Book Title: Pathik 1992 Vol 32 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/535379/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ > રવ. માનસંગજી બા૨૩ મારક ટ્રસ્ટ સંચાલિત તંત્રી–મંડળ વર્ષ ૩૨ મું અંક ૭ મે સં. ૨૦૪૯ સન ૧૯૯૩ એપ્રિલ ડ, કે. કા. શાસ્ત્રી છે. ના. કે. ભટ્ટ છે. સો. ભા૨તી બહેન શેલત [ ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક ] આદ્ય તત્રીઃ સ્વ, માનસંગજી બારડ માલકેશ્વર મહાદેવનું મંદિર : વીરપુર છે જ છે એ છે કે જિક જો [ચિત્ર ૪ : પા. ૧૪]. For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir મીનળવાના એકગવાક્ષ : વીરપુર [ (ચત્ર ૨ : પા. ૧૨] [ટાઇટલ પાના રતું ચાલ] સાથે ફ્રાઈ સબધ પણ હાથ લાગતે નથી. શતપથ બ્રાહ્મણ (૧૩-૫-૪-૨૨)માં કાશીના એક રાજવી તરીકે નિર્દેશ થયા છે. આ ધૃતરાષ્ટ્ર અશ્વમેધ યજ્ઞ કરવા ચાહતા હતા, પરંતુ થાત્રાજિત થતાન અને પાય આપ્યા હતા. શાત્રાજિત શ્રુતાનીક ભારત હતો તેથી એટલું સ્પષ્ટ થાય છે કે કાશીનેા રાજા ધૃતરાષ્ટ્ર ભારત નહેાતે કાઢક સંહિતામાંને બુક દાત્મ્ય પાંચાલ હતા એમ ધારી વયે તેણું ધૃતરાષ્ટ્ર વૈચિત્રીમ કુરુ-વશને હતે એ નક્કી કરવુ મુશ્કેલ છે, તેથી એ બંનેને વિગ્રહ કુરુ-પાંચાલના હેવાતું પશુ ‘કહેવું સરળ નથી. શતાનીક્રના પિતાનું ય। પૂર્વાંજનુ નામ શતપથ ૠાહ્મણમાં ‘સત્રાજિત' છે; એ યદુવ ́શના વૃષ્ણુિની ૪થી પેઢીનેા છે અને કુરુવંશીય ધૃતરાષ્ટ્રના સમકાલીન છે, પણ એ ધૃતરાષ્ટ્ર તે કાશીનેા છે એટલે ક્રાઈ મેળ મળતા નથી. આપણે એટલે જ સતેષ લઇ ક્રિયે કે કડ સહિતાના ધૃતરાષ્ટ્રને પિતા કે પૂર્વજ વિચિત્રવીય હતા. ~~ ત ત્રી For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરપુરાનાથનું ડેટું : વીરપુર વાત . કદ કે કાકા ને છોકરા કેરુ, આ છે જ જાય છે કારણ કે : રામ અ. જા , આ . તેને પોતાને . . . . - 10, આ બધા [ચિત્ર ૧ : પા. ૧૧] ઈતિહાસની આરસીમાં ૧૫ વિચિત્રવીર્ય, ૧૬ ધૃતરાષ્ટ્ર : કાકસંહિતા (૧૦-૧) માં બક દાહભ્ય સાથે જેને સ ધ થયેલે તેવા ધૃતરાષ્ટ્ર વિચિત્રવીર્ય (વિચિત્રવીર્યને પુત્રીને ઉલેખ થયેલ છે. પૌરાણિક વસાવલીમાં તે તનના બે પુત્રે ચિત્રાંગહ અને વિચિત્રવીર્યને સ્પષ્ટ નિદેશ થયેલ છે. આમાંના વિચિત્રવીર્યના ત્રણ પુત્ર તે ધૃતરાષ્ટ્ર ૫ડુ અને દાસીપુત્ર વિદુર. આવી કોઈ વિગત પ્રાચીન સાહિત્યમાં મળતી નથી, એટલું જ નહિ, એ ધૃતરાષ્ટ્રને રૂપાંચાલ (ટાઈટલ પાન ૩ ઉપર ચાલુ) For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદ્ય તંત્રી : ૧. માનસંગજી બારડ તંત્રી-મંડળ () વાર્ષિક લવાજમ : દેશમાં રૂ. ૩૦/છે. કે. કા. શાસ્ત્રી () વિદેશમાં રૂ. ૧૧૧/-, છૂટક રૂ. ૪ ૨. ડો. નાગજીભાઈ ભટ્ટી, ૩. ડો. ભારતીબહેન શેલત પથિક' પ્રત્યેક અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ વર્ષ ૩૨] ચવ, સં. ૨૦૪૯: એપ્રિલ, સને ૧૯૯૩ (અંક ૭ થાય છે. પછીના ૧૫ દિવસમાં અંક ને મળે તે સ્થાનિક પોસ્ટ અનુક્રમ ઐફિસમાં લિખિત ફરિયાદ કરવી અને એની નકલ અમને મોકલવી. ઈતિહાસની આરસીમાં તંત્રી મુખપૃષ્ઠ ૨ ૦ પથિકસર્વોપયોગી વિચાર- મેવાડના મહારાણા ઉદ્યસિંહજી શ્રી સજજનસિંહજી ગોહિલ ૨ ભાવના અને જ્ઞાનનું માસિક છે. અને પ્રતાપસિંહ પરિવાર જીવનને ઊર્ધ્વગામી બનાવતાં | કરછ ઈતિહાસ પરિષદનું પ્રથમ શ્રી પ્રતાપ જેઠી અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક | જ્ઞાનસત્ર-ળાવીરા લખાણને સ્વીકારવામાં આવે છે. વીસનગર અને ગાયક્વાડે શ્રી નરેશકુમાર જે. પરીખ ૮ ૦ પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી | વીરપુર એક ભાતીગળ ભોમકા છે. ચંદ્રકાંત એચ. જોશી ૯ પ્રસિદ્ધ કરવા માટે મોકલવાની | કાઠિયાવાડ રાજકીય પરિષદની છે. કલ્પનાબહેન એ. માણેક ૧૯ લેખકે એ કાળજી રાખવી. કામગીરી અને એનું મૂલ્યાંકન • કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. કૃતિમાં કેઈ અન્ય ભાષાનાં અવતરણ વિનતિ મૂક્યાં હોય તે એને ગુજરાતી | વાર્ષિક ગ્રાહકોએ પિતાનું કે પોતાની સંસ્થા કોલેજ યા તરજૂમો આપ જરૂરી છે. શાળાનું લવાજમ રૂ. ૩૦/- હજી ન મોકલ્યું હોય તે સત્વર ૦ કૃતિમાંના વિચારની મ.એ.થી મોકલી આપવા હાર્દિક વિનંતિ. સરનામામાં ગોળ જવાબદારી લેખકની રહેશે. વતુંલમાં પહેલે અક ક્યા માસથી ગ્રાહક થયાનું કહે છે. • “પથિક'માં પ્રસિદ્ધ થતી કૃતિ એ માસ પહેલાં લવાજમ મળવું અભીષ્ટ છે. અગાઉનાં એના વિચાર–અભિપ્રાય સાથે | લવાજમ એક કે એકથી વધુ વર્ષોનાં બાકી છે તેઓ પણ સવેળા. તંત્રી સહમત છે એમ ને સમઝવું. મોકલી આપવા કૃપા કરે, અંક હાથમાં આવે એ ગાળામાં લવાજમ ૦ અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા મોકલી આપનારે આવા વર્તુલને ધ્યાનમાં ન લેવા વિનંતિ. જરૂરી ટિકિટ આવી હશે તે તરત પરત કરાશે. પથિકના આશ્રયદાતા રૂ. ૧૦૦૧/- થી અને આજીવન સહાયક ૦ નમૂનાના અંકની નકલ માટે રૂ. ૩૦૧/- થી થવાય છે. ભેટ તરીકે પણ રકમો સ્વીકારવામાં આવે ૪-૫૦ ની ટિકિટ મોકલવી. છે. સ્વ. શ્રી. માનસંગજીભાઈના અને “પથિકના ચાહકેને પથિક મ.ઓ. ડ્રાફટ ૫ લેખો કાર્યાલયના નામના મ.ઓ. કે ડ્રાફટથી મોકલી આપવા વિનંતિ. પથિક કાર્યાલય, મધુવન, આ છેલ્લી બે પ્રકારની તેમ રૂ. ૫૦ થી લઈ વધુ આવતી ભેટની એલિસબ્રિજ, અમ-૩૮૦૦૦૬ રકમ અનામત જ રહે છે અને એનું માત્ર વ્યાજ જ વપરાય છે. એ સ્થળે મોકલે. લવાજમ પૂરું થાય ત્યારે તરત મેલવા વિનંતિ. - એપ્રિલ ૧૯૨ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેવાડના મહારાણા ઉદયસિંહજી અને પ્રતાપસિંહજીના પરિવાર સં૫.: શ્રી સાજનસિંહજી ગેહલ મહારાણા ઉદયસિંહજીનાં રાણીઓ: ૧. શ્રી જેવંતકુંવર :- પાલીના અખેરાજ સેનગર રણધીરતનાં પુત્રી, એમના પુત્ર પ્રતાપસિંહજી ૨. , સંધ્યાકુંવર :- ટેડાને પૃથ્વીરાજ સોલંકી સુરતeતનાં પુત્રી, એમના પુત્ર શક્તિસિંહજી વિરમદેવ ૩. , જેવંતકુંવર:- માદડેયા ઘણ અમરસિંહતનાં પુત્રી, એમના પુત્ર જૈતસિંહ. ૪. , લાલકુંવર:- પંચાયણજી કર્મચંદ પવારના પુત્રી, એમના પુત્ર કાસિંહ, ૫. ,, ધીરકુંવર:- રાવળ લૂણકરણ જેસલમેરનાં પુત્રી, એમના પુત્ર જગમાલ-સગર–અગર-સિંહા પંચાયણ. ૬., વીરકુંવર - દેલવાડાના રાજરાણા જેતસિંહજીનાં પુત્રી, એમના પુત્ર શાર્દૂલ-સિંહ- સાયબ. ૭. , ગણેશકુંવર :- (એમના પિતાનું નામ જણાવ્યું નથી.) એમના પુત્રનું નામ નાગરાજ. ૮. લાખાકુંવરઃ પૃથ્વીરાજ રાઠોડનાં પુત્રી, એમના પુત્રો સિંહા-સુલતાન અને લૂણુકરણ. ૯ , કનકકુંવર :- મહેચા રાયસીનાં પુત્રી, એમના પુત્ર મહેશદાસ-વીરમદેવ. ૧૦. , સાઈતાકુંવર :- રતનસિંહજી ખીચીનાં પુત્રી, એમના પુત્ર ગોપાળદેવ. વીરબાઈવર :- ખીંચી માનસિંહનાં પુત્રી. ૧૨. ,, ગોપાલકુંવર:- ખીંચી ભારતસિંહનાં પુત્રી. ૧૩. , વીરકુંવર;- બડગુજર કનકસિંહનાં પુત્રી. ૧૪. , પ્યારકુંવર:- રાઠોડ પ્રીવસિંહ તારણનાં પુત્રી ૧૫. . લેલકુંવર:- રાડેડ રાવ કલ્યાણમલ બિકાનેરનાં પુત્રી અને રાવ તસિંહજીનાં પૌત્રી. ૧૬. લાડકુંવરઃ દેવડા બનેસિંહનાં પુત્રી. ૧૭. , લછકુંવર - વાઘેલા (ચૌહાણ) દુરજણસાલનાં પુત્રી. ૧૮. , કૃષ્ણકુંવર:- અમરસિંહ ગોડજીનાં પુત્રી. ૧૯. , ગુણસુખદે:- ચૌહાણ પ્યારચંદજીનાં પુત્રી. ૨૦. કંવાદ: રાઠોડ જોધસિંહજીનાં પુત્રી. નમ્બર ૧૩ થી ૨૦ સુધીનાં રાણીઓના પુત્રોનાં નામ નથી. બડવા (બારોટ) દેવીદાનની ખ્યાતમાં આ પ્રમાણે જણાવ્યું છે. બડવા દેવીદાન અને શ્રી ઓઝાએ મહારાણા ઉદયસિંહજીના ૨૫ પુત્ર બતાવ્યા છે, જ્યારે વીરવિદીમાં ૨૪ પુત્ર બતાવ્યા છે, જે નીચે મુજબ છે : ૧. કુંવર પ્રતાપસિંહજી ૫. કુંવર જેતસિંહ ૯. કુંવર અગર ૨. , શક્તિસિંહજી ૬. , રામસિંહ ૧૦. ઇ પંચાયણ ૩. , છાનસિંહ ૭. , જગમાલ ૧૧. , નારાયણસ ૪. , વીરમદેવ ૮. , સવર ૧૨. , સુલતાનસિંહ એપ્રિલ/૧૯૩ [પથિક For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૪ ૪ - s હું રે ? ૧૩. કુંવર લૂણકરણ ૧૭. કુંવર રુદ્રસિંહ કુંવર નાગરાજ ૧૪. ,, મહેશદાસજી ૧૮. , ભાવસિંહ ૨૨. , વેરીસાલ ૧૫. , ચાંદસિંહ ૧૯. , નેતસિંહ ૨૩. , માનસિંહ ૧૬. , શાલસિંહ ૨૦. , સિંહા ૨૪. , સાહીબસિંહ મહારાણા પ્રતાપસિંહનાં રાણીઓ: ૧. શ્રી અમલકરે :- રાવ પ્રતાપસિંહ ચૌહાણનાં પુત્રી. ૨. , અજબદે :- રાવ સમારખ પંવારનાં પુત્રી અને રાવ અમરદેવનાં પૌત્રી, એમના કુંવર અમરસિંહ ૩. , ચંપાકુંવર :- ઝાલા જેતસિંહજીનાં પુત્રી , ફલકુંવર :- રાઠોડ ભોજરાજનાં પુત્રી, રાવ માલદેવનાં પૌત્રી , રતનકુંવર :- રાવ જગમાલ પંવારનાં પુત્રી , ફૂલકુંવર :- રાવ રામ રાઠોડનાં પુત્રી અને રાવ માલદેવ જોધપુરનાં પૌત્રી , જસદાકુંવર :- ચૌહાણ કરમસેણનાં પુત્રી ,, રતનકુંવર - રાવ માનસિંહ રાઠોડનાં પુત્રી ૯ , ભગવતકુંવર :- ચાવડના રાઠોડ લાખાનાં પુત્રી , પ્યારકુંવર – રાવ રામ સેલંકીનાં પુત્રી , સાહીમતાજી - રાવ સુલતાનદેવ હાડાનાં પુત્રી ૧૨. ,, માધકુંવર - રાવ અખેરાજ રાઠોડનાં પુત્રી ૧૩. , આસકુંવર :- રાવ રાયમલ ખીંચીનાં પુત્રી ૧૪. , રણકુંવર - પૃથ્વીરાજ રાઠોડનાં પુત્રી મહારાણા પ્રતાપસિંહજીનાં કુંવરો: ૧. કુંવર અમરસિંહજી :-અજબદેના પુત્ર ૧૦. , સાંવલદાસજી :૨. ઇ નાથાદેવ - ૧૧. , ગોપાલદાસ :૩. , કચરાદેવઃ-ચંપકુંવર ઝાલી રાણીના પુત્ર ૧૨. , જસવંતસિંહ :-અમેકિદે ચૌહાણ ૪. , સહસમલ :-પ્યારકુંવર સોલંકી રાણીના પુત્ર રાણીના પુત્ર • ૧૩. , રાયભાણ:૫. , ભગવાનદાસ : ૧૪. » દુર્જનસાલ : ૬. , રામસિંહ -આસકુંવર ખીંચી રાણીને પુત્ર ૧૪. , સુખજી : છે હાથીભાણ - , , , , કલ્યાણદાસ -જસદાકુંવર ચૌહાણ ૮. , ચાંદાજી :- , , રાણીના પુત્ર ૧૭. પૂરણમલ –સાહીમતાછ હાડા રાણીના પુત્ર ૯. ,, માનસિંહ ૧૮. શેખાજી :-ફૂલકુંવર રાઠોડના પુત્ર કવિરાજ શ્યામલદાસજી, વીરવિદ'ના લેખક અને શ્રી એઝાઝ બડવા દેવીદાનની કુંવરેની આ હકીકત અંગે સહમત હોવાનું જણાયું છે. નમ્બર ૨-૫-૯-૧૦-૧૧-૧૩–૧૪-૧૫નાં માતાએની વિગતો મળી નથી. છે. રાજસ્થલી, પિ. ઉમરાળા-૩૬૪૩૩૦ એપ્રિલ/૧૯૯૩ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છ ઈતિહાસ પરિષદનું પ્રથમ જ્ઞાનસત્ર–ધોળાવીરા કચ્છ ઈતિહાસ પરિષદનું પ્રથમ જ્ઞાનસત્ર તા. ૨૭-૨૮ ફેબ્રુ. ૮૩ ના રોજ ધોળાવીરા મળે રાખવામાં આવેલ હતું. આ જ્ઞાનસત્રમાં કચ્છના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતા કંથકેટ વિશેના નિબંધેનું વાચન, ધોળાવીરા ઉખનન ક્ષેત્રનું જાતનિરીક્ષણ, કંથકોટ રવેચી રાપર તથા કાગેશ્વર મહાદેવ વગેરે પ્રાચીન સ્થળોની મુલાકાત પણ કરવામાં આવેલ હતી, જેમાં પરિષદને ૩૫ જેટલા સભ્યોએ ભાગ લીધેલ હતા. ભારતીય પુરાતત્વ ખાતા તરફથી ધોળાવીરા ઉત્પનન ક્ષેત્રની મુલાકાત લેતાં આજથી ચાર કે પાંચ હજાર વર્ષ પહેલાનું સમૃદ્ધ નગર જાણે જીવંત થઈ ગયું હતું. હડપ્પીય સંસ્કૃતિના એક ભાગ સમાન ગણતું આ નગર આજ સુધીમાં મળેલ પાંચ મહાનગર પૈકીનું એક હતું એમ ઉખનન કાર્યભાર સંભાળતા વરિષ્ઠ પુરાતત્વવિદ શ્રી બિસ્તે જણાવ્યું હતું. એમણે ભૂતકાળનાં અંધારા ઉલેચતાં વધુમાં જણાવ્યું હતું કે વેદમાં જે વર્ણન ત્રિપુર એટલે કે ત્રણ નગરનું જોવા મળે છે તેવું જ આ નગર હતું, એની રચના ત્રિસ્તરીય જોવા મળે છે. પ્રથમ ઉચ્ચ સ્તર, ત્યારબાદ મધ્યમ સ્તર અને પછી નિમ્ન સ્તર. પ્રથમ સ્તરમાં રાજા અથવા શાસન ચલાવનાર લોકો રહેતા હતા, જબારે મધ્યમ સ્તરમાં શાસન ચલાવવામાં મદદરૂપ લેકે શ્રેષ્ઠીઓ રહેતા હોવા જોઈએ, જ્યારે નિમ્ન સ્તરમાં કારીગર વગેરે પ્રકારના લકે વસતા લેવા જોઈએ. એઓમાં ઈજનેરી તથા સ્થાપત્યકલાનું જ્ઞાન ઉચ્ચ સ્તરનું હતું. ત્રણેય પુર કિલ્લાની દીવાલથી રક્ષિત જોવા મળે છે. જ્યારે ઉચ્ચ સ્તર અને મય સ્તર વચ્ચે એક મોટું સ્ટેડિયમ અથવા રંગભૂમિ જોવા મળે છે, જેમાં નગર-ઉત્સવ સમારંભ વગેરે જતા હશે. આ નગરમાં પાણીની વ્યવસ્થા બેનમૂન જોવા મળે છે. એક માણસ આખો ચાલ્યો જાય એવી ભૂગર્ભ નહેર આખા નગરને પાણી પૂરું પાડતી હશે. ખરેખર જોતાં ન ધરાઈએ એટલી બહુમૂલ્ય વસ્તુઓ ત્યાંથી મળી રહી છે. ધળાવીરા ખાતે શ્રી બિસ્તનું શાલ ઓઢાડીને સંમાન શ્રી વાઘુભા જાડેજાએ કહ્યું હતું, જ્યારે ધોળાવીરાના ઇતિહાસમાં આગવું પ્રદાન કરનાર શ્રી શંભુદાન ગઢવીનું સંમાન શ્રી પ્રદીપ જોશીએ. કર્યું હતું તથા સરપંચશ્રી ખેંગારજીભાઈ સેઢાનું સંમાન શ્રી જેરુભા જાડેજાએ કચ્છ ઈતિહાસ પરિષદ તરફથી કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગેર નરેન્દ્ર સાગરે કર્યું હતું, જ્યારે આભારવિધિ શ્રીમતી મંગલાબહેન જેઠીએ કરી હતી. રવેચી ખાતે યોજાયેલ નિબંધવાચનમાં ગેર ચેતના તથા શીલ મીઠિયાએ નિબંધોનું વાચન • હતું. રવેચી જાગીરના મહંતશ્રી મોહનગરજીએ પરિષદને આશીર્વચન સંભળાવ્યાં હતાં તથા એમનું પણ શાલ ઓઢાડી સંમાન કરવામાં આવ્યું હતું. રવેચીને ઈતિહાસ શ્રી વેરસીભાઈ લુહારે સમજાવ્યું હતું. તા. ર૪ના દિવસે રાપર દરિયાસ્થાન મળે ચાલતી રામકથામાં પરિષદના સભ્યો જોડાયા હતા. કથાકાર શ્રી પુરષોત્તમદાસજી મહારાજનું શાલ ઓઢાડી સંમાન કર્યું હતું. કચ્છ ઈતિહાસ પરિષદના ઉપપ્રમુખ શ્રી પ્રાણગિરિ ગોસ્વામીએ પરિષદનો હેતુ તથા જ્ઞાનસત્ર વિશે જાણકારી ત્યાંના લોકોને આપી હતી. [અનુસંધાન પા. ૧૮ મે 1] એપ્રિલ/૧૯૯૩ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [અનુસંધાન પા. ૨૪ થી] સ્વાતંત્ર્યને ઠરાવ પણ પસાર કરવામાં આવ્યું હતું અને આ પરિષદમાં હાજર કાર્યકરો અને પ્રજાજને પ્રેરણાનું નવું ભાથું લઈ વધુ જોમથી કામ કરવાના નિર્ધાર સાથે વિખેરાયા. કાઠિયાવાડ રાજકીય પરિષદનું સાતમું અધિવેશન (૧૯૪૬, ધ્રાંગધ્રા) : કાઠિયાવાડ રાજકીય પરિષદનું સાતમું અને છેલ્લું અધિવેશન ૨ અને ૩ નવેમ્બર, ૧૯૪૬ના દિવસોમાં ધ્રાંગધ્રામાં દરબાર ગોપાળદાસ દેસાઈના પ્રમુખપદે વર્ષને લાંબા ગાળા પછી મળ્યું હતું. આ પહેલાં ૧૯૩૧ માં ધ્રાંગધ્રામાં પરિષદનું અધિવેશન કરવા સામે રાજયે મનાઈ હુકમ ફરમાવતાં લડત થયેલી, જેમાં ફૂલચંદભાઈ શાહ, એમનાં વૃદ્ધ માતૃશ્રી, એમનાં પત્ની શારદાબહેન અને બીજા કાર્યકરો ઉપર ખૂબ સિતમ ગુજારવામાં આવ્યો હતો, પરંતુ ૧૫ વર્ષ પછી એ જ રાજ્યના વારસદાર નવજુવાન મહારાજા મયૂરધ્વજસિંહજીએ ધ્રાંગધ્રામાં અધિવેશન કરવાની મંજૂરી આપી તથા શુભેચ્છાને સંદેશ પાઠવીને એમના પિતાએ કરેલી ભૂલ સુધારી લીધી હતી. આ અધિવેશનનું ઉદ્દઘાટન મુંબઈ પ્રાંતના ગૃહપ્રધાન રારજી દેસાઈએ કર્યું હતું. આ જ સમયે ધ્રાંગધ્રામાં કાઠિયાવાડ અસપૃશ્યતાનિવારણના સંમેલન, મજૂર સંમેલન અને ખાદી ગ્રામોદ્યોગ સંમેલન પણ જાયાં હતાં. મેરારજીભાઈએ પોતાના પ્રવચનમાં સૌરાષ્ટ્રના તમામ પ્રશ્નોને સર્વગ્રાહી રીતે આવરી લીધા હતા. રાજકોટની લડત, લીંબડીની લડત અને હિજરત, પ્રજાકીય તંત્રની જરૂરિયાત, રાજાઓના બેફામ ખર્ચા ઉપર નિયંત્રણ વગેરે પ્રશ્નોની છણાવટ કરી કાઠિયાવાડનાં રાજ્યનું એકમ રચવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. આ અધિવેશનમાં શ્રી રવિશંકર મહારાજે પણ રચનાત્મક કાર્ય કરવાથી સ્વરાજ્ય મળી શકશે એવું કહ્યું હતું, તે મુંબઈ ધારાસભાના સ્પીકર શ્રી મંગળદાસ પકવાસાએ સૌરાષ્ટ્રનાં રરર રાજ્યનું એકમ રચવાનું સૂચન કર્યું હતું. એના અનુસંધાને શ્રી બળવંતરાય મહેતાએ રજૂ કરેલ સૌરાષ્ટ્રના એકમને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત પ્રમુખસ્થાનેથી અસ્પૃશ્યતાનિવારણ અને રચનાત્મક કાર્યક્રમને ઠરાવ રજૂ થતાં એ સર્વાનુમતે પસાર થયો હતો. વિરમગામની લાઈનદોરી દૂર કરવા તથા સ્ત્રીઓના વિકાસ અંગેનો ઠરાવ પણ પસાર થયું હતું, આના મંત્રી તરીકે શ્રી ઢેબરભાઈ અને શ્રી બળવંતરાય મહેતાની પસંદગી કરવામાં આવી હતી. આમ, આ અધિવેશન એ ખૂબ મહત્વનું પુરવાઈ થયું, કારણ કે હિંદની ક્ષિતિજ ઉપર આઝાદીની ઉષાનાં દર્શન આ સમયે જ કાઠિયાવાડની પ્રજાએ કર્યા અને પિતાની મુક્તિનાં એંધાણ પણ જોયાં.૩૩ - મલ્યાંકન: “કાઠિયાવાડ રાજકીય પરિષદ' એ સમસ્ત કાઠિયાવાડની પ્રજાના પ્રશ્નોને વાચા આપનારી એક મહત્ત્વની સંસ્થા તરીકે બહાર આવી. આપખુદી અને ઈજારાશાહીથી ખદબદતાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યની પ્રજામાં પ્રજાકીય જાગૃતિ લાવવાનું કાર્ય ખૂબ કપરું હતું, પણ એમ છતાં ધીમી ગતિએ એ કાર્ય એના કાર્યકરો અને આગેવાનોના સંનિષ્ઠ પ્રયાસેથી પૂરું થઈ શકર્યું હતું અને એ રીતે આ પરિષદે સૌરાષ્ટ્રના પ્રજાજીવનમાં રાષ્ટ્રિય ચેતનાનો સંચાર કરવામાં અત્યંત મહત્વને ભાગ ભજવ્યો હતો. વળી, આ પરિષદને વિઠ્ઠલભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી, ગાંધીજી, સરદાર પટેલ ઠક્કરબાપા, દરબાર ગોપાળદાસ જેવા મહાન નેતાઓ પ્રમુખ તરીકે પ્રાપ્ત થયા હતા. પ્રારંભથી જ આ પરિ. ષદને ગાંધીજી અને સરદાર પટેલનું માર્ગદર્શન મળતું રહ્યું હતું. ગાંધીજી અને સરદાર પટેલે આ પરિષદની કામગીરી અંગે કેટલીક મર્યાદાઓ મુકી હતી, જેમકે રાજ્ય રાજ્યો વચ્ચેના પ્રશ્નોની ચર્ચા પથિક] એપ્રિલ/૧૯૯૩ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www. Acharya Shri Kailassagarsuri Gyanmandir ન કરવી, વ્યક્તિગત રાજયના પ્રશ્નોને સ્પર્શવા નહિ અને સૌરાષ્ટ્રના કાર્યકરોએ દેશી રાજ્યોમાં રહીને જ કાર્ય કરવું પ્રારંભિક તબકકે સૌરાષ્ટ્રમાં પ્રજામાં પોતાના હક્કો અંગેની જાગૃતિનો અભાવ હતે, કોઈ સંગઠન ન હતું, તેથી રાજવીઓના સહકાર વિના એમની પ્રવૃત્તિ આગળ વધી શકે એમ ન હતું, તેથી એમણે ઉપયુક્ત નિયંત્રણો મૂક્યાં હતાં. ૧૯૨૦ થી ૨૯૪૬ ના ૨૬ વર્ષના ગાળા દરમ્યાન આ પરિષદનાં કુલ સાત અધિવેશન થયાં તેઓમાં અનેક ઠરાવો થયા, એમાંથી મુખ્ય રચનાત્મક કાર્યક્રમ અંગેના હતા, જેવા કે ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, ગ્રામોદ્યોગના વિકાસ અને દારૂબંધી. વળી, આ પરિષદની સાથે સાથે વિદ્યાર્થી પરિષદ યુવક-પરિષદ મજૂર-પરિષદ વગેરેનાં અધિવેશન થયાં હતાં. એનાથી પ્રજાના વિવિધ વર્ગમાં જાગૃતિ આવી હતી. આ પરિષદના જનક તે મનસુખભાઈ ર. મહેતાને ગણવામાં આવે છે. ૩૪ - પરિષદની પ્રવૃત્તિને પ્રસાર કરવામાં “સૌરાષ્ટ્ર” સાપ્તાહિકે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. એ સૌરાષ્ટ્રની પ્રજાની માગણીઓનું મશાલચી બન્યું હતું. આ પરિષદના માર્ગદર્શન હેઠળ જ સૌરાષ્ટ્રના અનેક કાર્યકરોએ સૌરાષ્ટ્રમાં અને બ્રિટિશ હિંદમાં થયેલા અનેક સત્યાગ્રહમાં ભાગ લીધેલ હતા; જેમ કે નાગપુરના ઝંડા-સત્યાગ્રહમાં, બારડેલીસત્યાગ્રહમ અને મીઠા-સત્યાગ્રહમાં ભાગ લીધે હો, તો સરઘસો શિકાર-સત્યાગ્રહ, ધોલેરા અને વિરમગામના મીઠાના સત્યાગ્રહે, ૧૯૩૧ ના ધ્રોળ વણેદ મોરબી ધ્રાંગધ્રાના સત્યાગ્રહે, રાજકોટ-સત્યાપ્રહ, લીંબડી-સત્યાગ્રહ અને ૧૯૪૨ ના “હિંદ છેડે' આંદોલનમાં મેટી સંખ્યામાં ભાગ લઈ સફળતા મેળવી હતી. હિંદ છોડો' ચળવળ દરમ્યાન તે આ પરિષદના નેતાઓના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ તળાજા ગઢડા વગેરે સ્થળોએ સભા સરઘસો હડતાલ પિકેટિંગ વગેરે કાર્યક્રમ યે જાયા હતા.૩૫ ૧૯૪૭ માં જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાણ કરવા સામે જૂનાગઢની મુક્તિ માટે આરઝી હકૂમત સ્થપાઈ હતી, એ પણ “કાઠિયાવાડ રાજકીય પરિષદનું અવારનવાર માર્ગદર્શન મેળવી આગળ વધતી હતી. આમ, જૂનાગઢનાં પ્રદેશ અને પ્રજાને મુક્તિ અપાવનાર “આરઝી હકુમતની લડતને સફળ બનાવવામાં પણ કાઠિયાવાડ રાજકીય પરિષદને ફાળો મહત્ત્વને રહ્યો હતો. આમ આ પરિષદે સૌરાષ્ટ્રની પ્રજામાં રાષ્ટ્રિય જાગૃતિ પ્રગટાવવામાં અમૂલ્ય ફાળે આપ્યું હતું. આમ. કાઠિયાવાડ રાજકીય પરિષદે સૌરાષ્ટ્રનાં દેવી રાજ્યની પ્રજામાં રાજકીય તથા રાષ્ટ્રિય જગૃતિ લાવવાનું કામ તે કર્યું જ હતું, પણ સાથે સાથે ખાદીકામ, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, રાષ્ટ્રિય શિક્ષણ, સ્વદેશીને ઉત્તેજન, મજુરોના વિકાસની પ્રવૃત્તિ વગેરે દ્વારા પ્રજાના સામાજિક તેમજ આર્થિક ઉત્થાન માટેના પ્રયત્ન ર્યા હતા, તેથી એમ કહી શકાય કે “કાઠિયાવાડ રાજકીય પરિષદ ગાંધીયુગમાં સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ રાજકીય જાગૃતિ અને સામાજિક તથા આર્થિક પ્રગતિ લાવવામાં સહાયક બની હતી. એના સંનિષ્ઠ સતત પ્રયાસોને પરિણામે રરર ટુકડાઓમાં વહેચાયેલે પ્રદેશ ઈ. સ. ૧૯૪૮ માં “સંયુક્ત સૌરાષ્ટ્ર” નામના રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યા અને રાજાઓના યુગની સમાપ્તિ થઈ તથા પ્રજાકીય શાસનના યુગને પ્રારંભ થશે.૩૬ સંદર્ભ ૧. મેનન, વી. પી. પી. સ્ટોરી ઓફ ધી ઈન્ડિયન સ્ટેટ્સ, મુંબઈ, ૧૯૬૯, પૃ. ૧૬૮ ૨. ઓઝા કેવળરામ સી, રિકન્સ્ટ્રકશન ઓફ લાઈફ એન્ડ પિલિટી ઈન કાઠિયાવાડ સ્ટેટસ, રાજકોટ, ૧૯૪૬, પૃ. ૭ એપ્રિલ,૧૯૯૩ [પશ્ચિક For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. છે. જાની, એસ. વી., “ભારતને સ્વાતંત્ર્યસંગ્રામ અને સૌરાષ્ટ્ર, ગુ. ઈ. પરિષદ-ભાણવડ - જ્ઞાનસત્ર, ૧૯૮૨, કી-પેપર, પૃ. ૨ ૪. ઢેબર, ઉછરંગરાય–દરબાર ગેપાળદાસ, મુંબઈ, ૧૯૬૪, પૃ. ૬ ૫. ડે. જાની, એસ. વી, સ્વાતંત્ર્ય લડત દરમ્યાન ગુજરાતમાં પ્રજાકીય મંડળોનો ફાળો-નામને લેખ, “અર્થાત', સુરત, ગ્રંથ-૧૦, અંક-ઓકટો. નવે. ૧૯૯૧, પૃ. ૧૦ ૬. ચુડગર, પી. એલ, ઈન્ડિયન પ્રિન્સેસ અન્ડર બ્રિટિશ ટેકશન, લન્ડન, ૧૯૨૯, પૃ. ૨૧૫ ૭. ભાવનગર ડિસ્ટ્રિકટ ગેઝેટિયર (અંગ્રેજીમાં)–અમદાવાદ-૧૯૬૯, પૃ. ૯૫-૯૮ ૮. શાહ, કાંતિલાલ, સૌરાષ્ટ્રમાં ગાંધીજી, રાજકેટ, ૧૯૭૨, પૃ. ૩૩ ૯. રાજકોટ દફતર ભંડારદફતર નં. ૨, ફાઈલ નં. ૨૨, પૃ. ૭૩ ૧૦. શાહ, કાંતિલાલ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૩૩ ૧૧. ભટ્ટ ત્રિભુવન, સંગ્રહકર્તા), સંસ્થાના રાજકોટની ડિરેકટરી, ભાગ-૧, રાજકોટ, ૧૯૨૯, પૃ. ૧૭૧ ૧૨. શાહ, કાંતિલાલ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૩૯ ૧૩. ઠે. રાજગોર, શિવપ્રસાદ, ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, અમદાવાદ, ૧૯૭૪, મૃ. ૧૮ ૧૪. ડે.. જાની એસ. વી. ને પૂર્વોક્ત લેખ, “અર્થાત', પૃ. ૧૨-૧૩ ૧૫. શાસ્ત્રી હ. ગં. અને પરીખ પ્ર. ચિ. (સંપા.)-ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૯, અમદાવાદ, ૧૯૮૭, પૃ. ૧૩૦ ૧૬. એજન, પૃ. ૧૩૧ ૧૭. શાહ, કાંતિલાલ-પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૪૭ ૧૮. મેઘાણી એમ. વી. ને લેખ-કાઠિયાવાડ રાજકીય પરિષદ, શ્રી કે. કા. શાસ્ત્રી ખ્યાલ ગ્રંથ. પિર બંદર, ૧૯૮૧, પૃ. ૧૫૧ ૧૯. રાજકોટ દફતર ભંડાર, દફતર નં. ૨, ફાઈલ નં. ૨૨, પૃ. ૮૯ ૨. એઝા, ધનવંત, લલિત, ૧૯૬૪, પૃ. ૧૮ ૨૧. લાલ, ચંદુલાલ ભ. (સંપાદક), મહાદેવભાઈની ડાયરી પુસ્તક-૭ મું, અમદાવાદ, ૧૯૬૫, પૃ. ૨૦ ૨૨. “નવજીવન”, અમદાવાદ, ૮-૧-૧૯૨૫ ૨૩. ડે. જાની એસ. વી., લેખ-કા. ર. પરિષદનું ભાવનગર અધિવેશન, ‘સામીપ્ય’, અમદાવાદ, જુલાઈ-૧૯૮૪, પૃ. ૧૧૫. ૨૪. શાહ, કાંતિલાલ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૪૮ ૨૫. જાની એસ. વી., ઉપર્યુક્ત લેખ, ‘સામી’, જુલાઈ, ૧૯૮૪, પૃ. ૧૧૭ ૨૬. શાહ, કાંતિલાલ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૮૨ ૨૭, એજન, પૃ. ૮૬ ૨૮. શાસ્ત્રી અને પરીખ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૧૩૨ ૨૯. શાહ, કાંતિલાલ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૧૦૧ ૩૦. એજન, પૃ. ૧૦૧-૧૦૩ ૩૧. એજન, પૃ. ૨૨ ૩૨. શાહ, જયાબહેન (સંપા.), સૌરાષ્ટ્રના સ્વાતંત્ર-સૈનિકે અને લડત, રાજકોટ, ૧૯૮૮, પૃ. ૨૦૪ ૩૩. શાહ, કાંતિલાલ-પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૧૮૩ ૩૪. શાહ, જયાબહેન, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૨૪૭ ૩૫. નેશનલ આર્કાઈન્સ-ન્યૂ દિહી–હોમ ડિપાર્ટમેન્ટ (પિલિ. આઈ. ફાઈલ નં. ૩-૯૦–જર ૩૬. જાની એલ. વી., પૂર્વોક્ત લેખ, અર્થાત, પૃ. ૧૫ છે. ઇતિહાસ વિભાગ, સૌ. યુનિ., રાજકોટ-૩૬૦૦૦૫ પથિક] એપ્રિલ/૧૯૯૩ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસનગર અને ગાયકવાડે (ગતાંક પા. ૨૧ થી ચાલુ) છે. નરેશકુમાર જે. પરીખ “આ મકાન વિસનગરવાસી સદગત શેઠ ગોકલભાઈ દોલતરામે રૂા. ૫૦,૦૦૦/-ના ખર્ચે સન ૧૯૦૭ માં બંધાવ્યું હતું, તે તેમના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની બાઈ ચુનીએ શ્રીમંત મહારાજા ગાયકવાડની સરકારને શ્રી વિસનગર હાઈસ્કૂલ અને ડિ'ગના ઉપયોગ માટે ઉદારતાથી આપ્યું છે અને તે હવેથી શેઠ ગોકળભાઈ દોલતરામ હાઈસ્કૂલના નામથી ઓળખાશે. તા. ૧૮ મી જૂન ૧૯૧૭.” આમ ગાયકવાડ રાજ્યના અમલ દરમ્યાન શ્રીમંત સયાજીરાવ ત્રીજાના રાજ્યકાળ દરમ્યાન વિસનગરને શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ થયો હતો. વિસનગરની પ્રવૃત્તિને એ સુવર્ણકાલ હતા. વિસનગરમાં એમનું શાસન જીવ્યા ત્યાં સુધી ચાલ્યું. (ઈ.સ. ૧૯૩૯ની ૬ જાન્યુઆરીએ અવસાન.) એમના મૃત્યુ બાદ પ્રતાપસિંહ ગાયકવાડ ગાદીએ આવ્યા. પ્રતાપસિંહ ગાયકવાડ ગાદીએ આવતાં વહીવટીતંત્ર કથળવા લાગ્યું. સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીનું વાતાવરણ મધ્યાહે હતું અને જ્યારે રાજાશાહી રાજ્યના શાસકે સ્વાધીન રાષ્ટ્રના નિર્માણમાં સહકાર આપી રહ્યા હતા ત્યારે પ્રતાપસિંહ રાજાપાઠના મિજાજમાં હતા. બંધારણસભામાં ૧૯૪૭માં પિતાના પ્રતિનિધિ મકલી આપનાર વડોદરા રાજ્ય પ્રથમ હતું, તે બીજી બાજુ પ્રતાપસિંહે પિતાના અખિલ ગુજરાતના સર્વોપરિ રાજા બનાવવાની માગણી કરી, પરંતુ આ માગણીને અસ્વીકાર થતાં ૧૯૪૮ માં ભારતસંઘ સાથે વડોદરા રાજ્યનું જોડાણ થયું. ૧૯૮૮ ના રોજ પ્રતાપસિંહના જાહેરનામા પ્રમાણે બનેલી કારોબારી સમિતિએ મુંબઈ પ્રાંત સાથે જોડાણને ઠરાવ કર્યો. ૩૧-૧-૧૯૪૯ ના રોજ પ્રતાપસિંહે વડોદરા રાજ્યને જોડાણને નિશ્ચય કર્યો ૨૧-૩-૧૯૪૯ ના જોડાણ કરાર ઉપર સહી થઈ. ૧-૫-૧૯૪૯ ના રોજ મુંબઈ સરકારે વડોદરા રાજ્યને વહીવટ સંભાળી લીધો. ઠે. છાબલિયાને ખાંચે, દરબારડ, કચેરી પાસે, વિસનગર-૩૮૪૩૧૫ સંદર્ભગ્રંથસૂચિ ૧. વડેદરા રાજ્યને ઇતિહાસ, ચુનીલાલ મગનલાલ મહેતા ૨. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-૭ (મરાઠાકાલ) રસિકલાલ છોટાલાલ પરીખ ૩. વડોદરાનરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, ભાગ ૨, ચિમનલાલ મ. વેંકટર ૪. શ્રી સયાજી હીરક મહોત્સવ નિવેદન ભાગ ૧ લે, રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૫. ગુજરાતનાં રાજાશાહી રાજ્ય : વિલીનીકરણ અને એકીકરણ, વિદ્યાપીઠ-મે. જૂન ૧૯૮૬, રા. પરીખ ૬. ગુજરાતના સિક્કાઓ, આચાય નવીનચન્દ્ર આ. ૭. ભારતને ઈતિહાસ (મરાઠાકાલી, મનુભાઈ બી. શાહ ૮. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ડો. શિવપ્રસાદ રાજગોર ૯. વડોદરા રાજ્યબંધારણ, દાદર ગોવિંદ માલસે ૧૦. વિસનગર... ડે. રમણલાલ નાગરજી મહેતા ૧૧. શતાબ્દીસ્મરણ મંજુષા, પ્ર. પારેખ વલ્લભરામ હેમચંદ લાઈબ્રેરી સંપા. સમિતિ વતી, પ્રિ. જિતેન્દ્ર દવે ૧૨. શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ, એઓશ્રીનાં વ્યાખ્યાને અને ભાષણો, ધીરજલાલ કે. શાહ ૧૩. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ-૮ (આઝાદી પહેલા અને આઝાદી પછી) પ્રકાશક : પ્રવીણચંદ્ર ચિ. પરીખ સંપાદક : હરિપ્રસાદ શાસ્ત્રી ૧૪. વિસનગર અને વડોદરા રાજ્યની હકીક્ત, પ્રથમ અને દ્વિતીય આવૃત્તિ, મહાસુખભાઈ ચુનીલાલ 94. 'Forty Years in Baroda, R. B. Govindbhai H. Desai ૮]. એપ્રિલ ૧૯૯૩ [ પથિક For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરપુર એક ભાતીગળ ભોમકા છે. ચંદ્રકાંત એચ. જોશી, “અકિંચન પ્રાસ્તવિક પૃષ્ઠભૂમિ: બામણબોર-પોરબંદર ૮-બ ના રાષ્ટ્રિય ધોરી માર્ગ પર આવેલું વિરપુર ગામ ગંડળની ને ત્યે ૧૬ કિ.મી. અને જેતપુરની ઈશાને ૧૩ કિ. મી. દૂર કુલ ૮૧૯૯-૩૮ એકર જમીનના ક્ષેત્રફળમાં છેલ્લી ગણતરી મુજબ ૮૭૬૭ માણસોની વસ્તીને પિતામાં સંગ્રહીને પથરાયેલું છે. “The Bhadarkantha Directory”ને પ્રથમ ભાગમાં ખાનબહાદુર ફરામરેઝ સારાબાજી માસ્ટરની કેટલીક પ્રકીર્ણ ને તથા “Western India State Agency Civil list 1940" તેમજ “History of Kathiawar” અને “Gazetteer Bombay Presidency, Vol. V” વગેરેમાંથી મળતી વેરવિખેર માહિતી મુજબ વીરપુર રાજાશાહીમાં ચેથા વર્ગનું, પરંતુ અતિ નામના મેળવેલું રાજય અને ખરેડીની ઠકરાતનું મુખ્ય ગામ હતું, એ જામનગરનું ભાયાતી રાજ્ય હતું. વીરપુરમાં કુળના સ્થાપક તરીકે જામ વિભાજીના કુંવર જામ સતાજીના ભાઈ ભાણજી હતા એમ માનવાને પ્રસ્તુત ને પ્રેરે છે, કારણ કે વીરપુરનું રાજવીકુળ નવાનગરના કુળની શાખા છે. મુસલ માન થાણદારોના વર્ચસને તેડીને જ વીરપુરને રાજય અને રાજધાની (૧૨ ગામોની) બનાવવામાં આવ્યું હતું. કાલગણનાની દષ્ટિએ સં. ૧૮૪૧ ના આળાગાળાને સમય બતાવી શકાય. જામનગર ગંડળ જેવાં બે સમર્થ રાજ્યની સરહદી તકરારોના અવારનવારના પુનરાવર્તનને લીધે આમ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોવાનું જણાય છે. પછીથી ત્રીજા વર્ગને દરજજો પ્રાપ્ત થયેલો. પરંતુ આ રાજકીય પરંપરામાંથી કઈ મહત્ત્વની ફલશ્રુતિ સાંપડી દેય તે એ આર્યસમાજી વિચારધારાની હતી, જેના પરિપાકરૂપે નિર્માયેલું મંદિર' આજે પણ વીરપુરમાં એની સાક્ષી પૂરી પાડે છે. જામ રાવળના અનુવંશજ મકાજી ત્રીજાએ વીરપુર જીતીને રાજધાની બનાવ્યા પછીની પાંચમી પેઢીએ આવેલા સુરાજી ઠાકોરે મૂર્તિપૂજાનો ત્યાગ કરીને સ્વામી દયાનંદ સરસ્વતીને આયે. સમાજને અપનાવ્યું. વેદવિદ્યાના અઠંગ અભ્યાસી ઝંડુ ભટ્ટજી સૂરાજી ઠાકોરની દવા કરવા માટે વીરપુર આવેલા એમને વ્યાપક પ્રભાવ પથરાયેલ રહે. પિતાનાં જીવનસંસ્મરણોની જીવનપંથ'ના નામે આપકથા લખનાર વિખ્યાત સાહિત્યકાર ધૂમકેતુએ (પા. ૨૭-૨૮ પર) જણાવ્યું છે કે “એક વખત લાલા લજપતરાય અને તિલક મહારાજના જમાનામાં કહેવાય છે કે અંગ્રેજ સરકારની કાળી કે વાદળી જે કાંઈ પડી એના રાજકીય ખાતામાં રખાતી હોય તેમાં નામે ચડવાનું માન આ ભાગ્યેજ ૧૮૦૦-૧૯૦૦ની વસ્તીવાળા વીરપુરને મળ્યું હતું.” આવા વીરપુરને જલારામજીનું કહીએ, ધૂમકેતુનું કહીએ કે પછી પ્રસિદ્ધ એતિહાસિક મીનળવાવવાળું ગામ કહીએ. આ સૂરાજી ઠાકોર બીજા(ભાણજી ઠાકરથી બારમી પેઢી)એ ફિલિસ નામનાં પોલિટિકલ એજન્ટની શાન ઠેકાણે લાવવા એ એજન્ટના જ બંગલામાં તલવાર ખેંચેલી અને એજન્ટ ટુ ધી ગવર્નર-જનરલે સમય પારખીને પિતાને બંગલે પાર્ટીનું આયોજન કરીને, સૂરાઇને ખાસ નિમંત્રણ આપીને ફિલિપ્સ પાસે “હવેથી કાથિઓવારના કેઈ રાજવીનું અપમાન નહિ કરુંની બાંહેધરી અપાવેલી. આજના નેતાઓની ડીનર-ડિપ્લોમસીનાં મૂળ ત્યાં સુધી જવા માગતા હશે? પથિક] એપ્રિલ ૧૯૯૩ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામેથી બ્રિટિશ સલ્તનતમાં દિલ્હી બદલી માગી લેનાર આ પહેલે પોલિટિક્સ એજન્ટ હતા. આજે પણ રાજકોટના સદર વિસ્તાર પાસે મેાટી ટાંકી સામે વીરપુરને ઉતારા મેાજૂદ છે, લન્ડનની પોતાની નિવૃત્તિની પછીની લખેલી ડાયરીમાં ફિલિપ્સે વીરપુરને “Worth Visiting Virpur” તરીકે એળખાવ્યુ` હાવાની નાંધ છે ! એમણે અંગીકાર કરેલા આ સમાજને લીધે વીરપુર ભારતભરનું આ સમાજનું આગવું કેંદ્ર અની ગયું. પ ́જાબ ઉપરાંત પણ પૂર્વ અને દક્ષિણ ભારતના ખૂણેખૂણેથી આય`સમાજના વિદ્વા વીરપુર આવતા. શુદ્ધ આ`ત્વ અને હિંદુત્વના એએક ચુસ્ત આગ્રહી હતા. કવિ ‘કાંત'ના ઉપનામથી એળખાતા ગુજરાતી ભાષાના એ સમયના સમર્થાં સાહિત્યકાર શ્રી મણિશ`કર રત્નજી ભટ્ટ ચાવડ(અમરેલી પાસે)થી રાજકોટ રાજકુમાર કૉલેજમાં સ્વીડનાગના પ્રભાવથી ખ્રિસ્તી ધમ` અંગીકાર કરીને પાછા હિંદુ ધમ'માં ચુસ્ત વેદાંતી આત્માનજીના ઉપદેશથી આવેલા. એ સિવાય વિચરાન જી સ્વામી, આનંદપ્રિય ચંદ્રમણૢિજી, ગોપાળદત્ત શર્મા, સ્વામીશ્રી શાંકરાનજી જેવી આય વિભૂતિઓથી વીરપુર પાવન થયેલું છે. ( તા. ૧૨--૧૧-’૭૯ ના ‘ગુજરાત સમાચાર'માં પ્રગટ થયેલ આ જ લેખકના વીરપુર અંગેના લેખમાંથી). આત્માનજી સૂરાજીના પરમગુરુ હતા. કવિશ્રી નાનાલાલે કાંત' સાથે એમના ધર્મ પરિવતનના અરસાથી ત્યાર પછીની એમની સમાજહિષ્કૃત દશા વેળાએ સવિશેષ મૈત્રીસ બધ જાળવી રાખેલા અને ગાપનાથમાં શ્રી પ્રભાશ'કર પટ્ટણી સાથે એમણે 'કાંત'ને પરિચય ભાવી આશાસ્પદ કવિ તરીકે કરાવેલા. માનસિક રીતે આત્માનજી સાથેની મુલાકાત પછી એમણે હળવાશ અનુભવેલી અને આર્ય સમાજનુ કામણુ થઈ ગયેલું ! ખીજા સ્વામીશ્રી નિત્યાન' અને પજાબના આ`મુનિ ભીમસેનનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનેાના વીરપુર પરનો પ્રભાવ તા ધૂમકેતુએ પણ સ્વીકાર્યો છે. ચુસ્ત આ સમાળ હેવા છતાં સૂરાજી વીરપુરના જલારામજીના મદિરમાં થતાં ગીતાપ્રવચનો સાંભળવા પણ જતા. આ એક સંપ્રદાયસહિષ્ણુતાનું અજબ મિશ્રણ હતું. ( આ જ લેખકના ૨૯-૭-'૯૨ના ‘આકાશવાણી' પરના ધૂમકેતુ વિશેના વાર્તાલાપમાંથી ). ટૂંકમાં, રાજસત્તા અને ધમાઁ અહીંની ભૂમિ પર એક જ સ્તરે ફાલ્યાંફૂલ્યાં. ઊંડાણથી જોઈએ તા રાજસત્તા પર ધમ'દંડના અપ્રત્યક્ષ પ્રભાવ રહ્યો જ છે. મહીકાંઠાના પુનાદર તાલુકામાં મુસ્લિમ બની ચૂકેલા મેલેસલામ તાલુકદારાએ વીરપુરમાં આય*સમાજની પ્રણાલી અ'ગીકૃત કરી, એટલું જ નહિ, પણ્ યજ્ઞોપવીત પણ ધારણ કરી, વટાળપ્રવૃત્તિ પર અંકુશાત્મક પ્રભાવ વર્તાવ્યા હતા. કૌભાંડનગરી : આ વીરપુરની ભામકા વિશે કાઈના મનમાં વાંચવાની, તા અનેકના મનમાં લખવાની પણ આકાંક્ષા થતી આવી છે અને પ્રસંગેાપાત્ત ધણું લખાયુ. પણ છે. મૂળે કૌભાંડનગરી અને વિસાતનગરના અવશેષામાંથી એ ઊભું થયેલું છે! સપ્ટેમ્બર-'૯૨ ના ‘પથિક'માં શ્રી યશવ’ત હ. ઉપાધ્યાયના કેરાડેશ્વરથી કેરાળી'ની પ્રવાસને ંધ મુજબ ભાદરનદીએછાપર વાડી નદીક્રાંઠાને પ્રવાસ લખાવ્યા હૈ।ત અને કેરાળીના ભાગ પરથી પાંચપીપળા આગળ પ્રવાસ પૂરા ન કર્યાં, હાત તા વીરપુર સુધી એમને જરૂર લાંબુ થવુ' પડયું હાત, કારણ કે રબારિકા ગામ પાસેના કૅરાડેશ્વર મહાદેવ મ`દિરની સ્થાપના ભીમે કરી હાવાનુ` મનાય છે. આ જે સ્વીકારાય કે પુરાવા તાર્કિકરૂપે મળી આવે તે। આ કૌભાંડનગર પાંડવાના સમયથી પ્રચલિત હાવાની માન્યતાને સમ”ન મળે, કૌભાંડનગર તથા પછીથી બનેલી વિસેતનગરી એક ટીખા ઉપર વસેલી હશે એમ માનવાને ઘણાં કારણા છે. ભાગવતાચાય શ્રૌમનહરલાલજી મહારાજના મેવાસા ગામ ખાખરાના ટી'એ અને ખિજડિયા ૧૦ ] એપ્રિલ/૧૯૯૩ [પથિક For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેકરા તરીકે ઓળખાતે હરિપર ગામ પાસેને ખિજડિયાને ટીબે, આ બધા એક જ શૃંખલાનાં અનુસંધાને ગણી શકાય, (પ્રસિદ્ધ ફિલ્મી હસ્તી સ્વ. શ્રી મનમેન શર્મા મેવાસાના હતા, તે વીરપુર એમનું એસાળ હતું.) ઓકસફર્ડ યુનિવર્સિટીએ ધૂમકેતુની પેસ્ટ ઑફિસ” વાર્તાનું અંગ્રેજીમાં રૂપાંતર કરીને વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં એને મૂલવી એ જ રીતે ગુજરાતના શેક્સપિયર ગણાતા નાટય સાહિત્યકાર સર્જક શ્રી પ્રભુલાલ દ્વિવેદી જેવી વિભૂતિ પણ વીરપુરની ધરતીનું પ્રદાન છે, તે કવિશ્રી નાનાલાલને રમાડ નાર કવિશ્રી ગૌરીશંકરની જન્મભૂમિ ગામટા, પરંતુ કર્મભૂમિ વીરપુર હતી. સુરાજી ઠાકોરે એમને રાજકવિ તરીકે સ્વીકૃત કરેલા, તે ગુજરાત રાજ્યના ડી.આઈ.જી. તરીકે રહીને નીતિનિષ્ઠ અધિકારીની નામના મેળવેલ શ્રીમજબૂતસિંહજી જાડેજા પણ વીરપુરમાં જન્મેલા. કૌભાંડનગરી કાલક્રમે વિસંતનગરી અને આખરે વીરપુર બની. ‘વિસતીને કેટલાક “ વિત પાટણ' તરીકે ઓળખાવે છે. બધાં જ પાટણે કે જેની સંખ્યા ૮૪ હોવાનું જણાય છે તે પાટણના સિદ્ધ પુરુષ ધુંધલીનાથના “પણ દદણ ઓર માયા સો મિટ્ટી”ના શાપ-અભિશાપથી કાળની ગર્તામાં કાયમ માટે પિઢી ગયાં હોવાની દંતકથા પણ પ્રચલિત છે. વીરપુરમાં વિસંતની વીડી અને વિસંતનું સ્થાનક આજે પણ અસ્તિત્વ ધરાવે છે. જે એને આ રીતે સાંકળવાં હોય તે ભૂમિકા છે ખરી ! આપણે જેનું નામ છે તેને નાશ છે એવા સામાન્ય અર્થમાં “પણ સે દરને લઈએ છીએ, પરંતુ જેના ધર્મનાં સૂત્રોમાં સૌથી મહત્ત્વના ગણાતા એવા કલ્પસૂત્રની સુબાધિકા ટીકાના લેખકે એને અર્થ એ કર્યો છે કે જે સ્થાન પર જળ અને સ્થળ એવા બંને માર્ગેથી પહેચી શકાય. કિશોરલાલા કોઠારીએ “સૌરાષ્ટ્રની વિસરાતી વાતો” કલમના વિચારોમાં એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે આ જૂના નગરના કસબાની જગાએ એક મંદિર હતું, જે આજે હયાત નથી. વીરપરાનાથ પરથી વીરપુરનામ : મુસ્લિમ થાણદારોના સમયમાં એ જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું હશે. આજે પણ વીરપુરમાં મુખ્ય બજારમાં મીનળવાવ બાજુથી પ્રવેશતાં જમણા હાથે મોટી મસ્જિદ આવેલી છે, જ્યારે ડાબી બાજુ સામેના ભાગમાં નાનકડું વીરપરાનાથનું ડેર છે. (ચિત્ર ૧). સૌરાષ્ટ્રના ઈતિહાસની વિસરાતી વાત” માં શ્રી કિશોરલાલ કઠારી આગળ જણાવે છે કે “પુરાણકાળના કૌભાંડનગરનું નામ વીરપરાનાથ નામના યોગીના નામ પરથી વીરપુર પવું.” એએ એક સિદ્ધ વિભૂતિ હતા. લેકવૃત્તાની “કસુંબલ રંગ ની વિશેષપૂર્તિમાં શ્રી મનસુખલાલ સાતાના વિચાર મુજબ વીરપરાનાથ રામજી મંદિરના પૂજારી હતા અને એમના નામ પરથી એમ કલ્પી શકાય કે એઓ નાથપંથી હશે. નાથપંથી શિવઉપાસક અને ખાખી સાધુ રામઉપાસક હાય છે તેથી આ વાતને સમર્થન નથી મળી શકતું, માત્ર પાછળ આવતા “નાથ” શબ્દ પરથી અનુમાન કરવું રહ્યું. કદાચ એમણે પાસે જ રામમંદિરની સ્થાપના કરી હોય અને આજે જલારામબાપાના સ્થાનમાં કાલાંતરે પ્રગતિ પામેલ હાલ જોવા મળતું રામમંદિર એ હેઈ શકે. એક મત મુજબ નવ નાથ માંહેના જ વીરપરાનાથ એક નાથ હતા. આ ભૂમિ ઉપર નાથસંપ્રદાયની પ્રણાલી મુજબ ધ ધખાવીને આરાધના આરંભી અને પછીથી એ સિદ્ધ યોગી બની ગયા. મીનળવાવ અને સિદ્ધરાજ જન્મ: વીરપુરની ૮૦૦-૯૦૦ વરસ જૂની અતિહાસિક મીનળવાવ તથા સિદ્ધરાજ જયસિંહને જન્મ વીરપુરમાં થયો હોવાની માન્યતા વગેરે બાબતો આ વીરપરાનાય સાથે જ સંકળાયેલી છે. અતિહાસિક પુરાવાઓ વગરની, પરંતુ “સિદ્ધરાજ જયસિંહને પથિક] એપ્રિલ/૧૯૯૩ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મ વીરપુરમાં થયો હોવાની હકીક્તને સમર્થન આપતી વિવિધ દંતકથાઓ”માં ધીરજલાલ સાર્વલિયાએ થડે પ્રકાશ પાડેલો. ખરેખર તે આ હકીકતની ધ અને જાહેરાત થવી જોઈએ એમ એઓ માને છે. વીરપુરના સાહિત્યકાર શ્રી ધૂમકેતુની સિદ્ધરાજ જયસિંહ' નવલમાં એમણે આવો કોઈ જાતને ઉલેખ કર્યો નથી, પરંતુ અણહીલપુરથી સોમનાથની મીનળદેવીની યાત્રા દરમ્યાન વીરપુરમાં વિરામ લેવાનું અને પ્રસૂતિસમય પાકી જવાથી વીરપુરની ભૂમિ ઉપર જ સિદ્ધરાજનો જન્મ થયે હેવાનું નિમિત્ત ઊભું થયું એ વાતને નિઃશંક ગણવાનું બુદ્ધિગમ્ય લાગે છે. શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈના “સૌરાષ્ટ્રને ઇતિહાસમાં (૫. ર૭૯ પર) સિદ્ધરાજ જયસિંહ રા'નવઘણના સમયમાં સૌરાષ્ટ્રમાં જન્મે એટલું જણાવેલ છે. જલારામબાપાના ગુર, અમરેલી પાસેને ફતેહપુર ગામના શ્રી જલારામબાપા, જેઓ ભોજાભગત'ના હુલામણા નામથી ઓળખાતા હતા, તેમની સાથે સંકળાયેલી મીનળદેવીની જનયુતિ પણું મહત્ત્વની છે. આ ભેજાભગતના અનુવંશજ અને ભેજલ-ગુણાનુવાદ'ના લેખક શ્રી લવજી ભગત કંઠોપકંઠ ચાલી આવતી વાત નોંધે છે કે મીનળદેવીને પ્રસવકાળનો સમય વીતી જવા છતાં પ્રસવ ન થતાં સિદ્ધપુર પાટણના મહારાજા કરણદેવનાં આ પત્ની મીનળદેવી રસાલા સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે નીકળ્યાં, રસ્તામાં હાલના વીરપુર તરીકે ઓળખાતા એ વિસત પાટણમાં પડાવ નાખ્યો અને વીરપરાનાથ જેવા સિદ્ધ યોગી પાસે પિતાની આ મુશ્કેલી રજુ કરવાનું નક્કી થયું. કહે છે કે એમણે તપોબળથી એવું તારણ કાઢયું કે “કરણદેવની બીજી પત્નીને મીનળદેવીને પેટે પુત્ર અવતરે તે એ ગાદીને અને રાજ્યસંપત્તિને વારસ બને. એ પસંદ ન હતું તેથી શોક્ય તરીકે કામણકૂટણ કરેલું અને એક જૈન સાધુ દ્વારા મંત્રેલું પાણી શીશામાં ભરી શીશ જમીનમાં દટાવી દીધું હતું. જયાંસુધી આ શીશ જમીનમાં ધરબાયેલું રહે ત્યાંસુધી મીનળદેવીને પ્રસવ ન થાય. તેથી તક દેડા અને પાટણ ઘોડેસવારને મેકલીને રાજા કરણદેવના દરબારમાં એવા સમાચાર આપવા કે મીનળદેવીને પુત્ર જન્મ થયો છે, તેથી તુરત જ આ જૈન સાધુ કે જતિને બીજી રાણીએ બોલાવ્યા. (પાલનપુરના શ્રી નવાબ અને જનીએ જૈન ધર્મના પુસ્તકમાં આવા કેટલાયે પ્રયોગો દર્શાવ્યા છે.) આવું બને જ નહિ એ જતિને જવાબ હોવા છતાં રાણીએ મક્કમ જીદ પકડતાં આ જૈન જતિએ પંચાસરના દરવાજા પાસે દાટેલા આ શીશાને પાછો ખોદીને બહાર કાઢો. ક્યાંક આ શીશાને બદલે ઘડાને ઉલ્લેખ છે. એમાં દેડકીને પૂરી હતી, પણ ઘડે બાંધેલા મોઢાવાળો જ હતું તેથી પ્રસવ ન જ થયે હેય, છતાં રાણીના દુરાગ્રહથી જતિએ એ બોલ્યું, દેડકી બહાર ઊછળતાં જ વીરપુરમાં મીનળદેવીને પુત્રને જન્મ થયે કહેવાય છે. (સિદ્ધરાજનો સમય ૧૦૯૪ થી ૧૧૪૨ ને ગણુય છે.) પિતાની દુ:ખમુક્તિ થવાથી એક પુણ્યકાર્યરૂપે મીનળદેવીએ વીરપુરમાં મીનળવાવ બંધાવી. સંસ્કૃતમાં રાણી માટે વપરાતો “દેવી” શબ્દ રાણી મીનળને લાગુ પડે અને “મીનળદેવી’ બની હોય એમ માનવું રહ્યું. આજે પણ મીનળવાવના એક ગવાક્ષમાં પિતાના પુત્રને સ્તનપાન કરાવતી મીનળદેવીની મૂર્તિનું શિ૯૫ કંડારાયેલું નજરે પડે છે. આ સિદ્ધરાજ એનાં પાપી કર્મોને કારણે નિ:સંતાન ગુજરી ગયો. (ચિત્ર ૨) શ્રી ધીરજલાલ સાવલિયાએ જણાવ્યું છે એ મુજબ હવે ભોજા ભગત દોઢ વર્ષના થયા ત્યારે એમના પગે ગૂમડાની અત્યંત વેદના થવા લાગી તેથી એમનાં માતા ગંગાબાઈએ મીનળદેવીની માનતા કરી. ગૂમડું રુઝાઈ જતાં વીરપુર આવી મીનળદેવીને શ્રીફળ વધેર્યું ત્યારે ન લેવાયેલી એમની ૧૨] એપ્રિલ/૧૯૯૩ [ પથિક For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાણીની નાંધ પછીથી સાચી પડી. “તેં મારું એક શ્રીફળ લીધુ છે, પણ હું તારે આડેથી બધાં શ્રીફળ લઈ લઈશ”. તદનુસાર પાતાના શિષ્ય જલારામબાપાએ સદાવ્રત શરૂ કર્યુ. અને યાત્રાળુ શ્રદ્ધાળુએ ત્યાં શ્રીફળ વધારે છે; જોકે સિદ્ધરાજના જન્મસ્થળ વિશે પાલનપુર ધાંધલપુર ઝી ંઝુવાડા વગેરેના ઉલ્લેખા અને દાવા પણ્ ઇતિહાસના પાને જોવા મળે છે. દા.ત. મેરુતંગ' મુજબ ઉત્તર ગુજરાતના પાલનપુરમાં સિદ્ધરાજને જન્મ થયેલ હાવાનુ. શ્રી સાવલિયાએ જણાવેલ છે. આની સામે કેટલાકના તક એવા છે કે બંને નામેાને છેડે ‘પુર’ શબ્દ આવતા હોવાથી કાચ વીરપુરને બદલે પાલનપુર થઈ ગયું હશે!! આમ છતાં સુરેંદ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર કે ઢાંઢલપુરમાં પુત્રજન્મની સ્મૃતિમાં દુગ વાવ રાજમહેલ વગેરે બંધાવ્યા હોવાનું સાચું માનીએ તે। વીરપુરમાં પણ્ મીનળવાવ આવી જ સ્મૃતિમાં બાંધી ડ્રાય એમાં શી શંકા ? વળી વીરપુર ફરતા પણ કાટ (ગઢ) હતા જ, જે ગ્રામ પચાયતે તેડીને લાગુ પડતી જમીનેા તરીકે સંબધીનાને ફાળવેલ પણ છે. મીનળવાવનું જરૂરી જતન : યાત્રા સૌરાષ્ટ્રના પ્રાચીન અવશેષની' લેખમાં શ્રી મણિભાઈ વેારાએ દર્શાવ્યુ` છે કે પોરબંદરથી ઉત્તરે આઠ કિ. મી. પર પૂંછડી ગામથી ચારેક કિ. મી. કાંટેલા ગામમાં વાઘેલા સમયનાં મંદિર અને કુંડ છે.” એવી જ વીરપુરની આ સાલકી સમયની વાવ છે. મીનળવાવ મરામત પામ્યા વગરની મૂર્તિ આવાળી વાવ છે. ‘આપણુ· પ્રાચીન વિજ્ઞાન' શોષક હેઠળ શ્રી દોલત ભટ્ટે વાપી—શિલ્પની તસ્વીર સાથે ચર્ચા કરીને જણાવ્યું છે કે “વાવ કૂવા તળાવ કુંડ સમૃદ્ધ જવિજ્ઞાનના મેલતા પ્રાચીન પુરાવાઓ છે.” કચ્છના ધેાળાવીરા ખાતેના ઉત્ખનનમાં હડપ્પીય સંસ્કૃતિના પુરાવારૂપ અવશેષ। મળ્યા છે. પાંચ હજાર વર્ષો પુર્વે પણ કચ્છમાં પાણીની તંગી દર્શાવતાં, પાણી સંધરવાનાં જળાશયેા હતાં. માતૃકાએના ભગ્ન નમૂના સાથે ત્યાં આવું ઘણું મળી આવ્યુ છે. વીરપુરની મીનળવાવનું શિલ્પ લગભગ નાશ પામ્યુ છે, પ્રતિમાઓ માટા ભાગની નષ્ટ થઈ છે, કેટલાક ગવાક્ષો ખાલી પડચા છે, શિલ્પ ઉઠાવાઈ ગયાં છે. પુરાતત્ત્વ ખાતાની સતાષકારક જાળવણી ન હોવાની અને મીનળવાવની સુરક્ષા અંગે વધુ વ્યવસ્થાની જરૂર હોવાની રજૂઆત આ લેખકે તા. ૧૪-૩–'હર ના રાજ વીરપુર મુકામે આવેલા શહેરી વિકાસ મંત્રીશ્રી નરહરિ અમીનને કરેલી, ફરીથી તા. ૨-૪-’૯૨ ના રાજ સ્મૃતિપત્ર લખેલ. ૪-૭-૯૨ ના રાજ રાજકામાં પુરાતત્ત્વવિદ અધીક્ષક શ્રી વાય. એમ, ચીતળવાળાને અને સંયુક્ત માહિતી નિયામકને અરૂ મળીને રજૂઆત કરી તથા ૧૦ મુદ્દાઓવાળુ... આવેદનપત્ર આપેલ. એમના ૧૩–૭–'હર ના પત્ર-ક્રમાંક ૩૬૧ મુજબ મીનળવાવની દુરસ્તી માટે સરકારશ્રીએ રૂ।. દશ હુન્નરની રકમ ફાળવી છે. એમના મત મુજબ વીરપુર ગ્રામ પંચાયતનેા સહકાર મળતા નથી, વગેરેના અનુસ ંધાને તા. ૩૧-૭-૯૨ ના રાજ ૬ મુદ્દાઓને પત્ર આ લેખકે વીરપુર ગ્રામપ'ચાયતને પણ પાઠવેલ છે. (આજ સુધી પણ જવાબ નથી.) કાંટેલાની ઈશાને સાડા ત્રણ કિ.