SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન કેવળજ્ઞાન, સમવસરણ, દેશના અને નિર્વાણ આ ભૂમિમાં થયા છે. પર્વત, માનસરોવર, સગર ચક્રવર્તી, રાવણનો ઉલ્લેખ છે. તીર્થકર જન્મસ્થળ નિર્વાણ સ્થળ ૪. મુનિશ્રી જયંતવિજયજી કૃત પૂર્વ ભારતની જૈન તીર્થ ભૂમિઓ. ૧. આદિનાથ ઋષભદેવ અયોધ્યા અષ્ટાપદજી એમાં પણ કેલાસ પર્વતને અષ્ટાપદ માનવામાં આવ્યો છે. ૨. અજીતનાથ સમેત શિખરજી ૫. શ્રી હીરાલાલજી દુગ્ગળ કૃત-મધ્ય એશિયા ઔર પંજાબમાં મેં ૩. સંભવનાથ શ્રાવસ્તી સમેત શિખરજી જૈન ધર્મ કી પ્રાચીનતા ઔર લોકમત. ૪. અભિનંદન સ્વામી વિનિતાપુરી—અયોધ્યા સમેત શિખરજી અહીં પણ આ પુસ્તકના લેખકનું માનવું છે કે કૈલાસ પર્વત જ ૫. સુમતિનાથ વિનિતાપુરી-અયોધ્યા સમેત શિખરજી અષ્ટાપદ છે. લેખકે આ યાત્રા પણ કરી છે. ૬. પદ્મપ્રભ કૌશામ્બી સમેત શિખરજી ૬. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકાના જગચિંતામણી ચૈત્યવંદન સૂત્ર ૭. સુપાર્શ્વનાથ વારાણસી સમેત શિખરજી ૧૧-૪માં પણ એવો જ અભિપ્રાય છે. ૮. ચંદ્રપ્રભ ચંદ્રાનમ-ચંદ્રપુરી સમેત શિખરજી ૭. સ્વામી પ્રણવાનંદજી લિખિત કેલાસ માનસરોવર પુસ્તકમાં ૯, સુવિધિનાથ કાકન્દી સમેત શિખરજી સ્વામીજીએ લખ્યું છે એવું માનવામાં આવે છે કે જૈન ધર્મના ૧૦. શીતલનાથ ભદીલપુર સમેત શિખરજી પ્રથમ તીર્થંકર આદિનાથ ઋષભદેવ અહીં નિર્વાણ પામ્યા. ૧૧. શ્રેયાંસનાથ સિંહપુર સમેત શિખરજી ૮. મુંબઈ સમાચાર તા. ૨૨-૯-૯૬ શ્રી કનુ દેસાઈના એક ૧૨. વાસુપૂજ્ય ચંપાપુરી સમેત શિખરજી લેખમાં જૈન ધર્મ અગ્નિતત્ત્વ અને હરિયાળી રહિત પ્રદેશનો ૧૩. વિમલનાથ કામ્પીલ્ય સમેત શિખરજી સમન્વય છે. ભૌગોલિક દૃષ્ટિએ કેલાસ પર્વત પણ વીરાન ૧૪. અનંતનાથ અયોધ્યા સમેત શિખરજી પ્રદેશમાં સ્થિત છે. ૧૫. ધર્મનાથ રત્નાપુર સમેત શિખરજી ૯. મિ. જ્હોન નેલિંગનું પુસ્તક-ધ સેક્રેડ માઉન્ટેન-આ પુસ્તકમાં ૧૬. શાંતિનાથ હસ્તિનાપુર-ગજપુર સમેત શિખરજી લેખકે કેલાસ પર્વતને એક અતિ વિશાળ હિન્દુ મંદિર સાથે ૧૭. કુંથુનાથ હસ્તિનાપુર-ગજપુર સમેત શિખરજી આઉટલાઈન કરીને સરખાવ્યો છે. ૧૮. અરનાથ હસ્તિનાપુર-ગજપુર સમેત શિખર ૧૦.કૈલાસ માનસરોવરના યાત્રીઓને ભારત સરકાર તરફથી ૧૯, મલ્લીનાથ મિથિલા સમેત શિખરજી મળતા પુસ્તકમાં પણ અષ્ટાપદનો ઉલ્લેખ છે. ૨૦. મુનિસુવ્રત રાજગૃહ સમેત શિખરજી ૧૧.ગીતા પ્રેસ ગોરખપુરના ૩૧મા વર્ષના વિશેષાંક કલ્યાણ ૨૧. નમીનાથ મિથિલા સમેત શિખરજી તીર્થંકમાં કેલાસને અષ્ટાપદ અને તેને સિદ્ધક્ષેત્ર લખાવવામાં ૨૨. નમીનાથ શોર્યપુર ગિરનારજી આવ્યું છે અને ત્યાં કોઈ સમયે જૈન મંદિર હતું જે હવે લુપ્ત ૨૩. પાર્શ્વનાથ વારાણસી સમેત શિખરજી થઈ ગયું છે એવું પણ લખ્યું છે. (પાના નં. ૫૩૪). ૨૪. મહાવીર સ્વામી ક્ષત્રીયકુંડ ગ્રામ પાવાપુરી ૧૨.ડૉ. દેવીપ્રસાદ મિશ્રાનું પુસ્તક જૈન પુરાણો કા સાંસ્કૃતિક જૈનો ઉપરોક્ત સ્થળોને પૂજે છે. એવું માનવામાં આવે છે કે અધ્યયન. આ પુસ્તકના પ્રકરણ ભૌગોલિક દશાના પાના નં. શ્રી અષ્ટાપદજી પહોંચી ન શકાય એવું તીર્થ છે. બાકીના બધા ૪૪૦ માં કૈલાસ પર્વતને અષ્ટાપદ અને તેનું સ્થાન હિમાલયન તીર્થોની યાત્રા જૈનો કરે છે. શ્રી કૈલાસ માનસરોવરની મારી પહેલી દક્ષિણ ભાગમાં દર્શાવ્યું છે. યાત્રા પછી શ્રી અષ્ટાપદજી વિષે માહિતી ભેગી કરવાનું મેં શરૂ ૧૩.લૉસ એંજેલસ મ્યુઝીયમ ઑફ આર્ટસના શ્રી પ્રતાપાદિત્ય કર્યું. આ બાબત જૈનાચાર્યો, સાધુ ભગવંતો અને જૈન ધર્મના પાલનું પુસ્તક ધ પીસકુલ લીબરેટર્સ-જૈન આર્ટ ફ્રોમ ઈન્ડિયા. નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવતાં ઉપલબ્ધ સાહિત્ય માહિતી અત્રે આ પુસ્તકમાં પણ લેખકે કેલાસને અષ્ટાપદ માન્યું છે. (પાના રજુ કરી રહ્યો છું. નં. ૬૫). ૧. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજી કૃત ૧૯૯૫-૯૬માં પૂજ્ય આચાર્ય શ્રી વિજયજનકચંદ્રસૂરિજી અને ‘ત્રિશષ્ટી શલાકા પુરૂષ ચરિત્ર', પૂજ્ય આચાર્ય શ્રી વિજય ધર્મધૂરંધરસૂરિજીને તેમજ રાષ્ટ્રસંત પૂજ્ય પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ઋષભદેવના નિર્વાણ પ્રકરણમાં આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા.ને આ બાબતમાં હું મળ્યો કેલાસ પર્વતને અષ્ટાપદ માનવામાં આવ્યો છે. (પર્વ-૧, તપ, હતો. એ સર્વેનો અભિપ્રાય પણ હકારાત્મક હતો. આચાર્ય કાર્ય આદિ). ભગવંતોએ મને શ્રી અષ્ટાપદજી વિષે વધુ સંશોધન કરવા ખૂબ જ ૨. ..વિજયજી કૃત વિવિધ પૂજા સંગ્રહ પ્રેરણા આપી છે. આશીર્વાદ આપ્યા છે. નવેમ્બર ૨૦૦૬માં કૈલાસ પર્વતને અષ્ટાપદ દર્શાવવામાં આવ્યો છે. નિર્વિવાદ વિદ્વાન પૂ. જંબૂવિજયજી મ.સા. સાથે આ વિષયમાં ૩. આચાર્ય ધર્મઘોષવિજયજી કૃત વિવિધ તીર્થકલ્પ માર્ગદર્શન મેળવવાનો મોકો મને મળ્યો. પૂજ્યશ્રીએ આ તીર્થ આ એમાં અષ્ટાપદ મહાતીર્થ કલ્પ અને અષ્ટપદગિરિકલ્પમાં કૈલાસ (ભારત-તિબેટ) ભૂમિમાં જ હોવાનો અભિપ્રાય આપ્યો છે. જો કે
SR No.526017
Book TitlePrabuddha Jivan 2009 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size680 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy