________________
ડિસેમ્બર, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન યાત્રા કરી અને જીવનની પ્રત્યેક પળ એઓશ્રીએ જિન શાસન અને અને ગહન ગ્રંથ “દ્વાદશારે નયચક્રમ્'ના સંપાદનનું કામ એઓશ્રીને જૈન પ્રાચીન સાહિત્યને સમર્પિત કરી, પરંતુ આચાર્ય કે એવા કોઈ સોંપાયું. પદની ક્યારેય ઈચ્છા ન કરી સર્વદા પોતાને “જૈન મુનિ જંબૂવિજય' ૧૯ વર્ષે પ્રથમ ભાગ, ૪૦ વર્ષે ૩જો ભાગ પ્રગટ કરી મુળગ્રંથને જ કહે અને લખે. પાંડિત્ય અને પાવનત્વનો આવો સુમેળ એક જ પૂજ્યશ્રીએ જીવંત કર્યો. ૪૦ વર્ષના અવિરત પુરુષાર્થથી આ દાર્શનિક વ્યક્તિમાં ભાગ્યે જ મળે.
ગહન ગ્રંથનું પુનઃ સર્જન જેવું સંપાદન કાર્ય પૂજ્યશ્રીએ કર્યું. આ હિમાલયમાં બદ્રીકેદાર પર પૂજ્યશ્રીએ જિન મંદિરની પ્રતિષ્ઠા ઘટના માત્ર જૈન શાસનને જ નહિ, પરંતુ રાષ્ટ્રને ગૌરવ અપાવે કરી, અને “મારી હિમાલય યાત્રા” પુસ્તકનું સર્જન કર્યું. પત્ર રૂપે એવું મહોદધિ કાર્ય આ પૂજ્યશ્રીએ કર્યું છે. (આ વિશે જિજ્ઞાસુને લખાયેલું આ પુસ્તક પત્ર-પ્રવાસ સાહિત્ય જગતનું અણમોલ ગુજરાત સમાચાર-૩ ડિસેમ્બરના ‘ઈટ અને ઈમારત'માં ડૉ. નજરાણું છે.
કુમારપાળ દેસાઈનો લેખ વાંચવા વિનંતિ.) પૂજ્યશ્રીના સત્સંગથી અનેક પરદેશીઓના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ માત્ર જ્ઞાનના ક્ષેત્રે જ નહિ, પણ કરુણાના ક્ષેત્રે પણ એઓશ્રી એટલું જ નહિ પણ એ સર્વે શાકાહારી અને જૈન આચારધર્મી બન્યા. એટલા જ સક્રિય હતા. મુંગા જીવોની સેવા માટે પાંજરાપોળની - પૂજ્યશ્રી જ્યારે યુવાન હતા ત્યારે એ સમયના સમર્થ પંડિતો પ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહ્યા, તેમજ ગરીબ વર્ગ માટે ઉપયોગી થવા સર્વદા પં. સુખલાલજી અને પં. બહેચરદાસજી જેવા અનેક પૂજ્યશ્રીના પૂજ્યશ્રી તત્પર રહેતા. પૂજ્યશ્રી આવા કર્ણાવતાર હતા. જ્ઞાન પ્રત્યે આકર્ષાયા હતા.
પૂજ્યશ્રી જંબૂ વિજયજીની અકસ્માતે વિદાયથી માત્ર જૈન શાસન - પૂજ્યશ્રીએ જૈન તત્ત્વ સાહિત્યના ક્ષેત્રમાં જે જે અમૂલ્ય પ્રદાન માટે જ નહિ પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિને ખોટ પડી છે. કર્યું છે એની યાદી લખવા જઈએ તો એ યાદી દીર્ધ બને. પૂજ્યશ્રીના ભારતના ગ્રંથ ભંડારોમાં સમાધિસ્થ સ્થિતિમાં રહેલા એ પ્રાચીન સાહિત્ય કર્મ ઉપર પીએચ.ડી.ના ગ્રંથો લખાય એટલું વિપુલ અને પૃષ્ટો પાસે જઈને એ પૃષ્ટોને આપણે આ દુઃખદ સમાચાર આપીશું ઊંડું સાહિત્ય કર્મ એઓશ્રીએ કર્યું છે. સાત વર્ષના અથાગ પરિશ્રમ તો એમની આંખોમાં પણ અશ્રુ ઉભરાશે અને એજ આંખોમાં કોઈ બાદ દાર્શનિક પંડિત સુખલાલજી અને પ્રાકૃતના મહાવિદ્વાન પંડિત મહાન આત્માની રાહ જોવાની મુદ્રાના દર્શન પણ થશે. બેચરદાસ દોશી શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ લખેલા “સન્મતિ પૂજ્યશ્રીના મહાન આત્માને નમો નમ: પ્રકરણ ગ્રંથનું સટિક સંપાદન કર્યું. આ ગ્રંથમાં રહેલી ક્ષતિઓ આવા અકસ્માતમાં કાળધર્મ પામેલા સર્વે સાધુ-સાધ્વીના તરફ એ સમયે ૨૩ વર્ષના યુવાન મુનિ જંબૂ વિજયજીએ ધ્યાન આત્માને અમારા કોટિ કોટિ નમન. દોર્યું ત્યારે બધાં ચકિત થઈ ગયા અને જૈન તત્ત્વજ્ઞાનના અભુત
ધનવંત શાહ વાર્ષિક સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ૦૨-૦૧- ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં ૨૦૧૦ શનિવારના રોજ સાંજના પ-૦૦ કલાકે મારવાડી વિદ્યાલય જણાવવાનું કે સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઑડિટ હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ખાતે મળશે થયેલા હિસાબો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. આવ્યા છે. તા. ૨૮-૧૨-૨૦૦૯ થી તા. ૩૦-૧૨-૨૦૦૯ (૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. સુધીના દિવસોમાં બપોરના ૩ થી ૬ સુધીમાં સંઘના નવા (૨) ગત વર્ષ ૨૦૦૮-૦૯ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેમજ કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ
શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો પુસ્તકાલયના વૃત્તાંત તથા ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ લેખિત મોકલવા તેઓને કરવા.
વિનંતી. (૩) સને ૨૦૦૯-૧૦ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના જે સભ્યોને ઓડિટ કરેલા હિસાબોની નકલ જોઇએ તો તેમની
પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની લેખિત અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય નિમણૂક
સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે. (૪) સને ૨૦૦૯-૧૦ ની સાલ માટે સંઘ તેમ જ વાચનાલય કાર્યાલયનું નવું સરનામું :
નિરુબહેન એસ. શાહ અને પુસ્તકાલયના ઑડિટર્સની નિમણૂક કરવી . ૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ડૉ. ધનવંત ટી. શાહ (૫) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત.
૧૪મી ખેતવાડી, A.B.C. ટ્રાન્સપોર્ટની
મંત્રીઓ બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪.