બનાવે છે. આચાર્યશ્રીના ૭૮માં જન્મવર્ધાપન દિવસે આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે એમના જેવી ચિત્તની પ્રસન્નતા, વાણીની મધુરતા, સ્વભાવની સરળતા, સાહજિક નમ્રતા, અપ્રતિમ ગુરુભક્તિ, રાગ અભાવ અને સર્વજીવો પ્રત્યેની મૈત્રીની ભાવનામાંથી થોડા ગુણોનો પ્રકાશ આપણા જીવનમાં પણ પથરાય અને એમની તેજસ્વિતા, શ્રુતભક્તિ અને ઉત્તમ ધર્મનિષ્ઠાનો પ્રકાશ વર્ષો સુધી આપણને મળ્યા કરે તેવી અભ્યર્થના. જય જિનેન્દ્ર. (આચાર્યશ્રીના ૭૮મા જન્મ વર્ધાપન દિને આપેલું વક્તવ્ય: સંવર્ધિત) For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२ अक्तुबर २०१२ पर्वराज पर्युषण पूर्ण धार्मिक वातावरण में सम्पन्न पर्वाधिराज पर्युषण उस कल्पवृक्ष के समान है, जिसकी छाया के नीचे आने वालों की हर शुभ संकल्प और मनोकामना पूर्ण होती है। खेतों में घास तो स्वयं उगती है, किन्तु फसल पाने के लिये किसान खेतों में उगे हुए घास को बाहर निकालकर खेत को साफ करता है और फिर फसल की बुआई करता है, अपेक्षित फसल पाने के लिये उसे कठिन परिश्रम करना पड़ता है। उसी प्रकार भौतिक समृद्धि और संसारिक सुख तो स्वतः मिलते रहते हैं, किन्तु हमारी साधना का मुख्य लक्ष्य मोक्ष की प्राप्ति होना चाहिये। पर्युषणपर्व हमारी आत्मिक समृद्धि के लिये उपयुक्त समय है, इस समय का सम्पूर्ण सदुपयोग करके अपनी आत्मा का विकास करने का प्रयास करें और सम्पूर्ण जीवन को मंगल कलश बनाएँ। प्रत्येक श्रावक को अपने मनमन्दिर में बसे परमात्मा की मूर्ति को बचाने के लिये विषय-विकाररूपी घास को तपश्चर्या की भट्टी में जलाने का संकल्प लेना होगा। उपरोक्त बातें परम पूज्य राष्ट्रसन्त आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब ने श्री महावीर जैन आराधना केन्द्र, कोबा में दिनांक १२ सितम्बर, १२ को जैनशासन का महापर्व पर्युषण के प्रथम दिन कहीं। पूज्य राष्ट्रसन्त की निश्रा में पर्युषण पर्व की आराधना करने हेतु देश के कोने-कोने से पधारे सैकड़ों श्रद्धालुओं ने पूज्यश्री के व्याख्यान का लाभ लिया। ___ महापर्व के दूसरे दिन पूज्य आचार्यश्री ने पर्युषण पर्व के महत्त्व एवं पर्व के दिनों में किये जाने वाले कार्यों के सम्बन्ध में श्रद्धालुओं को बताया कि इस पर्व के दिनों में सन्तों के मुख से जिनवाणी का श्रवण करना चाहिए। प्रवचन हमारी सुसुप्त चेतना को जगाने का कार्य करते हैं। साधु-सन्त उस पोस्टमैन की तरह हैं जो परम कृपालु परमात्मा के कल्याणकारी सन्देशों को हर आत्मा तक पहुँचाने का कार्य करते हैं। जिनेश्वर परमात्मा ने जिस तरह अपने जीवन में कठिन साधना कर चरम तत्त्व को प्राप्त किया, उसी प्रकार हमें भी अपने जीवन में साधना करनी होगी। पर्वाधिराज के तीसरे दिन पूज्य आचार्य भगवन्त ने जिनागम और श्रुतज्ञान का महत्त्व बताते हुए कहा कि परमात्मा की वाणी जिनागमों में उल्लिखित है, इसे श्रुतज्ञान भी कहते हैं। जिनवाणी श्रवण करने से हमें अपने जीवन में करने योग्य कर्तव्यों का बोध होता है। आराधना करने की पद्धति का ज्ञान होता है। कितनी आराधनाएँ करते हैं इसका महत्त्व नहीं है, बल्कि किस प्रकार आराधना करते हैं, यह महत्त्वपूर्ण है। आराधना में क्वानटिटी की नहीं क्वालिटी की जरूरत है। धर्म में दर्शन का भाव होना चाहिए प्रदर्शन का नहीं। आराधना का ढोंग करने से नहीं आराधना ढंग से करने से उचित लाभ प्राप्त होगा। पर्युषणपर्व के चौथे दिन सर्वप्रथम पूज्य आचार्य भगवन्त को पवित्र धर्मग्रन्थ कल्पसूत्र वोहराया गया। अनेक श्रावक-श्राविकाएँ ज्ञानमन्दिर से पवित्र ग्रन्थ कल्पसूत्र को फूलों आदि से खूब सजाकर उपाश्रय में ले गये जहाँ विराजित पूज्य आचार्यश्री को यह पवित्र ग्रन्थ वोहराया गया। आज के दिन से कल्पसूत्र का वांचन प्रारम्भ हो गया। पूज्यश्री ने कल्पसूत्र ग्रन्थ के सम्बन्ध में समझाते हुए कहा कि कल्प का अर्थ आचार होता है। अपने आचार को कैसे व्यवस्थित बनाएँ, जीवन को कैसे साधना से जोड़ें, हम परमात्मा से कितनी दूर हैं, यह चिन्तन करने का तरीका कल्पसूत्र के श्रवण-मनन और चिन्तन करने से ही सम्भव है। पूज्य आचार्यश्री ने कल्पसूत्र का वाचन करते हुए साधु के आचार एवं भगवान महावीर के पूर्व के २७ भवों का वर्णन किया। आचार्यश्री ने कहा कि साधु वह है जिसका परिचय तो सबसे हो किन्तु राग किसी के साथ नहीं करे। साध को मात्र संयम पालन हेतु वस्त्र धारण करना होता है, उससे ममत्त्व नहीं रखता है। भगवान महावीर के २७ भवों का वर्णन करते हुए आचार्य भगवन्त ने कहा कि भगवान महावीर के जीव को संसार में २७ बार जन्म और मृत्यु का दुःख सहन करना पड़ा। इस क्रम में वे अनेक बार स्वर्ग में भी उत्पन्न हुए। भगवान महावीर का जीव प्रथम तीर्थकर भगवान आदिनाथ के शासनकाल में उनके पौत्र मारिचकुमार के रूप में हुआ था और संयम मार्ग से विचलित होकर अलग पंथ की स्थापना की थी। इस प्रकार उनके जीव को अनेक बार यहाँ आना-जाना लगा रहा, अनेक भवों में तप-साधना की तब उन्होंने तीर्थंकर पद को प्राप्त किया। पूज्य आचार्यश्री ने कहा कि परमात्मा के चरित्र का श्रवण करने से मन में स्थित दुर्विचारों का नाश हो जाता है। पर्वराज पर्यषण के पाँचवें दिन भगवान महावीर का जन्म और माता त्रिशला के १४ स्वप्नों का वर्णन करते हए विस्तारपूर्वक समझाया। माता-पिता के प्रति पुत्र के कर्तव्य का बोध कराते हुए पूज्य राष्ट्रसन्त ने कहा कि जब भगवान महावीर माता के गर्भ में थे तब उन्होंने अपने अवधिज्ञान से जाना कि मेरे हलन-चलन से मेरी For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३ वि.सं.२०६८-द्वि. भाद्रपद माता को कष्ट हो रहा है, तो उन्होंने अपनी माता के सुख के लिये अपना हलन-चलन बन्द कर दिया। माता त्रिशला द्वारा गर्भपालन में रखी गई सावधानियों का भी पूज्यश्री ने वर्णन किया। भगवान महावीर का जीवन चरित्र सुनने एवं माता त्रिशला के गर्भ के समय देखे गये स्वप्नों की झांकी दर्शन हेतु काफी संख्या में श्रद्धालु उपस्थित थे। भगवान महावीर जन्म वांचन का कार्यक्रम बहुत सुन्दर ढंग से सम्पन्न हुआ। सपनों की बोली में कई लोगों ने उत्साहपूर्वक भाग लिया। प्रभुजी के पारणा का लाभ श्रीमती फाल्गुनीबेन कमलेशभाई शाह, आंबावाडी परिवार ने लिया । __ पर्युषण के छठे दिन भगवान महावीर के पावन जीवन प्रसंगों के सम्बन्ध में पूज्य आचार्यश्री ने कहा कि भगवान महावीर का जीवन हमें प्रेरणा व शिक्षा देता है कि हम अपने परिवार के सदस्यों के साथ कैसा व्यवहार करें। प्रभु का जीवन एक आदर्श जीवन था। वर्द्धमान मित्रों के साथ खेलते हैं किन्तु उनके अन्तर में उदासीनता ही रहती है। संसार से उदासीन होते हुए भी माता-पिता की इच्छा पूर्ति हेतु यशोदा के साथ विवाह भी करते हैं। माता-पिता की मृत्यु के पश्चात् संसार त्याग करने की आज्ञा बड़े भाई नन्दीवर्द्धन से मांगते हैं तब नन्दीवर्द्धन उन्हें एक वर्ष और रुकने के लिये कहते हैं, वहाँ भी बड़े भाई की आज्ञा का पालन करते हुए एक वर्ष और संसार में रहने को तैयार हो जाते हैं। संसार का त्याग करते समय पत्नी और पुत्री का जरा भी विचार किये बिना चल देते हैं और उनकी पत्नी भी राह में खड़ी होकर प्रार्थना नहीं करती है कि अब मेरा क्या होगा? कितना बड़ा उदाहरण है, परिवार प्रेम का? __पर्वराज पर्युषण के सातवें दिन वर्तमान जैन संस्कृति के आद्य तीर्थंकर आदिनाथ भगवान, पार्श्वनाथ भगवान आदि तीर्थंकरों के जीवन प्रसंगों का वर्णन करते हुए परम पूज्य राष्ट्रसन्त ने कहा कि इन महापुरुषों के जीवन वृत्तान्त से हमें शिक्षा लेनी चाहिए और अपने मानव जीवन को धन्य बनाने हेतु मोक्षमार्ग का अनुसरण करना चाहिए। महापर्व पर्युषण के अन्तिम दिन पूज्य आचार्यश्री ने कल्पसूत्र का वाचन किया और प्रसंग सम्बन्धी चित्रों के द्वारा श्रद्धालुओं को समझाया । श्रमणों-श्रावकों के योग्य आचरण का विस्तारपूर्वक वर्णन करते हुए पूज्यश्री ने कहा कि हम पूर्व में यह चर्चा कर चुके हैं कि मोक्ष की प्राप्ति हेतु हमें किस प्रकार का आचरण करना चाहिए? और क्या नहीं करना चाहिए? पूज्य आचार्य भगवन्त ने कहा कि जैन दर्शन में धर्म का प्राणतत्त्व क्षम है। मैत्रीभावना-करुणा-दयालुता-उदारता-परोपकारिता आदि वृत्ति क्षमा के पारिवारिक सदस्य हैं। पर्युषणपर्व में सामायिक-प्रतिक्रमण, आराधना-साधना के द्वारा हम अपना हृदय निर्मल बना चुके हैं। संसार के समस्त प्राणियों के प्रति दया-करुणा का भाव हृदय में धारण किया है, मन में मैत्री और प्रेम का प्रवेश हो चुका है, अपने अपराधों को स्वीकार करना, भविष्य में अपराध न हो ऐसी भावना रखान, पापमय प्रवृत्तियों का त्याग करना क्षमाशील व्यक्तियों के लक्षण हैं। यदि भवभ्रमण से आत्मा को मुक्त करना हो तो क्षमा के भाव अपने व्यवहार में आचरण में धारण करना होगा। पूज्य आचार्यश्री ने कहा कि मिच्छामि दुक्कड़ आनादिकालीन महामंत्र है, इस महामंत्र में ऐसी शक्ति है कि यदि एकबार निर्मल हृदय से संसार के समस्त प्राणियों के प्रति मिच्छामि दुक्कड़ कहा जाए तो भवभ्रमण से मुक्ति मिल सकती है। अनादिकालीन कर्मों के बन्धनों को तोड़ने में सक्षम यह महामंत्र मोक्षप्रदायक है। क्षमा आध्यात्मिक औषधि है, मानसिक आरोग्य की प्राप्ति में दिव्य औषधि की तरह कार्य करता है, चित्त की शान्तिसमाधि प्राप्त करने का एक सरल उपाय है। पूज्य श्री राष्ट्रसन्त की निश्रा में प्रतिदिन प्रातःकालीन एवं संध्याकालीन सामायिक प्रतिक्रमण में सैकड़ों साधक उपस्थित होकर आत्म साधना करते रहे। मन्दिर में प्रतिदिन आकर्षक आंगी की गई। श्री महावीर जैन आराधना केन्द्र, कोबा की ओर से साधकों के आवास एवं भोजन की सुन्दर व्यवस्था की गई थी। मुनिश्री पुनीतपासागरजी एवं मुनिश्री भुवनपासागरजी ने किया अट्ठाई तप परम पूज्य राष्ट्रसन्त आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब के प्रशिष्य एवं गणिवर्य श्री प्रशांतसागरजी महाराज साहब के शिष्य मुनिश्री पुनीतपद्मसागरजी महाराज साहब एवं पूज्य राष्ट्रसन्त आचार्य भगवन्त के शिष्य मुनिश्री भुवनपद्मसागरजी महाराज साहब ने पर्वाधिराज पर्युषण में अट्ठाई तप निर्विघ्न पूर्ण किया। पूज्य आचार्य भगवन्त की निश्रा में दोनों मुनिवरों ने आठ दिनों का उपवास रखकर अपने पूर्वोपार्जित कर्मों की निर्जरा की है। दोनों मुनिश्री ने पहली बार अट्ठाई तप किया है। For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४ अक्तुबर २०१२ कोबातीर्थ के पूर्व प्रमुख श्री सोहनलालजी चौधरी का जीवित महोत्सव मनाया गया परम पूज्य राष्ट्रसन्त आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब के परमभक्त एवं कोबातीर्थ के पूर्व प्रमुख श्री सोहनलालजी चौधरी का दिनांक २१ सितम्बर, १२ से २३ सितम्बर, १२ तक त्रीदिवसीय जीवित महोत्सव मनाया गया। उनके सुपुत्र श्री महावीरभाई चौधरी एवं श्री गौतमभाई चौधरी ने बड़े ही उल्लासपूर्वक इस महोत्सव का आयोजन किया। परम पूज्य राष्ट्रसन्त आचार्य भगवन्त ने श्री सोहनलालजी चोधरी के कार्यों की सराहना करते हुए कहा कि ये एक धर्मनिष्ठ, दानवीर, उदार व सरलहृदयी व्यक्ति हैं। उनके आचरण एवं कार्यों से दूसरों को प्रेरणा लेनी चाहिए. पूज्यश्री ने उन्हें दीर्घायु होने का आशीर्वाद दिया। इस अवसर पर उनके द्वारा किये गये कार्यों का स्मरण करते हुए कोबातीर्थ के ट्रस्टी श्री श्रीपालभाई आर. शाह ने कहा कि श्री महावीर जैन आराधना केन्द्र की स्थापनाकाल से ही श्री सोहनलालजी जुड़े हुए हैं और यहाँ के विकास में इनका विशिष्ट योगदान है, जिसे कोबातीर्थ कभी नहीं भूल पायेगा। उन्होंने श्री सोहनलालजी के दीर्घायु होने की कामना करते हुए उनके सुपुत्रों को कोबा में कार्यक्रम का आयोजन करने हेतु धन्यवाद दिया। इसके पश्चात् कोबातीर्थ ट्रस्ट की ओर से श्री चौधरी परिवार के सदस्यों का बहुमान किया गया। इस अवसर पर श्री सोहनलालजी के दान से निर्मित एवं संचालित अनेक संस्थाओं के ट्रस्टीगणों ने भी उपस्थित रहकर उनकी उदारता की सराहना करते हुए उनके दीर्घायु होने की कामना की। जीवित महोत्सव के अवसर पर श्री महावीर जैन आराधना केन्द्र का सम्पूर्ण परिसर सुशोभित किया गया था। विशाल पांडाल में श्री चौधरीजी के परिवार के सदस्य, सम्बन्धीजन एवं शुभचिन्तकों ने उनके कार्यों व उदारता की प्रशंसा करते हुए उनके दीर्घायु होने की कामना की। इस अवसर पर पधारे महानुभावों के लिये भोजन एवं आवास की बहुत ही सुन्दर व्यवस्था की गई थी। मेडिकल कैम्प का आयोजन __प. पू. राष्ट्रसंत आचार्यदेव श्रीमद् पद्मसागरसूरीश्वरजी म. सा. के ७८वें जन्मवर्धापन महोत्सव के अवसर पर ता. २३-९-२०१२ के शुभ दिन श्री वर्धमान धनलक्ष्मी जैन श्वे. मू. पू. धार्मिक ट्रस्ट, विश्वमैत्री धाम, बोरीज, गांधीनगर तीर्थ में स्व. श्री नवीनचंद्र जगाभाई शाह - परिवार, मुंबई-अहमदाबाद की ओर से संजीवनी हेल्थ एन्ड रिलीफ कमिटी - अहमदाबाद के संयोजन से मेडिकल कैम्प का आयोजन उल्लास पूर्वक आयोजित किया गया. जिसमें श्री बोरीज तीर्थ के आस-पास के ८-१० गाँव के मरीजों ने स्वास्थ्य लाभ लिया. जिसका विवरण निम्नलिखित है : __ कुल मरीजों की संख्या - ५०५ जिनमें ७३ - नेत्र के दर्दी, ३७ दाँत के दर्दी, १६१ लेब परिक्षण (डायाबीटीस आदि), १६७ दी जिनकी आयु ४० वर्ष से अधिक थी उनको शारीरीक कमजोरीयाँ न रहें इस हेतु इन्जेक्शन दिये गये, ३० दर्दीयों के ईसीजी (हृदय परिक्षण) परीक्षण किया गया एवं १७१ व्यक्तियों को चश्मे प्रदान किये गये. इस तरह ५०५ मरीजों में विभिन्न प्रकार के ११४४ स्वास्थ्य परिक्षणों का लाभ लिया. ४५ आगम ताड़पत्रीय ग्रन्थ और नवमी सदी का ३६ ईंच लंबा चंद्रप्रज्ञप्ति नामक अमूल्य ताडपत्रीय ग्रंथ पूज्यश्री को समर्पित परम पूज्य राष्ट्रसन्त आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. का ७८वाँ जन्मवर्धापन महोत्सव दिनांक २६ सितम्बर, से ३० सितम्बर, १२ तक मनाया गया. पंचदिवसीय जन्मोत्सव में विभिन्न धार्मिक, सामाजिक एवं सांस्कृतिक कार्यक्रमों का आयोजन किया गया. इस मंगलमय अवसर पर पूज्यश्री के शिष्य जापमग्न आचार्य श्री अमृतसागरसूरीश्वरजी महाराज साहब की प्रेरणा से विजापुर निवासी मातुश्री पोपटबेन अम्रतलाल पाडेचिया के सुपुत्र श्री जगदीशभाई ने अपनी धर्मपत्नी सुश्राविका धर्मिष्ठाबेन के आत्मश्रेयार्थ ४५ आगम ताड़पत्रीय ग्रन्थ पूज्यश्री को अर्पित किया. प्रातः ९.०० बजे पाँच गजराजों पर ४५ आगम को विराजमान कर भव्य शोभायात्रा निकाली गई. शोभायात्रा में बैण्ड-बाजा, ध्वज-पताका के साथ विशाल जनसमूह सम्मिलित होकर भगवान महावीरस्वामी एवं पूज्यश्री की जयजयकार कर रहे थे. पूज्यश्री की निश्रा में निकली शोभायात्रा में पूज्यश्री के साथ उनके शिष्य जापमग्न आचार्य श्री अमृतसागरसूरीश्वरजी महाराज, ज्योतिर्विद् आचार्य For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५ वि.सं.२०६८-द्वि. भाद्रपद श्री अरुणोदयसागरसूरीश्वरजी महाराज साहब, पंन्यास श्री विवेकसागरजी महाराज साहब, गणिवर्य श्री प्रशांतसागरजी महाराज साहब आदि ठाणा सम्मिलित थे. शोभायात्रा उपाश्रय पहुँचकर धर्मसभा में परिवर्तित हो गयी जहाँ ४५ आगम ग्रन्थ पूज्यश्री को अर्पित किया गया. ११०० साल पुराना चंद्रप्रज्ञप्ति नामक ३६ इंच लंबा अलभ्य, अद्भुत ताडपत्रीय ग्रंथ भी चेन्नई के श्री किरणभाई (हस्ते - श्री कल्पेशभाई साबरमती) द्वारा पूज्यश्री को अर्पित किया गया जो अति प्राचीन हस्तप्रत ग्रंथ है. संगीतकार श्री किरीटभाई ठक्कर ने प्रभु वन्दना एवं गुरु वन्दना के सुन्दर भजन प्रस्तुत कर श्रद्धालुओं को गुरुभक्ति के रस में डुबोया. श्री के शिष्य ज्योतिर्विद आचार्य श्री अरुणोदयसागरसरीश्वरजी महाराज साहब ने पज्यश्री के गणों की चर्चा करते हुए कहा कि पूज्यश्री का पुण्य बहुत प्रबल है. इनकी निश्रा में अनेक आत्माओं का कल्याण हुआ है और हो रहा है. उन्होंने पूज्यश्री के दीर्घायु होने की कामना की. इस अवसर पर पूज्यश्री ने अपने मंगल आशीर्वचन में अपने दादागुरु आचार्य श्री कैलाससागरसूरीश्वरजी महाराज साहब को स्मरण करते हुए कहा कि मुझ पर पूज्यगुरुदेव ने बहुत उपकार किया कि मुझे संयमी बनाया, आज मैं जो भी हूँ, यह सब उनके आशीर्वाद का ही प्रतिफल है. दोपहर २.०० बजे से त्रीदिवसीय ४५ आगम पूजा का प्रारम्भ हुआ. विजापुर निवासी मातुश्री पोपटबेन अम्रतलाल पाडेचिया परिवार ने पूजन का लाभ लिया. तीनों दिन पूर्ण धार्मिक वातावरण में पूजा-अर्चना का लाभ तीर्थ पर आने वाले श्रद्धालुओं ने लिया. गच्छाधिपति आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरजी महाराज साहब के चित्र का अनावरण किया गया परम पूज्य गच्छाधिपति आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरजी महाराज साहब का विशाल एवं भव्य चित्र गुरुमन्दिर में रखा गया है। जिसका अनावरण पूज्य आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब की निश्रा में दिनांक २९ सितम्बर, १२ को शेठ श्री दिनेशभाई रांका परिवार, बेंगलुर ने किया। इस मंगलमय अवसर पर राष्ट्रसन्त परम पूज्य आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज के शिष्य-प्रशिष्य गुरुमन्दिर में उपस्थित थे। पूज्य गच्छाधिपति का बहुत ही सुन्दर एवं जीवन्त चित्र प्रसिद्ध चित्रकार जयपुर के श्री तेजकुमार शर्मा ने बनाया है। चित्र के चारों ओर स्वर्ण से पट्टी बनाई गई है। ज्ञातव्य है कि इसी चित्रकार ने गुरुमन्दिर एवं महावीरालय में नक्काशी का बहुत ही सुन्दर कार्य किया है। उन्होंने पूज्य राष्ट्रसन्त आचार्यश्री को पूज्य गच्छाधिपति का चित्र समर्पित किया। पूज्य राष्ट्रसन्त अपने दादा गुरुदेव के चित्र को देखकर बहुत प्रसन्न हुए। चित्रकार श्री शर्मा का बहुमान कोबातीर्थ ट्रस्ट की ओर से किया गया। नूतन भवन का भव्य उद्घाटन परम पूज्य राष्ट्रसन्त आचार्यदेव श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब के ७८वें जन्मवर्धापन महोत्सव के शुभ अवसर पर श्री महावीर जैन आराधना केन्द्र, कोबा के बाफना पार्क में शेठश्री दिनेशभाई रांका, बेंगलुर निवासी के सहयोग से नवनिर्मित भवन का उद्घाटन दिनांक २९ सितम्बर २०१२ शनिवार को किया म पूज्य राष्ट्रसन्त आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब की निश्रा में आयोजित उद्घाटन समारोह में पूज्यश्री के शिष्य-प्रशिष्य एवं भक्तगण काफी संख्या में उपस्थित थे। इस मंगलमय अवसर पर शेठश्री दिनेशभाई रांका पूरे परिवार के साथ उपस्थित थे। श्री दिनेशभाई रांका में नवनिर्मित रांका भवन का उद्घाटन नामपट को अनावृत कर किया। पूज्य आचार्यश्री ने मांगलिक सुनाकर उपस्थित श्रद्धालुओं को आशीर्वाद दिया। । इसके पूर्व श्री महावीर जैन आराधना केन्द्र से विशाल जनसमूह पूज्यश्री के साथ बाफनापार्क तक गया जहाँ पूज्यश्री की निश्रा में रांका भवन का भव्य उद्घाटन किया गया। For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १६ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अक्तुबर २०१२ गुरुवन्दना का कार्यक्रम पूर्ण धार्मिक वातावरण में सम्पन परम पूज्य राष्ट्रसन्त आचार्यदेव श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब के ७८वें जन्मवर्धापन पंचानिका महोत्सव के चौथे दिन दिनांक २९ सितम्बर २०१२ शनिवार को श्री महावीर जैन आराधना केन्द्र, कोबा में गुरुवन्दना का कार्यक्रम पूर्ण धार्मिक वातावरण में सम्पन्न हुआ। इस अवसर पर संगीतकार श्री हार्दिकभाई ने गुरुभक्ति युक्त गीतों से उपस्थित श्रद्धालुओं को गुरुभक्ति की गंगा में डुबकियाँ लगवाई। गुरुवन्दना के मंगलमय अवसर पर शेठ श्री दिनेशभाई रांका परिवार के सदस्यों का बहुमान श्री महावीर जैन आराधना केन्द्र, कोबा की ओर से ट्रस्टी श्री मुकेशभाई शाह, श्री श्रीपालभाई शाह, श्री किरीटभाई कोबावाला, आदि ने किया। भगवान महावीर की निर्वाणभूमि पावापुरी तीर्थक्षेत्र के अध्यक्ष श्री तेजबहादूर सिंह बैद इस अवसर पर उपस्थित थे, उनका भी बहुमान कोबातीर्थ ट्रस्ट द्वारा किया गया। पूज्यश्री ने अपने मंगल प्रवचन में कहा कि हमें भगवान महावीर का शासन मिला है। भगवान महावीर के शासन में जन्मोत्सव मनाने की परम्परा नहीं है, यहाँ तो मृत्यु को महोत्सव बनाने की बात है। परम कृपालु परमात्मा ने स्वयं के जीवन से यह शिक्षा दी है कि हम ऐसा कार्य करें कि इस जन्म - मृत्यु से ही छुटकारा मिल जाए। पूज्यश्री ने कहा कि मैं तो यह चाहता हूँ कि मेरा अगला जन्मोत्सव मनाने की आवश्यकता ही न हो । संयम और साधना के बल पर हम अपने मृत्यु को महोत्सव बना सकते हैं। जैनधर्म में वैज्ञानिक ढंग से जीवन जीने की कला बताई गई है। सामायिक प्रतिक्रमण आदि पूर्व वैज्ञानिक पद्धति हैं । पूज्य आचार्यदेव ने आगे कहा कि मानव जीवन सभी योनियों में श्रेष्ठ जीवन है. बड़े पुण्य से यह जीवन प्राप्त होता है। किसी पूर्व भव के पुण्य का लाभ मिला है तो हम अपना वर्तमान ऐसा बनाएँ जिससे हमारा भविष्य उज्ज्वल हो सके। यदि हम अपने भूतकाल की उपलब्धियों के विषय में सोचते रहेंगे तो हमारा भविष्य सुधर नहीं सकता है और यदि हम अपना भविष्य सुधारने के सपने देखते रहें तो भी भविष्य सुधर ही जाएगा ऐसा तय नहीं है क्योंकि भविष्य हमारे हाथ में नहीं है। यदि भविष्य को अपने मनोनुकूल बनाना हो तो वर्तमान को सुधारना पड़ेगा। जिसका वर्तमान अच्छा होगा उसीका भविष्य भी अच्छा होगा। वर्तमान को अच्छा बनाने के लिये साहस, शक्ति, धैर्य एवं समर्पण की आवश्यकता है। जिसने भी परमात्मा के समक्ष अपने आपको समर्पित कर दिया उसका भविष्य सुधर गया। समर्पण करने के लिये श्रद्धा का होना अति आवश्यक है। श्रद्धा के बिना हम किसी के प्रति समर्पित नहीं हो सकते हैं। पूज्य राष्ट्रसन्त ने जन्म जरा मृत्यु के भव को दूर करने का उपाय बताते हुए कहा कि यह संसार भौतिक सुखों का मायाजाल है । सांसारिक सुख में दिन-रात लिप्त होकर जीव अपना भविष्य नष्ट कर रहा है। आत्मा को भौतिक सुख नहीं आध्यात्मिक सुख की आवश्यकता होती है। आध्यात्मिक सुख हम तभी प्राप्त कर सकते हैं जब हमारी श्रद्धा परमात्मा की वाणी में होगी परमात्मा महावीर की वाणी का अनुसरण जिसने भी किया है उनका उद्धार अवश्य ही हुआ है श्रमण महावीर की परम्परा में त्याग का महत्त्व बहुत अधिक है, यदि सांसारिक सुख का भोग करते हुए मोक्ष मिलने की बात होती तो भगवान महावीर संसार का त्याग नहीं करते वे तो राजकुमार थे जो चाहते वह सब उन्हें प्राप्त हो सकता था किन्तु उन्होंने जाना कि यह संसार भवभ्रमण का कारण है। जन्म जरा और मृत्यु को देने वाला है और मुझे ऐसा जीवन जीना है कि दुबारा जन्म ही लेना नहीं पड़े। उन्होंने अपना जन्म रोक दिया अब हमें भी प्रयास करना चाहिए कि हमारा भी जन्म रुक जाए। आप सभी परमात्मा के बताए मार्ग पर चलकर अपने मृत्यु को महोत्सव बनाएँ, यही हमारी शुभकामना और मंगल आशीर्वाद है। For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . प. पू. राष्ट्रसंत आचार्यदेव श्रीमद् पद्मसागरसूरीश्वरजी महाराजा के ७८वें जन्मवर्धापन समारोह में विशिष्ट अतिथी एवं गुरुभक्तों का बहुमान परम पूज्य For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प. पू. राष्ट्रसंत आचार्यदेव श्रीमद् पद्मसागरसूरीश्वरजी महाराजा के ७८वें जन्मवर्धापन समारोह में कैलास श्रुतसागर ग्रंथसूची - भाग 13, रास पद्माकर एवं पू. गुरुदेवश्री के प्रवचनों की सीडी एवं जीवनदर्शन की डीवीडी का विमोचन एवं अभिवादन करते हुए भक्तगण व राष्ट्रसत आ अंक प्रकाशन सौजन्य : TO. श्री रश्मिकांतभाई कामदार परिवार Rushab Ship Consultant, Inc., 43, Jonanthan Drive, Edison, NJ 08820, USA BOOK-POST / PRINTED MATTER For Private and Personal Use Only