SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૧૭ તલ્લીનતા અનુભવતો હોય. ભ્રમણામાં રાચતા આવા બાળક જેવા લોહીને એ કૂતરો હાડકામાંથી નીકળતું લોહી માનીને વધુ ને વધુ યુવા-પ્રોઢ-વૃદ્ધ બાળકોનો જ આ સંસારમાં મોટેભાગે વસવાટ ચાવવા મથે અને આમ કરીને દુઃખી બનવા છતાં હાડકાંને ચાવવાની હોવાથી સુભાષિત આવા અબુધ બાળકોને બોધ આપતાં કહે છે ભૂલને સુધારી લેવાનું ડહાપણ મરતા સુધી એ પામી શકતો નથી. કે, દુઃખોથી પૂર્ણ સંસારને સુખમય માનવાની ભવોભવની સંસારમાં સુખની ભ્રમણાનો ભોગ બનેલો જીવમાત્ર બાળક જ ભ્રમણાથી હવે તો મુક્ત બનો અને અંગૂઠો ચૂસવાની ભ્રાંતિને નથી, આ કૂતરાની કક્ષા-કતારમાં સ્થાન પામે એવો પણ છે. આ ભગાડી મૂકીને સ્તનપાન દ્વારા જ પુષ્ટિ મેળવવાની અને એનામાં કક્ષાની ઉપર ઉઠવા આપણે અંગૂઠો ચૂસવાની કે હાડકાં ચાવવાની જ તલ્લીનતા કેળવવાની ક્રાંતિનો શંખનાદ કરનારા બનો. વૃત્તિ-પ્રવૃત્તિને દેશવટો આપીએ અને પ્રસ્તુત સુભાષિતે જે મનનીય સુભાષિતનો આ શંખનાદ આપણે સાંભળીએ, અને હાડકા માર્ગદર્શન કરાવ્યું છે, એ મુજબની બોલચાલને મુદ્રાલેખ બનાવવા ચૂસનારા કૂતરાની કક્ષાથી ઉપર ઉઠવાની પ્રેરણા ગ્રહણ કરીએ. દ્વારા સાચા સુખની સાચી સંપ્રાપ્તિ માટે ભેખ ધરીએ. કૂતરાની કક્ષા જાણવા જેવી છે. કૂતરાને એવો ભ્રમ હોય છે કે, યુગયુગથી આપણે અંગૂઠો ચૂસવામાં તલ્લીન છીએ અને હાડકામાંથી લોહી મેળવી શકાય છે. આ ભ્રમ હોવાથી હાડકાને હાડકાંને ચાવી-ચૂસીને પુષ્ટિ મેળવવાની ભ્રમણામાં જ ભટકી રહ્યા ગમે તેટલા ચાવવામાં કે નીચોવવામાં આવે, તોય એમાંથી લોહીનું છીએ, હવે અટકી જઈએ અને સુભાષિતે જે સંદેશ સંભળાવ્યો છે, એક ટીપું પણ ન જ મેળવી શકાય. આમ છતાં ભ્રમણામાં ભૂલેલો એ શ્રવણ પર ચિંતન-મનન કરીને એ મુજબ વર્તન કરવા વહેલી કૂતરો હાડકામાંથી લોહી મેળવવા એને એવી રીતે ચાવતો હોય છે તકે કટિબદ્ધ બનીએ. કારણ કે સંસારમાં સુખ એ સત્ય નથી, માત્ર કે, હાડકાંને ચાવતાં ચાવતાં એનું તાળવું લોહીલુહાણ બને, એથી સ્વપ્ન જ છે. એ હાડકાં રક્તરંજીત બને, પોતાના જ તાળવામાંથી નીકળેલા જિતેન્દ્ર વેલર્સ, ૧૦૦, ભંડારી સ્ટ્રીટ, ગોળદેવળ, મુંબઈ-૪૦૦૦૦૪ ( પત્ર ચર્ચા ) વર્તમાન યુગમાં જૈન સાધુ સમાજે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ? [ ‘પ્ર.જી.ના જુલાઈ અંકના તંત્રી લેખ ‘વિહાર: માર્ગ અકસ્માત અને આધુનિકતા' દ્વારા અમે ઉપરના વિષયની ચર્ચા માટે સમગ્ર સમાજને આમંત્રણ આપ્યું હતું. એ વિશે પ્રાપ્ત થયેલ પત્રો ‘પ્ર.જી.'ના આગળના અંકોમાં અમે પ્રકાશિત કર્યા હતા, આ અંકમાં વધુ પત્રો અહીં પ્રસ્તુત કરીએ છીએ. અમોને જેમ જેમ પત્રો પ્રાપ્ત થતા જશે એ પ્રમાણે પ્ર.જી.ના અંકમાં પ્રસિદ્ધ કરતા રહીશું. સર્વેનો આભાર. તંત્રી] (૭). પ્રગતિ અને વિકાસ માટે પરિવર્તન જરૂરી પ્રગતિ અને વિકાસ માટે પરિવર્તન જરૂરી છે. જે સ્થગિત રહે છે પાંચ મહાવ્રતનો છેદ ઉડી જાય. જેન દર્શનમાં જ્ઞાનનું મહત્ત્વ ઘણું તે કાળક્રમે નાશ પામે છે. ગાડાંનાં પૈડામાં ચાકી હોય છે, જે સ્થિર જ છે. પહમ ના તયો તથા પ્રથમ જ્ઞાન પછી દયા. આપણી ભક્તિ રહે છે. પરિણામે પૈડું ફરતું રહે છે ને ગાડું ગતિમાં રહે છે. જો બંન્ને પણ જ્ઞાનપૂર્વકની હોવી જોઈએ. ચાકી અને પૈડું સ્થિર રહે તો ગતિની કોઈ શક્યતા રહેતી નથી. કોઈપણ પરંપરા, રિવાજ કે આચારધર્મને બદલતાં પહેલાં નીચે ધર્મના બે ભાગ હોય છે. ૧. તત્ત્વદર્શન અને ૨. આચરણ ધર્મ દર્શાવેલ ત્રણ કસોટી વિચારી લેવી જોઈએ. તત્ત્વદર્શન ચાકીનું કામ કરે છે. તેમાં કોઈ ફેરફાર કે બાંધછોડ થઈ ૧. મૂળ હેતુ શકે નહીં. આચરણ ધર્મ સમાજ, દેશ, કાળ ઉપર આધારિત છે. ૨. વર્તમાન સ્થિતિ સમયે સમયે ફેરફાર થતા રહે છે-કરવા પડે છે. સ્થિરતા અને ૩. વિવેક પૂર્વકનો ફેરફાર-મૂળ હેતુની જાળવણી સાથે પરિવર્તનશીલતાના સંતુલન માટે ત્રીજા પરિબળની જરૂર પડે છે. ૧. અતિચાર તે ત્રીજું બળ એટલે વિવેકબુદ્ધિ. (A) મૂળહેતુ આપણા દૈનિક જીવનમાં જે કંઈ પાપ થયા હોય - વિવેક એટલે આમ કરવું-આમ ન કરવું તેની યાદી નહીં, પણ - જાણ્યે-અજાણ્યે – એ બધા માટેનું અંતઃકરણપૂર્વકનું પ્રાયશ્ચિત્ત. સતત જાગૃતિ. પૂર્ણ હોશમાં રહી, સ્વભાવમાં સ્થિર રહી, પ્રતિક્રિયામાં (B) વર્તમાન સ્થિતિ : પહેલાંની જીવનશૈલી જુદી હતી. ખેતી સંડોવાયા વગર સ્થિરતા અને પરિવર્તનશીલતા વચ્ચે સંતુલન કરવું. પશુપાલન મુખ્ય પ્રવૃત્તિ હતી. નાના ગામડા અથવા બહુ મોટા જૈન ધર્મની વાત કરીએ તો એક તરફ પંચ મહાવ્રત અને બીજી નહીં એવા શહેરોમાં લોકો રહેતાં. અતિચારમાં એ વખતની તરફ આ પંચ મહાવ્રતોની જીવનમાં પ્રવેશ માટેની આચારવિધિ. જીવનશૈલીને કારણે થતાં પાપોનો સમાવેશ કરાયો છે. દા. ત. આચારસંહિતામાં એવા તો ફેરફાર ન થવા જોઈએ કે જેમાં આ છાણ-વાસીદા કર્યા, ગારમાટી કરી વગેરે.
SR No.526017
Book TitlePrabuddha Jivan 2009 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size680 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy