Book Title: Prabuddha Jivan 2009 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/526017/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન 1 વર્ષ ઃ ૬૯ અંક : ૧૨ મુંબઈ, ડિસેમ્બર ૨૦૦૯ પાના : ૨૮ કીમત રૂપિયા દસ જિન-વચન પાપને રોકનાર પાળિવદ-મુસવાયા--મેડૂળ-પરિવાદી વિરમો . राईभोयणविरओ जीवो भवइ अणासवो ।। -૩ત્તરાધ્યયન-૩ ૦-૨ પ્રાણીવધ, મૃષાવાદ (અસત્ય), ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી અટકી ગયેલો તથા રાત્રિભોજનથી વિરમી ગયેલો જીવ અનાશ્રવ (આશ્રવરહિત-નવાં પાપને રોકનાર) બને છે. प्राणीवध, मृषावाद, अदत्त-ग्रहण, अब्रह्मचर्य, परिग्रह और रात्रि-भोजन से विरत जीव अनाश्रव (आश्रवरहित-नए पापकर्म से रहित) होता है । One who has abstained from injury to living beings, untruth, theft, sexual indulgence, possession of wealth and also from taking meals at night does not commit new sins. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત વિન-વન'માંથી) Page #2 -------------------------------------------------------------------------- ________________ આમન ‘હું બાતે વધારે ઓળખું છું' ૧૯૪૨ની જેલ વેળાએ બાપુ ઉપવાસનો વિચાર કરતા હતા. પણ તે વખતે બાની તબિયત દિવસે દિવસે નબળી પડતી જતી હતી. એટલે બાપુ જો ઉપવાસ શરૂ કરે તો બાની કેવી નાજુક સ્થિતિ થશે એની ચિંતા સરોજિનીદેવી, પ્યારેલાલજી, સુશીલાબહેન વગેરેને સતાવતી હતી. એ સૌને લાગતું હતું કે, બાની આવી સ્થિતિમાં તેઓ આટલી કપરી કર્માટીને લાયક ન ગણાય. બાપુજીની બા પ્રત્યેની વૃત્તિ સરોજિનીદેવીને બહુ ગમતી નહીં. તેમને એમ જ લાગતું કે, પોતાની ધૂનમાં બાપુ બાનાં વિચાર જ કરતા નથી. સંધી સરોજિનીદેવી બાપુને ઘણી વાર ‘જાલિમ પતિ' તરીકે જ સ્નેહભર્યા રોષમાં વર્ણવતાં. એટલે આ વખતે પણ જરા ગુસ્સે થઈને એક દિવસ સર્રાજિનીદેવીએ બાપુને સંભળાવ્યું કે, ‘બાપુ, તમારા ઉપવાસ બાપડાં બાને પૂરાં કરી નાખશે !' પ્રબુદ્ધ જીવન બાપુ હસી પડ્યા અને કહેઃ 'તમે લોકો કરતાં હું બાને વધારે ઓળખું છું. તમને લોકોને બાની બહાદુરીનો ખ્યાલ નહીં આવી શકે. તમે કોઈ બાને બરાબર ઓળખતાં જ નથી. મેં તો બા સાથે બાસઠ વર્ષ ગાળ્યાં છે ને! હું તમને કહું છું કે તમારા સૌના કરતાં બા વધારે હિંમત રાખનારી છે. મારા હરિજન ઉપયાસ દરમિયાન જ્યારે મેં જીવવાની આશા છોડી દઈ મારો સઘળો સામાન ઈસ્પિતાલના લોકોમાં વહેંચી નાખવાનું નક્કી કર્યું, ત્યારે બાએ પોતાને હાથે જ એ સામાન (૨) (૩) (૪) (૫) (૬) સર્જન-સૂચિ ક્રમ કૃતિ (૧) અલભ્ય ગ્રંથોને પુનઃ જીવન અર્પનાર, વિરલ શ્રુતોપાસક, દર્શન પ્રભાવક સરસ્વતી આરાધક પરમ પૂજ્ય મુનિરાજશ્રી જંબૂ વિજયજી અષ્ટાપદજી – એક શક્યતા એક પ્રેરક – પાવન જીવનચરિત્ર જૈન યોગ પરંપરા અને પાતંજલ યોગસૂત્ર હીંડી કાવ્ય-કથા પરિચય સંસારમાં સુખ : સત્ય કે સ્વપ્ન ડિસેમ્બર, ૨૦૦૯ બીજાઓને વહેંચી આપ્યો હતો. તે વખતે બાની આંખ સુદ્ધાં ભીની થઈ ન હતી!” તે દિવસે સાંજે બાપુ ઉપવાસ વિશે બાની સાથે વાતો કરી. બીજે દિવસે સરોજિનીદેવી વગેરેની આગળ બા બોલ્યાંઃ 'આટલું બધું જૂઠાણું ચાલતું હોય ત્યારે બાપુથી મૂંગા કેમ બેસી રહેવાય? સરકારના જુલમોનો વિરોધ બતાવવા માટે બાપુ પાસે ઉપવાસ સિવાય બીજું સાધન પણ શું છે?' બધાં ચૂપચાપ સાંભળી જ રહ્યાં. (૯) શ્રી જૈન મહાવીર ગીતા ઃ એક દર્શન-૧૩ (૧૦) જયભિખ્ખુ જીવનધારા-૧૨ (૧૧) જૈન પારિભાષિક શબ્દકોશ (૧૨) સર્જન સ્વાગત (૧૩)પંથે પંથે પાથેય.... (૭) પત્ર-ચર્ચા (૮)જૈન ધર્મનો આધુનિક એન્સાઈક્લોપિડીયા જેનપિડીયાનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને જૈનદર્શન વ્યાખ્યાન શ્રેણીનો પ્રારંભ મહેન્દ્ર મેઘાણી સંપાદિત‘ગાંધી ગંગા’માંથી ક. ડૉ. ધનવંત શાહ ભરત હંસરાજ શાહ ડૉ. રણજિત પટેલ (અનામી) ડૉ. જવાહર પી. શાહ ડૉ. કવિન શાહ પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ રમેશ પી. શાહ નેમુ ચંદરયા પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ડૉ. કુમારપાળ દેસાઈ ડૉ. જીતેન્દ્ર બી. શાહ ડૉ. કલા શાહ પૃષ્ટ ભોગીલાલ શાહ–ડૉ. ધનવંત શાહ ? જ દ્વારા પા વ ૧૬ ૧૭ ૧૯ ૨૦ ? * * * પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના ૦ ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન' પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપર્ણો પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંયના પેટ્નો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને 'પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. * શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બીસી ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Website : www.mumbai_jainyuvaksangh.com e email : shrimjys@gmail.com 1 મેનેજર Page #3 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૭ વર્ષ : (૫૦) + ૧૯૦ અંક : ૧૨ ૭ ડિસેમ્બર,૨૦૦૯ ૭ વિક્રમ સંવત ૨૦૬૬ ૭ વીર સંવત ૨૫૩૭૭ માગસર વદિ-તિથિ-૩૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૭ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૭ માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ અલભ્ય જ્ઞાન ગ્રંથોને પુનઃ જીવન અર્પનાર, વિરલ શ્રુતોપાસક, દર્શન પ્રભાવક, સરસ્વતી આરાધક, પરમ પૂજ્ય મુનિરાજશ્રી જંબૂ વિજયજી ‘પ્ર×જી’ના જુલાઈ અંકમાં જૈન સાધુ-સાધ્વીના માર્ગ અકસ્માતની આપણે ચર્ચા કરી હતી, અને નવેમ્બર મહિનામાં જ આ માર્ગ અકસ્માતે જૈનોના આ માર્ગદર્શકોનો ભોગ લીધો! ગણિત માંડીએ તો પ્રતિ વર્ષે જૈન સાધુ-સાધ્વીની સંખ્યા ઓછી થતી જણાશે એવું લાગે છે. આ અત્યંત ચિંતાનો વિષય છે. કોઈ સંસ્થાનું આ સુયોજિત કાવત્રું હોય તો સરકારે તપાસ સમિતિની રચના કરવી જોઈએ, અને જૈન સંઘોએ પણ આ દિશામાં જાગૃત બની આવા અકસ્માતોના નિવારણના ઉપાયો સત્વરે યોજવા જોઈએ. એ પણ અહિંસક રીતેજ. કોઈ પણ કાળે કે સંજોગોમાં ન્યાય કે ઉપાય માટે જૈન ધર્મના સિદ્ધાંતોની હિંસા તો થવી ન જ જોઈએ. આ અંકના સૌજન્યદાતા : આ બનાવો બન્યા પછી જાગૃત વિચારકોએ અનેક સૂચનો આપ્યાં જેવાં કે મુખ્ય શ્રી મણિલાલ ચુનીલાલ સોનાવાલા ટ્રસ્ટ માર્ગોની બાજુમાં જ પાદ વિહારીઓ માટે જુદી નવમી નવેમ્બરે મહેસાણા-ઊંઝા, રોડ પર ટ્રકની હડફેટમાં ચાર સાધ્વીજીઓનો ભોગ લેવાયો, આ સમાચારની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં જ થોડાંક દિવસ પછી રાજસ્થાનના બાડમેર નજીક જૈન સાહિત્યના મહાન સંશોધક અને જ્યોતિર્ધર પૂ. જંબૂ વિજયજી મ.સા. અને એઓશ્રીના શિષ્ય મુનિશ્રી નમસ્કાર વિજયજીનો આવા અકસ્માતે જ ભોગ લીધો. હમણાં જ ડિસેમ્બર ૫-૬ના એક દૈનિકમાં સમાચાર વાંચ્યા છૂટક નકલ રૂા. ૧૦/ કે પાટણ પાસે એક મોટરે એક સાધ્વીજીને હડફેટમાં લીધા પણ એ પગદંડીનું નિર્માણ થવું જોઈએ. ચાલવા માટે જમણી તરફ એટલે બચી ગયા. વિરુદ્ધ દિશા તરફ ચાલવું, જેથી સામેથી આવતા વાહનોનો ભય ન રહે. વ્હીલચે ૨સ્તાની બાજૂમાં ચલાવવી જોઈએ. પ્રત્યેક વિહારી સાધુ-સાધ્વી સાથે સંઘે માણસો મોકલવા જોઈએ અને દરેકે રેડિયમની પટ્ટી સાથેનું વસ્ત્ર પહે૨વું જોઈએ, અજવાળું થાય ત્યારે જ વિહાર કરવો જોઈએ, વગેરે, વગેરે. આ બધાં સૂચનો કેટલા વ્યવહારૂ છે એ એક ચર્ચાનો વિષય છે, પરંતુ સજાગ બનીને કાંઈક તો કરવું પડશે જ. ધર્મ કાર્ય માટે અન્યત્ર સ્થળ અને ક્રિયામાં માતબર દાનનો પ્રવાહ વહાવનાર જૈન શ્રીમંતો માત્ર એક-બે વર્ષ માટે એ ધનનો ઉપયોગ પાદ વિહારી મુનિ ભગવંતો માટે માર્ગની બાજુમાં રેલીંગ સાથે પાદચારી માર્ગના નિર્માણ માટે એ ધનના પ્રવાહને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મુંબઈ, સમેતશિખર વગેરે માર્ગો ઉપ૨ ચોમાસા સિવાય રોજ સેંકડો સાધુ-સાધ્વીજીઓ વિહાર કરતા હોય છે. એક અનુમાન પ્રમાણે જૈનોના ચારેય ફિરકાના લગભગ ૧૨ હજાર સાધુ સાધ્વી-ભગવંતો હશે. છેલ્લા બે વર્ષમાં લગભગ ૩૦ સાધુ-સાધ્વી માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હશે, કેટલાક આથી વધુ બમણી સંખ્યા પણ કહે છે. પરંતુ પ્રત્યેક વર્ષે નવા દીક્ષિત સાધુસાધ્વી જૈન સંઘમાં કેટલાં પ્રવેશે છે અને કેટલા કુદરતી કાળધર્મ પામે છે અને કેટલા આવા અકસ્માતનો ભોગ બને છે એ બધાનું Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રબુદ્ધ જીવન વહેતો કરે તો એ પૂણ્ય તીર્થ રચનાના પૂણ્યથી ઓછું નહિ હોય. આ પ્રશ્નનો સત્વરે ઉપાય નહિ યોજાય તો એક ખૂન્નેથી એવો અવાજ જરૂર આવશે કે આવા કારણે જૈન સાધુ-સાધ્વીઓએ વાહનનો ઉપયોગ કરવો જોઈએ. આ વિચાર માત્ર જ જૈન શાસન માટે ઘાતક બની જશે, તો એનો અમલ કેટલા બધા દોષો લઈ આવશે? જૈન સાધુ-સાધ્વીના વિહાર અટકશે તો ભગવાન મહાવીરનો વિશ્વ શાંતિનો સંદેશો ખૂણાના ઘરે ઘરે કઈ રીતે પહોંચાડાશે ? આ પાદ વિહાર અને અન્ય તપના આચારને કારણે જ અન્ય ધર્મીઓ જૈન ધર્મને અહીં ભાવથી જૂએ છે અને જૈન સિદ્ધાંતો તરફ આકર્ષાય છે. ગ્રંથોદ્ધારક પૂ. શ્રી જંબૂવિજયજી મ.સા. આ અકસ્માતે એક મહાન આત્માને જૈન સમાજ પાસેથી છીનવી લીધા. જૈન સાહિત્યને માથેથી જાણે આકાશ લુપ્ત થયું! મારા મુરબ્બી મિત્ર ગુલાબભાઈ શાહ અને બિપિનભાઈ જૈન ડૉ. રમણભાઈ સાથે પૂ. જંબૂવિજયજી પાસે આગમ વાચના સાંભળવા જતા. ફોન ઉપર મને ગુલાબભાઈ કહે કે અમારો એ અનુભવ અદ્ભૂત હતો. પૂજ્યશ્રીની વાણી ધીર ગંભીર અસ્ખલિત હે...આપણે જાણે ભગવાન મહાવીરના સમયમાં તીર્થંકર મહાવીર વાણીનું ઘવણ કરતા હોઈએ એવો પાવન પવિત્ર અનુભવ થાય. એમાંય એ આગમ વાણીના ગોપનીય અર્થો પોતાના ત્રીજા નેત્રથી પૂજ્યશ્રી આપણને સમજાવે અને ઉજાગર કરે ત્યારે તો આપો ધન્યતાની ૫૨મ કોટિએ હોઈએ એવી અનુભૂતિ થાય. આ મહાવીર વાણીનું શ્રવણ કર્યા પછી પૂજ્યશ્રી સાથે જિન ભક્તિમાં જઈએ ત્યારે પૂજ્યશ્રી જિન ભક્તિમાં લીન થયા હોય એ દ્રશ્ય જોવું એ તો જાણે જીવનની એક અવિસ્મરણિય ધન્ય પળ!! ત્યારે આપણને ભક્તિનો મર્મ, અર્થ અને ધર્મ સમજાય. જે જે શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વી કે જિજ્ઞાસુ પ્રાજ્ઞજનોને આ પૂજ્યશ્રીનો જીવનમાં ક્યારેય પણ સત્ સંગ થયો હશે એ બધાં પરમ ભાગ્યશાળી જીવો છે. ડિસેમ્બર, ૨૦૦૯ સંસ્કારથી એઓ વિભૂષિત હતા. એઓશ્રીએ વિ. સ. ૧૯૮૮માં આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પાસે યુવાન વયે દીક્ષા લીધી અને મુનિ ભુવન વિજયજી નામાભિધાન ધારણ કર્યું. આ પૂ. ભૂવન વિજય પણ આગમશાસ્ત્રના જ્ઞાતા, ઉત્કટ જિન ભક્ત અને સુપ્રસિદ્ધ મુનિજન. આ કુટુંબમાં આ પૂર્વે પણ ઘણાં કુટુંબીજનોએ દીક્ષા લીધી હતી. પિતાના પગલે પુત્ર ચિનુભાઈમાં પણ દીક્ષા ભાવ જાગૃત થયો. અને એઓશ્રીએ પણ ૧૫ વર્ષની વયે વિ. સ. ૧૯૯૩માં રતલામમાં પિતાને ગુરુસ્થાને સ્થાપી દીક્ષા પ્રાપ્ત કરી અને સંસારી બાળ ચિનુભાઈનું નામ જંબૂવિજયજી નામમાં રૂપાંતરિત થયું. ત્યાર પછી બે વર્ષ બાદ વિ. સ. ૧૯૯૫માં માતા મિબેને પણ દીક્ષા લીધી અને સાધ્વી મનોહ૨શ્રીજીના નામે પ્રખ્યાત થયા. આ સંઘમાતાએ ૧૦૧ વર્ષની ઊંમરે પાલિતાણામાં તીર્થાધિપતિ આદિશ્વર દાદાના સાનિધ્યમાં પોતાનો દેહ છોડ્યો. આજથી ૮૭ વર્ષ પહેલાં ગુજરાતના બહુચરાજી પાસે દેથલી ગામમાં જિન શાસનને સમર્પિત એવા શ્રાવક ઘરમાં એઓશ્રીનો જન્મ (વિક્રમ સંવત ૧૯૭૯ના મહાસુદી એકમ) થયો. પિતા ભોગીલાલભાઈ અને માતા મણિબેન. શંખેશ્વર વિરમગામની વચ્ચે ઝિંઝુવાડા ગામ એ એઓશ્રીનું મોસાળ, પરંતુ બાળપણ વિત્યું પાસેના ગામ માંડલમાં, કારણ કે માંડલમાં એમના પિતાનો કારોબાર હતો તેમજ માંડલ એમના પિતાશ્રીનું મોસાળ પણ હતું. આ માંડલ ગામની ભૂમિ પણ અનોખી. આ ગામના પારણામાં ઘણાં ક્રાંતિકારીઓ અને જ્ઞાનીઓના પારણા ઝૂલ્યાં છે અને અનેક સાધુ-સંતો અને સાધકોના પગલાંથી એ ભૂમિ પાવન બની છે. પૂજ્યશ્રીનું સંસારી નામ ચિનુભાઈ. પિતા ભોગીભાઈ પણ જૈન ધર્મના તત્ત્વચિંતક અને બાળવયથી જ જૈન ધર્મના ઊંડા-ઊંચા પૂ. જંબૂવિજયજીએ જીવનભર આ સંધમાતાની અવિરત અને અનન્ય સેવા કરી હતી. અમારા ગુલાબભાઈ કહે, ‘પોતાના સંસારી માતાની સેવા કરતા પૂ. જંબૂવિજયને નિરખવા એ પણ જીવનનો એક લ્હાવો હતો. પિતા-ગુરુ મુનિરાજશ્રી ભુવન વિજયજીએ પુત્ર-શિષ્ય જંબૂ વિજયજીના સાધુ જીવનને દૈદિપ્યમાન કરવા વાત્સલ્યભર્યો પુરુષાર્થ કર્યો અને એને પરિણામે આપણને જૈન શાસન અને જૈન સાહિત્ય સર્વદા સ્મરણ કરે એવા ઉત્તમ શ્રમણ સિદ્ધયોગી પૂ. જંબૂ વિજયજી પ્રાપ્ત થયા. જૈન સાધુ આચારના સર્વ નિયોને પૂરી રીતે પાળતા પાળતા એઓશ્રીએ પોતાનું જીવન અધ્યયનને સમર્પિત કર્યું અને ઊંડો શાસ્ત્ર અભ્યાસ કર્યો. આ સ્વાધ્યાય કાર્ય શાંતિથી થઈ શકે એ માટે પૂજ્યશ્રી સર્વદા નાના ગામોના ઉપાશ્રયમાં જ પોતાના શિષ્ય સમુદાય સાથે સ્થિર થતા. આવા સ્થાને એઓશ્રીના દર્શને જઈએ તો આપણને ભ્રમણ કરતું પુસ્તકાલય અથવા યુનિવર્સિટી લાગે. ભારતના અનેક જૈન પુસ્તક ભંડારોની એમણે મૂલાકાત લઈ વર્ષોથી અસ્પર્શ રહેલાં એ જ્ઞાન ભંડારનો એમણે સ્પર્શ કર્યો અને એ ગ્રંથોને ઉકેલી એમને જીવંત કર્યા. એ તાડપત્રો અને હસ્તપ્રતોને માઈક્રો ફિલ્મીંગ દ્વારા જાળવીને આ પ્રાચીન જ્ઞાન વારસાને ભવિષ્યની પેઢી પાસે મૂકી આપ્યા. પ્રાચીન લિપિઓ ઉકેલવાના ભગીરથ કાર્ય માટે પૂજ્યશ્રી તિબેટી, જાપાનીઝ, સિંહાલી, પાલી, ફ્રેંચ, જર્મન, અંગ્રેજી વગેરે ૧૮ થી વધુ ભાષા શીખ્યા. પોતાના ૭૪ વર્ષના દીક્ષા જીવન દરમિયાન હજારો માઈલનો પગ વિહાર કર્યો. બદ્રિનાથથી સમ્મેત શિખરનો બે હજાર કિલોમિટરનો અવિસ્મરાિય વિહાર કર્યો અને નવ વખત તો સમ્મેત શિખરની Page #5 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન યાત્રા કરી અને જીવનની પ્રત્યેક પળ એઓશ્રીએ જિન શાસન અને અને ગહન ગ્રંથ “દ્વાદશારે નયચક્રમ્'ના સંપાદનનું કામ એઓશ્રીને જૈન પ્રાચીન સાહિત્યને સમર્પિત કરી, પરંતુ આચાર્ય કે એવા કોઈ સોંપાયું. પદની ક્યારેય ઈચ્છા ન કરી સર્વદા પોતાને “જૈન મુનિ જંબૂવિજય' ૧૯ વર્ષે પ્રથમ ભાગ, ૪૦ વર્ષે ૩જો ભાગ પ્રગટ કરી મુળગ્રંથને જ કહે અને લખે. પાંડિત્ય અને પાવનત્વનો આવો સુમેળ એક જ પૂજ્યશ્રીએ જીવંત કર્યો. ૪૦ વર્ષના અવિરત પુરુષાર્થથી આ દાર્શનિક વ્યક્તિમાં ભાગ્યે જ મળે. ગહન ગ્રંથનું પુનઃ સર્જન જેવું સંપાદન કાર્ય પૂજ્યશ્રીએ કર્યું. આ હિમાલયમાં બદ્રીકેદાર પર પૂજ્યશ્રીએ જિન મંદિરની પ્રતિષ્ઠા ઘટના માત્ર જૈન શાસનને જ નહિ, પરંતુ રાષ્ટ્રને ગૌરવ અપાવે કરી, અને “મારી હિમાલય યાત્રા” પુસ્તકનું સર્જન કર્યું. પત્ર રૂપે એવું મહોદધિ કાર્ય આ પૂજ્યશ્રીએ કર્યું છે. (આ વિશે જિજ્ઞાસુને લખાયેલું આ પુસ્તક પત્ર-પ્રવાસ સાહિત્ય જગતનું અણમોલ ગુજરાત સમાચાર-૩ ડિસેમ્બરના ‘ઈટ અને ઈમારત'માં ડૉ. નજરાણું છે. કુમારપાળ દેસાઈનો લેખ વાંચવા વિનંતિ.) પૂજ્યશ્રીના સત્સંગથી અનેક પરદેશીઓના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ માત્ર જ્ઞાનના ક્ષેત્રે જ નહિ, પણ કરુણાના ક્ષેત્રે પણ એઓશ્રી એટલું જ નહિ પણ એ સર્વે શાકાહારી અને જૈન આચારધર્મી બન્યા. એટલા જ સક્રિય હતા. મુંગા જીવોની સેવા માટે પાંજરાપોળની - પૂજ્યશ્રી જ્યારે યુવાન હતા ત્યારે એ સમયના સમર્થ પંડિતો પ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહ્યા, તેમજ ગરીબ વર્ગ માટે ઉપયોગી થવા સર્વદા પં. સુખલાલજી અને પં. બહેચરદાસજી જેવા અનેક પૂજ્યશ્રીના પૂજ્યશ્રી તત્પર રહેતા. પૂજ્યશ્રી આવા કર્ણાવતાર હતા. જ્ઞાન પ્રત્યે આકર્ષાયા હતા. પૂજ્યશ્રી જંબૂ વિજયજીની અકસ્માતે વિદાયથી માત્ર જૈન શાસન - પૂજ્યશ્રીએ જૈન તત્ત્વ સાહિત્યના ક્ષેત્રમાં જે જે અમૂલ્ય પ્રદાન માટે જ નહિ પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિને ખોટ પડી છે. કર્યું છે એની યાદી લખવા જઈએ તો એ યાદી દીર્ધ બને. પૂજ્યશ્રીના ભારતના ગ્રંથ ભંડારોમાં સમાધિસ્થ સ્થિતિમાં રહેલા એ પ્રાચીન સાહિત્ય કર્મ ઉપર પીએચ.ડી.ના ગ્રંથો લખાય એટલું વિપુલ અને પૃષ્ટો પાસે જઈને એ પૃષ્ટોને આપણે આ દુઃખદ સમાચાર આપીશું ઊંડું સાહિત્ય કર્મ એઓશ્રીએ કર્યું છે. સાત વર્ષના અથાગ પરિશ્રમ તો એમની આંખોમાં પણ અશ્રુ ઉભરાશે અને એજ આંખોમાં કોઈ બાદ દાર્શનિક પંડિત સુખલાલજી અને પ્રાકૃતના મહાવિદ્વાન પંડિત મહાન આત્માની રાહ જોવાની મુદ્રાના દર્શન પણ થશે. બેચરદાસ દોશી શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ લખેલા “સન્મતિ પૂજ્યશ્રીના મહાન આત્માને નમો નમ: પ્રકરણ ગ્રંથનું સટિક સંપાદન કર્યું. આ ગ્રંથમાં રહેલી ક્ષતિઓ આવા અકસ્માતમાં કાળધર્મ પામેલા સર્વે સાધુ-સાધ્વીના તરફ એ સમયે ૨૩ વર્ષના યુવાન મુનિ જંબૂ વિજયજીએ ધ્યાન આત્માને અમારા કોટિ કોટિ નમન. દોર્યું ત્યારે બધાં ચકિત થઈ ગયા અને જૈન તત્ત્વજ્ઞાનના અભુત ધનવંત શાહ વાર્ષિક સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ૦૨-૦૧- ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં ૨૦૧૦ શનિવારના રોજ સાંજના પ-૦૦ કલાકે મારવાડી વિદ્યાલય જણાવવાનું કે સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઑડિટ હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ખાતે મળશે થયેલા હિસાબો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. આવ્યા છે. તા. ૨૮-૧૨-૨૦૦૯ થી તા. ૩૦-૧૨-૨૦૦૯ (૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. સુધીના દિવસોમાં બપોરના ૩ થી ૬ સુધીમાં સંઘના નવા (૨) ગત વર્ષ ૨૦૦૮-૦૯ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેમજ કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો પુસ્તકાલયના વૃત્તાંત તથા ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ લેખિત મોકલવા તેઓને કરવા. વિનંતી. (૩) સને ૨૦૦૯-૧૦ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના જે સભ્યોને ઓડિટ કરેલા હિસાબોની નકલ જોઇએ તો તેમની પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની લેખિત અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય નિમણૂક સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે. (૪) સને ૨૦૦૯-૧૦ ની સાલ માટે સંઘ તેમ જ વાચનાલય કાર્યાલયનું નવું સરનામું : નિરુબહેન એસ. શાહ અને પુસ્તકાલયના ઑડિટર્સની નિમણૂક કરવી . ૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ડૉ. ધનવંત ટી. શાહ (૫) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત. ૧૪મી ખેતવાડી, A.B.C. ટ્રાન્સપોર્ટની મંત્રીઓ બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯ શ્રી અષ્ટાપદજી – એક શક્યતા ભરત હંસરાજ શાહ અરિહંત કૃપાથી ૧૯૯૩-૨૦૦૭ દરમ્યાન શ્રી કેલાસ અષ્ટાપદજી ક્ષેત્રે ભવ્ય મંદિરો ચૈત્યોનું નિર્માણ કરાવ્યું છે. માનસરોવરની યાત્રા પાંચ વખત કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું ભારતનો એક વર્ગ જૈન ધર્મ પાળે છે. જો કે આ ધર્મમાં માનનારા છે. હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના પુસ્તકોમાં કેલાસ અને વિદેશમાં પણ સ્થિર થયા છે. મુખ્યત્વે ગુજરાતી, કચ્છી, મારવાડી માનસરોવરની યાત્રાને પવિત્રતમ લેખવામાં આવી છે. આ યાત્રાની અને પંજાબી લોકો આ ધર્મને અનુસરે છે. અહિંસા, જ્ઞાન, દર્શન, ગણના અતિકઠિન યાત્રામાં થાય છે. ચરિત્ર, તપસ્યા આ ધર્મના મુખ્ય સિદ્ધાંત છે. આ ધર્મને માનનારા પવિત્ર શ્રી કેલાસ પર્વત અને માનસરોવર તીબેટના નાગરી ૨૪ તીર્થકરને પૂજે છે. આદિનાથ ઋષભદેવ, વર્તમાન ચોવીસીના પ્રદેશમાં સ્થિત છે. પ્રથમ ત્રણ યાત્રાઓ ભારત સરકાર દ્વારા પ્રથમ તીર્થંકર અને વર્ધમાન મહાવીર સ્વામી ચોવીસમા તીર્થંકર આયોજન અંતર્ગત કરી. આ યાત્રા આપણા દેશનું વિદેશ મંત્રાલય છે. શાસ્ત્રોક્ત રીતે એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં પણ ઉત્તર પ્રદેશના કુમાઉ મંડળ વિકાસ નિગમના સહયોગથી આયોજે ચોવીસી હતી અને ભવિષ્યમાં પણ ચોવીસી આ ધર્મમાં આવશે. છે. દર વર્ષે જુન, જુલાઈ અને ઑગસ્ટ) ૧૨ થી ૧૬ જુથ્થોમાં પ્રથમ તીર્થકર અને ચોવીસમા તીર્થંકર વચ્ચે અનેક વર્ષોનો ગાળો લગભગ ૪૦૦ થી ૬૦૦ યાત્રીઓને આ યાત્રા માટે ચાઈનીઝ હોય છે. કોઈપણ એક સમયે એકજ તીર્થકર એ યુગની પ્રજાને વિઝા આપવામાં આવે છે. યાત્રા માટે આવેલ આવેદન પત્રોમાંથી માર્ગદર્શન આપવા વિદ્યમાન હોય છે. એક તીર્થકરના નિર્વાણ પછી એવી રીતે પસંદગી કરવામાં આવે છે કે જેથી દરેક જુથ જે લગભગ જ બીજા તીર્થંકર અવતરે છે. હાલની ચોવીસીના ચોવીસમા તીર્થંકર ૩૦ થી ૪૦ યાત્રીઓનું હોય છે, તેમાં ધર્મ, શિક્ષા, ભાષા, મહાવીર સ્વામી ૧૫મી ઑક્ટોબર ૫૨૭ ઈસ્વી સન પૂર્વે નિર્વાણ વ્યવસાય, ઉંમર દરેક રીતે ભારતનું પ્રતિનિધિત્વ થાય. અલબત્ત પામ્યા. શારીરિક સુસજ્જતા અહીં પ્રાથમિક જરૂરીયાત છે. દિલ્હીથી શરૂ એવું માનવામાં આવે છે કે તીર્થકર જ્યારે દેશના (ઉપદેશ) થતી અને દિલ્હીમાં પૂર્ણ થતી આ યાત્રા ૨૭/૨૮ દિવસની હોય આપે ત્યારે ઈન્દ્ર એમના આસન અને સભા માટે સમવસરણની છે. લગભગ ૧૪૪૦ કિ.મી. વાહન અને ૩૩૦ કિ.મી. પદયાત્રા રચના કરે છે. પ્રભુનું મુખ સમવસરણ ઉપર બિરાજવાથી ચારેય અથવા ઘોડા યાકનો ઉપયોગ આ યાત્રા દરમ્યાન થાય છે. (જેમાં દિશામાં દેખાય છે. આ દેશના સાંભળવા દેવો, મનુષ્ય, પશુ, કૈલાસ પરિક્રમા ૫૪ કિ.મી. ૩ દિવસમાં અને માનસરોવર પરિક્રમા પક્ષીઓ એકત્રિત થાય છે. અને દરેકને તીર્થંકરની વાણી પોતપોતાની ૭૨ કિ.મી. ૨ દિવસમાં કરવાની હોય છે.) વધુમાં વધુ ૧૮૭૦૦ ભાષામાં સાંભળવા મળે છે. તીર્થંકર મહાવીર સ્વામીની આ દેશનાને ફુટની ઉંચાઈ ઉપર સ્થિત ‘ડોલમા પાસ’ શ્રી કેલાસ પરિક્રમા દરમ્યાન આગમવાણી કહેવામાં આવે છે. પ્રભુએ આ દેશના દ્વારા માનવ પહોંચવાનું હોય છે. નેપાળથી પણ આ યાત્રાએ જઈ શકાય છે. સંસ્કૃતિને ધર્મ, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ભૂગોળ, જ્યોતિષ, સમાજ ચોથી યાત્રા વાયા કાઠમંડુ-લ્હાસા હવાઈ અને લ્હાસા દારચેન રોડ શાસ્ત્ર, ઈતિહાસ, બ્રહ્માંડ વિગેરેનું અલૌકિક જ્ઞાન આપ્યું છે. એમના માર્ગે કરી છે. કાઠમંડુ-વ્હાસા ૧૦૦૦ કિ.મી. હવાઈ સફર દરમ્યાન નિર્વાણ પછી દેશના આપેલ એમનું જ્ઞાન પછીના સંતોએ મુખામુખ એવરેસ્ટ શિખર જોવા મળ્યું. લ્હાસા-દારચેન કેલાસ ૧૩૦૦ કિ.મી. અને પછી આગમગ્રંથ રૂપે વર્તમાન સંસ્કૃતિને આપ્યું છે. આ આગમ રોડ માર્ગે થઈ. મારી આ યાત્રા લુપ્ત તીર્થ અટાપદ સંશોધન ટીમના ગ્રંથોમાં વર્ણવેલ વિષયોનું અધ્યયન પંડિતો કરે છે. આ ગ્રંથોમાં સભ્ય તરીકે જૈન સેન્ટર ઓફ અમેરિકા-ન્યુયોર્ક મારફત સ્પોન્સર દર્શાવેલ વૈજ્ઞાનિક અને ગણિતિક ખુલાસાઓ આશ્ચર્યચકિત કરી દે થઈ હતી. પાંચમી યાત્રા વાયા કાઠમંડુ-કોદારી-ઝંગમુ-ન્યાલમ- એવા છે. સાગા-પરયાંગ-કેલાસ ૯૦૦ કિ.મી. મોટર માર્ગે ચાર દિવસમાં સમયાનુસાર આ આગમગ્રંથોનું જ્ઞાન વ્યાખ્યાન અને લેખન થઈ. મારી આ યાત્રા લુપ્ત તીર્થ અષ્ટાપદ સંશોધન ટીમના લીડર દ્વારા તે સમયના આચાર્યો શીખતા શીખાવતા રહ્યા છે. લગભગ તરીકે જૈન સેન્ટર ઓફ અમેરિકા-મારફત સ્પોન્સર થઈ હતી. મારી સાડા આઠસો વર્ષ પૂર્વે થઈ ગયેલા આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યસૂરિજી આ યાત્રા દરમ્યાન મને કેલાસની બાહ્ય પરિક્રમાં, આંતરિક (વિ. સં. ૧૧૪૫-૧૨૨૯) જૈન ધર્મના નિર્વિવાદ મહાન આચાર્ય પરિક્રમા અને નંદી પરિક્રમા નિર્વિઘ્ન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગણાય છે. તેઓ કલિકાલસર્વજ્ઞ ઉપાધિત હતા. પાટણના રાજા મારી પ્રથમ યાત્રા જે હું એક સાહસ યાત્રા રૂપે કરતો હતો, એ સિદ્ધરાજ જયસિંહ તેમજ કુમારપાળ રાજા તેમના પરમશિષ્ય દરમ્યાન ભારત સરકારની કેલાસ માનસરોવર યાત્રા પ્રવાસ કાર્યક્રમ ગણાતા હતા. આચાર્યશ્રીએ રચેલ ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પુસ્તિકામાં શ્રી અષ્ટાપદજીનો ઉલ્લેખ મળ્યો. જૈનોના પ્રથમ તીર્થંકર જૈન ધર્મનો એક ઉત્તમ ધર્મગ્રંથ ગણાય છે. આચાર્યશ્રીએ એમાં આદિનાથ ઋષભદેવનું નિર્વાણ સ્થાન અષ્ટાપદજીના નામે ઓળખાય ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ છે. જૈન ધાર્મિક પુસ્તકોમાં એવું વિવરણ છે કે ચક્રવર્તી ભરત છે અને નવ બળભદ્રનું વિસ્તૃત જીવનાલેખન કર્યું છે. પ્રથમ તીર્થકર આદિનાથ ષભદેવના પુત્ર હતા તેમણે શ્રી જૈન ધર્માનુસાર ચોવીસ તીર્થંકરના જન્મ, શિક્ષા, રાજ્યાભિષેક, દીક્ષા, Page #7 -------------------------------------------------------------------------- ________________ ૭. ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન કેવળજ્ઞાન, સમવસરણ, દેશના અને નિર્વાણ આ ભૂમિમાં થયા છે. પર્વત, માનસરોવર, સગર ચક્રવર્તી, રાવણનો ઉલ્લેખ છે. તીર્થકર જન્મસ્થળ નિર્વાણ સ્થળ ૪. મુનિશ્રી જયંતવિજયજી કૃત પૂર્વ ભારતની જૈન તીર્થ ભૂમિઓ. ૧. આદિનાથ ઋષભદેવ અયોધ્યા અષ્ટાપદજી એમાં પણ કેલાસ પર્વતને અષ્ટાપદ માનવામાં આવ્યો છે. ૨. અજીતનાથ સમેત શિખરજી ૫. શ્રી હીરાલાલજી દુગ્ગળ કૃત-મધ્ય એશિયા ઔર પંજાબમાં મેં ૩. સંભવનાથ શ્રાવસ્તી સમેત શિખરજી જૈન ધર્મ કી પ્રાચીનતા ઔર લોકમત. ૪. અભિનંદન સ્વામી વિનિતાપુરી—અયોધ્યા સમેત શિખરજી અહીં પણ આ પુસ્તકના લેખકનું માનવું છે કે કૈલાસ પર્વત જ ૫. સુમતિનાથ વિનિતાપુરી-અયોધ્યા સમેત શિખરજી અષ્ટાપદ છે. લેખકે આ યાત્રા પણ કરી છે. ૬. પદ્મપ્રભ કૌશામ્બી સમેત શિખરજી ૬. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકાના જગચિંતામણી ચૈત્યવંદન સૂત્ર ૭. સુપાર્શ્વનાથ વારાણસી સમેત શિખરજી ૧૧-૪માં પણ એવો જ અભિપ્રાય છે. ૮. ચંદ્રપ્રભ ચંદ્રાનમ-ચંદ્રપુરી સમેત શિખરજી ૭. સ્વામી પ્રણવાનંદજી લિખિત કેલાસ માનસરોવર પુસ્તકમાં ૯, સુવિધિનાથ કાકન્દી સમેત શિખરજી સ્વામીજીએ લખ્યું છે એવું માનવામાં આવે છે કે જૈન ધર્મના ૧૦. શીતલનાથ ભદીલપુર સમેત શિખરજી પ્રથમ તીર્થંકર આદિનાથ ઋષભદેવ અહીં નિર્વાણ પામ્યા. ૧૧. શ્રેયાંસનાથ સિંહપુર સમેત શિખરજી ૮. મુંબઈ સમાચાર તા. ૨૨-૯-૯૬ શ્રી કનુ દેસાઈના એક ૧૨. વાસુપૂજ્ય ચંપાપુરી સમેત શિખરજી લેખમાં જૈન ધર્મ અગ્નિતત્ત્વ અને હરિયાળી રહિત પ્રદેશનો ૧૩. વિમલનાથ કામ્પીલ્ય સમેત શિખરજી સમન્વય છે. ભૌગોલિક દૃષ્ટિએ કેલાસ પર્વત પણ વીરાન ૧૪. અનંતનાથ અયોધ્યા સમેત શિખરજી પ્રદેશમાં સ્થિત છે. ૧૫. ધર્મનાથ રત્નાપુર સમેત શિખરજી ૯. મિ. જ્હોન નેલિંગનું પુસ્તક-ધ સેક્રેડ માઉન્ટેન-આ પુસ્તકમાં ૧૬. શાંતિનાથ હસ્તિનાપુર-ગજપુર સમેત શિખરજી લેખકે કેલાસ પર્વતને એક અતિ વિશાળ હિન્દુ મંદિર સાથે ૧૭. કુંથુનાથ હસ્તિનાપુર-ગજપુર સમેત શિખરજી આઉટલાઈન કરીને સરખાવ્યો છે. ૧૮. અરનાથ હસ્તિનાપુર-ગજપુર સમેત શિખર ૧૦.કૈલાસ માનસરોવરના યાત્રીઓને ભારત સરકાર તરફથી ૧૯, મલ્લીનાથ મિથિલા સમેત શિખરજી મળતા પુસ્તકમાં પણ અષ્ટાપદનો ઉલ્લેખ છે. ૨૦. મુનિસુવ્રત રાજગૃહ સમેત શિખરજી ૧૧.ગીતા પ્રેસ ગોરખપુરના ૩૧મા વર્ષના વિશેષાંક કલ્યાણ ૨૧. નમીનાથ મિથિલા સમેત શિખરજી તીર્થંકમાં કેલાસને અષ્ટાપદ અને તેને સિદ્ધક્ષેત્ર લખાવવામાં ૨૨. નમીનાથ શોર્યપુર ગિરનારજી આવ્યું છે અને ત્યાં કોઈ સમયે જૈન મંદિર હતું જે હવે લુપ્ત ૨૩. પાર્શ્વનાથ વારાણસી સમેત શિખરજી થઈ ગયું છે એવું પણ લખ્યું છે. (પાના નં. ૫૩૪). ૨૪. મહાવીર સ્વામી ક્ષત્રીયકુંડ ગ્રામ પાવાપુરી ૧૨.ડૉ. દેવીપ્રસાદ મિશ્રાનું પુસ્તક જૈન પુરાણો કા સાંસ્કૃતિક જૈનો ઉપરોક્ત સ્થળોને પૂજે છે. એવું માનવામાં આવે છે કે અધ્યયન. આ પુસ્તકના પ્રકરણ ભૌગોલિક દશાના પાના નં. શ્રી અષ્ટાપદજી પહોંચી ન શકાય એવું તીર્થ છે. બાકીના બધા ૪૪૦ માં કૈલાસ પર્વતને અષ્ટાપદ અને તેનું સ્થાન હિમાલયન તીર્થોની યાત્રા જૈનો કરે છે. શ્રી કૈલાસ માનસરોવરની મારી પહેલી દક્ષિણ ભાગમાં દર્શાવ્યું છે. યાત્રા પછી શ્રી અષ્ટાપદજી વિષે માહિતી ભેગી કરવાનું મેં શરૂ ૧૩.લૉસ એંજેલસ મ્યુઝીયમ ઑફ આર્ટસના શ્રી પ્રતાપાદિત્ય કર્યું. આ બાબત જૈનાચાર્યો, સાધુ ભગવંતો અને જૈન ધર્મના પાલનું પુસ્તક ધ પીસકુલ લીબરેટર્સ-જૈન આર્ટ ફ્રોમ ઈન્ડિયા. નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવતાં ઉપલબ્ધ સાહિત્ય માહિતી અત્રે આ પુસ્તકમાં પણ લેખકે કેલાસને અષ્ટાપદ માન્યું છે. (પાના રજુ કરી રહ્યો છું. નં. ૬૫). ૧. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજી કૃત ૧૯૯૫-૯૬માં પૂજ્ય આચાર્ય શ્રી વિજયજનકચંદ્રસૂરિજી અને ‘ત્રિશષ્ટી શલાકા પુરૂષ ચરિત્ર', પૂજ્ય આચાર્ય શ્રી વિજય ધર્મધૂરંધરસૂરિજીને તેમજ રાષ્ટ્રસંત પૂજ્ય પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ઋષભદેવના નિર્વાણ પ્રકરણમાં આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા.ને આ બાબતમાં હું મળ્યો કેલાસ પર્વતને અષ્ટાપદ માનવામાં આવ્યો છે. (પર્વ-૧, તપ, હતો. એ સર્વેનો અભિપ્રાય પણ હકારાત્મક હતો. આચાર્ય કાર્ય આદિ). ભગવંતોએ મને શ્રી અષ્ટાપદજી વિષે વધુ સંશોધન કરવા ખૂબ જ ૨. ..વિજયજી કૃત વિવિધ પૂજા સંગ્રહ પ્રેરણા આપી છે. આશીર્વાદ આપ્યા છે. નવેમ્બર ૨૦૦૬માં કૈલાસ પર્વતને અષ્ટાપદ દર્શાવવામાં આવ્યો છે. નિર્વિવાદ વિદ્વાન પૂ. જંબૂવિજયજી મ.સા. સાથે આ વિષયમાં ૩. આચાર્ય ધર્મઘોષવિજયજી કૃત વિવિધ તીર્થકલ્પ માર્ગદર્શન મેળવવાનો મોકો મને મળ્યો. પૂજ્યશ્રીએ આ તીર્થ આ એમાં અષ્ટાપદ મહાતીર્થ કલ્પ અને અષ્ટપદગિરિકલ્પમાં કૈલાસ (ભારત-તિબેટ) ભૂમિમાં જ હોવાનો અભિપ્રાય આપ્યો છે. જો કે Page #8 -------------------------------------------------------------------------- ________________ ८ એમના મને આ તીર્થ બદ્રીનાથ પાસે હોવાની શક્યતા વધુ છે. મારી આ યાત્રાઓ દરમ્યાન નીર્બટ સ્થિત શ્રી કૈલાસ એ જ અષ્ટાપદજી છે એની શક્યતા બાબત મેં સંશોધન કરવાની વિનમ્ર કોશિશ કરી છે. યાત્રાના નિર્દિષ્ટ માર્ગથી હટીને જે જગ્યાઓના મેં દર્શન કર્યા અને ફોટોગ્રાફ્સ તેમજ સ્લાઈડ્સ લીધી છે તેના પરિણામો ઉત્સાહપ્રેરક છેઃ ૧.શ્રી કૈલાસના દક્ષિણાભિમુખ પાસે કંડારેલ (મારો અભિપ્રાય ) પર્વત છે, એને નંદી પર્વત માનવામાં આવે છે. એના મધ્ય ભાગમાં શિલ્પકામ દેખાય છે. એ શિલ્પકૃત્યમાંની એક આકૃતિના હાથમાં સિતાર જેવા વાઘો સ્પષ્ટ આભાસ છે. એ પર્વતની ટોચ ઉપર સિંહ બેઠો હોય એવી આકૃતિનો સ્પષ્ટ આભાસ છે. એના પૂર્વ ભાગના મધ્યમાં પ્રાણીની એક વિશાળ મુખાકૃતિ કંડારેલી લાગે છે. જે કદાચ સિંહ અથવા વાનર (હનુમાન)ની ોઈ શકે. પ્રબુદ્ધ જીવન ‘ત્રિશષ્ટી શલાકા પુરુષ ચરિત્ર'માં સિંહનિષધ્યા પ્રાસાદનું વર્ણન આવે છે. આ પર્વત એ વર્ણનને અનુરૂપ એક ભાગ જણાય છે. ૨.આ પર્વતની બાજુમાં અમુક પર્વતોની ટોચો પણ એક સમાન જણાય છે. પર્વનો દેખાવે દક્ષિણ ભારતના મંદિરો-ગોપુરમ જેવા લાગે છે. નજીકની એક પર્વતમાળામાં એક ગવાક્ષ (મંગળ મૂર્તિ માટેનો ગો) સ્પષ્ટ દેખાય છે. (ન્યારી ગોમ્પાની સામેનો પર્વત.) ઈજીપ્તમાં ‘ફીક્સ'ના નામે ઓળખાતી માનવ સર્જીત કૃતિ જેવું એક પર્વતમાં ત્યાં પણ દૃષ્ટિગોચર થાય છે. (ન્યારી ગોમ્પાની સામેનો ) ૫. આ પર્વતમાળામાં ઘણાં ભાગોમાં ઉપર કિલ્લાની દિવાલોનો પણ સ્પષ્ટ આભાસ છે. જૂના તીર્થો પર્વતો પર અને કિલ્લેબંધીમાં અત્યારે પણ હયાત છે. દા. ત. શ્રી શત્રુંજય મહાતીર્થ, શ્રી ગિરનારજી, શ્રી સમ્મેત શિખરજી ઈત્યાદિ. ડિસેમ્બર, ૨૦૦૯ વિદ્વાન છે. પણ એમની દૈનિક ક્રિયાઓ અને ગોચરી પાણી થકી શ્રી કૈલાસ માનસરોવરની યાત્રા એમને કઠિન છે. જૈન સંતો વાહનનો ઉપયોગ કરતા નથી. એમના આહાર પાણી પણ ધર્માનુસાર નિર્દિષ્ટ હોય છે. જે આ યાત્રા દરમ્યાન જાળવવા કઠિન છે. જૈન ધર્મના આગેવાનોને આ બાબત વિચારવા અને યોગ્ય કરવા મારી હાર્દિક વિનંતી છે. જેથી આ યાત્રા કરીને વિદ્વાન સંતો સમાજને અષ્ટાપદજી વિષે યોગ્ય અભિપ્રાય આપી શકે. તિબેટી ધર્માનુસાર વીસમા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામી આ કૈલાસ ભૂમિમાં વિચર્યા છે. સંત મિલારપ્પા સૂર્યના કિરણો પકડીને કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા છે. (જૈન ધર્મ ગ્રંથમાં અનંતલબ્ધિનિધાન ગૌતમ સ્વામીની અષ્ટાપાદ યાત્રા આવી જ રીતે વર્ણવવામાં આવી છે. ઉપરોક્ત દૃષ્યોથી એવું માનવાને પ્રેરિત થાય છે કે, કોઈક કાળે આ પ્રદેશમાં વિશાળ પાયા ઉપર માનવ સર્જીત કામ થયા હશે. દીર્ઘ કાળ દરમ્યાન વાતાવરણની અસર થકી આ સર્જનોને ઘસારો લાગ્યા છે. શું જૈન ધર્મમાં ઉલ્લેખિત અષ્ટાપદ વિવરણમાં આવતા મંદિરો, ચૈત્યો, રૂપીના આ સંકેત જણાય છે ? ભારતના એક પ્રતિષ્ઠિત પખવાર્ડિક 'ઈન્ડિયા ટુડે' એ મારા સંશોધનમાં રસ લીધો હતો. મારા સંશોધન અને એને લગતા ફોટોગ્રાફ્સ બાબત એમણે ભારત સરકારની એક સંસ્થા 'ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓર આર્ટસ-નવી દિલ્હીના ક્લા-કોષ વિભાગના કોઓર્ડિનેટર પંડિત શાતકરી મુખોપાધ્યાયજીનો અભિપ્રાય લીધો છે. પંડિતજીએ પણ હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. (ઈંડિયા ટૂડે ૨૧-૦૯-૯૬, પાના નં. ૬૨ ગુજરાતી અને ૩૦-૯-૯૬, પાના નં. ૧૫૮ ઈંગ્લિશ). અહીં એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે આર્જે પણ જૈન સંતો અતિ કેટલાંક સાંયોગિક પુરાવાઓ પણ અત્રે રજૂ કરું છું. ૧. કૈલાસ પર્વત ઉપર ચઢવું અતિ કઠિન જણાય છે. શ્રી અષ્ટાપદના વિવરણ સાથે આ બંધબેસતું છે. ૨. કૈલાસના દક્ષિણ મુખ પાસેનો કંડારેલો પર્વત નંદીના નામે ઓળખાય છે. નંદી એટલે બળદ. જે આદિનાથ ઋષભદેવજીનું લંછન (ચિહ્ન) છે. અનાદિકાળથી હિન્દુ ધર્મ પ્રમાણે કૈલાસને મહાદેવનું સ્થાન માનવામાં અને પૂજવામાં આવે છે. મહાદેવનું વાહન નંદી છે. આદિનાથ શધભદેવની નિર્માણ નિધિ પોષ વદ તેરસ છે. વદ તેરસને શિવરાત પણ કહે છે. શું મહાદેવ એજ આદિનાય છે ? ૩.કૈલાસ પર્વતની સામે લગભગ ૪૦ કિલોમીટર દૂર બરફાચ્છાદિત એક જાજરમાન પર્વત છે. એનું નામ ચુલામાન્યાતા છે. માધાતા એ સગચક્રવર્તીના પૂર્વજનું નામ છે. સગરચક્રવર્તીનું નામ અષ્ટાપદ વર્ણનમાં આવે છે. ૪, માનસરોવરનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં છે. ૫.કૈલાસ પર્વત અને ગુરલામાન્યતા પર્વતની વચ્ચે એક બીજું વિશાળ અતિ સુંદર સરોવર છે જેનું નામ સકાશતાલ અથવા રાવણતાલ છે. જૈન ધર્મમાં રાવણનો ઉલ્લેખ સુવિદિત છે. અષ્ટાપદ પર્વત પર રાવણ-મંદોદરીનું વીણા વાદન અને નૃત્ય જૈન ધાર્મિક પુસ્તકોમાં ઉલ્લેખાયેલા છે. ૬. આ પ્રદેશમાં અનુભવાતી અનુભૂતિ (Vibrations) અવર્ણનિય છે. શબ્દોમાં એ અભિવ્યક્ત કરી શકાય એવું નથી. આસ્તિક અને દિવ્ય અનુભૂતિ કહે છે. વૈજ્ઞાનિકોએ જોકે આ ભૂમિમાં ઉત્તમ ધાતુ ખનીજાંનું ભરપૂર પ્રમાશ શોધવાથી આવા અનુભવને સમર્થન આપ્યું છે. ૭. એ ધરતી, સરોવરો, પર્વતો, વાદળો અને આકાશનું સંોજન અલૌકિક, અતિ ભવ્ય, દેવી જણાય છે. હું ધર્મે જેન છું પણ ધર્મનું જ્ઞાન ને નિહવત છે. પણ જ્યારે જ્યારે જૈન ધર્મ અને એની તીર્થ ભૂમિઓનો વિચાર કરું છું કેઃ જો આપણે સિદ્ધાચલ મહાતીર્થ પાલીતાણાને શાશ્વત તીર્થ જાણતા અને માનતા હોઈએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જો આપણે બિહાર પ્રદેશના સમેત શિખરજી મહાતીર્થને વીસ આર્કિયોલોજી સુપ્રીન્ટેન્ટન્ટ ડૉ. આલોક ત્રિપાઠીએ પાંચમી તીર્થકરોની નિર્વાણભૂમિ જાણતા અને માનતા હોઈએ. યાત્રાની શરૂઆતમાં આપ્યો છે. એ મૂર્તિ આભૂષણો-વસ્ત્રોથી જો દિલ્હીથી સવાસો કિલોમીટર દૂર આવેલ હસ્તિનાપુરને પ્રથમ શણગારેલ છે. આ પ્રદેશમાં રહેતા બોનપા ધર્મી લોકો જૈન તીર્થકર ઋષભદેવના વરસીતપની પારણાભૂમિ પૂજતા હોઈએ ધર્મીઓની જેમ જ “ખમાસમણા' આપે છે. જે મેં ચુગુ ગોમ્પામાં અને, જોયું છે. જો ધર્મગ્રંથોમાં વર્ણિત બીજી બધી તીર્થભૂમિઓને જાણતા પૂજતા ૮. ૨૦૦૬ અને ૨૦૦૭ના તિબેટ ક્ષેત્રના પ્રવાસ દરમ્યાન ક્યાંક હોઈએ તો શું આ ક્યાંક સ્થાનિક ઘરોના દરવાજા પર સ્વસ્તિક, સિદ્ધશિલા તેમજ કેલાસ પર્વત જ અષ્ટાપદ છે? અષ્ટમંગલ જેવા પ્રતિક જોવા મળેલ છે. નંદી પર્વત જ સિંહનિષદ્યા પ્રાસાદ છે? ૯. શ્રી અષ્ટપાદ તીર્થ સંશોધન ટીમ ૨૦૦૬ અને ૨૦૦૭ના જૈન ધર્મના પુજનીય સંતો અને વિદ્વાનોને મારી નમ્ર વિનંતી કે મતાનુસાર મેં વર્ણવેલ આભાસો માનવ સર્જીત નથી પણ આ બાબત માર્ગદર્શન આપે. કુદરત, વાતાવરણ, હવામાન સર્જીત છે. પુરાતત્ત્વવિદોને મારી નમ્ર વિનંતી કે આ બાબત સ્પષ્ટ અભિપ્રાય તર્ક : આપે. ૧. અમેરિકાના ડાકોટા પ્રદેશમાં માઉટ રશમોર નામના પર્વતના નોંધ: મથાળે ચાર પૂર્વ રાષ્ટ્રપતિઓના “મસ્તકો' કોતરેલા છે. આ ૧. ઇંદિરા ગાંધી નેશનલ સેંટર ફોર આર્ટસ-નવી દિલ્હી દ્વારા માનવ સર્જીત કામ લગભગ ૭૦ વર્ષ જૂનું છે. ત્યાંની સરકાર જાન્યુઆરી ૧૯૯૯માં આયોજીત International Seminar આ “મસ્તકો'ની અત્યંત સંભાળ લે છે, અને માને પણ છે કે on Pilgrimage and Complexity' માં આ લેખ અને slides ઘસારો લાગી રહ્યો છે. ૫૦૦ થી ૧૦૦૦ વર્ષ પછી આ ઘસારા દેખાડવા મને આમંત્રિત કરવામાં આવેલ. થકી એ કૃતિઓને થતા નુકસાનની આપણે કલ્પના કરી શકીએ. ૨. આ લેખ અને ફોટોગ્રાફ્સ તથા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત કદાચ એ મુખાકૃતિઓ આભાસરૂપે રહી જાય એવું પણ બને. લખાણોની ફોટોકોપીઓ મેં ૧૯૯૯માં આર્કિઓલોજીકલ સર્વે છતાં પણ એ માનવ સર્જીત કાર્ય બાબત કોઈ ને કોઈ શંકા ઓફ ઈન્ડિયાને પાઠવ્યા છે. એમણે આ ફોટોગ્રાફ્સને “માનવ નહીં હોય. કારણકે વર્તમાન ઈતિહાસ રૂપે સાક્ષી રહેશે. લખાણો સર્જીત' માનવામાં સહમતિ નથી આપી, સ્પષ્ટ નકારતા પણ સાક્ષી રહેશે. તો શું કૈલાસ પર્વત સન્મુખના નંદી પર્વત પર નથી. દેખાતા આભાસો બાબત, કુદરત સર્જીતને બદલે માનવ સર્જીત ૩. Geologists આ ફોટોગ્રાફ્સ જોઈ એને Natural Formation અભિગમ અસ્થાને છે? શક્યતાના અભિગમ માટે શાસ્ત્ર માને છે. આમાં કદાચ માનવ સર્જીત કામ છે એવી મારી વર્ણનોનો આધાર શું અસ્થાને છે? રજૂઆતને એ લોકો મારૂં illusion (દષ્ટિભ્રમ) માને છે. ૨. પૂર્વકાળમાં શત્રુંજયગિરિ મૂળમાં પચાસ યોજન, શિખરમાં ૪. ૦૪-૦૧-૨૦૦૫ની રાત્રે Discovery Channel પર દસ યોજન અને ઉચાઈ આઠ યોજનાનું વર્ણન છે. (ત્રિ.શ.પુ.ચ. Terra X' નામે pyramids ઉપર એક programme હતો. પાના નં. ૨૩૪ સર્ગ ૬) પહેલા વિસનગર પછી વલ્લભીપુર તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ચીલી દેશના એક પ્રાંતમાં અને હવે પાલીતાણા તળેટી પણ સુવિદિત છે. શત્રુંજયગિરિને Natural Mountains Series H all 34-412 244-il આ ઘસારો મનાય છે તો અયોધ્યાથી બાર યોજન દૂર અને શૃંખલાને હવે Chain of human made Pyramids તરીકે ૩૨ કોશ ઉંચાણ (પૂ. દિપવિજયજી કૃત અષ્ટાપદપૂજા તથા આર્કિઓલોજીસ્ટો દ્વારા સ્વીકારવામાં આવી છે. પુ. જયંતવિજયજી કૃત પૂ. ભારતની જૈન તીર્થ ભૂમિઓ) ૫. ભારતીય અવકાશ સંશોધન ISRO ના એક વૈજ્ઞાનિકે હાલમાં અષ્ટાપદગિરિને ઘસારો અસ્થાને છે? અયોધ્યા નજીકની તળેટી અભિપ્રાય આપ્યો છે કે કેલાસ ક્ષેત્રમાં માનવ સર્જીત કામ દૂર થતાં થતાં તિબેટના દારચેન કસ્બા સુધી ગઈ એ વિચાર થયું હોય એવો સંકેત સેટેલાઈટ ઈમેજીંગ પદ્ધતિથી માલુમ પડે અસ્થાને છે? છે.” એ જગ્યાને ‘ધમાકિંગ નોરસંગ' કહેવાય છે અને તે ૩. શાસ્ત્રો અને લોકસભામાં વપરાતા કેટલાક શબ્દો સરખાવીએ. કૈલાસની પૂર્વમાં લગભગ ૨ કિ.મી. દૂર છે. કોડી કરોડ કોડી ૬. અમારી ચોથી યાત્રા દરમ્યાન તિબેટના ધાર્મિક પુસ્તક “ગાંગ યુગ હજારો વર્ષ યુગ ૨૦ વર્ષ કર તાશી' (સફેદ કેલાસ)માં ૨૦ મા તીર્થંકર મુનિ સુવ્રત કેલાસ ૦ મા તથિકર મુનિ સુત્રત કેલાસ મણ ૪૦ શેર મણ ૨૦ શેર પ્રદેશમાં વિચર્યા છે એ દુભાષિયા દ્વારા વાંચવા જાણવા મળ્યું. શાસ્ત્રોમાં શંકા નથી પણ સમય પ્રચલીત કવિવાદ અને વૃદ્ધવાદ ૭. કેલાસ પરિક્રમા દરમ્યાન દેખાતા ચુગુ ગોમ્પામા સ્થાપિત થકી સમય અને અંતર બન્ને બાબતોમાં મારી દુષ્ટબુદ્ધિ તર્કને ઈષ્ટમૂર્તિ, જૈન તીર્થકર મૂર્તિ શક્ય છે એવો મત મરીન પ્રોત્સાહન આપે છે. વીસ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯ આ મૂળ લેખ સર્વપ્રથમ ૧૯૯૬માં લખ્યો, સુધારા વધારા • “નમો તિ–સ્સ” ટ્રસ્ટ નવી દિલ્હી–૧૯૯૯. સાથેની આ રજૂઆત જૂન ૨૦૦૮ સુધીની છે. • ડૉ. કુમારપાળભાઈ દેસાઈ, અમદાવાદ-૧૯૯૯. વાચક મારી આ રજૂઆત સાથે અસહમત હોય તો મને ક્ષમા કરે. આભાર : આ લેખ લખવાથી અને તર્ક રજૂ કરવાથી કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ • ડૉ. રજનીકાંતભાઈ શાહ-ન્યૂયોર્ક (USA) પહોંચી હોય તો મારા અંતઃકરણપૂર્વક મિચ્છામી દુક્કડમ્. * * * ૨૦૦૬માં શ્રી અષ્ટાપદ રિસર્ચ ટીમ મેમ્બર તરીકે જેમણે મને નોંધ : સ્પોન્સર કર્યો હતો. ૧૦. મારી આ રજુઆતને સાહિત્યિક સમર્થન મળ્યું: • શ્રી હેમુભાઈ શેઠ-મુંબઈ • ભોગીલાલ લહેરચંદ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી-દિલ્હી- ૨૦૦૭માં શ્રી અષ્ટાપદ રિસર્ચ ટીમ મેમ્બર તરીકે જેમણે મને ૧૯૯૮. સ્પોન્સર કર્યો હતો • ડૉ. બાલાજી જૈન ઈન્સ્ટીટ્યુટ કોબા ગુજરાત-૧૯૯૮. આ શોધ પ્રયાસમાં માર્ગદર્શક તેમજ સહયોગી સર્વેનો સદાય • ડૉ. રમણલાલ સી. શાહ-મુંબઈ ૧૯૯૮. ઋણી રહીશ. • ઈન્દિરા ગાંધી નેશનલ સેંટર ફોર આર્ટસ-નવી દિલ્હી, ૧૯૯૮. શોધ અધૂરી : જૈન સમાજ જાગૃત થાય એ જરૂરી. * * * • અનંતાચાર્ય ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી (પોસ્ટ ગ્રેજ્યુએટ સેંટર) ૧૫૦૧-૧૫૦૨, ‘ત્રિદેવ' અપાર્ટમેંટસ, “A' વિંગ,ભક્તિ માર્ગ, મુલુંડ (મુંબઈ યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત) મુંબઈ– ૧૯૯૮. (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૦ (ભારત), ફોન નં. : ૨૫૯૦૩૩૭૧ • ડૉ. લતા બોથરા, જૈન ભવન, કલકત્તા-૧૯૯૯. E-mail:bharathansrajshah@yahoo.com પ્રબુદ્ધ જીવન સૌજન્ય દાતાની વિગત ૨૦૦૮-૦૯માં પ્રાપ્ત થયેલા પૂણ્યશાળી સૌજન્ય દાતાની યાદી અહીં આપી છે. ૨૦૧૦ ના વર્ષ માટે રૂ. ૨૦,૦૦૦નું અનુદાન આપી કોઈ પણ એક મહિના માટે આપ પણ સૌજન્ય દાતા બની ધનદાન સાથે જ્ઞાનદાનનો લાભ પામો એવી અમારી આપને અનુમોદના અને વિનંતિ છે. આપના પ્રિય જનોની સ્મૃતિ અક્ષર દેહમાં જાગૃત રહે એ ઉત્તમ શ્રદ્ધાંજલિ છે. આપના સૌજન્ય દાનથી ‘પ્રબુદ્ધ જીવન'ના અક્ષરો ધબકતાં રહેશે. જ્ઞાન કર્મનો આ શુભ અવસર છે. -પ્રમુખ, શ્રી મુ. જૈન. યુ. સંઘ ક્રમ સૌજન્ય દાતાનું નામ સ્મૃતિમાં તારીખ રકમ ૧ શ્રી જિતેન્દ્ર રમણીકલાલ વોરા માતુશ્રી સ્વ. તારાબેન રમણીકલાલ વોરા ૧૬-૦૯-૦૮ ૨૦,૦૦૦ ૨ શ્રીમતી ઝવેરબેન માણેકલાલ સંગોઈ પૂ. પિતાશ્રી મગનલાલ હીરજી સંગોઈ ૧૬-૧૦-૦૮ ૨૦,૦૦૦ પૂ. માતુશ્રી રાજબાઈ ટોકરશી વીરજી વીરા ૩ શ્રી કાન્તિલાલ રમણલાલ પરીખ-દિલ્હીવાળા સ્વ. શ્રીમતી કંચનબેન કાન્તિલાલ પરીખ ૧૬-૧૧-૦૮ ૨૦,૦૦૦ ૪ શ્રીમતી ઇલાબેન મોદી સ્વ. ચંપકલાલ મોદી ૧૬-૧૨-૦૮ ૨૦,૦૦૦ ૫ શ્રીમતી નિર્મલાબેન ચંદ્રકાન્ત ડી. શાહ સ્વ. કુમારી સ્મિતા શાહ અને સ્વ. હર્નિશ શાહ ૧૬-૦૧-૦૯ ૨૦,૦૦૦ ૬ શ્રી કાન્તિલાલ રમણલાલ પરીખ-દિલ્હીવાળા સ્વ. શ્રીમતી કંચનબેન કાન્તિલાલ પરીખ ૧૬-૦૨-૦૯ ૨૦,૦૦૦ ૭ શ્રીમતી દિનાબેન જિતેન્દ્ર વોરા પિતાશ્રી સ્વ. રમણીકલાલ તારાચંદ વોરા ૧૬-૦૩-૦૯ ૨૦,૦૦૦ ૮ શ્રી સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ ૧૬-૦૪-૦૯ ૨૦,૦૦૦ ૯ શ્રીમતી શારદાબેન બાબુભાઈ શાહ સ્વ. બાબુભાઈ જયંતિલાલ શાહ ૧૬-૦૫-૦૯ ૨૦,૦૦૦ ૧૦ શ્રીમતી વીણાબેન સુરેશભાઈ ચોકસી સ્વ. સરસ્વતીબેન સારાભાઈ ચોકસી ૧૬-૦૬-૦૯ ૨૦,૦૦૦ ૧ ૧ શ્રીમતી ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા ૧૬-૦૭-૦૯ ૨૦,૦૦૦ ૧ ૨ શ્રીમતી શૈલાબેન હરેશભાઈ મહેતા સ્વ. નલિનીબેન મનહરલાલ દોશી ૧૬-૦૮-૦૯ ૨૦,૦૦૦ ઓનવર્ડ ફાઉન્ડેશન ૧૩ સ્વ. સુશીલાબેન ચીમનલાલ ઝવેરી ૧૬-૦૯-૦૯ ૨૦,૦૦૦ ૧૪ શ્રી પારેખ પરિવાર પ્રજ્ઞા ચક્ષુ જ્યોતી મોહનલાલ પારેખ ૧૬-૧૦-૦૯ ૨૦,૦૦૦ ૧૫ શ્રી કાન્તિલાલ રમણલાલ પરીખ-દિલ્હીવાળા સ્વ. શ્રીમતી કંચનબેન કાન્તિલાલ પરીખ ૧૬-૧૧-૦૯ ૨૦,૦૦૦ ૧૬ મણીલાલ ચુનીલાલ સોનાવાલા ટ્રસ્ટ ૧૬-૧૨-૦૯ ૨૦,૦૦૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન એક પ્રેરક-પાવન જીવનચરિત્ર ૩ડૉ. રણજિત પટેલ (અનામી) એમ. જી. સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ-અમદાવાદના પદાર્થ વિજ્ઞાનના નિવૃત્ત પ્રોફેસર અને ‘ગુજરાતી વિશ્વકોશ’ના વિજ્ઞાન વિભાગના ઍડિટર પ્રૉ. પી.સી.પટેલ-લિખિત 'ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ'ના જીવનચરિત્રનું 'રંગધાર પ્રકાશન” દ્વારા તાજેતરમાં પ્રકાશન થયું છે. અમારા વિદ્યાર્થીકાળ દરમિયાન મને યાદ છે કે ઉચ્ચ માધ્યમિક કે કૉલેજનું શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓ જીવનમાં ઉન્નત પ્રેરણા પ્રાપ્ત ક૨વા માટે લલિત સાહિત્યના પ્રમાણમાં આત્મકથા અને જીવનચરિત્રનું સાહિત્ય વિશેષ પ્રમાણમાં વાંચતા, જેમાં શ્રી મૂળશંકર મો. ભટ્ટ કૃત 'મહાન વૈજ્ઞાનિકો', શ્રી છોટાલાલ પુરાણી કૃત ‘વિજ્ઞાનના વિધાયકો', શ્રી રેવાશંકર સોમપુરા કૃત ‘ભારતના મહાન વૈજ્ઞાનિકો', ડૉ. નરસિંહ શાહ કૃત ‘લૂઈ પાશ્વર', શ્રી વર્મા ને પરમાર કૃત ‘આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય', ડૉ. સુરેશ શેઠના ધૃત ‘મહાન વૈજ્ઞાનિકો-જેવાં પુસ્તકોમાં વિજ્ઞાનવીરોના જીવનકાર્યની ઝાંખી પ્રાપ્ત થાય છે. થોડાંક વર્ષો પહેલાં ડૉ. પ્રસન્ન વડીલે વિજ્ઞાનવીર ડૉ. વિક્રમ સારાભાઈનું જીવનચરિત્ર પ્રગટ કરેલું, જેમાં ભક્તિભાવ વિશેષ ને ઑબ્જેક્ટિવ દૃષ્ટિનો અભાવ લાગે. આવાં કેટલાંક જીવનચરિત્રોમાં, પ્રૉ. પી. સી. પટેલનું ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ વિષયક લખાયેલું તાજેતરનું પ્રકાશન જુદી ભાત પાડે છે. અઢાર પ્રકરણોમાં આલેખાયેલું આ ચરિત્ર શરૂનાં ત્રણ પ્રકરણોમાં બાળપણ અને પરિવાર', 'શિક્ષણ, પ્રશિક્ષણ અને સેવા'માં-મેં બાબોએ મારું વિશેષ ધ્યાન ખેંચ્યું છે. આપણે ત્યાં લગભગ ત્રણેક દાયકાથી સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબની રીતિએ જીવન જીવવાનો સ્વીકાર થતો ગયો છે. સંયુક્ત-વિભક્ત એવી બે સ્થિતિઓની વચલી કોઈ સ્થિતિ સૂચવવી આજે તો મુશ્કેલ છે! આ ચરિત્રમાં ચરિત્ર-નાયકને એના સંસ્કાર પડતરમાં ને વ્યક્તિત્વના વિકાસમાં સંયુક્ત કુટુંબનાં તંદુરસ્ત ને વિધેયાત્મક પરિબળોએ જે ભાગ ભજવ્યો છે તે જાણ્યા બાદ એના લ્હાળા કરતાં ડાવાનો લ્હાવો વિશેષ પ્રમાણમાં મળ્યો જણાય છે. માતા-પિતાના ઉચ્ચ સંસ્કાર, બનેવીનું સતત મળતું માર્ગદર્શન, ભાઈને ફીના રૂપિયા હજાર આપવા, બહેન પોતાનાં ઘરેણાં ગિરે મૂકે, ભાઈઓ અને પિતરાઈ ભાઈઓનો સ્નેહ ને સાથ-સહકાર જોતાં મને સંયુક્ત કુટુંબનું હૃદય દર્શન થયું ને આજે એ લગભગ લુપ્તપ્રાય થયું છે એનું દુ:ખ પણ થયું. લેખકે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આ મુદ્દાને જીવંત ઉઠાવ આપ્યો છે. આખા પુસ્તકમાં મને બીજો કોઈ આકર્ષક ને મહત્ત્વનો મુદ્દો લાગ્યો હોય તો તે છે–મણિગણમાં રહેલા સૂત્ર જેવો ગુરુ-શિષ્યનો ૐ સહનાવવતુ સહ નૌ ભુનકતુ! સહવીર્ય કરવાવહૈ। તેજસ્વિ નાવધીતમ્ અસ્તુ । મા વિદ્વિષાવહૈ-એ ભાવનાસભર ઉભય હિતકારી ઉન્નત સંસ્કાર સંબંધ. મોડા આવવા બદલ વિદ્યાર્થી કલામને ગણિતના શિક્ષક સોટીનો માર મારે પણ એ જ ગુરુ, કશા ૧૧ જ પક્ષપાત કે પૂર્વગ્રહ વિના સોમાંથી સો ગુણ આપી સશિષ્યની પીઠ પણ થાબડે. ઉદારમતવાદી હિંદુ ગુરુ, તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીને પોતાને ઘેર ભોજન માટે પ્રેમપૂર્વક આમંત્રે રૂઢિચુસ્ત ગુરુપત્ની આભડછેટ પાળી શિષ્યને દૂર બેસાડે ત્યારે ચીરાઈ જતું ગુરુહ્રદય ને બીજે આમંત્રણે થતું ગુરુપત્નીનું હૃદય પરિવર્તન...વિદ્યાર્થી કલામને બિનસાંપ્રદાયિક બનવામાં, સર્વધર્મ સમભાવનો પદાર્થપાઠ શિખવવામાં કેટલું બધું કારગત નિવડ્યું હશે! જ્યારે વિદ્યાર્થીના જીવન ઘડતર ને ચારિત્ર્યની વાત આવે છે ત્યારે કલામ-રાષ્ટ્રપતિ કલામ-મોટામાં મોટી જવાબદારી માતા-પિતા ને ગુરુને શિરે નાખે છે. આજે તો ભોગ૫૨ક મનોવૃત્તિના ઉછાળના આક્રમણે મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે. શહેરી સંસ્કૃતિના આક્રમણે, સ્વાતંત્ર્યપૂર્વ ભારતીય જીવનના પ્રવાહોમાં ખળભળાટ મચાવ્યો છે. આજના સરેરાશ ઉચ્ચ કેળવણી લેતા વિદ્યાર્થીઓમાં સંસ્કાર-ઘડતરની ખેવના ઓછી જણાય છે. આ ઉણપની જવાબદારી વિશેષરૂપે માતા-પિતા અને ખાસ તો શિક્ષકો-અધ્યાપકોની છે એમ ડૉ. કલામ માને છે. એમની આ માન્યતા પાછળ અંગત અનુભવનું સમર્થ પીઠબળ રહ્યું છે. એમને મન આ તો મહતી શ્રદ્ધાનો પ્રશ્ન છે. ઊગતી પેઢીમાં એ ઉજ્જવળ ભારતનું દર્શન કરે છે; કારણ કે તેમને કેટલાક ઉત્તમ શિક્ષકો-જેવા કે ડૉ. વિક્રમ સારાભાઈ, સતીરા ધવન અને ડૉ. બ્રહ્મપ્રકાશ એમનું સમર્થ માર્ગદર્શન મળ્યું છે...એટલે જ તેઓ ભારતના સર્વાંગીણ વિકાસ માટે, રાજકારણની શુદ્ધિ અને સમાજના સર્વક્ષેત્રે ઉન્નતિ ને ઉત્કૃષ્ટતા માટે મહાત્મા ગાંધી, સી. વી. રામન, જે.આર.ડી. તાતા, ફિરોજશા ગોદરેજ, લક્ષ્મણરાવ કિર્લોસ્કર, રામકૃષ્ણ બજાજ, રવીન્દ્રનાથ ટાગોર, ડૉ. રાધાકૃષ્ણન્ મદનમોહન માલવિયા, ડૉ. કુરીઅન-જેવા લોકનેતાઓની કામના કરે છે ને સને ૨૦૨૦ના વિકસિત ભારતના સ્વપ્નના પાંચ મુદ્દાઓમાં ત્રીજા મહત્ત્વના મુદ્દામાં શિક્ષણ અને સ્વાસ્થ્યનો સમાસ કરે છે. સને ૧૮૫૭નો અંગ્રેજોને મન ‘બળવો' હતો પણ આપણે માટે તો ભારતની સ્વતંત્રતાનું બીજનિક્ષેપ...અને ગાંધીજીની ‘હિંદ સ્વરાજ'ની કલ્પના તા. ૧૫-૮-૧૯૪૭ના રોજ સ્વાતંત્ર્ય-વૃક્ષ રૂપે ફળી. ડૉ. કલામની વિકસિત ભારતની ૨૦૨૦ની કલ્પના મોરી ઉઠવી જોઈએ જો આપણે એમના સ્વપ્નને સંપૂર્ણપણે સમજી સામૂહિક પુરુષાર્થ કરીએ તો, એને માટે સ્વનિર્ભરતા અનિવાર્ય છે. આ સ્વનિર્ભરતા અને સ્વદેશાભિમાન પાછળ મહાત્મા ગાંધી, પ્રૉ. સી. વી. રામન, ડૉ. હોમી ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઈની પ્રબળ પ્રેરણા છે. વિજ્ઞાન, ટેકનોલોજી, વિકાસ, સંશોધન ને પ્રબંધનના ક્ષેત્રે માર્ગદર્શન મેળવી, તેને આત્મસાત્ કરવાની ડૉ, કલામની સૂઝસમજ, કોઠાસૂઝ ને તત્પરતા કમાલની છે. તેઓ માને છે કે ખ્વાબ (સ્વપ્ન)થી ખ્યાલ (વિચારો)ના અંકુરો ફૂટે છે. આવા અંકુરોમાંથી વૃક્ષ તૈયાર થાય છે. સ્વપ્ન સેવવામાં ન આવે Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯. તો વિચારો પણ ન આવે ને વિચારશૂન્ય જીવનમાં વિકાસ શો? એમણે લોકગમ્ય બનાવી છે. ડો. કલામના માનવીય ગુણોને રોશન ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે ડૉ. કલામનું જીવન ગાંધી કરવામાં લેખકે રજમાત્ર કચાશ રાખી નથી. શૈલીનું છે. લેખક જણાવે છે તેમ લઘુતમ જરૂરિયાતોવાળું જીવન, ભારતની અન્ય ભગિની ભાષાઓમાં આનો અનુવાદ થાય ત્યારે પરમાર્થની ભાવના, ઈશ્વરમાં અપાર આસ્થા, સતત ઉદ્યમ, સર્વધર્મ સહી પણ અત્યારે તો હું માનું છું કે આ જીવન-ચરિત્ર પ્રત્યેક સમભાવ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયકર્તા અને તમામ સ્કૂલ-કૉલેજ ને યુનિવર્સિટી લાયબ્રેરીમાં હોવું જોઈએ. પ્રવૃત્તિઓના કેન્દ્રમાં રાષ્ટ્રની ભાવના...વગેરે કલામનાં પરમ લક્ષણો આવું પારદર્શક, પ્રેરક ને પાવન જીવનચરિત્ર આપવા બદલ હું છે ! આ પુસ્તકનું ત્રીજું આકર્ષણ-બિંદુ મારે મન ઉપર્યુક્ત પ્રૉ. પટેલને બિરદાવું છું, અભિનંદુ છું. * * * વિચારસરણીમાં રહેલું છે. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, રંગદ્વાર પ્રકાશન, કવિવર ટાગોરની પેલી પ્રાર્થના' વિશ્વખ્યાત છે. ‘ચિત્ત જ્યાં નવરંગ પુરા, અમદાવાદ-૯. મૂલ્ય રૂા. ૬૪-૦૦. ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે, જ્ઞાન જ્યાં મુક્ત છે..તે રસિકભાઈ રણજિતભાઈ પટેલ, સ્વર્ગમાં તારે પોતાને હાથે નિર્દય આઘાત કરીને, હે પિતા ! ભારતને C/12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલોની સામે, જગાડ'. તો રાષ્ટ્રપતિ કલામની પ્રાર્થના છે:-“મારા લોકોને કામ કરતા કર, તેમના કઠોર પરિશ્રમથી બીજાં ઘણાં ‘અગ્નિ' પેદા થાઓ A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦ ૦૫૨. જેથી તમામ અનિષ્ટોનો નાશ થાય. મારું રાષ્ટ્ર શાંતિને માર્ગે સમૃદ્ધ મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯. થાય, લોકો હળી મળીને રહે અને ગૌરવવંતા ભારતીય નાગરિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરીકે મિટ્ટીમાં ભળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય જેથી ફરીથી એવા પ્રબુદ્ધ જીવન વિધિ ફંડ ભારત (રાષ્ટ્ર)માં મારો ઉદય અને તેના યશથી આનંદોત્સવ કરું.” ૧૧,૭૮૦૭૦/- તા. ૧૬-૧૦-૨૦૦૮ સુધીનો સરવાળો કોણ કહેશે કે કલામ કવિ નથી? દિલ અને દિમાગ વચ્ચેનો સંઘર્ષ ૧૦,૦૦૦/- શ્રી પ્રજ્ઞાબેન ચંપકરાજ ચોકસી વ્યક્ત કરતી તેમની આ પંક્તિઓ: ૫,૦૦૧/-શ્રી જીતેન્દ્ર એ. શાહ Is this happiness? ૫,૦૦૦-શ્રી ભણશાલી ટ્રસ્ટ Did I explore space to enhance ૫,૦૦૦/-શ્રી જ્યોતિ શાહ Or did I provide weapons of destraction? ૩,૬૦૦/- શ્રી પ્રમોદચંદ્ર સોમચંદ્ર શાહ આ સંઘર્ષમાં પણ દેશની સ્વતંત્રતા, તેના રક્ષણ-સંગોપન ૩,૬૦૦-શ્રી યોગેન શ્રીકાન્ત શાહ માટે રાષ્ટ્ર તાકાતવાન થવાની જરૂર છે જેથી સબળ રાષ્ટ્રો કુદૃષ્ટિ ૩,૦૦૧/- શ્રી પ્રેમજી રાયસી ગાલા કરે નહીં ને વિશ્વશાંતિ જળવાય એવી દેશદાઝ ને મંગલભાવના ૩,૦૦૧/-શ્રી રસિક સી. મહેતા ગર્ભિત છે. મારે મન આ માટે પણ પુસ્તકનું ખૂબ ખૂબ મહત્ત્વ છે. ૩,૦૦૦/-શ્રી પ્રસન્ન એન. ટોલીઆ રોકેટમેન, મિસાઈલમેન, ન્યૂક્લિયર વિજ્ઞાની વગેરેની તેમની ૩,૦૦૦/-વર્ષા આર. શાહ સિદ્ધિઓને પ્રૉ. પટેલે આ રીતે મૂલવે છે: “કલામ તેમની ૪૩ વર્ષની ૨,૭૦૦/-શ્રી ગુણવંત બી. શાહ કારકિર્દીમાં વિવિધ તબક્કાઓમાં થઈને પસાર થયા છે. એમ. આઈ. ૨,૫૦૦/-શ્રી મગનલાલ એમ. સંઘવી ટી.માં તાલીમાર્થી, ઈસરોમાં રોકેટમેન, ડી.આર.ડી.ઓ.માં. ૨,૫૦૦-શ્રી ભારતીબેન ભગુભાઈ શાહ મિસાઈલમેન અને ડી.એ.ઈ.માં ન્યૂક્લિયર વિજ્ઞાની તરીકે અર્થપૂર્ણ ૨,૫૦૦/-શ્રી મનોજ નેમચંદ શાહ કામગીરી અને જવાબદારી નિભાવી છે. તે પોતે પોતાની પ્રત્યેક ૨,૫૦૦/-શ્રી નીનાબેન બી. શાહ પ્રવૃત્તિને આધ્યાત્મિકતાની નજરે જ નિહાળે છે. માટે તે શિક્ષણ ૨,૦૦૦/- શ્રી ગીતા જૈન દ્વારા બાળકોમાં આધ્યાત્મિકતાનું સિંચન કરવા માગે છે. ભૂત અને ૧,૮૦૦-શ્રી ગૌતમ પ્રમોદચંદ શાહ ભવિષ્યકાળને જોડવાની બાબત ઉપર તે ભાર મૂકે છે. આપણા ૧,૫૦૦/-શ્રી એન. આર. પારેખ દિલોદિમાગમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પ્રજવલિત કરી કામે ૧,૦૦૧/- શ્રી અરૂણ શાન્તિલાલ જોષી લગાડવાની છે. જાગ્રત મન દ્વારા કરેલા રચનાત્મક પ્રયત્નોથી ૧,૦૦૦/-શ્રી રમેશ એમ. શેઠ રાષ્ટ્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ સંપન્ન કરી શકાય.' ૧,૦૦૦/- શ્રી દમયંતીબેન નવિનચંદ્ર શાહ લેખકનું ઉપર્યુક્ત અવતરણ આપવા પાછળનો મારો હેતુ પ્રો. ૧,૦૦૦/-શ્રી કલાવતીબેન મહેતા પટેલની વિવેકશક્તિ ને ગદ્યશક્તિનો પરિચય કરાવવાનો છે. મૂળ ૧,૦૦૦-શ્રી અશ્વિન કે. શાહ વિના એક અક્ષર પણ પાડવો નહીં, નિરીક્ષણ-પરીક્ષણ દ્વારા સત્ય ૭૫૦/- શ્રી દિલિપભાઈ કાકાબળીયા પ્રાપ્ત કરવું એવો વૈજ્ઞાનિક અભિગમ તેમણે આદિથી અંત તક આ ૫૦૦/- શ્રી મનોજ રાજગુરૂ પુસ્તકમાં અપનાવ્યો છે. વૈજ્ઞાનિક ને ટેકનિકલ પરિભાષાને પણ (૧૨,૪૬,૫૨૪/- સરવાળો Page #13 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જૈન યોગ પરંપરા અને પાતંજલ યોગસૂત્ર-એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ડો. જવાહર પી. શાહ યોગ શબ્દ ધાતુ યુન પરથી સિદ્ધ થયો છે. યુજ્ઞ ધાતુના બે અર્થ છે. એક ગ્રંથમાં ચાર પાદ અને ૧૯૫ સૂત્રો છે. સમાધિપાદ, સાધનપાદ, અર્થ “જોડવું' અને બીજો અર્થ ‘સમાધિ' – મનની સ્થિરતા – એવો થાય. વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. જો કે પ્રસંગોપાત કે પ્રકરણવાર તે અનેક અર્થોમાં વપરાય છે. સમાધિપાદના ૫૧ સૂત્રોમાં મુખ્યત્વે યોગનું સ્વરૂપ, ચિત્તજેનાગોમાં યોગ ધ્યાનના અર્થમાં પ્રયુક્ત થયો છે. અનેક સ્થિરતાના ઉપાયોનું વર્ણન છે. આગમોમાં ધ્યાનનું લક્ષણ, તેના ભેદ-પ્રભેદો, આલંબન વગેરેનું સાધનપાદના ૫૫ સૂત્રોમાં ક્રિયાયોગ, યોગના આઠ અંગો તેના વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ફળ, હેય, હેયહેતુ, હાન અને હાનોપાય એ ચતુર્વ્યૂહનું વર્ણન છે. જૈન સાધુઓનો દૈનિક ક્રમ પણ પાંચ યમ, તપ, સ્વાધ્યાયાદિ વિભૂતિપાદના ૫૫ સૂત્રોમાં યોગજન્ય વિભૂતિઓનું વર્ણન છે. નિયમ ઈન્દ્રિયજય રૂપ પ્રત્યાહારથી છવાયેલો છે. યોગ ઉપર એટલો કેવલ્યપાદના ૩૪ સૂત્રોમાં સાંખ્ય પરિણામવાદનું મંડન, બૌદ્ધ ભાર આપવામાં આવ્યો છે કે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને વિજ્ઞાનવાદનું ખંડન અને કેવલ્યાવસ્થાનું સ્વરૂપ વર્ણન છે. કાયગુપ્તિને ઓર્ગિક માર્ગ અને પાંચ સમિતિને આપવાદિક માર્ગ પાતંજલ યોગ સૂત્રો પર વ્યાસભાષ્ય, વાચસ્પતિ મિશ્ર કૃત ટીકા ગણી તે દ્વારા શુદ્ધ ધર્મનો સમુભવ ગણાવેલ છે, તેને અષ્ટપ્રવચન અને ભોજદેવ કૃત રાજમાર્તડ ટીકા મળે છે. માતા ગણેલ છે. નિર્યુક્તિ ગ્રંથોમાં પણ આગમો ક્ત ધ્યાનનું યોગસૂત્રોમાં વાસના, કલેશ અને કર્મનું નામ જ સંસાર અને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તત્ત્વાર્થસૂત્ર અને ધ્યાનશતક જેવા વાસનાદિનો અભાવ કે ચેતનની સ્વરૂપમાં સ્થિતિ એ જ મોક્ષ કહેલ ગ્રંથોમાં પણ જૈન દર્શનમાન્ય યોગનું નિરૂપણ થયું છે. આ રીતે છે. (તવા દ્રષ્ટ: સ્વરુપાવસ્થાનમ્ ૧:૩) આમ શ્રી પતંજલિએ સર્વ આગમ યુગ પર્યત જેન યોગનું સ્વરૂપ બહુધા આગમિક ઉપાસકોને યોગમાર્ગમાં સ્થાન આપ્યું. પરંપરાનુસાર રહ્યું. પરંતુ યોગસૂત્ર ચેતનને જૈનદર્શન માન્ય દેહપ્રમાણ માનતું નથી | દર્શનયુગનો પ્રારંભ ઈ. સ. પૂર્વેની બીજી સદીથી થયો હોવાનું કે અણુપરિણામ માનતું નથી, પરંતુ સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક માનવામાં આવે છે. તે પૂર્વેના વેદ-ઉપનિષદ યુગમાં યોગ શબ્દ અને શોક વેદાંતી જેમ વ્યાપક માને છે. એ જ પ્રકારે ચેતનને પરિણામી ઋગ્વદમાં ‘જોડવું'ના અર્થમાં જોવા મળે છે, ધ્યાન-સમાધિ અર્થમાં નિત્ય નથી માનતું કે બૌદ્ધ માન્ય ક્ષણિક/અનિત્ય નથી માનતું પણ નહિ. ઉપનિષદોમાં ધ્યાનમાર્ગનો વિકાસ થતો ગયો અને પ્રાચીન ફૂટસ્થ નિત્ય માને છે. ઉપનિષદોમાં “સમાધિ” અર્થમાં યોગ શબ્દ પ્રયોગ જોવા મળે છે. નિરીશ્વર સાંખ્યની જગ્યાએ આ યોગસૂત્રોમાં લોકોની ભાવના કેટલાક ઉપનિષદોમાં સ્થાન, પ્રત્યાહાર, ધારણાદિ યોગાંગોનું અને ભક્તિ વિષયક સંવેદનાઓ લક્ષમાં રાખી મહર્ષિ પતંજલિએ વર્ણન મળે છે. ઈશ્વરોપાસનાને સ્થાન આપ્યું. (શ્વર પ્રધાન દ્વા: ૧.૩૩) તેમણે ઉપનિષદોનું તત્ત્વચિંતન ભિન્ન ભિન્ન ઋષિઓ દ્વારા “દર્શન'ના યોગસાધનામાં ઉપયોગી એવા પ્રતીકોની ભિન્નતાના વ્યામોહમાં રૂપમાં અવતીર્ણ થયું. યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિ પણ અજ્ઞાનવશ ઉન્માદ ન જાગે તે માટે તેમને જે ઈષ્ટ લાગતા હોય એ સમયમાં થયા. તેમણે સાંખ્ય દર્શનના આધારે પાતંજલ તેવા ઈશ્વરનું ધ્યાન કે ઉપાસના કરવાની છૂટ આપી. યોગસૂત્રની રચના કરી. પૂર્વ મીમાંસાના અપવાદ સિવાય દરેક (યથામમતધ્યાનાદા: ૧.૩૯). આમ પાતંજલ યોગસૂત્ર સાંખ્ય દર્શનોએ તત્ત્વજ્ઞાન સાથે મોક્ષપ્રાયક સાધન તરીકે યોગનો નિર્દેશ સિદ્ધાન્ત અને તેની પ્રક્રિયાને આધારરૂપે ગ્રહણ કરે છે. પરંતુ તેમાં કરેલો છે. (પૂર્વમીમાંસા સ્વર્ગની ખેવના રાખે છે, અપવર્ગની નહિ!) જે વિશેષતા છે તે એ કે મહર્ષિ પતંજલિ ઈશ્વર સંબંધી જે વાત કરે યોગના સ્વરૂપ વિષે મતભેદ ન હોવાને કારણે અન્ય દર્શનકારોએ છે તે સાંખ્યસિદ્ધાન્ત અનુસાર નથી. તેમજ ન્યાય કે વૈશેષિક મહર્ષિ પતંજલિને સન્માન્ય ગણ્યા છે અને તેમનો દિશાનિર્દેશ દર્શનોમાં માનેલા ઈશ્વરથી પણ ભિન્ન છે. તેમણે ઈશ્વરને એક વ્યક્તિ સ્વીકાર્યો છે. ગીતામાં પણ યોગનો મહિમા કર્મયોગ, ભક્તિયોગ તથા શાસ્ત્રોપદેશક માનેલ છે. ઈશ્વરમાં નિત્ય જ્ઞાન, નિત્ય ઈચ્છા અને જ્ઞાનયોગ દ્વારા થયો છે. અને નિત્યકૃતિનો સંબંધ ન માનીને તેને સ્થાને સત્ત્વગુણનો પરમ યોગવિષયક જિજ્ઞાસા લોકોમાં એટલી વધી કે તેના બાહ્ય અંગો – પ્રકર્ષ અને તે દ્વારા જગતનો ઉદ્ધાર જેવી વ્યવસ્થા ઘટાવી છે. આસન, પ્રાણાયામ, મુદ્રા વગેરેના ભેદોનું સવિસ્તર વર્ણન કરવામાં 1 ફ્લેશ વિપશિવૈરપરીકૃષ્ટ: પુરુષવિશેષ રૂંચર: / ૧.૨૪ આવતા હઠયોગ નામની નવી શાખાનો પ્રાદુર્ભાવ થયો અને તેના તત્ર નિરતિશયં સર્વજ્ઞવી નમ્ ૧.૨૫ ગ્રંથો હઠયોગ પ્રદીપિકા, ઘેરંડ સંહિતા, શિવ સંહિતા, ગોરખશતક પૂર્વેષામપિ ગુરુ: નૈના'નવચ્છતાત્ | ૧.૨૬ વગેરે રચાયાં જેમાં વિવિધ મુદ્રાઓ, નેતિ, ધોતિ આદિ ષટકર્મ, જૈન દર્શન સાથે યોગદર્શનનો વિચાર કરીએ તો બીજા દર્શનો કુંભક રેચક પૂરક – પ્રાણાયામ વગેરેનું વર્ણન જોવા મળે છે. કરતાં તે બન્નેમાં વધુ સામ્ય દેખાય છે. ઈશ્વર તત્ત્વ વિષેનું કથન આ બધા ગ્રંથોમાં પાતંજલ યોગસૂત્ર એક વિશિષ્ટ ગ્રંથ છે. આ જૈન દર્શન સમ્મત “કેવલી’ તત્ત્વ સાથે ઘણું મળતું આવે છે. મૂળ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯. યોગસૂત્રોમાં તથા તેના ભાષ્યમાં એવા અનેક શબ્દો, વિષયો અને પાતંજલ યોગસૂત્રમાં સમાવિષ્ટ કેટલાક મુદ્દાઓ પર બત્રીસીઓ યોગપ્રક્રિયાઓનું વર્ણન છે જે જૈનદર્શનમાં પ્રસિદ્ધ અને પ્રચલિત રચી છે. જેમાં પાતંજલ યોગ લક્ષણ વિચાર, યોગાવતાર, કલેશછે; પરંતુ જૈનેતર દર્શનોમાં સામાન્યતઃ જોવા મળતું નથી. હાનોપાવ તથા યોગ માહાભ્ય બત્રીસીનો સમાવેશ થાય છે. ઉદાહરણો અનેક છે. જેવા કે ભવ પ્રત્યય, સવિતર્ક સવિચાર, સાતમી સદીમાં થયેલા સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિએ પણ નિર્વિચાર, મહાવ્રત, કૃત કારિત અનુમોદિત, જ્ઞાનાવરણ, સવિક્રમ, યોગસૂત્રગત શબ્દોનું અનુસંધાન જૈન દાર્શનિક શબ્દો સાથે કરી નિરુપક્રમ, વજાસંહનન (વન ઋષભનારા, સંહનન), સર્વજ્ઞ પોતાની ગુણગ્રાહકતા, માધ્યસ્થભાવ અને સમન્વયશીલતાનો ઈત્યાદિ. પરિચય આપ્યો હતો, તે જ પરંપરાને ઉપાધ્યાયજીએ વિકસિત કરી. વૈદિક સાહિત્યમાં યોગવાસિષ્ઠ જેવા ગ્રંથો હઠયોગને અગ્રાહ્ય પાતંજલયોગ દર્શનમાં આઠ યોગાંગોનું વર્ણન છે. યમ, નિયમ, ગણે છે તો જૈન યોગ સાહિત્યમાં તો હઠયોગનું સ્થાન જ નથી. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. શ્રી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. યોગસૂત્ર ૧.૩૪માં પણ પ્રચ્છર્વન- હરિભદ્રસૂરિએ પોતાના યોગદષ્ટિ ગ્રંથમાં યોગાવસ્થાની આ વિધા૨ણાં વા પ્રાણસ્ય – પ્રાણનો નિરોધ કરવાથી શરીરમાં વ્યાકુળતા વિકાસશીલ પ્રક્રિયાને આઠ ભૂમિકાઓમાં ઢાળી તેને “યોગદૃષ્ટિ' ઉત્પન્ન થાય છે અને મન પણ વિચલિત બને છે તેમ દર્શાવ્યું છે. નામ આપ્યું. એક એક દૃષ્ટિમાં એક એક યોગાંગનો નિર્દેશ કરવામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ પાતંજલ યોગસૂત્રો પરની આવ્યો છે. આ રીતે શ્રી હરિભદ્રસૂરિએ ગુણસ્થાનક સાથે પણ સાંકળી વૃત્તિમાં ૨૭ સૂત્રોમાં બે કાર્યો કર્યા છે. ૧. જૈન અને સાંખ્ય દર્શન છે. વચ્ચે જે ભેદ છે તે સ્પષ્ટ કર્યો છે અને ૨. આ બે દર્શનો વચ્ચે જ્યાં ઉપસંહાર : માત્ર પરિભાષાનો જ ભેદ છે ત્યાં તેમણે સમન્વય કર્યો છે. તેમણે જૈનયોગવિચાર અને પાતંજલ યોગસૂત્ર વિષે વિચારતા મહર્ષિ પ્રાણાયામને યોગનું અનિશ્ચિત સાધન કહી હઠયોગનું નિરસન કર્યું પતંજલિનો પ્રભાવ આગમોક્ત ધ્યાનપ્રણાલિ પર પડ્યો જેનું શ્રી છે. અનૈત્તિમે પ્રસતાગ્રામ્ મનોવ્યાપુ નીમાવાન ૩સાસં હંમર્ હરિભદ્રસૂરિ અને ઉપા. યશોવિજયજીએ વિસ્તૃત વિવરણ કર્યું છે. (આ.નિ.૧૫૧૦) ત્યાદિ પરમÉળ તત્રિવેયાખ્ય તિ વયમ્ || જો કે જો કે શ્રી હેમચંદ્રાચાર્યએ તેમના યોગશાસ્ત્રમાં ક્રમશઃ સાધુ અને શુભચંદ્રજીના જ્ઞાનાવર્ણવમાં પ્રાણાયામને નિરુપયોગી અને અનર્થકારી શ્રાવક જીવનનાં આચાર પ્રક્રિયા વર્ણવી છે. શુભચંદ્રાચાર્યજીએ માને છે. જ્ઞાનાર્ણવમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું વિસ્તૃત જૈનદર્શનમાં પ્રાણાયામનું આધ્યાત્મિક અર્થઘટન મહોપાધ્યાય વર્ણન કર્યું છે તો કલિકાલ સર્વજ્ઞએ સ્વાનુભવ વર્ણવતા વિક્ષિપ્ત, શ્રી યશોવિજયજીએ કર્યું છે જેમાં બહિર્વત્તિને–બાહ્યભાવને બહાર યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન જેવા મનના ભેદોની વાત કરી છે. ફેંકવો એ રેચક છે, અત્તવૃત્તિને ગ્રહણ કરવી એ પૂરક છે અને એ આમ જૈન દર્શને હઠયોગની ઉપેક્ષા કરી રાજયોગ અને લય યોગને અન્તવૃત્તિને હૃદયમાં સ્થિર કરવી એ કુંભક છે. પ્રાધાન્ય આપ્યું છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ અધ્યાત્મસાર, અધ્યાત્મો- ૬૫, શિવાલિક બંગલોઝ, સેટેલાઈટ, અમદાવાદ-૧૫. પનિષત્ અને સ્વપજ્ઞ દ્વાત્રિશદ્ દ્વાત્રિશિકાનું સર્જન કર્યું છે તેમાં ફોન નં.: (૦૭૯) ૨૬૮૩૦૯૯૮ હડી કાવ્ય-કથા પરિચય 2 ડૉ. કવિન શાહ જેન કાવ્ય પ્રકારોની વિવિધતામાં હીંડીપ્રકારની માહિતી નીચે કથાઓ છે જેના દ્વારા સમકાલીન લોક સંસ્કૃતિનું વાસ્તવિક દર્શન પ્રમાણે છેઃ થાય છે. તેમાં પ્રભુભક્તિ અને જૈન ધર્મના પ્રચારની માહિતી પ્રાપ્ત હીંડ-હેંડવું. (ગામઠી શબ્દપ્રયોગ) ભ્રમણ કરવું, ફરવું એવો થાય છે. કથાની વર્ણન શૈલી રોચક છે. અર્થ છે. જીવાત્મા કર્માધીન સ્થિતિમાં ભ્રમણ કરે છે. “હીંડી' એટલે સંઘ દાસગણિની રચના “વસુદેવ હીંડી’ જૈન કથા સાહિત્યમાં આત્માના ભ્રમણની કથા. મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમાં સર્જકની સર્જકપ્રતિભાની સાથે જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ વસુદેવ હીંડી કથાની રીતે નિરૂપણ કૃતિને આસ્વાદ્ય બનાવવામાં નિમિત્તરૂપ છે. સુપ્રસિદ્ધ છે. અન્ય રચના ધમિલ હીંડી પ્રાપ્ત થાય છે. સર્જકે આ ગ્રંથમાં જિનેન્દ્રભક્તિના નિરૂપણ દ્વારા જનતાને ૧. વસુદેવ હીંડીનો પરિચય (ધર્મદાસ ગણિ) ધર્માભિમુખ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. એમની વર્ણન શૈલી વસુદેવ હીંડી શ્રૃંગારપ્રધાન નયનરમ્ય કથા છે. તેમાં માનવ આકર્ષક છે. જૈન કાવ્ય પરંપરાનુસાર સર્જકે ગુરુ વંદનાથી આરંભ જીવનની વાસ્તવિકતાનું નમૂનેદાર આલેખન થયું છે. આ કૃતિ કરીને જણાવ્યું છે કે શ્રી સુધર્માસ્વામી શ્રી જંબુસ્વામીને વસુદેવનું ધર્મકથાની હોવાની સાથે તેમાં રાજા, સાર્થવાહ, ચોર, વેશ્યા, ચરિત્ર વર્ણવે છે. ત્રેસઠ શલાકા પુરુષોના ચરિત્ર સમાન આ ચરિત્ર ધૂર્ત, ઠગ વગેરે પાત્રોનું ચિત્રણ પણ કલાત્મક છે. તેમાં કૂતુહલવાળી પ્રેરક છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૧૫ જૈન સાહિત્યમાં સંઘદાસ ગણિ નામના બે આચાર્યનો ઉલ્લેખ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલી ૧૧ હજાર અને ૨૯ લમ્બકમાં મળે છે. ૧. વસુદેવ હીંડીના પ્રથમ ખંડમાં ઉલ્લેખ છે. તેમાં સંઘદાસ વિભાજિત થઈ છે. વસુદેવ હીંડીના મધ્યખંડમાં ૭૧ લમ્બમાં ગણિનો “વાચક' પદથી સંદર્ભ મળે છે. ૨. બૃહત્કલ્પ ભાગમાં વિભાજિત ૧૭,૦૦૦ શ્લોકો પ્રમાણ છે. આ ગ્રન્થનું વસ્તુ દષ્ટિવાદ “ક્ષમાશ્રમણ' નામથી ઉલ્લેખ છે. અને ચંડિકાનુયોગમાંથી સ્વીકારીને રચના થઈ છે. તેમાં વિદ્યાધરો મુનિ પુણ્યવિજયજી જણાવે છે કે ધર્મદાસ ગણિ નામના બે વિશે ઘણી વિગતો પ્રાપ્ત થાય છે અને એમના ૬૪ પ્રકારની પણ મહાત્મા જુદા છે. કારણ કે એક મહાત્મા વાચક પદ અને બીજા માહિતી દર્શાવી છે. મહાત્મા ક્ષમાશ્રમણ પદથી અલંકૃત છે. આ અંગે બીજો મત એ છે સંઘદાસ ગણિએ વસુદેવ હીંડીમાં શ્રીકૃષ્ણના પિતા વસુદેવની કે એક જ વ્યક્તિ વિવિધ પદવી ધારણ કરે છે. આ અંગે કોઈ નિશ્ચિત ધર્મકથાને સ્થાન આપ્યું છે. વસુદેવના વિદેશ અને ભારતમાં વિચાર નિર્ણય થઈ શકતો નથી. આચાર્ય જિનભદ્ર ગણિએ ભ્રમણના પ્રસંગોને ધ્યાનમાં રાખીને રચના કરી છે. તેમાં જૈન વિશેષણવતી ગ્રંથમાં અવારનવાર વસુદેવ હીંડીનો ઉલ્લેખ કર્યો છે ધર્મનો પ્રભાવ દર્શાવતા પ્રસંગોનું પણ વર્ણન થયું છે. મહાત્માએ એટલે વસુદેવ હીંડીના કર્તા જિનભદ્ર ગણિના સમય પહેલાંના હતા પોતાની કલ્પનાશક્તિથી બૃહત્કથાની કામકથાનું લોકકથા અને એમ સમજી શકાય છે. ભાષા અને શૈલીની રીતે વિચારીએ તો પણ ધર્મકથામાં રૂપાંતર કરીને સ્થાન આપ્યું છે. રાજા ઉદયનનો પુત્ર કર્તા (રચયિતા) બંને જુદા છે એમ સ્પષ્ટ થાય છે. નરવાહનદત્તની કુશળતાનું અંધકવૃષ્ણિના વસુદેવના જીવનમાં ગ્રંથની માહિતી જોઈએ તો વસુદેવ હીંડી બે વિભાગમાં પ્રાપ્ત અનુસરણ થયું છે. એમ કથામાં જણાવ્યું છે. આ કથા છ વિભાગમાં થાય છે. પ્રથમ ખંડના કર્તા ધર્મદાસ ગણિ અને બીજા ખંડના કર્તા વહેંચાયેલી છે. ૧. કથોત્પત્તિ, ૨. પીઠિકા, ૩. મુખ, ૪. પ્રતિમુખ, ધર્મસેન ગણિ મનાય છે. મધ્યખંડની રચના ધર્મસેન ગણિએ બે ૫. શરીર, ૬. ઉપસંહાર. શતાબ્દી પછી ધર્મદાસ ગણિની જે રચના હતી ત્યાંથી આગળ વિસ્તાર હીંડી કાવ્ય પ્રકારની આ પ્રાચીન કૃતિ અને કાવ્ય વિશેની માહિતી કરીને ધર્મસેન ગણિએ ગ્રંથ રચના કરી છે. કર્તાએ પ્રસ્તાવનામાં વસુદેવ હીંડી એક અધ્યયન પુસ્તકને આધારે પ્રગટ કરવામાં આવી જણાવ્યું છે કે વસુદેવ રાજાએ ૧૦૦ વર્ષ સુધી ભ્રમણ કરીને છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં હીંડી' સંજ્ઞાવાળી વસુદેવ હીંડી વિદ્યાધરો અને માનવ રાજાઓની ૧૦૦ કન્યાઓ સાથે વિવાહ અને ધમિલ હીંડી એમ બે કૃતિઓ ઉપલબ્ધ થાય છે. જૈન સાહિત્યમાં સંબંધ કર્યો હતો. સંઘદાસ ગણિએ પોતાની રચનામાં વસુદેવ આગમકાળ અને ત્યાર પછી કથા અને ચરિત્ર એક જ અર્થમાં રાજાના ૨૯ વિવાહનો ઉલ્લેખ કર્યો છે. પ્રથમ ખંડમાં પ્રભાવતીની પ્રયોજાયેલા શબ્દો જોવા મળે છે. વસુદેવનું ચરિત્ર એ કથા છે. કથાનો સંક્ષિપ્ત ઉલ્લેખ થયો છે જે અપૂર્ણ હોવાનો સંશય થાય કથામાં કલ્પનાનો વૈભવ હોય છે. ચરિત્રમાં જીવંત કે પૂર્વે થઈ છે. જ્યારે ધર્મસેન ગણિએ આ કથાને વિસ્તારથી વર્ણવી છે. ગયેલ વ્યક્તિના જીવનના પ્રસંગો મહત્ત્વના છે. આવા પ્રસંગોના સંઘદાસની કૃતિમાં ઉપસંહાર નથી જ્યારે ધર્મસેન ગણિએ અંતમાં વર્ણનના સંદર્ભે કથા શબ્દપ્રયોગ થયો હોય એમ માનવામાં આવે વસુદેવ અને સોમશ્રીના પુનર્મિલનનો પ્રસંગ જણાવીને કૃતિ પૂર્ણ છે. શૈલીમાં કથા સમાન વર્ણન-કલ્પના-રસ વગેરે હોય પણ કરી છે. ધર્મસેન ગણિ વિશે સમય અને અન્ય વિગતો પ્રાપ્ત થતી વાસ્તવિક રીતે પાત્ર કે પ્રસંગ એ ચરિત્રના વાસ્તવિક અંશ સમાન નથી. તેઓ જણાવે છે કે પૂર્વે લખાયેલી કથાને આધારે આગળ છે. એટલે વાસ્તવિકતા અને કલ્પનાના સમન્વયવાળી આવી અન્ય વધારીને કથા પૂર્ણ કરી છે. બંને મહાત્માઓની કૃતિનો સમય ત્રીજી કથાઓ પણ રચાયેલી છે. કે ચોથી શતાબ્દીનો માનવામાં આવે છે. આવશ્યક ચૂર્ણિમાં વસુદેવ ધર્મિલ હીંડી હીંડીનો ઉલ્લેખ મળે છે. તે ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે વસુદેવ હીંડી એક વિસ્તૃત કથારૂપે પ્રાપ્ત થાય છે જ્યારે ધમિલ છઠ્ઠી શતાબ્દી પહેલાંની રચના છે. ભાષા, શૈલી અને રચનાની હીંડી કથારૂપે મહત્ત્વપૂર્ણ રચના ગણાય છે. હીંડી સ્વરૂપની કૃતિમાં રીતે વિચારીએ તો પણ વસુદેવ હીંડી પ્રાચીન રચના છે એમ સ્પષ્ટ તેનું સ્થાન ઐતિહાસિક દૃષ્ટિએ ગૌરવવંતુ છે. તેમાં મુખ્યત્વે ધમિલ સમજાય છે. ' નામના સાર્થવાહના પુત્રની કથા છે. આ કુમાર સંસારમાં પરિભ્રમણ શ્રુતસંશોધક મુનિ ચતુરવિજય અને મુનિ પુણ્યવિજયે ૧૨ (દેશ-વિદેશ) કરીને ૩૨ કન્યાઓ સાથે લગ્ન કરે છે. તેમાં શીલવતી, હસ્તલિખિત પ્રતોને આધારે “વસુદેવ હીંડી'નું પ્રકાશન કર્યું છે ધનશ્રી, વિમલસેના, વસુદત્તાખ્યાન, રિપુદમન, નરપતિ વગેરે લોક (સંપાદન). તેમ છતાં તે કૃતિ પૂર્ણ હોય એમ જણાતું નથી. કથાઓનું કલાત્મક આલેખન થયું છે. આ હીંડીના રચયિતા સંઘદાસ પ્રિયંગુસુંદરી લમ્બ વિકૃત છે. તેમાં મહત્ત્વપૂર્ણ ૧૯/૨૦મા લમ્બ ગણિ છે. કથા સાહિત્યના વિશિષ્ટ પ્રકારવાળી ‘હીંડી' રચના જૈન પ્રાપ્ત થયા નથી. ઉપસંહાર પણ મળતો નથી. છઠ્ઠા અધિકારમાં સાહિત્યના કાવ્ય પ્રકારોમાં નોંધપાત્ર છે. તેનાથી સાહિત્યની ધમિલ હીંડીનો ઉલ્લેખ મળતો નથી. ડૉ. જગદીશચન્દ્ર જૈન આ વિવિધતા અને સમૃદ્ધિનું દર્શન થાય છે. માહિતીને પ્રાકૃત માને છે. વસુદેવ હીંડીમાં અંધકવૃષ્ણિ વંશના ૧૦૩-સી, બિલ્ડીંગ, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, વસુદેવ રાજાની કથાનો વિકાસ દર્શાવવામાં આવ્યો છે. આ રચના વખારીયા બંદર રોડ, બિલીમોરા-૩૯૬ ૩૨૧. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯ સંસારમાં સુખ : સત્ય કે સ્વપ્ન? પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સ્તનપાન કરતા બાળકની એ સમયની રસમન્નતા નિહાળી છે સુખવિષયક સુભાષિતની સમજણ અને આપણી સમજણમાં ખરી? આસપાસનું બધું જ ભૂલી જઈને સ્તનપાન કરતી વખતે આભગાભ જેવો જે વિપરીત તફાવત છે, એને સમજી લેવાનો સો એની સમગ્રતા ત્યાં કેન્દ્રિત બની જતી હોય છે. બાળક ગમે તેટલા પ્રથમ પ્રયાસ કરીએ. જોરથી રડતો હોય, ભૂખનું દુઃખ અસહ્ય બનતા એ ગમે તેવા અને કોઈ જાતનો રોગ જ ન હોવો એ સુખ? રોગને દૂર કરવા માટેની ગમે તેટલા ધમપછાડા મારતો હોય, પણ જ્યાં એની મા એને દવા મળવી એ સુખ? ભૂખ-તરસની પીડા જ ન અનુભવાય એવી સ્તનપાન કરાવવાની શરૂઆત કરે, ત્યાં જ બાળક એમાં એવો સ્થિતિ એ સુખ? કે ભૂખ-તરસ દૂર થઈ શકે એવી સામગ્રી મળવી તલ્લીન થઈને ડાહ્યોડમરો બની જતો જોવા મળે છે, પળ પૂર્વે રડવાની એ સુખ? બહુ મહત્ત્વનો આ પ્રશ્ન છે. આના જવાબમાં સામાન્યમાં અને ધમપછાડા મારવાની એની એ સ્થિતિ આપણને આશ્ચર્યજનક સામાન્ય સમજણ ધરાવતો માણસ પણ એમ જ કહેવાનો કે, રોગ અને અસંભવિત જેવી જ જણાય, તોય નવાઈ નહિ. જ ન હોવો, ભૂખ-તરસની પીડા જ પેદા ન થવી, એ જ સાચું બાળકને સ્તનપાનની પળે તો દૂધ પીવા મળતું હોય છે, એથી આરોગ્ય કે સુખ ગણાય. દવા લેવાથી તો રોગનું દુઃખ દૂર થાય, જ એનામાં આવી તલ્લીનતા આવે, એ તો સમજી શકાય એવી ખાવાપીવાથી તો ભૂખ-તરસનું દુઃખ દૂર થાય, એટલા માત્રથી વાત છે. પરંતુ એ જ્યારે સ્તનપાન સિવાયના સમયમાં અંગૂઠો દવા મળવી કે ખાવાપીવાની સામગ્રી મળવી, એને કઈ સુખનો ચૂસવાની ક્રિયા કરતો હોય છે, ત્યારે પણ એનામાં સ્તનપાનના દરજ્જો ન જ આપી શકાય; બહુ બહુ તો એને દુ:ખને ધક્કો મારનારી સમય જેવી જ તલ્લીનતા જોવા મળતા એવું આશ્ચર્ય થવું સંભવિત એક શક્તિ તરીકે હજી આવકારી-ઓળખાવી શકાય. ગણાય કે, અંગૂઠામાંથી દૂધ મળતું ન હોવા છતાં બાળકમાં કયા રોગ અને ભૂખ-તરસના વિષયમાં તો આપણો આ જવાબ કારણે તલ્લીનતા જોવા મળતી હશે ? ભૂખનું શમન નહિ, પણ ડહાપણના ઘરનો ગણાય. પણ આવો જ પ્રશ્ન સુખના વિષયમાં કોઈ ભ્રાંતિ જ અંગૂઠો ચૂસતી વખતની બાળકની એ તલ્લીનતાના થાય, તો આપણે સાચો જવાબ વાળી શકીએ કે કેમ ? એ સવાલ મૂળમાં હોવી જોઈએ? એ ભ્રાંતિ કઈ જાતની હશે? આવો પ્રશ્ન છે. સંસારના સુખના વિષયમાં આપણી અને સુભાષિતની જાગવો અસહજ ન ગણાય. આ પ્રશ્નનું એવું સમાધાન પણ આપણે માન્યતામાં પૂર્વ-પશ્ચિમ જેવો વિપરીત તફાવત પડી જાય છે. આપણી મેળે જ મેળવી લેતા હોઈએ છીએ કે, અંગૂઠો ચૂસતી વખતે સુભાષિત રોગ ન જ હોવો, એવી સ્થિતિને સુખ ગણે છે. ભૂખબાળક એવી ભ્રાંતિનો ભોગ બન્યો હોય છે કે, હું જાણે સ્તનપાન તરસનું દુઃખ જ ન અનુભવાય, એવી દશાને સુભાષિત “સુખ’ જ કરી રહ્યો છું. પોતાના મોઢામાંની લાળ જ સૂચાતી હોવા છતાં તરીકે સંબોધ-સત્કારે છે. જ્યારે આપણે સંસારીઓ આવી ધન્યબાળક એ લાળને જ દૂધ અને અંગૂઠાને જ સ્તન માનવાની ભ્રમણામાં સ્થિતિ કે દશાના વિચારને જરા પણ અવકાશ પામ્યા વિના જ દવા રાચતો હોય છે, આ જાતની ભ્રમણા જ એ તલ્લીનતાના મૂળમાં મળવી અથવા તો ખાવાપીવાની સામગ્રી મળવી, આને જ સુખનો હોય છે. દરજ્જો આપીને સત્કારીએ છીએ. ખરેખર આવી દશા અને આવી અંગૂઠો ચૂસતી વખતે બાળકને સ્તનપાનનો ભ્રમ હોવાનું સ્થિતિને “સુખ’ જેવો ઊંચો દરજ્જો આપીને સત્કારીએ છીએ. સ્વીકારનારા સમગ્ર સંસારને પ્રસ્તુત સુભાષિત એવો સણસણતો ખરેખર આવી દશા અને આવી સ્થિતિને “સુખ' જેવો ઊંચો દરજ્જો સવાલ કરે છે કે, દુઃખોથી ભરપૂર આ સંસારમાં તમને સોને થતી આપી દેવો, એ તો ભ્રમણા અને ભ્રાંતિ જ ગણાય. અંગૂઠો ચૂસતાં સુખાનુભૂતિ બાળકના આવા ભ્રમથી વિશેષ શું છે? સંસારમાં ચૂસતાં સ્તનપાન જેવી તલ્લીનતા અનુભવતા બાળક જેવી સુખ માનીને એમાં તલ્લીનતા અનુભવતો સંસાર સંસ્કૃતના એક બાલિશતાના ખાતે જ આ ભ્રમણાની ખતવણી કરી શકાય. સુભાષિતને બાળક કરતાંય વધુ મૂઢ ભાસે, એમાં કંઈ નવાઈ નથી. આટલી વાતનો ટૂંક સાર એવો તારવી શકાય કે, સુભાષિત કારણ કે બાળક તો બાળક જ છે, એથી એ ભ્રમણાનો ભોગ બને, જેને બહુ બહુ તો દુઃખને ધક્કો મારીને દૂર હડસેલનારા તત્ત્વ તરીકે એ સહજ ગણાય. પરંતુ સમગ્ર સંસાર કંઈ બાળક નથી, એથી સંસાર ઓળખવા-ઓળખાવવા તૈયાર થાય, એ જ શક્તિને આપણે માટે ભ્રમણાના ભોગ બનવું, સાહજિક ન ગણાય. સાક્ષાત્ સુખ-સમ્રાટ તરીકેનો સત્કાર-સન્માન આપવા થનગની સંસારને ક્ષણભર વિચારમગ્ન બનાવી દે, એવો એ સુભાષિતનો ઉઠ્યા વિના ન રહીએ. આ સવાલ છે. આપણને થશે કે, શું સંસાર દુઃખમય જ છે? સુભાષિતની નજરે સંસારમાં જેને સુખની અનુભૂતિ થાય, એ સંસારમાં થતી સુખાનુભૂતિ શું અગૂઠો ચૂસવાથી થતી સ્તનપાનની માણસ બાળક જેવો જ ગણાય. જે અંગૂઠાને સ્તન માનીને લાળને ભ્રમણા જેવી જ છે? આ પ્રશ્નનો જવાબ સમજતાં પૂર્વે આપણે દૂધ માનતો હોય અને સ્તનપાનની જેમ અંગૂઠો ચૂસવામાં પણ Page #17 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૧૭ તલ્લીનતા અનુભવતો હોય. ભ્રમણામાં રાચતા આવા બાળક જેવા લોહીને એ કૂતરો હાડકામાંથી નીકળતું લોહી માનીને વધુ ને વધુ યુવા-પ્રોઢ-વૃદ્ધ બાળકોનો જ આ સંસારમાં મોટેભાગે વસવાટ ચાવવા મથે અને આમ કરીને દુઃખી બનવા છતાં હાડકાંને ચાવવાની હોવાથી સુભાષિત આવા અબુધ બાળકોને બોધ આપતાં કહે છે ભૂલને સુધારી લેવાનું ડહાપણ મરતા સુધી એ પામી શકતો નથી. કે, દુઃખોથી પૂર્ણ સંસારને સુખમય માનવાની ભવોભવની સંસારમાં સુખની ભ્રમણાનો ભોગ બનેલો જીવમાત્ર બાળક જ ભ્રમણાથી હવે તો મુક્ત બનો અને અંગૂઠો ચૂસવાની ભ્રાંતિને નથી, આ કૂતરાની કક્ષા-કતારમાં સ્થાન પામે એવો પણ છે. આ ભગાડી મૂકીને સ્તનપાન દ્વારા જ પુષ્ટિ મેળવવાની અને એનામાં કક્ષાની ઉપર ઉઠવા આપણે અંગૂઠો ચૂસવાની કે હાડકાં ચાવવાની જ તલ્લીનતા કેળવવાની ક્રાંતિનો શંખનાદ કરનારા બનો. વૃત્તિ-પ્રવૃત્તિને દેશવટો આપીએ અને પ્રસ્તુત સુભાષિતે જે મનનીય સુભાષિતનો આ શંખનાદ આપણે સાંભળીએ, અને હાડકા માર્ગદર્શન કરાવ્યું છે, એ મુજબની બોલચાલને મુદ્રાલેખ બનાવવા ચૂસનારા કૂતરાની કક્ષાથી ઉપર ઉઠવાની પ્રેરણા ગ્રહણ કરીએ. દ્વારા સાચા સુખની સાચી સંપ્રાપ્તિ માટે ભેખ ધરીએ. કૂતરાની કક્ષા જાણવા જેવી છે. કૂતરાને એવો ભ્રમ હોય છે કે, યુગયુગથી આપણે અંગૂઠો ચૂસવામાં તલ્લીન છીએ અને હાડકામાંથી લોહી મેળવી શકાય છે. આ ભ્રમ હોવાથી હાડકાને હાડકાંને ચાવી-ચૂસીને પુષ્ટિ મેળવવાની ભ્રમણામાં જ ભટકી રહ્યા ગમે તેટલા ચાવવામાં કે નીચોવવામાં આવે, તોય એમાંથી લોહીનું છીએ, હવે અટકી જઈએ અને સુભાષિતે જે સંદેશ સંભળાવ્યો છે, એક ટીપું પણ ન જ મેળવી શકાય. આમ છતાં ભ્રમણામાં ભૂલેલો એ શ્રવણ પર ચિંતન-મનન કરીને એ મુજબ વર્તન કરવા વહેલી કૂતરો હાડકામાંથી લોહી મેળવવા એને એવી રીતે ચાવતો હોય છે તકે કટિબદ્ધ બનીએ. કારણ કે સંસારમાં સુખ એ સત્ય નથી, માત્ર કે, હાડકાંને ચાવતાં ચાવતાં એનું તાળવું લોહીલુહાણ બને, એથી સ્વપ્ન જ છે. એ હાડકાં રક્તરંજીત બને, પોતાના જ તાળવામાંથી નીકળેલા જિતેન્દ્ર વેલર્સ, ૧૦૦, ભંડારી સ્ટ્રીટ, ગોળદેવળ, મુંબઈ-૪૦૦૦૦૪ ( પત્ર ચર્ચા ) વર્તમાન યુગમાં જૈન સાધુ સમાજે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ? [ ‘પ્ર.જી.ના જુલાઈ અંકના તંત્રી લેખ ‘વિહાર: માર્ગ અકસ્માત અને આધુનિકતા' દ્વારા અમે ઉપરના વિષયની ચર્ચા માટે સમગ્ર સમાજને આમંત્રણ આપ્યું હતું. એ વિશે પ્રાપ્ત થયેલ પત્રો ‘પ્ર.જી.'ના આગળના અંકોમાં અમે પ્રકાશિત કર્યા હતા, આ અંકમાં વધુ પત્રો અહીં પ્રસ્તુત કરીએ છીએ. અમોને જેમ જેમ પત્રો પ્રાપ્ત થતા જશે એ પ્રમાણે પ્ર.જી.ના અંકમાં પ્રસિદ્ધ કરતા રહીશું. સર્વેનો આભાર. તંત્રી] (૭). પ્રગતિ અને વિકાસ માટે પરિવર્તન જરૂરી પ્રગતિ અને વિકાસ માટે પરિવર્તન જરૂરી છે. જે સ્થગિત રહે છે પાંચ મહાવ્રતનો છેદ ઉડી જાય. જેન દર્શનમાં જ્ઞાનનું મહત્ત્વ ઘણું તે કાળક્રમે નાશ પામે છે. ગાડાંનાં પૈડામાં ચાકી હોય છે, જે સ્થિર જ છે. પહમ ના તયો તથા પ્રથમ જ્ઞાન પછી દયા. આપણી ભક્તિ રહે છે. પરિણામે પૈડું ફરતું રહે છે ને ગાડું ગતિમાં રહે છે. જો બંન્ને પણ જ્ઞાનપૂર્વકની હોવી જોઈએ. ચાકી અને પૈડું સ્થિર રહે તો ગતિની કોઈ શક્યતા રહેતી નથી. કોઈપણ પરંપરા, રિવાજ કે આચારધર્મને બદલતાં પહેલાં નીચે ધર્મના બે ભાગ હોય છે. ૧. તત્ત્વદર્શન અને ૨. આચરણ ધર્મ દર્શાવેલ ત્રણ કસોટી વિચારી લેવી જોઈએ. તત્ત્વદર્શન ચાકીનું કામ કરે છે. તેમાં કોઈ ફેરફાર કે બાંધછોડ થઈ ૧. મૂળ હેતુ શકે નહીં. આચરણ ધર્મ સમાજ, દેશ, કાળ ઉપર આધારિત છે. ૨. વર્તમાન સ્થિતિ સમયે સમયે ફેરફાર થતા રહે છે-કરવા પડે છે. સ્થિરતા અને ૩. વિવેક પૂર્વકનો ફેરફાર-મૂળ હેતુની જાળવણી સાથે પરિવર્તનશીલતાના સંતુલન માટે ત્રીજા પરિબળની જરૂર પડે છે. ૧. અતિચાર તે ત્રીજું બળ એટલે વિવેકબુદ્ધિ. (A) મૂળહેતુ આપણા દૈનિક જીવનમાં જે કંઈ પાપ થયા હોય - વિવેક એટલે આમ કરવું-આમ ન કરવું તેની યાદી નહીં, પણ - જાણ્યે-અજાણ્યે – એ બધા માટેનું અંતઃકરણપૂર્વકનું પ્રાયશ્ચિત્ત. સતત જાગૃતિ. પૂર્ણ હોશમાં રહી, સ્વભાવમાં સ્થિર રહી, પ્રતિક્રિયામાં (B) વર્તમાન સ્થિતિ : પહેલાંની જીવનશૈલી જુદી હતી. ખેતી સંડોવાયા વગર સ્થિરતા અને પરિવર્તનશીલતા વચ્ચે સંતુલન કરવું. પશુપાલન મુખ્ય પ્રવૃત્તિ હતી. નાના ગામડા અથવા બહુ મોટા જૈન ધર્મની વાત કરીએ તો એક તરફ પંચ મહાવ્રત અને બીજી નહીં એવા શહેરોમાં લોકો રહેતાં. અતિચારમાં એ વખતની તરફ આ પંચ મહાવ્રતોની જીવનમાં પ્રવેશ માટેની આચારવિધિ. જીવનશૈલીને કારણે થતાં પાપોનો સમાવેશ કરાયો છે. દા. ત. આચારસંહિતામાં એવા તો ફેરફાર ન થવા જોઈએ કે જેમાં આ છાણ-વાસીદા કર્યા, ગારમાટી કરી વગેરે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯ નથી? આજે શું સ્થિતિ છે? આમાંનું એકેય પાપ આપણે કરીએ છીએ? (C) વિવેકપૂર્વક ફેરફાર : ભાવપૂજા વધારવી અને દ્રવ્યપૂજા બને છતાં પણ એ અંગે પ્રાયશ્ચિત્ત? તેટલી ઓછી કરવી. ચંદનનું તિલક, ધૂપપૂજા, ચામર પૂજા વગેરેથી આજે આપણે કરચોરી કરીએ છીએ, ગાડી, બંગલા, જમીન ભક્તિપૂર્વક રસમય થઈ શકાય. વગેરેના સોદામાં, કંઈકને ફસાવીએ છીએ, માલમાં ભેળસેળ કરી (૪) વિહાર અને જીવલેણ અકસ્માતો લોકોને છેતરીએ છીએ. આ અંગેનું પ્રાયશ્ચિત્ત સંવત્સરી પ્રતિક્રમણમાં (A) મૂળહેતુઃ વિહાર દ્વારા દેશના, જૈન દર્શનના જ્ઞાનનો પ્રસાર કરીએ છીએ ખરાં? આશ્ચર્ય નથી લાગતું કે જે નથી કરતા તેનું કરવો, પ્રચાર નહિ. પ્રચારમાં આગ્રહ છુપાયેલો હોય છે–જે પ્રાયશ્ચિત્ત કરીએ છીએ અને કરીએ છીએ તેનું પ્રાયશ્ચિત્ત કરતાં સ્યાદ્વાદના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ગામેગામ ફરવામાં શ્રમણ સંઘની રહેવાની અને ગોચરી માટેની (C) વિવેકપૂર્વકનો ફેરફાર : પ્રાયશ્ચિત્તને આંતરિક તપ ગણવામાં વ્યવસ્થા શ્રાવક સંઘ કરે ને શ્રમણસંઘ જ્ઞાનનો ઉપદેશ આપે, દર્શનના આવ્યું છે તો અતિચારમાં વર્તમાન જીવનમાં આચરાતા પાપોનો સિદ્ધાંતો સમજાવે ને સમાજ જીવનને પરિશુદ્ધ કરતો રહે. આવા સમાવેશ કરી પ્રાયશ્ચિત્ત કેમ ન કરીએ? આંતરિક તપનો હેતુ પણ આદાન-પ્રદાનનો હેતુ વિહાર પાછળની ભાવનામાં હોવો જોઈએ. જળવાશે. (B) વર્તમાન પરિસ્થિતિ : મોટરગાડીઓની સંખ્યા વધતી જ રહે (૨) માઈકના ઉપયોગનો નિષેધ છે. એક મોટા શહેરને બીજા મોટા શહેર સાથે જોડતા માર્ગો પણ (A) મૂળહેતુઃ વાયુકાય જીવોની હિંસા અટકાવવી. જૈન ધર્મની વધતા જ રહે છે. પ્રમાણમાં જીવલેણ અકસ્માતો વધતા રહે છે. દેશના બને તેટલા સંસારી જીવો સુધી પહોંચાડવી. આવા જીવલેણ અકસ્માતોની સંખ્યામાં સાધુ-સાધ્વી કરતાં | (B) વર્તમાન પરિસ્થિતિ : ફોટા પડાવવા, પુસ્તકો છપાવવા, T. અન્યજનોનું – એક ગામથી બીજે ગામ જતા મજૂરો, માતા કે દેવીના V. ઉપર પ્રસારણમાં આવવું, શ્રાવકોને ત્યાં શુભ પ્રસંગે ઉતારાતા પવિત્ર સ્થાનોના દર્શને જતાં ભક્તો-વગેરેનું પ્રમાણ ઓછું નથી વિડીયોમાં આવવું-આ બધામાં થતાં Flash (પ્રકાશ)ને કારણે બલ્ક વધારે છે. સૂક્ષ્મ હિંસા તો થાય જ છે. મોટર ગાડીના ઉપયોગની છૂટ આપવાથી જીવલેણ કાર(C) વિવેકપૂર્વક ફેરફાર: જૈન દર્શનના પ્રસાર માટે છાપખાનામાં અકસ્માતો અટકાવી શકાશે? થતી સૂક્ષ્મ હિંસા તથા ફોટાઓ પડાવતા થતા પ્રકાશના ઝબકારાથી (C) વિવેકપૂર્વકનો નિર્ણયઃ કદાચ એમ કહેવામાં આવે કે મોટર થતી સૂક્ષ્મ હિંસા આપણે ચલાવી લઈએ છીએ. તો માઈકના ગાડીના ઉપયોગથી સમય બચી જાય અને એટલા બચી ગયેલા ઉપયોગથી થતી વાયુકાયની સૂક્ષ્મ હિંસા ન ચલાવી શકાય ? સમયને કારણે વધારે સંસારી જીવોને બોધ પમાડી શકાય. માઈકના ઉપયોગને કારણે વ્યાખ્યાન ખંડમાં છેલ્લી હરોળમાં બેઠેલા દા. ત. સુરતથી વડોદરા વિહાર કરતાં ત્રણ દિવસ થાય ને શ્રાવકભાઈઓ-જે કાને કશું જ ન પડવાને કારણે ઝોકાં ખાતા ગાડીમાં ત્રણ કલાકમાં પહોંચી જવાય. હોય છે-તે ધર્મની વાત સાંભળશે. એમના જીવનમાં જ્યારે આમાં એક વાત નજરઅંદાજ થઈ જાય છે. વિહારના ત્રણ દિવસ પૂણ્યોદય આવે ત્યારે આ વાવેતર ઊગી નીકળે એમ બની શકે. દરમ્યાન સુરત-વડોદરા હાઈ વે ઉપર અને આસપાસ વસેલા નાના (૩) આંગી દ્વારા પ્રભુભક્તિ મોટા ગામડાં કે નાના શહેરોને સાધુ-સાધ્વીને વહોરાવવાનો, (A) મૂળહેતુઃ પ્રભુની મૂર્તિની ભાવપૂજા અને દ્રવ્યપૂજા દ્વારા તેમની વાણી સાંભળવાનો, તેમની વૈયાવચ્ચ કરવાનો લાભ મળે. અંતરથી પ્રભુની સાથે તન્મય થવું. જો ત્રણ કલાકમાં વડોદરા પહોંચી જાય તો આવા સ્થળોએ વસેલા (B) વર્તમાન સ્થિતિ: ભાવપૂજા કરતાં દ્રવ્યપૂજાનો વિસ્તાર એવો અલ્પસંખ્યક જૈન કુટુંબો, અન્ય વર્ણના જૈન-પ્રેમીઓ માટે પણ અને એટલો બધો થયો છે કે શ્રાવકો એક બીજા સાથે પોતાના સાધુ-સાધ્વીના દર્શન, તેમની વાણીનું શ્રવણ વગેરે એક સ્વપ્ન જ પરિગ્રહની હરીફાઈ કરતા હોય એમ લાગે. આંગીમાં હજારો ફૂલોથી બની રહેવાનું. વિહારને કારણે મોટા શહેરો સિવાય અન્ય સ્થળોએ સજાવટ થાય. આ બધા ફૂલો શું કુદરતી રીતે પડી ગયેલા ફૂલો હોય છે? વસેલા શ્રાવકના સમાજજીવનનું દર્શન થાય ને તેમાં સુધારણા મહિનાની ચોકકસ તિથિએ લીલોતરી ન ખાઈ એકેન્દ્રિય જીવોને માટે શ્રમણ-સંઘ માર્ગદર્શન આપી શકે. જીવનદાન આપવું અને એકેન્દ્રિય ફૂલોને ચૂંટીને મૂર્તિને ચડાવવામાં માનનીય મંત્રીશ્રીએ આ વિષય ઉપર મંતવ્યો મંગાવ્યા તેના જૈન દર્શનનો પાયાનો સિદ્ધાંત અહિંસા ધર્મ ક્યાં જળવાયો? જવાબમાં અંગત વિચારો રજૂ કર્યો છે. ક્યાંક ઉચિત શબ્દનો ઉપયોગ ભક્તિની ગમે તેટલી ઉત્કટતા હોય પણ તેથી આવી હિંસા ક્ષમ્ય ન થવાને કારણે કોઈ વ્યક્તિ કે સમૂહની લાગણીને અજાણતાં જ ન બને. બીજા વર્ષોમાં તેમના ભગવાનને જીવતા જીવ ચડાવે છે. મારાથી ઠેસ પહોંચી હોય તો મિચ્છામી દુડમ્ | કારણ તેમની પણ તેમના ભગવાન પ્રત્યે તેમની ભક્તિ એટલી જ રમેશ પી. શાહ, ઉત્કટ હોય છે. આપણને એ લોકોની હિંસા સામે આંગળી ચીંધવાનો ઝરણાં કુટીર, સુભાષ રોડ, વિલેપાર્લા (પૂર્વ), નૈતિક અધિકાર ખરો? મુંબઈ-૪૦૦ ૦૫૭. ફોનઃ ૬૬૯૬૪૨૭૮. Page #19 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૧૯ 'પંથે પંથે પાથેય...(છેલ્લા પાનાનું ચાલુ) મસ્ત! ક્યારેક તો વળી લખેલી કવિતાના પૃષ્ટોનું જાતે જ વિસર્જન કરી નાંખે ! પૂ. અરવિંદ અને પૂ. માતાજીના અનન્ય ભક્ત. છે અને તેનાથી આપણી મુરઝાયેલી માનવજાત નવપલ્લવિત થાય છે તેમાં આ “અભિસા” કાવ્ય સંગ્રહ મને મળ્યો તો ખરો. પણ મુંબઈની પ્રવૃત્તિઓમાં કોઈ શંકા નથી. વાંચવાની ફુરસદ ન મળે. અને મનહર પણ એવી કોઈ યાદી માટે ટોક ટોક નોંધ : આ પછી મારી પોંડિચેરીની બે મુલાકાત દરમ્યાન સમાધી આગળ ન કરે એવો એ નિસ્પૃહ કવિ-સાધક જીવ. આવો ફરી કોઈ ચમત્કાર કે દિવ્ય અનુભૂતિ થઈ નથી જેની હું નિખાલસભાવે એક વખત અમારા ઉદ્યોગના કામ માટે મારે મદ્રાસ-હવેનું કબૂલાત કરું છું. *** ચેન્નાઈ-જવાનું થયું. વિચાર્યું કે ઍરપોર્ટ અને વિમાનના પ્રવાસમાં એકાંત (સત્ય ઘટના પર આધારિત) મળશે એટલે જોયા વગર ચાર-પાંચ પુસ્તકો હેન્ડ બેગમાં પધરાવી દીધા ! C/2, સુરેશા એપાર્ટમેન્ટ, ઈશ્વર ભુવન પાસે, નવરંગપુરા, અમદાવાદ-૯. પરંતુ વાંચવાનો સમય ન મળ્યો. મદ્રાસ પહોંચતા શનિ-રવિના રજાના 'યોગાનુયોગ રાણાજે પૂણ ગુમવ્હાણેની પ્રતીતિ કણવે છે દિવસોમાં પોંડિચેરી જવાનું વિચાર્યું. શનિ રાત્રે પોંડિચેરી પહોંચ્યો. રવિ T] ધનવંત શાહ સવારે તૈયાર થઈ માતાજીની સમાધિ પાસે જઈ નિરાંતે ત્યાં બેસવાનું વિચાર્યું. ઉતાવળે તૈયાર થયો, વળી વિચાર્યું કે સમાધિ પાસે બેસીને એકાદ પુસ્તકનું ઉપરના પ્રસંગના અનુસંધાનમાં, આ અન્વયે મને થયેલા એક અનુભવને મનન-ચિંતન કરીશ. વિચાર્યા વગર થેલામાંથી પુસ્તક કાઢ્યું અને હાથમાં આપની સમક્ષ પ્રસ્તુત કરવાની ભાવના જાગે છે. લઈને પૂ. માતાજીની સમાધિ પાસે પહોંચ્યો. ભાવનગર શામળદાસ કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક મારા વિદ્વાન મિત્ર સમાધિના દર્શન કર્યા. નત મસ્તકે પ્રણામ કર્યા અને બાજુની પરસાળમાં બેઠો. સાધક મનહર દેસાઈએ લગભગ દશેક વર્ષ પહેલાં એમનો પ્રથમ કાવ્ય સ્વસ્થ થયો. એ પુસ્તક હાથમાં લીધું, એ “અભિપ્સા' હતું, આનંદ થયો. પણ સંગ્રહ ‘અભિપ્સા’ મને વાંચવા અને મનન કરવા મોકલ્યો. મનહર દેસાઈ આશ્ચર્યનું વર્તુળ તો મને હવે સ્પર્શવાનું હતું. સાહિત્ય જગતના બધા જ પ્રસિદ્ધિથી અળગા રહ, મનમા ઉચકાવતા ઉગ, પુસ્તક ખોલ્યું, પ્રથમ પાને જ અર્પણમાં લખાણ હતું: ‘શ્રી અરવિંદ અને તો ક્યારેક એ કાવ્યને કોરા પાનાંનો સ્પર્શ કરાવે, નહિ તો નિજાનંદમાં જ શ્રી માતાજીને અર્પણ'. આ પ્રસંગને કયો યોગાનુયોગ કહેશો ? * * * જૈન ધર્મનો આધુનિક એન્સાઈક્લોપિડીયા જૈનપિડીયાનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને જૈનદર્શન વ્યાખ્યાન શ્રેણીનો પ્રારંભ a નેમુ ચંદરયા આંતરરાષ્ટ્રીય ધોરણે જૈનદર્શનના પ્રચાર-પ્રસારનું કામ કરતી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક ઉપરાંત પરિસંવાદ અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ ૨૫ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ મુંબઈમાં સ્કૉલરોને સહાય આપવાનું કાર્ય કર્યું છે. આવેલા દાદરના યોગી સભાગૃહમાં ભવિષ્યની પેઢી માટેના જૈન ધર્મના આ પ્રસંગે ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીની જૈનદર્શન વ્યાખ્યાનશ્રેણીનું મહત્ત્વના પ્રોજેક્ટ “જેનપીડિયા'નું નિદર્શન રાખ્યું હતું. આ જૈનપીડિયા પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરીના “અહિંસા પરમો ધર્મ વિશેના વ્યાખ્યાનથી દ્વારા ડીજીટાઈઝૂડ જેન હસ્તપ્રતોનો એનસાઈક્લોપીડિયા તૈયાર થશે, જેના પ્રારંભ થયો. એમણે જૈનદર્શનમાં આલેખાયેલી અહિંસાની સૂક્ષ્મતા, તાર્કિકતા વિશે લંડનની કિંગ્સ કૉલેજના મિ. પોલ વેચે વિસ્તૃત રીતે પાવર પોઈન્ટ અને પ્રભાવકતા એમની પ્રભાવક શૈલીમાં દર્શાવ્યા. આ કાર્યક્રમમાં પચાસ પ્રેઝન્ટેશન આપ્યું. અત્યંત સચિત્ર એવી હસ્તપ્રતોને એના તમામ સંદર્ભો વર્ષની યશસ્વી ઔદ્યોગિક કારકિર્દી ધરાવતા અને પંચોતેરમા વર્ષમાં પ્રવેશેલ સહિત તૈયાર કરવામાં આવશે. એનો મુખ્ય આશય તો વર્તમાન ભાષામાં રૂબી મિલ્સના મનુભાઈ શાહનું અભિવાદન કરવામાં આવ્યું. સંસ્થાના ચેરમેન તાર્કિક અને પ્રતીતિજનક રીતે જૈનોની આવતી પેઢીને માટે જ્ઞાનસંચય શ્રી રતિભાઈ ચંદરયા, વાઈસ ચેરમેન શ્રી નેમુ ચંદરયા, પ્રતાપ ભોગીલાલ, કરવાનો છે. વળી આ પ્રોજેક્ટ સંશોધકો અને અન્ય ધર્મના વિચારકો તેમ રસિકભાઈ દોશી, અરવિંદ દોશી તથા અનેક અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત જ વિશ્વભરના લોકોને માટે પણ ઉપયોગી બનશે. રહ્યા હતા અને ડૉ. નલિનીબહેન મડગાંવકરે હૃદયસ્પર્શી શૈલીમાં સમગ્ર કાર્યક્રમના પ્રારંભે ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના કૉ-ઑર્ડિનેટર પદ્મશ્રી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ અને સમાપન ધરમપુર ડૉ. કુમારપાળ દેસાઈએ છેલ્લા વીસ વર્ષથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આશ્રમના મુમુક્ષુઓના ભક્તિસંગીતથી થયો હતો. સ્તરે કામ કરતી આ સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિનો પરિચય આપ્યો. જૈન ઈન્સ્ટિટ્યુટ ઑફ જૈનોલોજી બી-૧૦૧. સમય ઍપાર્ટમેન્ટ, ધર્મના તમામ સંપ્રદાયોને સાથે રાખીને કામ કરતી આ સંસ્થાએ બ્રિટનની આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ઈન્ડિયા બ્રિટીશ લાઈબ્રેરીની પંદરસો જેટલી હસ્તપ્રતોનું સુદીર્ઘ વિવરણ ધરાવતા ટેલિ.: ૯૧ ૭૯ ૨૬૭૬ ૨૦૮૨ ફેક્સઃ૯૧ ૭૯ ૨૬૭૬ ૧૦૯૧. ત્રણ વોલ્યુમનું વિમોચન કર્યું હતું. આચાર્ય ઉમાસ્વાતિના ‘તત્ત્વાર્થસૂત્ર'નો અંગ્રેજી અનુવાદ, જૈન ધર્મ અને પર્યાવરણ વિશે પુસ્તક, જૈનદર્શનનો E-mail : kumarpalad@sanchrnet/ kumarpalad@gmail.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯ શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૧૪ a૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી ચતુર્દશ અધ્યાય : ગુરુભક્તિ યોગ એક ગુરુ-શિષ્ય પોતાના ખંડમાં સૂતા હતા. મધરાતે ગુરુ હાથમાં “શ્રી જૈન મહાવીર ગીતા'માં ચૌદમો અધ્યાય ‘ગુરુભક્તિયોગ” ધારદાર છરી લઈને શિષ્યની છાતી પર ચઢી બેઠા. શિષ્ય ઝબકીને છે. આ પ્રકરણમાં ૫૨ શ્લોક છે. જાગ્યોઃ ગુરુને હાથમાં છરી સાથે પોતાની છાતી પર જોયા! વળતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ ‘ગુરુભક્તિ’ વિશે ઘણું લખ્યું પળે, શિષ્ય આંખ મીંચીને સૂઈ ગયો! છે. તેમના સાહિત્યમાં અનેક સ્થળે આ માટે ખૂબ ભાર મૂકીને સવારે ગુરુએ પૂછ્યું, ‘તું રાત્રે ડર્યો કેમ નહિ?' ગુરુભક્તિ કરવાનું સૂચવ્યું છે. અહીં પણ તેમ જ છેઃ શિષ્ય પૂછ્યું, “કેમ?” ‘ગુરુભક્તિયોગ'ના પ્રથમ શ્લોકમાં ગુરુભક્તિની તુલના જુઓઃ ગુરુ કહે: ‘તારી છાતી પર છરી લઈને બેસી ગયેલો ત્યારે !” सर्वथा सर्वदाऽऽराध्य: सद्गुरुधर्मबोधकः। શિષ્ય કહેઃ “ગુરુ જે કરે તે બરાબર જ હોય ને!” मत्पश्चान्मत्समा:पूज्या, जैनधर्मप्रवर्तकाः ।। કેવી અપૂર્વ હશે એ શ્રદ્ધા! આ શ્રદ્ધા, આ ભક્તિ આપણામાં | (સત્સંગયોગ, શ્લોક-૧) પ્રગટ થાય તેવું કરવું રહ્યું. એક પ્રસંગ એવો પણ જાણેલો કે નદી જે સદાય બધી રીતે ધર્મનો બોધ આપે છે તેવા સદગુરૂની સેવા કિનારે એક આશ્રમમાં ગુરુએ શિષ્યને પટ્ટીવાળો ટોપલો આપેલો કરવી જોઈએ. કારણ કે મારા પછી, જેન ધર્મના પ્રવર્તક એવા સગુરુઓ ને કહેલું કે ‘જા આમાં પાણી ભરી લાવ!' શિષ્ય તરત જ નદીમાં પૂજય છે.' પાણી ભરવા ગયો ! એ ટોપલો પાણીમાં નાંખે એટલી વાર ટોપલામાં શ્રી મહાવીર સ્વામી સ્વયં, સદ્ગુરુજનો, મારા જેવા જ પૂજ્ય છે પાણી ભરેલું દેખાય, બહાર કાઢે એટલે પાણી ટોપલાની પટ્ટીમાંથી તેમ અદ્ભૂત તુલના કરીને ગુરુજનોની મહત્તા પ્રસ્થાપિત કરે છે નીતરી જાય ! કિંતુ શિષ્ય કંટાળ્યો નહિ. એને માટે ગુરુ-આજ્ઞા તેવું શ્રેષ્ઠ વિધાન અહીં સાંપડે છે. આ વિધાન ઘણું મૂલ્યવાન છે. અગત્યની હતી. એ પ્રયત્ન કરતો જ રહ્યો. સવારની બપોર થઈ, પંચમહાવ્રતધારી મુનિ ભગવંતો પ્રત્યેનો આદર આપણે કેટલો બપોરની સાંજ થઈ. સાંજે ગુરુ સ્વયં આવ્યા ને શિષ્યના ખભે હાથ દાખવીએ છીએ તે વિચારવું જોઈએ. મુનિજનો, ભગવાન સમાન મૂક્યોઃ શિષ્ય ગુરુને જોયા ને આંખમાં પાણી આવી ગયા. કહે: છે. એ સદ્ગુરુઓની ભક્તિ અને ઉપાસના કરીએ તેટલી ઓછી “ગુરુજી, આપની આજ્ઞા છે પણ..' ગુરુ કહે: ‘બેટા, જે આજ્ઞા અપૂર્ણ છે. ભારતના જ નહિ, બલ્ક, વિશ્વના ધર્મોમાં સદ્ગુરુઓ પ્રત્યે રહેવા જ સરજાઈ છે તેના માટેનો આવો શ્રેષ્ઠ પ્રયત્ન એ જ મારી સંપૂર્ણ સમર્પિત રહેવાની હંમેશાં પ્રેરણા કરવામાં આવે છે. જેમની આજ્ઞાની પૂર્ણાહૂતિ છે !' પાસે બધું જ હતું અને બધું જ મેળવવાની ક્ષમતા ધરાવતા હતા કેવી અપૂર્વ હશે એ ગુરુભક્તિ ! એની પ્રાપ્તિ માટેનો સતત તેવા લોકો, સઘળા ય સુખનો ત્યાગ કરીને નીકળી પડ્યા અને બોધ “શ્રી જૈન મહાવીર ગીતા'ના ‘ગુરુભક્તિયોગ'માં સાંપડે છે. આત્મસંગી બની ગયા. આવા આત્માર્થીજનો આપણાં સગુરુ છે. સદ્ગુરુની કૃપાથી શું ન મળે ? સદ્ગુરુની કૃપાથી માનવી માત્ર તેમની સેવા, ભક્તિ અને ઉપાસના એ તો જીવનનું સદ્ભાગ્ય છે. ઈશ્વર દર્શન જ નથી પામતો પણ સ્વયં ઈશ્વર બની જાય છે. સગુરુની આજના સ્પર્ધાત્મક, વિષમ અને કલુષિત સમયમાં સૌ પ્રથમ તો કૃપામાં સકળસિદ્ધિ, સકળ સુખ, સકળ સમૃદ્ધિ, સકળ શાંતિ પ્રાપ્ત ગુરુજન મળવા જ મુશ્કેલ છે અને મળ્યા પછી તેમના પ્રતિ પ્રીતિ, થાય છે ! શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી લખે છેઃ શ્રદ્ધા, ભક્તિ પ્રગટ થવા અધિક મુશ્કેલ છે અને જો આટલું થઈ ‘ગુરુની કૃપાથી અને આશીર્વાદથી શિષ્યગણ સર્વત્ર જય-વિજય પામે ગયું હોય તે પછી પણ સદ્ગુરુ પ્રત્યે સેવા કરવામાં, શ્રદ્ધા રાખવામાં, છે. જેના ઉપર ગુરુનો પ્રેમ છે તને સિદ્ધિ તેના હાથમાં રમે છે.” ભક્તિ કરવામાં કચાશ રહી તો તે જીવનનું દુર્ભાગ્ય છે. (ગુરુભક્તિયોગ, શ્લોક–૧૩) સદ્ગુરુ પ્રતિ અપાર શ્રદ્ધા કેળવવી જોઈએ. શ્રી મહાવીર સ્વામી અને જો ગુરુકૃપા નથી તો કંઈ નથી. સદ્ગુરુની કૃપા વિના કંઈ પ્રત્યે શ્રી ગૌતમસ્વામીને હતી, તેવી શ્રદ્ધા કેળવવી જોઈએ. શ્રી જ મળતું નથી. કેમકે, પરમાત્માની કૃપા, પરમાત્માનું પદ અને શ્રેણિક મહારાજાને પણ પોતાના ગુરુ એવા ભગવાન મહાવીર પરમાત્માનો આશ્રય પણ સદ્ગુરુની કૃપાને આધિન છે. શ્રીમદ્ પ્રતિ અવિહડ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધામાંથી તેમને વિશુદ્ધ લાયક બુદ્ધિસાગરસૂરીશ્વરજી લખે છેઃ સમ્યકત્વ અને તીર્થંકરપદની પ્રાપ્તિ થઈ. ગુરુભક્તિમાંથી શું પ્રાપ્ત ‘ગુરુની કૃપા વિના કોઈ પણ રીતે સિદ્ધિ મળતી નથી. ગુરુની કૃપા થઈ શકે તેનો આ શ્રેષ્ઠ પ્રસંગ છે. જીવન એક વાહન છે. આત્માની વિના કોઈપણ ક્યારેય પણ મારા પદને પણ પામી શકતા નથી!' ઉન્નતિ માટેનું વાહન. આ વાહનનો સદુપયોગ કરીને ભક્ત, (ગુરુભક્તિયોગ, શ્લોક-૭) ગુરુજનો પ્રત્યેની અપૂર્વ ભક્તિ કરીને ભગવાન બની શકે. ગુરુની કૃપાનો આવો અપૂર્વ પ્રભાવ છે. જગતની તમામ સિદ્ધિ Page #21 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન | ૨ ૧. અને જગતનું તમામ ઐશ્વર્ય સદ્ગુરુની કૃપામાં બિરાજમાન છે. તેમાં ગુરુવરની કૃપા ઉતરે તો તે જીરવી જાણશે. ગુરુઓ આત્મક્રાન્તિ સદ્ગુરુનો વિશ્વાસ પ્રાપ્ત કરવો, સદ્ગુરુની ભક્તિ કરવી, સદ્ગુરુની સર્જનારા મોક્ષના દિવ્ય અને ભવ્ય ગુપ્તમાર્ગો જાણે છે. શિષ્યને સેવા કરવી ઈત્યાદિ સંસ્કારો વિસરાતા જાય છે પણ છેવટે તેમના તેનું દર્શન ગુરુવર કરાવે એટલે ભવોદધિના તટ પર પહોંચાડી દે. શરણમાં ગયા વિના ઉપાય નથી. મા-બાપની સેવા, શિક્ષકની શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી આગળ કહે છેઃ સેવા, વડિલોની સેવા, સદ્ગુરુની સેવા, પ્રભુની સેવા વગેરે “મારી પરંપરાથી આવેલા આત્મશુદ્ધિ આપનારા માર્ગો ગુપ્ત છે સંસ્કારનું સિંચન પરિવારમાં હંમેશાં કરવા જેવું છે. એ સંસ્કાર જ તેને વિવેકી લોકો આગળ સૂરિવરો વ્યક્ત કરે છે!' વળતા સુખ ખેંચી લાવશે. પરિવારને ઉત્તમ સંસ્કાર આપ્યા નહિ (ગુરુભક્તિયોગ, શ્લોક-૧૬ હોય તો તેની ઉદ્ધતાઈનો સૌથી પહેલો પરચો મા-બાપને જ મળે અહીં શ્લોકનો અર્થ તો સ્પષ્ટ છે પણ તેમાં મૂકાયેલો “વિવેકી” છે! માતા-પિતાને જીવનમાં શાંતિ અને આનંદ જોઈતા હોય તો શબ્દ મહત્ત્વપૂર્ણ છે. શિષ્ય કેવો જોઈએ તેની સમજણમાં અહીં પરિવારને આવા પ્રાથમિક અને નક્કર સગુણો શીખવ્યા વિના સ્પષ્ટતા વધે છે. શિષ્ય ભક્ત જોઈએ, નમ્ર જોઈએ, શ્રદ્ધાળુ જોઈએ નહિ ચાલેઃ એક ચોર કોઈના ઘરમાં ઘૂસ્યો. એ ઘરમાં એક વૃદ્ધા તે તો ખરું જ પણ “વિવેકી’ જોઈએઃ તેની પાસે જ ગુરુજનો મોક્ષ અને તેનો પૌત્ર રહે. ગરીબ માણસો. એ ઘરમાં ચોર ઘૂસ્યો ને માર્ગનું અનુપમદર્શન કરાવે છે! છોકરો જાગી ગયો પણ ડરી ગયો. ઘરમાં કંઈ હોય તો ચોરને થોડાંક શ્લોકાર્થ જોઈએ: મળે! ચોરે ભાગતા ભૂતની ચોટલી ભલી એમ માનીને પીત્તળનો “કર્મના સંસ્કારના વિક્ષેપના નાશ માટેની ગુપ્તયુક્તિઓ પૂર્ણયોગથી એક પ્યાલો પડેલો તે ઉપાડ્યો. છોકરો ડરતા ડરતા બોલ્યોઃ “હે ગુરુના આત્મીય બનેલા સારા શિષ્યો મેળવી શકે છે.' ભાઈ, હું તમને ક્યારનો જોઉં છું પણ ડરના લીધે બોલતો નથી. (ગુરુભક્તિયોગ, શ્લોક-૧૭ એ પીત્તળનો પ્યાલો લઈ ન જાવઃ સવારે મારી દાદીમા તેમાં ચા “ગુરુની આજ્ઞાથી મહાન શિષ્યો સર્વસ્વ સમર્પણ કરે છે. વિશ્વના પીવે છે. અને આ પ્યાલો તેમનો પ્રિય છે. પ્યાલો નહિ જુએ તો તે ઉદ્ધારક યોગીઓ થાય છે, અને સિદ્ધ તથા બુદ્ધ થાય છે.” ચા નહિ પીવે માટે બીજું ગમે તે લઈ જાવ પણ ખાલી રહેવા દો !' (ગુરુભક્તિયોગ, શ્લોક-૧૯ ચોર આભો બની ગયો આ સાંભળીને! સર્વ આધ્યાત્મિક શક્તિનું મૂળ કારણ ગુરુની કૃપા જ છે. ગુરુની શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી “શ્રી જૈન મહાવીર ગીતા'માં અનેક જન્મમાં કરેલી સેવા વડે જ શિષ્ય કલ્યાણ પ્રાપ્ત કરે છે.' આગળ કહે છેઃ (ગુરુભક્તિયોગ, શ્લોક-૨૧ ગુરુની કૃપા અને આશીર્વાદથી મનુષ્યોના મન સ્થિર થાય છે. નહિ “ગુરુની આજ્ઞા અને કૃપાથી મહાન આત્માઓ માતૃભક્તિમાં પરાયણ તો, ચિત્તની ચંચળતાને કારણે આત્માની સ્થિરતા થતી નથી.’ બને છે. ધર્મનો દ્રોહ કરનારા પણ મુક્તિ પામે છે. આવું કાર્ય કરવા આત્મક્રાત્તિ કરનારા મોક્ષનાજે જે ગુપ્ત માર્ગો છે તે બધા જ શિષ્યોની માટે ઈશ્વર પણ સમર્થ નથી એવો ગુરુનો મહિમા છે).' યોગ્યતાના આધારે ગુરુ બતાવે છે.' (ગુરુભક્તિયોગ, શ્લોક-૨૩ (ગુરુભક્તિયોગ, શ્લોક-૧૪-૧૧) “ગુરુના હૃદયમાં પ્રવેશેલા કર્મયોગી એવા શિષ્યોના ઈષ્ટકાર્યો માનવજીવનની સૌથી વિકટ સમસ્યામાં મનની ચંચળતા પણ કષ્ટસાધ્ય હોય તો પણ તરત જ સિદ્ધ થાય છે.' છે. મનને નાથવું ક્યાં સહેલું છે? યોગી શ્રી આનંદઘનજીની ‘મનડું (ગુરુભક્તિયોગ, શ્લોક-૨૫ કિમહિ ન બાજે હો કુંજિન!” રચના જગપ્રસિદ્ધ છે. મન એવી ‘(શ્રી મહાવીર સ્વામી કહે છે:) મારી કૃપા પ્રાપ્ત કરવા માટે શિષ્યો શક્તિ ધરાવે છે કે ક્ષણવારમાં આત્માનું ઉત્થાન અને ક્ષણવારમાં ગુરુભક્તિમાં પરાયણ બને છે અને સેવા કાર્યો કરવા માટે તત્પર બને આત્માનું પતન સર્જી દે, મનની અસ્થિરતાના કારણે જીવનમાં છે.' વિશ્રામ સંભવ ક્યાં? અહીં મનની સ્થિરતાનો મંગલ માર્ગ કહેવાયો (ગુરુભક્તિયોગ, શ્લોક-૨૭) છે : ગુરુકૃપા. ગુરુકૃપા મળે તો મન સ્થિર થઈ જાય. મોક્ષ એટલે “ગુરુના આશીર્વાદથી આ પૃથ્વી ઉપર કંઈપણ સિદ્ધ થતું નથી એવું શું? આત્મક્રાન્તિ. મોક્ષ જીવને માટે અસામાન્ય ઉપલબ્ધિ છે. એમ નથી (એટલે કે કંઈ જ અસંભવ નથી). ગુરુના આશીર્વાદથી મનુષ્યો સમજો કે જીવનું શિવમાં રૂપાંતરણ થઈ જાય છે. એ પ્રાપ્ત કરવા બ્રહ્મજ્ઞાન (પણ) મેળવી શકે છે. માટેના જે જે ગુપ્તમાર્ગો છે તે ગુરુજનો જાણે છે. શિષ્યમાં, (ગુરુભક્તિયોગ, શ્લોક-૨૯) ભક્તમાં, સેવકમાં જો યોગ્યતા દેખાશે તો ગુરુદેવ તે જરુર કહેશે. “સગુરુની ભક્તિ વિના કદી પણ આત્મ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જે શિષ્યમાં પાત્રતા પ્રકટવી જોઈએ. ગુરુજનની કૃપા એટલે સિંહનું શિષ્યોએ ગુરુની (સાથે) એકતા સાધી નથી તે નામમાત્રના જ શિષ્યો ધાવણ. જેમાં તે પડે તે સુવર્ણપાત્ર જોઈએ. બીજું પાત્ર તે જીરવી છે.' ન શકે. શિષ્યનું પાત્ર યોગ્ય બન્યું એટલે સુવર્ણપાત્ર બન્યું. હવે (ગુરુભક્તિયોગ, શ્લોક-૩૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ પ્રબુદ્ધ જીવન | ડિસેમ્બર, ૨૦૦૯ ગુરુપદ સાથે શિષ્યની ભક્તિ અને નિષ્ઠા અસીમ જોઈએ. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી “શ્રી જૈન મહાવીર ગીતા'ના એક ફૂલગુલાબી વ્યક્તિત્વ વિખૂટું પડ્યું ‘ગુરુભક્તિ યોગ'માં ગુરુપદનો મહિમા ખૂબ સમજાવે છે અને તેમાં શ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ સહેજ પણ કચાશ ન રાખવા ફરી ફરીને ગુરુભક્તિ કરવા તત્પર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંન્નિષ્ઠ કાર્યકર શ્રી રમણીકલાલ રહેવા કહે છે. ગુરુભક્તિથી જીવન સુખી થાય છે. ગુરુભક્તિથી (જાપાનવાળા) ભોગીલાલ શાહ અને આ સંસ્થાના શુભેચ્છક | ધર્મ ફળીભૂત થાય છે, ગુરુભક્તિથી મંત્ર સિદ્ધ થાય છે, એઓશ્રીના ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેન તા. ૨૦-૧૧ગુરુભક્તિથી પરમાત્મદર્શન થાય છે, ગુરુભક્તિથી પરમાત્માનું ૨૦૦૯ના રોજ અમદાવાદથી પાલીતાણા ધર્મકાર્ય જતા માગી પદ પ્રાપ્ત થાય છે, ઇત્યાદિ બોધ અહીં સાંપડે છે. અકસ્માતનો ભોગ બન્યા. શિષ્યની પાત્રતા પ્રકટાવવાની વાત મહત્ત્વની છે. આ અત્યંત દુઃખદ ઘટના છે. શિષ્ય કે ભક્ત કે સેવક નમ્ર, વિવેકી, ભક્તિવંત જોઈએ. આજની | તા. ૨૯-૭-૧૯૩૨માં સૌરાષ્ટ્રના વઢવાણમાં જન્મેલા સામાજિક વિષમતા એ છે કે શિષ્યત્વ પ્રકટતું નથી. સાધુ કે ગુરુદેવ શ્રી રમણીકભાઈ અભ્યાસ પૂરો કરી મુંબઈમાં ખટાઉ મિલમાં પ્રત્યેનો વહેવાર કે વર્તન કેવા જોઈએ તે શીખવનારી પાઠશાળા જોડાયા, ત્યાર પછી બાર વર્ષે જાપાનમાં વ્યવસાય કર્યો, અને ખોલવાની જરૂર ઊભી થઈ ગઈ છે. ગરજ પડે ત્યારે સાધુના પગમાં છેલ્લા થોડા વર્ષોથી મુંબઈમાં સ્થાયી થઈ એજન્સી વ્યાપારમાં લાંબો થઈને સૂઈ જતો શિષ્ય, કે ભક્ત કે શ્રાવક કામ પત્યા પછી જોડાયા અને સાથોસાથ સામાજિક કાર્ય માટે પોતાનું જીવન સાધુ સાથે ચતુરાઈ શરૂ કરે છે. તે દશ્ય કોઈપણ બુદ્ધિશાળી માનવીને સમર્પિત કર્યું. માટે આઘાતક હોય છે. ત્યાગી સાધુ એક વિરલ વૈભવ છે. એની | શ્રી મુંબઈ જેન યુવક સંઘ સાથે તેમનો સંબંધ છેલ્લા દશ પાસે મતિપટુતા કે વાક્પટુતા નહિ હૃદયની શરણાગતિ સાથે વર્ષથી હતો. સંસ્થાની વિવિધ પ્રવૃત્તિમાં તેઓ તન, મન, ધનથી જોડાવું જરુરી છેઃ તકલીફમાં હોય ત્યારે સાંઈબાબાની માનતા માને ભાગ લેતા હતા. આ સંસ્થાના વિકાસના તેઓ એક પ્રેરક બળ હતા. ને તકલીફ પતે એટલે સૌ પ્રથમ રમત સાંઈબાબા સાથે જ ચાલુ | સ્વભાવે ફૂલગુલાબી વ્યક્તિત્વ ધરાવતા રમણીકભાઈ સર્વે કરે ! સાંઈબાબા કે સંત-સો સાથે આવા રમતવીરો મિત્રો, સ્નેહીઓ, અને સંબંધીઓના ચાહક હતા. એક ઉદારદિલ મળતા-ભટકાતા હોય છે અને ત્યારે એ પાત્રતા વિનાના શિષ્ય કે વ્યક્તિ તરીકે એમણે સર્વેના હૃદયની ચાહના પ્રાપ્ત કરી હતી. ભક્ત પ્રત્યે ઈશ્વરતુલ્ય ગુરુવરના દિલમાંથી શું આશીર્વાદ પ્રકટશે? પ્રેમ કરવો અને પ્રેમ આપવો એ એમની જીવનસુવાસ હતી અને શ્રાવકોએ પણ વિનય/વિવેક શીખવાની જરૂર ઊભી થઈ છે. | જરૂરતમંદ વ્યક્તિઓને ગુપ્ત રીતે મદદ કરી એ બધાને ઉપયોગી ગુરુએ શ્રાવક માટે પરમ ઉપકારક છે તો શ્રાવક ગુરુ માટે “સંઘ” થવું એ એમનો જીવનમંત્ર હતો. છે. સંઘના હોદ્દેદારો-ટ્રસ્ટીઓએ પણ વિનય વિવેક શીખીને ટ્રસ્ટી I અંગત જીવનમાં પૂરી સાદાઈને વરેલા રમણીકભાઈના બનવાની પાત્રતા કેળવવી જોઈએ ને ત્યાર પછી જ ટ્રસ્ટી થવું જોઈએ. પરિચયમાં જે કોઈ આવે એ ભાગ્યે જ કળી શકે કે આ રમણીકભાઈ માત્ર પૈસા કે લાગવગના જોરે ટ્રસ્ટી થનારા સંઘને પણ અશાંતિ આટલા શ્રીમંત અને લાખોનું ગુપ્તદાન કરનાર વ્યક્તિ હશે. આપે છે તો સાધુને તો શું શાતા આપે? ટ્રસ્ટી એટલે શું દંભ, આવા એક, સદાય સ્મિત ધારણ કરનાર, મૃદુભાષી અને અભિમાન, હુંસાતુંસી અને સંસ્થાનો માલિક? ટ્રસ્ટી એટલે શું સત્યવ્યક્તા તેમજ સાહિત્ય અને કળા તરફ અભિરૂચિ ધરાવનાર સાધુના કામમાં દખલ કરનાર, ઉપેક્ષા ઊભી કરનાર કે અપમાન ઉમદા વ્યક્તિ હતા. કરનાર? જે સંસ્થામાં પૈસા હોય ત્યાં ટ્રસ્ટી થનારાં ઘણાં હોય છે! | એઓશ્રીના ધર્મપત્ની સુશ્રાવિકા શ્રીમતી સુશીલાબેન પણ જે એકવાર પણ ગુરુના અપમાનમાં નિમિત્ત બને છે તે ઘોર પાપી આ સંસ્થાને પોતાની સંસ્થા સમજી સંસ્થાની પ્રત્યેક પ્રવૃત્તિને છે તેવું પૂર્વસૂરિઓ કહે છે. સાધુના પ્રવચનમાંથી સારી વાત માત્ર સહકાર આપતા તેમજ નાલાસોપારાના શ્રી વલ્લભસૂરીશ્વરજી સાંભળવી પૂરતી નથી પણ જીવનમાં ઉતારવી પણ જરૂરી છે. ઉદ્યોગ ગૃહ તેમજ અન્ય સંસ્થાઓને પોતાની સેવા આપતા. ગુરુભક્તિયોગ' એક અપૂર્વ શિક્ષાપાઠ છે. ગુરુવરનું મળવું | શ્રી રમણીકભાઈની વિદાયથી આ સંસ્થાએ એક દિલબર સાથી એટલે? કવિ રમેશ પારેખની આ માર્મિક પંક્તિ જુઓઃ ‘દુર્લભ એ ગુમાવ્યા છે અને ન પૂરાય એવી ખોટ પડી છે. દશવેશ કે જેના કાળ સાચવે પગલાં! અમારા ગુલદસ્તામાંથી એક મઘમઘતા ફૂલને કાળે અમારી સાધુના ચરણકમળ સેવ્યા વિના મોક્ષનો પરમ મહારસ મળવાનો | પાસેથી છીનવી લીધું છે. પરમાત્મા આ દંપતીના આત્માને પરમ શાંતિ અર્પે. સંભવ ક્યાં છે? (ક્રમશ:) ઓમ અહમ્ નમઃ પૂજ્ય આચાર્ય વાત્સલ્યદીપ, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પરિવાર જૈન જ્ઞાનમંદીર, જ્ઞાનમંદીર રોડ, દાદર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૨૮. Page #23 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જયભિખ્ખું જીવનધારા : ૧૩ | | ડૉ. કુમારપાળ દેસાઈ [બાળપણની મધુર સ્મૃતિઓમાં મનની ગાંઠે સૌથી વધુ બંધાતી સ્મૃતિ શિક્ષકની હોય છે. એવા એક શિક્ષકનો બાળપણમાં થયેલો અનુભવ ભવિષ્યમાં સર્જક “જયભિખુ'ની શૈલી ઘડવામાં કારણભૂત બન્યો. સ્મૃતિઓના શિલાલેખમાંથી સર્જનનો આકાર ઘડાય છે. જે જમાનામાં સમગ્ર ગુજરાતમાં શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનો મહિમા હતો, તે સમયે આજથી નેવું વર્ષ પહેલાંનું જયભિખ્ખની બાલ્યાવસ્થાનું એક વિનોદી સ્મરણ જોઈએ આ તેરમા પ્રકરણમાં.] તાતપરી સાહેબા નિશાળના માહોલમાં નવા શિક્ષકનું આગમન હંમેશાં નવો “અમ સાક્ષરો – સરસ્વતીના સેવકો – સર્જન, ચિંતન અને મનનમાં રોમાંચ જગાડે છે. આગંતુક શિક્ષક પ્રત્યે સહુ કૌતુકભરી નજરે આ ક્ષણભંગૂર દેહની ક્ષુધા-પિપાસાને ભૂલી જઈએ એવા વિસ્મરણનીરખતા હોય છે અને પછી એમને વિશેની કથાઓ, દંતકથાઓ શીલ હોઈએ છીએ.” કે એમના બંગભર્યા નામો સર્જાતાં જાય છે. શિક્ષક કેમ ભણાવે આ સાક્ષર-શિક્ષકની વાત પણ સાચી હતી. જો એમને છે, ત્યાંથી માંડીને વિદ્યાર્થીને કેવી કેવી સજાઓ કરે છે ત્યાં સુધીની સાહિત્યસર્જન કરવાની ધૂન ચડે તો કલાકોના કલાકો સુધી ભોજન વાતો વિદ્યાર્થીઓની જીભ પર રમતી હોય છે. શિક્ષકનો પહેરવેશ ઠંડું પડ્યું રહે. ક્યારેક તો ભોજન સામે પડ્યું છે, તે પણ ભૂલી અને એના આચરણ પર વિદ્યાર્થીની બાજનજર સતત નોંધાયેલી જાય. સાહિત્યની મસ્તીમાં ડૂબી જાય તો સમયનું ભાન પણ ભૂલી હોય છે. એ સમયે વિદ્યાર્થીની સમગ્ર સૃષ્ટિનું કેન્દ્રસ્થાન હોય છે જાય. કોઈ વાર એમની ઓરડીમાં આખી રાત ફાનસ બળતું રહે શિક્ષક. અને કોઈ કવિતા કે કોઈ વાક્યો નજીક અવરજવર કરનારને વરસોડાની નિશાળના ઉપલા વર્ગ માટે એક નવા શિક્ષકનું સંભળાય. સાહિત્યની મસ્તીમાં એ સદેવ ડૂબેલા રહેતા. આગમન થયું. નિશાળના વિદ્યાર્થીઓને માટે આ એક મોટા વળી આ અત્યંત રસિક સાક્ષર હતા. રસ, અલંકાર અને કોઈ સમાચાર હતા, કારણ કે આ શિક્ષક મોટા શહેરમાંથી એક આ સ્ત્રી-દેહના અંગોના વર્ણન કરે ત્યારે રસનો સાગરકિનારો તોડીને ગામડામાં ભણાવવા માટે આવ્યા હતા. વળી એ ખૂબ ભણેલા છે સઘળે છલકાવી દેતા. ભર્તુહરિનું “શૃંગારશતક' અને “નીતિશતક' એવી વાત ચોતરફ થતી હતી. એમાંય એમ કહેવાતું કે સાહિત્યને એમને કંઠસ્થ હતું. સામેનો વિદ્યાર્થી કંઈ સમજે કે ન સમજે, પણ તો એ ઘોળીને પી ગયા છે! એ પોતે જ્યારે રસાનંદમાં હોય ત્યારે સંસ્કૃતના શ્લોકો ઉચ્ચારવા વિદ્યાર્થીઓ અંદરોઅંદર વાત કરતા કે સાહેબને સાહિત્યની લાગતા. શ્રોતાને સમજાય છે કે નહીં કે એની શ્રવણશક્તિ જાગ્રત કોઈપણ વાત પૂછો, તો બીજી જ સેકન્ડે તેનો જવાબ આપી શકે છે કે નહીં એની લેશમાત્ર ચિંતા કર્યા વિના પોતાનો સાહિત્યરસ છે અને એ પણ એવી રીતે કે એના ઉત્તરમાં પણ સાહિત્યની છટા વહેવડાવતા હતા. અને છાપ તરત કાને વાગે. એમના વર્ગના મૉનિટરે તો બીજા એ જમાનામાં શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ રચેલા “સરસ્વતીચંદ્ર'એ ગોઠિયાઓને કહ્યું કે સાહેબ સાહિત્યના એટલા જાણકાર છે કે સાહિત્યજગત પર ગાઢ પ્રભાવ પાડ્યો હતો. ગુજરાતના કોઈ કવિ કે લેખક વિશે વાત કરો, તો એના જન્મથી અવસાન પ્રજાજીવનમાં “સરસ્વતીચંદ્ર'એ એક નવી હવા ફેલાવી હતી. એનાથી સુધીની બધી વાત ગ્રામોફોનની રેકર્ડની માફક બોલી જાય છે. આ સાક્ષર-શિક્ષક કઈ રીતે અસ્પૃશ્ય રહી શકે. એમને તો નરસિંહ મહેતા કે અખા જેવા કવિની વાત કરો તો એને વિશે એની “સરસ્વતીચંદ્ર'નું ઘેલું લાગ્યું હતું. પોતાના રોજિંદા જીવનની કેટલીય પંક્તિઓનું પોપટની માફક રટણ કરે છે. કાન્ત કે કલાપીની ઘટનાઓ સાથે સરસ્વતીચંદ્ર'માં આલેખાયેલી ઘટનાઓનું સામ્ય વાત કરો, તો એમના જીવનની કેટલીય ખામીઓ અને ખૂબીઓ બેસાડવા માટે મરણિયો પ્રયાસ કરતા હતા. એમના વ્યવહારમાં વહેતા ધોધની માફક શબ્દો કહી બતાવે છે. વારંવાર એના વાક્યો ફૂટી નીકળતા હતા અને જે કંઈ કવન કરતા, ઉપલા વર્ગના આ શિક્ષકને પોતાની જાતને શિક્ષકને બદલે સાક્ષર તેમાં પણ “સરસ્વતીચંદ્ર'ના અક્ષરજગતનું પ્રતિબિંબ ઝીલતા હતા. તરીકે ઓળખાવવી વધુ પસંદ હતી. કોઈ એમને સાક્ષર કહે તો વળી આ મહાનવલ અનેક વાર વાંચેલી હોવાથી એના કેટલાંય પૃષ્ઠો, એમના ચહેરા પર આનંદ દેખાઈ આવતો. સામેથી કોઈ ન કહે તો પેરેગ્રાફો અને સંવાદો એમને મુખપાઠ હતા. “વિના સરસ્વતીચંદ્ર ખાનગીમાં પોતાને સાક્ષરની કોટિના ગણાવતા. આ વિશે એટલા સાહિત્ય શું? વિના ચંદ્ર પૂર્ણિમા શું? વિના સુંદરી સ્વર્ગ શું?” બધા સભાન કે સામાન્ય વાતચીતમાં પણ એ એમ બોલી જતાઃ એવી એવી ઉક્તિઓ રચ્યા કરતા હતા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપલા વર્ગના આ શિક્ષક ભીખા (‘જયભિખ્ખુનું હુલામણું નામ)ની પડોશના એક ઘરમાં ભાડાથી રહેવા આવ્યા. શિક્ષક નજીકમાં વસતા હોય એટલે વિદ્યાર્થીઓ મધમાખીની જેમ એમની આસપાસ ભમ્યા કરે. ધીરે ધીરે ભીખાને એમની વાતોમાં રસ પડવા લાગ્યો. એમાં જ્ઞાન હતું, પરંતુ ક્યારેક એ માત્ર રમૂજ બની જતું, વિદ્યાર્થીઓ કોઈ પણ વાત કરે તો એનો સંસ્કૃત શબ્દોથી ભરેલી ભારેખમ ભાષામાં સૂત્રાત્મક રીતે ઉત્તર આપતા હતા. ભીખાએ અને એના ગોઠિયાઓએ આ શિક્ષકને સમાચાર આપ્યા કે નજીકના ઘરમાં વસતી એક સ્ત્રીને એ લોહીલુહાણ થઈ જાય એટલો માર એના પતિએ માર્યો છે. આ સમાચાર સાંભળતાં જ ‘સરસ્વતીચંદ્ર’પ્રેમી શિક્ષકને કુમુદસુંદરીની અવહેલના કરનારાએના અવિચારી પતિ પ્રમાદધનનું સ્મરણ થાય એ સ્વાભાવિક હતું. સરસ્વતીચંદ્ર સાથે જેના વિવાહ થવાના હતા એ કુમુદસુંદરીને પ્રમાદધન જેવા નિરક્ષર અને દુરાચારીને પતિ તરીકે સ્વીકારવા પડે છે અને જીવનભર સહન કરવું પડે છે. એ કથા સાથે વર્તમાન સમાચારને જોડતાં સાક્ષર બોલી ઊઠ્યા. પ્રબુદ્ધ જીવન ‘ઓહ, આજની પ્રમદાઓને નસીબે પ્રમાદધનો જ છે. સંસારની કુમુદિનીઓને સદા કંઈ સરસ્વતીચંદ્રો લાધતા નથી. સંસારસરોવરના પોયણાંને મૂરઝાવવાના મહાભાગ્ય વરેલાં હોય છે.’ ભીખો અને એના દોસ્તો શિયનો આ ઉત્તર ન સમજાયાથી વધુ અંજાઈ ગયા. માત્ર બાહ્ય ઘટનાઓ નહીં, પરંતુ સ્વજીવનની ઘટનાઓને પણ આવી અતિ નાટકીય સાહિત્યિક ભાષામાં એ વ્યક્ત કરતા હતા. એક વાર એક વિદ્યાર્થીને એમણે સજા કરી. એ પછી વિદ્યાર્થીએ આવીને એમને કહ્યું કે તોફાન બીજાએ કર્યું હતું અને સજા એને મળી. ‘ગઝબ હાથે ગુજારીને, હવે પસ્તાઈને શું?' આવી સાક્ષરી ભાષા બોલતા શિક્ષકશિરોમણિ નયનસુખશંકરભાઈ એમના વર્તન અને વાણીથી પ્રાચીન યુગને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરતા હતા. ડિસેમ્બર, ૨૦૦૯ વિદ્યાર્થીને અનેક ગુરુઓ.' નયનસુખશંકરભાઈ વાતચીત કરતા હોય ત્યારે વારંવાર “ભાઈઓ, મારા કહેવાનું તાત્પર્ય' એવા શબ્દો બોલતા હતા. દસ વાક્યો બોલે, એમાં પાંચ વાક્યોના પ્રારંભે 'મારા કહેવાનું તાત્પર્ય એ શબ્દો આવે જ. વિદ્યાર્થીઓ પણ શિક્ષકની આ ટેવ જાણી ગયેલા એટલે એમણે આ શિયકનું નામ ‘તાતપરી સાહેબ' રાખ્યું હતું. કોઈ વિદ્યાર્થી જૂઠું બોલે તો કહે: ‘તમે જૂઠું બોલી ફાવી નહીં શકો, અર્થાત્ મારા કહેવાનું તાત્પર્ય એ છે કે તમે અસત્યાંથી સત્ નહીં ઉપજાવી શકો.’ એક જમાનામાં રામ અને લક્ષ્મણને માત્ર એક જ ગુરુ વશિષ્ઠ જ પૂર્ણ જ્ઞાન આપતા હતા, પાંચ પાંડવો અને સો કૌરવોના કોઈ બીજા ગુરુ નહીં, માત્ર ગુરુ દ્રોણાચાર્ય. કૃષ્ણ જેવા કૃષ્ણ અને સુદામા જેવા બ્રાહ્મણને કેટલા ગુરુ હતા? એક માત્ર સાંદીપનિ. જ્યારે અત્યારે વિદ્યાર્થીને વિદ્યાની પરિસમાપ્તિ કરતાં પૂર્વે કેટલા બધા ગુરુઓ થાય છે, આવી વિચિત્ર અને મૂલ્યનાશક પરિસ્થિતિ વિશે તેઓ કહેતા. આમ પોતાનાથી ખોટી શિક્ષા કરવાનું અનુચિત કાર્ય થઈ ગયું. એના અર્થો ઉકેલવા બેસે, પણ ઘણી મહેનતેય અર્થ ઉકેલી શકે એટલે તરત બોલ્યા પ્રાચીનકાળમાં વિદ્યાર્થી એક જ ગુરુ પાસે અધ્યયન કરતો અને એનો જ શિષ્ય ગણાતો. આજે તો વિદ્યાર્થીની કેવી હાલત છે. ‘એક એમના વર્ગમાં ક્યારેક વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડી પડતા. ઝઘડો થાય એટલે તાતપરી સાહેબ પાસે ફરિયાદ કરવા આવી જાય. એક વિદ્યાર્થી પોતાની વાત કરે અને બીજો એની સામે દલીલ કરે, આ બધું સાંભળીને વિદ્યાર્થીઓ સાહેબના ચુકાદાની રાહ જુએ, ત્યારે ચુકાદાને બદલે વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય એવો ઉત્તર સાંપડતો. તેઓ કહેતા, મારે આમાં કાર્યકારણની પરંપરા શોધવી પડશે, અર્થાત્ મારા કહેવાનું તાત્પર્ય એ છે, કે તમે કલહનું જે કારણ આપો છો, તે તો ખંડકારણ છે, અર્થાત્ મારા કહેવાનું તાત્પર્ય એ છે કે આ વિષષમાં ખંડકારણ્ ને સમયકારાની શોધ કરવી પડશે. તાત્પર્ય એ કે અધૂરા અન્વેષણથી કાર્યસિદ્ધિ સાંપડશે નહીં.' તાતપરી સાહેબનું લગ્ન ગામડાની કોઈ કન્યા સાથે થયેલું. સાહેબ દર પૂર્ણિમાએ પોતાની પત્નીને હૃદર્ભેશ્વરીના સંબોધનથી પત્રો લખે. આ પત્રો એટલે અત્યંત રસિક વિશેષણો, ઉપમાઓ અને અલંકારોની મુશળધાર વર્ષા. એમની પત્ની ખાસ કંઈ ભણેલી નહીં, છતાં પતિના કાગળો અતિ સ્નેહથી સંઘરી રાખે. સમય મળે નહીં અને પછી એ સાહસ માંડી વાળે. માત્ર એટલું ખરું કે એમના મોતીના દાણા જેવા અક્ષરો જોઈને એ ખુશ થાય અને ન સમજાય છતાં કેટલા કાગળો લખ્યા હોય, તે ફેરવીને એમાંના મોતીના દાણા જેવા અક્ષરો જોઈને રાજીની રેડ થાય. બાકી એને માટે ઉપમા, ઉપર્મય અને અલંકારોના આ ધનોર વનમાં એક પગલું પણ મૂકવું મુશ્કેલ હતું. બન્યું એવું કે આવા સ્નેહભીનાં રસિક પત્રોનું પોટલું કન્યાના પિતાએ જોયું અને એમાંના પત્રો વાંચ્યા. એમના ગુસ્સાનો પાર ન રહ્યો. આવાં બધાં ટાહ્યલાં શાને કરો છો? એમ કહીને એમણે આખુંય પોટલું જમાઈરાજને પરત કર્યું અને જણાવ્યું કે, ‘આવું બધું લખવાનું છોડીને ભણાવવાના કામમાં ધ્યાન આપો. આવા વંઠેલવેડા તમને શોભતા નથી. આમ કરો તો મારી દીકરીનો ભવ બગાડશો.' પોટલું પાછું આવ્યું ત્યારે તાતપરી સાહેબે એને બોર બોર જેવડાં અશ્રુઓથી વધાવ્યું. પોતાના હૃદયની ભાવનાઓનો ક્યાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૨૫ કોઈ પ્રતિઘોષ આપી શકે તેવું છે? વિરલા સમજી શકે એવી પોતાની પરોણાના ઘા કર્યા અને ગોકીરો કર્યો, રસિકતાને કોણ પ્રીછશે? એમણે આ રસસાહિત્ય જતનથી સંગ્રહી “ઉઘાડ...એય બારણું ઉઘાડ. આવી બન્યું છે આજે તારું.’ રાખ્યું. આ “આક્રમણ'થી શિક્ષક મહાશયની પ્રેમસમાધિનો ભંગ થયો એક વાર તાતપરી સાહેબ સમી સાંજથી “સરસ્વતીચંદ્ર' વાંચવા અને દ્વાર ખોલ્યાં. એમના હાથમાં “સરસ્વતીચંદ્ર' હતું. બેઠા હતા અને રાત જેમ ગળતી ગઈ, તેમ નવલકથાનો રસ જામતો “માસ્તર તારું ભમી ગયું લાગે છે. ક્યારના શું બોલી રહ્યા છો?” ગયો. પછી તો એના એક એક વાક્ય પર સાપ મોરલી પર ડોલે સાક્ષરે આશ્ચર્યની અવધિ સાથે કહ્યું, “હું શું બોલી રહ્યો છું? એમ ડોલવા લાગ્યા. એકાએક ઊભા થઈને પોતાના ઓરડામાં અરે, “રસાત્મક વાક્ય કાવ્યમ્' – રસથી ભરેલું વાક્ય એ જ સ્વયં કંઈ કંઈ બોલવા લાગ્યા. એવામાં બાજુના જ ખંડમાં મકાનમાલિક કાવ્ય છે. ઓહ... શું એ વાક્ય?' શેઠ રહેતા હતા. શેઠાણીએ શિક્ષકના ઓરડામાંથી આવતો અવાજ “એય, આ રસની રામાયણ ને વાક્યની પળોજણ છોડ. અને સાંભળીને સહજ જિજ્ઞાસાથી કાન સરવા કર્યા, તો અંદરથી શબ્દો કહે કે કોઈ આબરૂદારના ઘરમાં ખાતર પાડવું, જે ઝાડનો તેં છાયો સંભળાયા. લીધો એને જ પાડવું એવું પાપ તેં આચર્યું છે ને.' ઘેલી...મ્હારી..” “શું કહ્યું, મારા દ્વારા પાપ? અસંભવ, અતિ અસંભવ.” સાંભળતાંજ શેઠાણી છળી ઊઠ્યાં. “આ શું? પોતાની દીકરી મામલો વીફરે તેમ હતો, ત્યાં બાજુમાં રહેતા સુશીલ શિક્ષિકા ઘેલીનું નામ આ જુવાનિયો લે છે અને વળી એને “મહારી' કહે છે. નિમુબહેન દોડી આવ્યા. એ વાત પારખી ગયા. એમણે કહ્યું, નક્કી! દાળમાં કંઈક કાળું છે.' એમણે કુંભકર્ણ નિદ્રામાં રહેલા “ભાઈઓ, આમાં કોઈને ચેતાવવા જેવું નથી. તમારી ઘેલી શેઠને મહાપ્રયત્ને જગાડ્યા અને ઓરડાની નજીક લઈ આવ્યા, તો ખાનદાનનું ફરજંદ છે અને માસ્તર પણ સારા છે.” શિક્ષક મહાશયની શબ્દસમાધિ અખંડ હતી. અંદરથી શબ્દો આવતા “અરે, પણ આપણી દીકરીનું નામ લેતા અને “હારી' કહેતાં મેં હતા, “ઘેલી...હારી... વાહ.. ઘેલી હારી...” આ સાંભળતાં જ શેઠ કાનોકાન સાંભળ્યા છે.' લાલચોળ થઈ ગયા. એવામાં એમનો દીકરો જાગી જતાં એ લાકડી “એ વાત સાચી. પણ તમે અડધું સાંભળ્યું. એ બોલતા હતા લઈને આવ્યો. કંઈક ચહલપહલ જોઈને પડોશીઓ પણ એકઠાં થયાં “ઘેલી હારી કુસુમ!” અને એ વાક્ય એમના હાથમાં રહેલી નવલકથા અને બધાએ વાત જાણી એટલે કહ્યું, “સરસ્વતીચંદ્ર'ના અંતમાં લેખકે લખ્યું છે. સાહેબને આમેય ચાલો, બોરકૂટો કરી નાખીએ આ માસ્તરનો. માળો, છોકરાં “સરસ્વતીચંદ્ર' ખૂબ ગમે છે અને એથી આ વાક્ય પર આફરીન થઈ ભણાવવા નીકળ્યો છે કે આબરૂદારની છોકરીઓ ભોળવવા.' ગયા હશે. “ઘેલી’ શબ્દ જરા જોરથી, “હારી’ શબ્દ જરા ધીરો અને એવામાં એક અનુભવી વૃદ્ધ આવીને કહ્યું, “શેઠ, તમારા ઘરમાં તો ‘કુસુમ' શબ્દ ખૂબ કોમળ રીતે બોલતા હશે એટલે તમે આગળનો પોલું નથી ને. આ તો સરકારના કાયદાનું કામ. આમાં તો જો ભાગ સાંભળી શક્યાં અને ભરમાયાં.' મિયાં-બીબી રાજી, તો ક્યા કરેગા કાજી. ખાનગીમાં દીકરીનો તો બધા વિચારમાં પડ્યા, ત્યારે તાતપરી સાહેબ બોલ્યા, “સાચી દાણો ચાંપી જુઓ. પછી કરવો હોય તો બોરકૂટો કરો, નહીં તો વાત છે નિમુબહેનની. એ નાનું શું વાક્ય એવું રસભર્યું સંપૂર્ણ કાવ્ય છે, ભારે ફજેતી થશે.” કે એ માટે આફરીન તો શું, એની પાછળ ફકીર થઈ જઈશ. શ્રીમાન ઘરડાં ગાડાં વાળે એમ સહુને આ સલાહ સોળ આની અને મહાશયો, શું કહું તમને? એ ફકીરી! એ જહાંગીરી ફકીરી!' એક વાલ લાગી. શેઠાણીએ ઘરઊંઘમાં સૂતેલી ઘેલીને ઢંઢોળીને કહ્યું, નિમુબહેને એ ગ્રંથ લઈને ઉપસંહારમાં લખેલું એ વાક્ય સહુને ઓહ, પેટે પથરો થઈને કાં ન પડી? સાત કુળને બોળવા બેઠી છે.” બતાવ્યું એટલે વાતાવરણ શાંત થયું, પરંતુ શેઠે વિદાય લેતા ઊંઘમાંથી ઊઠેલી બેબાકળી ઘેલી વાત સમજી શકી નહીં. શેઠાણી લેતા કહ્યું, “માસ્તર, હવે ત્રણ મહિનામાં વહુને બોલાવીને ઘર બોલ્યાં, “બીજા કોઈમાં તારું મન મોહાયું નહીં અને આમાં - માંડી નાખો. નહીં તો બીજું મકાન શોધી લેજો.' માસ્તરમાં – મોહાયું. ફટ છે તને.' નિશાળના શિક્ષકનો આવો રમૂજભર્યો અનુભવ ભીખાના ઘેલીએ કહ્યું, “મા, શું વાત કરો છો? મેં જો કોઈ પારકા સામે ચિત્તમાં જડાઈ ગયો. શાળાજીવનના કટુ અનુભવો સાથે આ રમૂજી મેલી નજરથી જોયું હોય તો મા-જોગણી મને ખાય. મને રૂંવે રૂંવે અનુભવ સ્મૃતિપટ પર અંકિત થઈ ગયો. કીડા પડે.” (ક્રમશ) શેઠાણીને થયું કે નક્કી, ઘેલી આમાં કંઈ જાણતી નથી એટલે ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, હવે આ શિક્ષકને જ સીધા કરવા પડશે. બારણાં પર ધડાધડ અમદાવાદ-૩૮૦ ૦૦૭. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯ ૫૯૬. પ્રથમ ૫૯૭. પ્રસ્તર (પ્રત૨) : ૫૯૮. પ્રાણ ૫૯૯ પ્રાણત (ઈન્દ્ર) : જૈન પારિભાષિક શબ્દકોશ - a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (નવેમ્બર ૨૦૦૯ના અંકથી આગળ) તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ દોષોનો ઉપશમ એ “પ્રશમ'. तत्त्वों के असत् पक्षपात से होनेवाले कदाग्रह आदि दोषों का उपशम प्रशम । The calming down of the vices like wrong insistence etc. that result from a misplaced partisanship of philosophical views-that is prasama. જે માળવાળા ઘર તળ સમાન છે તે. जो कि मंजिलावाले घर के तले के समान है । Strata which are like storeys of a multistoreyed building. પાંચ ઈન્દ્રિયો, મન-વચન-કાયબલ, ઉચ્છવાસ-નિઃશ્વાસ અને વાયુ એ દશ પ્રાણ છે. पाँच इन्द्रियाँ, मन-वचन-काय से तीन बल, अच्छ्वासनि:श्वास और आयु ये दस प्राण है। The five sense organs, the three energies i.e. manas, speech and body, out-breath and in-breath, life-quantum these are ten pranas. આનત અને પ્રાણત દેવલોકના ઈંદ્રનું નામ. आनत और प्राणत देवलोक के इन्द्र का नाम। The name of the indra of Anata and Pranata Kalpas. પ્રાણીઓને પાંચ ઈન્દ્રિયો, મન-વચન-કાયબલ, ઉચ્છવાસનિઃશ્વાસ અને વાયુ એ દશ પ્રાણથી વિખૂટા કરવાની ક્રિયા “પ્રાણાતિપાતિકી' છે. प्राणियों को पाँच इन्द्रियाँ, मन-वचन-काया से तीन बल। उच्छ्वासनि:श्वास और आयु ये दस प्राणों से वियुक्त करने की ક્રિયા Action of the form of depriving the living beings of their Pranas or vital elements. નવાં શસ્ત્રો બનાવવાં તે પ્રાયયિકી ક્રિયા. नये शस्त्रों का निर्माण करने की क्रिया। The forging of new weapons. ક્રોધના આવેશથી થતી ક્રિયા તે પ્રાદોષિકી ક્રિયા. क्रोध के आवेश से होनेवाली क्रिया । Action undertaken under the impulse of anger. જે ઇન્દ્રિય ગ્રાહ્ય વિષયો સાથે સંયુક્ત થઈને જ એમને ગ્રહણ કરે તે. जो इन्द्रिय ग्राह्य विषयों को उनसे संयुक्त होकर ग्रहण करती है। Those indriyas which grasp their object only through coming in contact with it. લીધેલ વ્રતમાં થયેલ પ્રમાદજનિત દોષોનું જેના વડે શોધન કરી શકાય તે “પ્રાયશ્ચિત'. धारण किए हुए व्रत में प्रमादजनित दोषों का शोधन करना । That through which it is possible to make clean sweep of the defects born of negligence arisen in connection with a vrata that has been accepted. ૬૦૦. પ્રાણાતિપાતિકી : ક્રિયા ૬૦૧, પ્રાયયિકી ક્રિયા : ૬૦૨. પ્રાદોષિકી ક્રિયા : ૬૦૩. પ્રાચકારી (ઈન્દ્રિય): ૬૦૪. પ્રાયશ્ચિત ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે) Page #27 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૦૯ પુસ્તકનું નામ : આત્મિક વિકાસની ભૂમિકાઓ લેખક : મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી પ્રકાશક : જ્ઞાનજ્યોત ફાઉન્ડેશન ટ્રસ્ટ, C/o. દિનેશ એચ. દેઢિયા, ૪૦૫, કમલા નગર, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. ફોનઃ (૦૨૨૦૬૪૫૧૪૬૧, મહાત્માનું સાદાઈભર્યું જીવન સંસારીજનોને શી રીતે પ્રભુના શાસન સાથે જોડી આપે છે તે આ ગ્રંથનું પરમ લક્ષ્ય છે. આમ આ ગ્રંથનું નામ મૂલ્યઃ રૂા. ૧૦/-, પાના ૧૬, પ્રથમ આવૃત્તિ ‘સેતુબંધ’ સાચા શબ્દનો સેતુ રચી આપે છે. ૨૦૦૮. આ ગ્રંથની વિશેષતા એ છે કે પ્રવચનમાં વ્યક્ત પુષ્પ મુનિશ્રીની સર્વશ્રેષ્ઠ કૃતિ ‘આત્મજ્ઞાન અને સાધનાપથ’ના ચોથા પ્રકરણ અનુભૂતિજન્ય જ્ઞાનના રૂપ-સ્વરૂપની છબી આ નાનકડી પુસ્તિકામાં પ્રગટ થાય છે. જાત વિશેના તથા જગત વિશેના વ્યક્તિના ખ્યાલ અનુભૂતિ કેવી રીતે બદલી નાંખે છે તેનું નિરૂપણ મુનિશ્રીએ કર્યું છે. આધુનિક વિજ્ઞાનના નિષ્કર્ષોની ગહન છતાં રસપ્રદ ચર્ચા આ પુસ્તિકામાં કરી છે. XXX વાચકોને અંતર્મુખતાના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે આ પુસ્તિકાનું શાંત મને વાંચન જરૂરી છે. પુસ્તકનું નામ ઃ સેતુબંધ કૈખક : મુનિ રાજચંદ્ર વિજય પ્રકાશક : શ્રી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ Ca. વિનસ પૈડીકલ, ઉસ્માનપુરા, ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦ ૦૧૪. ફોનઃ (.) ૨૭૫૪૦૩૧૨. પ્રાપ્તિસ્થાન : આ. વિ. રામસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાન સંસ્કૃત પાઠશાળા શાહ ભુવન, ધર્મનાથ દેરાસરની સામે, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૬. પ્રબુદ્ધ જીવન સર્જન-સ્વાગત ઘડૉ. કલા શાહ આચાર્ય દેવ શ્રી રત્નચંદ્રસૂરિજી મહારાજ સાહેબ જૈન જગતમાં તાત્ત્વિક પ્રવચનમાં કુશળ વક્તા તરીકે જાણીતા છે. આચાર્યદેવશ્રીના શિષ્ય પાને ઝીલ્યો છે. તત્ત્વાર્થની ભરપૂર એવા વિચારોને થો પ્રભુના વચનોનો તાત્પર્યાર્થ મુનિશ્રીને પાને ભાવતાં વીજળી સમા વાક્યો પ્રાસંગિક ઉદાહરણો અને દ્દષ્ટાન્તો દ્વારા પ્રવચનના ગૂઢ વિષયને સરળ અને મધુર તથા હૃદયસ્પર્શી બનાવે છે. આ સેતુબંધ આપણાં જીવનને પ્રભુની સાથે અને ધર્મની સાથે જોડનારી ગ્રંથ છે.. XXX પુસ્તકનું નામ : કથાબોધ સુવિશુદ્ધ દેશના દાતા વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના પ્રભાવક પ્રવચનમાંથી સંોજક : પૂ. આ. શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્ર સુરીશ્વરજી મહારાજ પ્રકાશન : મોક્ષમાર્ગ પ્રકાશન, સુરત પ્રાપ્તિસ્થાન : જિનવાણી પ્રચારક ટ્રસ્ટ, ૪૯, બેંક ઑફ ઈન્ડિયા બિલ્ડિંગ, ૧૮૫, શેખ મેમન સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૩. મૂલ્ય : રૂા. ૧૦૦/- પાના ઃ ૩૪૦, આવૃત્તિ : પ્રથમ વિ. સં. ૨૦૬૫ વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. વિજયરામચંદ્ર આ ગ્રંથના પ્રવચનકાર પૂ. તપાગચ્છાચાર્ય રામ-અભય દેવસૂરિના શિષ્ય તત્ત્વપ્રવચન પ્રશસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખે કહેવાયેલી કથાઓ ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્રસૂરી૨જી મહારાજ સાહેબે આપેલા પ્રવચનોનું અવતરણ મુનિ રાજદર્શનવિજયજી તથા કથાપ્રસંગો ઘણાં વર્ષો પૂર્વે ‘કથાઓ અને કથા પ્રસંગો-ભાગ-૧-૨'તરીકે પ્રકાશન થયા હતા. તેને નજર સમક્ષ રાખીને કથા પરિચય સંકલિત કરવામાં આવ્યો છે. કોઈ ધર્માચાર્યના મુખે કહેવાતી કથાનું રૂપ-સ્વરૂપ કેવું હોય તેનું સચોટ દર્શન કરાવવા આ કથાઓ સમર્થ છે. કરેલ છે. રત્ન મુનિ રાજદર્શન વિજયજીએ પ્રવચનકારના આ ગ્રંથની વિશેષતા એ છે કે ‘જૈન પ્રવચન’ સાપ્તાહિકના અંકોમાંથી સંયોજિત આ કથાઓ આશયને સાચવીને રોજ-બરોજના પ્રવચનો જે જે વિષયના ઉપદેશના સમર્થનમાં કહેવાઈ હતી લખવાનું સુંદર કામ કર્યું. તે વિષયના ઉપદેશમાંની કેટલીક હકીકતોનો દરેક ૨૭ કથાના પ્રારંભમાં અને અંતમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે. આ કારણે આ સંગ્રહ કેવળ કથાત્મક જ ન બનતાં મુખ્યત્વે ઉપદેશાત્મક બન્યો છે. આ ગ્રંથની ૩પ પાઓ બોધાત્મક લીપી વર્ણવાયેલ પીવાથી કથાબોધ’ નામ સાર્થક સિદ્ધ થાય છે. આ ગ્રંથમાં લખાયેલ ૧ થી ૨૪ સુધીના કથાપ્રસંગો જૈન શાસનના કથાનુયોગ સાથે સંબંધિત છે જ્યારે ૨૫ થી ૩૫ સુધીના કથા પ્રસંગો બોધક બને તેવા હોવાથી અહીં સંકલિત ક૨વામાં આવ્યા છે. કથાવાચનના રસિયાઓને આ ગ્રંથ ગમશે એ જ રીતે તત્ત્વાર્થીજનોને પણ પ્રિય થઈ પડશે. XXX પુસ્તકનું નામ ઃ શાશ્વત નવકાર મંત્ર લેખક : ડૉ. રમણલાલ ચી. શાહ પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. મૂલ્ય ઃ રૂા. ૧૫૦/- પાના ઃ ૨૬૨, આવૃત્તિ પ્રથમ ઑગસ્ટ- ૨૦૦te, નમસ્કાર મહામંત્ર જૈન ધર્મનો મુખ્ય મંત્ર છે. આ મંત્ર સકલ શ્રુતનો સાર છે અને સકલ તીર્થનો પણ સાર છે. નમસ્કાર મહામંત્ર પર અનેક ગ્રંથો લખાયા છે અને તેનો મહિમા વર્ણવતા ગ્રંથો પણ લખાયા છે. ડૉ. રમણભાઈ શાહે સમયે સમયે નમસ્કાર મહામંત્ર પર લખેલા લેખોનો આ સંગ્રહ નવકાર વિશેની સાચી, સૂક્ષ્મ અને સરળ સમજ આપી જાય છે. પ્રત્યેક પદનું સ્વરૂપ રમાભાઈએ લેખ સ્વરૂપે આપેલ છે. રમણભાઈમાં શાસ્ત્રી પદાર્થોને સરળ ભાષામાં રજૂ કરવાની અદ્ભુત કલા હતી. સર્વ સામાન્ય જનોને સમજાય તેવી સરળ અને સુબોધ શૈલીમાં નવકાર મહામંત્રના પદોનો અહીં પરિચય કરાવ્યો છે. આ લેખોનું વાંચન કરતી વખતે સ્વયં રમણભાઈ આપણી સાથે હોય તેવી અનુભૂતિ આપણને થાય છે. નવકારમંત્રના આરાધકોને નવકાર મંત્રના પદોના અક્ષરોની સૂક્ષ્માતિસૂક્ષ્મ સમજ પ્રાપ્ત કરવી હોય તેણે આ પુસ્તક વાંચવા અને વસાવવા જેવું છે. XXX બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩૮ ફોન નં. : (022) 22923754 Page #28 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1.6067/57 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month * Regd. No.MH/MR/SOUTH-146/2009-11 PAGE No.28. PRABUDHHA JIVAN DATED 16 DECMBER, 2009 (પંથે પંથે પાથેય... હું જાણે કોઈ દિવ્ય પ્રકાશના મહાસાગરમાં તરતો 'ચ 6 till qણ [d છે ! હોઉ તેમ વજનવિહિન Weightlessnessની 3 ભોગીલાલ શાહ સ્થિતિનો અનુભવ કરવા લાગ્યો. જાણે કોઈ શ્વેત પ્રકાશની દુનિયામાં વિહરતો હોઉં તેવી ચૈતષિક તરત જ તે બોલી ઊઠ્યા, ‘નરેન્દ્ર તું આવી ગયો? પોડિચેરી ખાતે મહર્ષિ અરવિંદ અને શ્રી સ્થિતિનો અનુભવ થયો. આ સ્થિતિ હું બહુ લાંબો હું તો તારી કેટલા વખતથી પ્રતીક્ષા કરું છું.” માતાજીનું નામ તથા તેમના ધ્યાન અને મનની સમય જીરવી ન શક્યો. પ્રયત્નપૂર્વક હું પાછી મૂળ નરેન્દ્ર ઔપચારિકતા ખાતર પોતાનું મસ્તક ચેતનાના ક્ષેત્રના પ્રયોગો અંગેની જાણ મને સ્થિતિમાં આવવાની મથામણ કરી રહ્યો હતો... હો તો આ સાધુ પાસે નમાવ્યું ત્યારે રામકૃષ્ણ એકાએક વષોથી હતી. તેમના આ પ્રસિદ્ધ ચૈતષિક ધામની છતાં કોઈ ઘેરી નિંદ્રામાં હોઉં તેવી સ ષપ્ત નરેન્દ્રના મસ્તકને હળવેથી પોતાના ચરણથી સ્પર્શ યાત્રા અને સમાધિના દર્શન કરવાનું ઘણું જ મન અવસ્થામાં હતો. આ સ્થિતિ લગભગ દસેક મિનિટ કર્યો. અને પછી તો જાણે એક સમત્કાર સર્જાયો. હતું, અને તે રોમાંચક પળ મારા જીવનમાં સાકાર સુધી રહી હશે. મારા ભાઈ મને જગાડતા હોય નરેન્દ્રને આખી પૃથ્વી જાણે ફરતી લાગી. તેમની થઈ. તેમ ધીમેથી બોલ્યાઃ ભોગીભાઈ! ઊઠો, આપણે જાત જાણે ઓગળવા લાગી અને તે પોતે મારા કુટુંબીજનો તથા મિત્રો સાથે દક્ષિણ જવાનો સમય થઈ ગયો છે. શૂન્યાવકાશમાં વિલિન થતા હોય તેવો રોમાંચક ભારતના પ્રવાસે જવાનું થયું ત્યારે પોડિચેરીની મારી આ દિવ્ય અનભતિની વાત મેં મારા છતાં ભયપ્રરેક અનુભવ થયો. નરેન્દ્ર બૂમ પાડી ખાસ મુલાકાતના કાર્યક્રમનો મેં આગ્રહ રાખ્યો. મિત્રોને કરી. શં આવા ચમકારો બની શકે ? જો કે ઊઠ્યો, “અરે! તમે શું કરી રહ્યા છો ? મારાથી શ્રી અરવિંદ અને શ્રી માતાજીના દિવ્ય ચેતનાને હું વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવાથી આવા દિવ્ય આ સ્થિતિ સહેવાતી નથી. મને પૃથ્વી પર પાછા પૃથ્વી પર અવતરણ માટેના પ્રયોગોમાં મને ઝાઝી ચમત્કારો કે ગૂઢ અનુભવોમાં શ્રદ્ધા ધરાવતો નથી. ટા ધરાવતો નથી લાવો.' ત્યારે સ્વામી શ્રી રામકૃષ્ણ મંદ મંદ હસી ગતાગમ પડતી નહિ છતાં કુતુહલ ખાતર મેં તેમનું આત્મા, પરમાત્મા. દિવ્ય અનભતિ વગેરે પ્રત્યે રહ્યા હતા. તેમણે ધીમેથી નરને સ્પર્શ કયો અને કેટલુંક સાહિત્ય વાંચેલું એટલે પડિચેરીની હું તદ્દન વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખું છું. સાબિત થઈ બોલ્યો, ‘જા, આજે આટલું બસ છે. ફરીથી મને મુલાકાત મારે માટે કંઈક અંશે જિજ્ઞાસાનો વિષય શકે કે જે તર્કબદ્ધ બુદ્ધિગમ્ય હોય તેવી જ ઘટનાઓ મળવા એકલો આવજે.' પોતાના સ્મરણો હતો. પ્રત્યે હું હકારાત્મક વલણ ધરાવું છું. વાગોળતા સ્વામી વિવેકાનંદ લખે છે. પોતાની મહર્ષિ અરવિંદ અને શ્રીમાતાજીની સંયુક્ત આ સમયે મને સ્વામી વિવેકાનંદના જીવનમાં શ્રી રામકૃષ્ણ સાથેની પ્રથમ ભેટથી જ તેમનામાં સમાધિના દર્શને અમે સવારે 10 વાગે પહોંચ્યા. બની ગયેલી એક દિવ્ય ઘટનાનું સ્મરણ થાય છે. અજબ પરિવર્તન આવ્યું. તેમની બધી શંકાસેકડો મુલાકાતીઓ તથા પરદેશીઓ સમાધિ સ્વામી વિવેકાનંદન સંસારિક નામ નરેન્દ્ર કુશંકાઓ નષ્ટ થઈ ગઈ. જ્ઞાનનો અહમ્ ઓગળી સ્થળના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ત્યાં ધ્યાનમાં તે જ્યારે કૉલે જમાં ભણતા હતા ત્યારે નમાં તે જ્યારે કાલે જમાં ભણતા હતા ત્યારે ગયો અને પછી તો આપણે સૌ જાણીએ છીએ કે બેસતા. સમાધિને તેની દરરોજની પ્રણાલી માફક ફિલોસોફીના કોઈ પ્રોફેસરે તેમના એક તેઓ આ મહાનગુરુના બધા શિષ્યોમાં સૌથી સુંદર રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી વ્યાખ્યાનમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ વ્હાલા શિષ્ય નિવડ્યા એટલું જ નહિ પણ ભારતીય હતી. સતત ધૂપ અને દીપથી વાતાવરણ મધુર કરી એવી વાત કરેલી કે કલકત્તાના દક્ષિણેશ્વરના સંસ્કૃતિને વિદેશમાં ઉજાળનાર આપણને શ્રેષ્ઠ સગંધથી સભર હતું. સર્વત્ર શાંતિ અને મૌનનો કાલી મંદિરમાં એક સાધ રહે છે જે પોતાની જાતને ઉપદે ન માનના કાલી મંદિરમાં એક સાધુ રહે છે જે પોતાની જાતને ઉપદેશક સ્વામી વિવેકાનંદ મળ્યા. માહોલ પ્રવર્તતો હતો. ઘણાં બધાં ભાવિક ભક્તો એક ચમત્કારિક પરષ તરીકે ઓળખાવે છે તેમજ તેને ચમત્કારો આજે પણ બને છે! આવી જ દિવ્ય સમાધિ આગળ તેમનું માથું ટેકવી ધ્યાનમાં દિવ્ય ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે. એટલું જ નહિ તે અનુ દિવ્ય ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે એટલું જ નહિ તે અનુભૂતિ મહર્ષિ શ્રી અરવિંદના બંગાળી શિષ્ય ચેતનાના અનુભવનો અહેસાસ કરી રહ્યા હતા. મા કાલી સાથે પ્રત્યક્ષ વાતચીત કરી શકે છે. શ્રી દિલીપકુમાર રૉય તેમજ તેમની શિષ્યા ઈન્દિરા મેં તે જોઈ માત્ર કૂતુહલવશ શ્રદ્ધાપૂર્વક માથું ટેકવી નરેન્દ્રને આ વાત હંબક લાગી અને એક દિવસે દેવીને થયેલી, ધ્યાનસ્થ અવસ્થામાં એમને શ્રી કૃષ્ણના રહવાના પ્રયત્ન કયા, ત્યારે મિત્રો સાથે નક્કી કર્યું કે આપણે આ સાધુ બાવાના દર્શન થતાં તથા મધુર કૃષ્ણ ભજનો આપોઆપ સ્ફરતા. મને જે દિવ્ય અનુભવ થયો તેનું વર્ણન શબ્દાતિત કહેવાતા ચમત્કારોને ઉઘાડા પાડી તેને નાકલીટી આજની ભૌતિકવાદી યાંત્રિક દુનિયામાં ભલે હોવા છતાં યથાશક્તિ હું તે વ્યક્ત કરું છું. તણાવીએ. સત્તા અને ધનની આણ વર્તાતી હોય પરંતુ તેમ સમાધિના સ્પર્શથી મારા મસ્તિષ્કમાં જાણે અને એક સાંજે મિત્રો સાથે શંકા-કુશંકા તેમજ છતાં કોઈક અગોચર પ્રદેશમાંથી આપણા સંતચમત્કાર સંજોયો હોય તેમ મારું મન સેવે અહમુની માનસિકતા સાથે નરેન્દ્ર દક્ષિણેશ્વરના મહાત્માઓ તેથી મહર્ષિ શ્રી અરાવદ પ્રબાવલા વિચારોથી મુક્ત બની વિચારશૂન્યતા (Thought- કાલી મંદિરમાં આ સાધુ સ્વામી રામકૃષ્ણ પાસે દિવ્યચતના...આથમત્રનું અવતરણ થતુ lessness) ની અવસ્થાનો આભાસ થયો. ગયા. જેવા આ મિત્રો શ્રી રામકણ પાસે બેઠા કે (વધુ માટે જુઓ અનુસંધાન પાન 19) Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A. Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.