મી. પર જેવાએ વસાવેલુ. શ્રીનગર ગામ છે ત્યાંથી ઉત્તરે દસેક કિ. મી. દૂર વીસાવાડા ( મૂળ દ્વારકા ) વગેરેના સિદ્ધનાથ-રણછેડરાય-પટ્ટરાણીનાં મંદિર જ્ઞાનવાવ વગેરે ધર્માંસ્થાના આવેલાં છે; દાનવીર સ્વ. શ્રી નાનજી કાલિદાસ મહેતાએ પેાતના ખર્ચે આ બધાંના જીર્ણોદ્ધાર કરાવેલ છે. અજંતા ઇલેરાની ગુફાઓની જાળવણી તેમ વિકાસને લગતી એક ચેાજનામાં કેંદ્ર સરકાર આગળ વધી રહી છે; ૧૯૫/૬૧ કરોડની આ ચેાજનામાં જાપાનસ્થિત એક સસ્થાએ થોડો ફાળો આપ્ય છે. આ સંસ્થા રૂ!. ૭૫/૬૫ કરોડની લેાન આપશે, જ્યારે કેંદ્ર સરકાર રૂા. ૩૨/૮૮ કરોડનો ખર્ચ કરવાની છે. બ્નમનગરમાં શિવહરિ ટાવર્સના પ્રશ્નને મ્યુ. કમિશ્નર રીંગ કસમાં” આવા સમાચાર પથિક એપ્રિલ/૧૯૯૩ [૧૩ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આખા ગુજરાતે વાંચ્યા હશે, ત્યાંના ભૂજિયા કાઠા તેમ ખંભાળિયા નાકા વગેરેની મુલાકાત વખતે આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી મેહદી નવાઝે પણ પુરાતત્ત્વરક્ષિત આ સ્મારકામાં રસ લીધા હતા. અગાઉની સૌરાષ્ટ્ર સરકારે ૧૯૫૬ના જાન્યુઆરીમાં બહાર પાડેલા જાહેરનામામાં જામનગર જિલ્લામાં પુરાતત્ત્વની દૃષ્ટિએ ૩૫ સ્થાનેને આરક્ષિત જાહેર કરવામાં આવેલાં. સૌરાષ્ટ્રનાં કુલ આવાં ૧૮૬ રક્ષિત સ્મારકા જાહેર કરાયાં છે અને ૨૭–૭–૧૯૭૨ થી મીનળવાવને પણ રાજ્યરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાઈ છે. સરકાર કાર્ય શ્રીમંત કુટુ'બની આર્થિક સહાયનાં અને લેાકનગૃતિ તથા શિક્ષિત જુવાના માટે ફાળવાયેલાં નાણા યોગ્ય રીતે વપરાય એ જોવાનો સતર્કતા જ આવાં સ્મારકાને બચાવી શકરશે. જૂનાગઢ ઉપરકોટમાં આવેલી અડીકડીવાવ નેાંધણકૂવા જુમામસ્જિદ બૌદ્ધગુફા જેવાં પ્રાચીન સ્મારકાના જીર્ણોદ્વાર પાછળ સેવાભાવી સંસ્થાએ પ્રશાસન પ્રજાકીય પ્રતિનિધિઓની સયુક્ત સમિતિ દ્વારા ગુજરાત પુરાતત્ત્વ ખાતા અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સહયોગથી પ્રથમ તબક્કાના છપ હજારના ખ`થી થવાને છે. આ સમાચાર જાણી થોડા આનદ અને માનસિક આશ્વાસન મળે ખરાં. ચોટીલાથી ૧૪ કિ. મી. દૂર આવેલા પુરાણપ્રસિદ્ધ ઝરિયા મહાદેવના મદિરમાં ગુઢ્ઢામાં આવેલ શિવલિંગ અને ઉપરથી થતા પ્રાકૃતિક સતત એવા જલ-અભિષેક પણ આવા સ્તનની રાહ જોતાં સ્મારકાનું દૃષ્ટાંત છે. રક્ષિત સ્મારકોની યાદીમાં સરકારશ્રીએ એને સવેળા સામેલ કરી દેવુ જોઈએ. મીનળવાવમાં હનુમાનજીની પ્રતિમા : ધ્રાંગધ્રા તાલુકાની સિયાવાવ, જૂનાગઢ તાલુકાની ચોબારીવાવ, અડાલજની વાવ, દાદાહરીરની વાવ, જેઠા મૂળજીની વાવ, માતરભવાનીની વાવ, ઉત્તર ગુજરાતની પાટણની મહારાણી ઉદયમતિની વાવ વગેરેની હરાળમાં જ વીરપુરની આ ૪૨ પગથિયાંવાળા મીનળવાવ સ્થાન પામે એવી છે. ઉદ્દયમતિની વાવમાં જેમ હનુમાનજીની મૂતિ હોવાના વિરલ નમૂનેા છે તેવુ જ મીનળવાવની બાબતમાં પણ છે. ત્યાં પણ વાવમાં પ્રથમ માંડપમાં જ પ્રવેશતાં હનુમાનનુ શિલ્પ દષ્ટિગોચર થાય છે. કદાચ એમ પણ બન્યું' હોય કે રાન્ન ભીમદેવ પહેલાની પટ્ટરાણી ઉદયમતિએ મીનળદેવીના લગ્નમાં ખૂબ જ મેાખરાના ભાગ ભજવીને રાજકુટુંબની સ ંભવિત ઊથલપાથલને નામશેષ બનાવી દીધી હતી, એમના ગુણામાંથી પ્રેરણા લઈને જ ખુદ મીનળદેવીએ પણ સિદ્ધરાજ જયસિંહના શાસનમાં સ્થિરતા સ્થાપી હતી અને એ જ પરિપાટીમાં વીરપાનાથની અપેક્ષા મુજબ બાંધી આપેલી વાવમાં ઉદયમતિવાવની માફક જ હનુમાનની મૂર્તિ પ્રસ્થાપિત કરી હોય. (ચિત્ર ૩) મીનળવાવમાં ચાર મંડપના ભારાટા પર ઝીણવટભયુ" શિલ્પ ક ંડારાયેલુ છે. વાવની સંસ્કૃતિનો વીટા ન વળી જાય એની ખાસ તકેદારી હાલને તજકે જરૂરી છે. પાણીપુરવઠા ખેડ" વાવ સંભાળી લે તાપણ મહત્ત્વની કામગીરી થઈ ગણાશે. પાણીના સ્રોતનું પણ એક અગત્યનું સાધન આ મીનળવાવ છે. પ્રવેશતાં હનુમાનના ગવાક્ષથી નીચેના ભાગ તરફ જતાં એ ચાલી વટાવ્યા બાદ સિદ્ધ રાજને સ્તનપાન કરાવતી મીનળદેવીના શિલ્પ વિશે કાઈ સ્ત્રી પોતાનાં કમખા-ચોલીથી પગથિયાં વાળી ને એની રજ (ધૂળ) એ ચેલીમાં ભરીને બહાર લાવે તા સ્તનમાંથી ધાવણ ન આવતું હોય તે ધાવણુની ધાર છૂટે છે એવી પ્રચલિત માન્યતાથી પ્રેરાઈને સેંકડો સ્ત્રીએ દર વરસે આવી માનતા કરે છે. અન્ય મદિર, સમાધિસ્થળે વગેરે : ઉપરાંત પાલીતાણાના યુવરાજ શ્રીમાનસિંહ્રજીએ બધાવેલ ૧૦૧ વરસા જૂતુ' માનશ્વર મહાદેવનુ મંદિર પણ મીનળવાવ પાસે જ આવેલુ છે. (ચિત્ર ૪) માનસિંહજી સુરાજી ઠાકોરના ભાણેજ હતા તેથી વીરપુર રહેતા. તદુપરાંત ગંગેશ્વર મહાદેવનું મંદિર ગામના ગોંદરે જલારામ બાપાની સમાધિ પાસે આવેલુ છે. જલારામ બાપાનાં પત્ની વીરબાઈમાની સાધુને સોંપણી, ઝાળા–ધેાકાના પરચાની વાત વગેરે જે સ્થળે ૧૪ ] એપ્રિલ/૧૯૯૩ [ પથિક For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બની ત્રિવેણેશ્વર મહાદેવનું મંદિર ગામથી બહાર ચારેક કિ.મી. દૂર છેજ્યારે “સંધ્યાવાડી" તરીકે ઓળખાતી જગા પર ઉદાસીબાપુએ સ્થાપેલી પૂરા કદની હનુમાનમૂતિ ધ્યાનાકર્ષક બની રહે છે; કેરાડેશ્વરથી કેરાળી પંથક, છાપરવાડી પાસેની પૂરા કદની હનુમાનની મૂર્તિ, પાંડવોની ભૂમિ વગેરે સાથે આ સંજયવાડીના હનુમાનની મૂર્તિનું અનુસંધાન જણાય છે. (ચિત્ર ૫) આ સંજયવાડીના હનુમાનની પ્રતિમા ૩ ના ઘેરાવામાં ૬-૮”ની ઊંચાઈ ધરાવે છે. જલારામબાપાના વિશ્વવિખ્યાત મંદિરની સાથે ગામબહાર “રાણબાગ” તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલું હનુમાન મંદિર અને ખેડિયાર માતાને ધરો તથા મંદિર વીરપુર એસ. ટી. ડેપોની સામેના રસ્તે આવેલ છે, તે રેલવે સ્ટેશન નજીક ભૂલેશ્વર મહાદેવમંદિર અને શીતળામાં નાગદાદા વગેરેનાં સ્થાનક આવેલાં છે. ગામની અંદરના ભાગમાં ધૂમકેતુમાર્ગ પર સ્વામિનારાયણ મંદિર, કૃષ્ણમંદિર-હવેલી, ગામની મધ્યમાં ટાવરકમાં નીલકંઠ મહાદેવનું અને રામનું મંદિર આવેલ છે, જે સ્થાન ગામના ચોરા તરીકે જ ઓળખાય છે. ચોરાથી બાપાની સમાધિ તરફ જતાં હનુમાનડેરી અને સમાધિથી ગામ બહારના રસ્તે સતીમાની ડેરી વગેરે ધર્મસ્થાને છે. બેલાડિયાને પાટ, હેમો, બિહામણીને પુલ વગેરેનું વર્ણન ધૂમકેતુએ જીવનપંથ” (પા. ૪૩) માં કર્યું છે અને જણાવ્યું છે કે “દરેક ગામડાને પોતાનાં બેચાર કાવ્યમય સ્થળ હોય છે. આ રમણીય સ્થાનની પિછાન જેટલી રખડુઓને અને રબારીને હોય છે તેટલી બીજા કોઈને હેતી નથી.” વીરપુરનાં આ બિહામણીના પુલ અને તળાવ વિશે આ લેખકને શ્રી મનુભાઈ જાની તરફથી મળેલ લિખિત નેધ મુજબ એનું મૂળ નામ “હમીરસાગર' હતું અને ખેતીને રાજ્ય દ્વારા એમાંથી પાણી પૂરું પડાતું. સિંચાઈની સગવડ પૂરી પાડતી આ પાણીની પાટને “હેમદ્રો' એટલે કે “હેમધરો' એવું નામ મળેલું. ખેતી માટે એ સેનું પકવતો ધરો હતા. આ હેમદ્રાને કાંઠે આવેલ કુ “ઝિલ્લાના નામે આજે ઓળખાય છે, જેના ઉપર ૧૫ હેર્સ–પાવરનું ઓઈલ એન્જિન મૂકીને સિંચાઈ માટે પાણી કૂવાની બહાર કઢાતું. ધૂમકેતુએ જણાવ્યું છે કે લોકોએ તે હેમદ્રાની વ્યુત્પત્તિ આ રીતની શોધી હતી. કેઈ હઠયોગી સાધુની એમાં મુદ્દા પડી ગઈ. એમણે ત્યાં આસન જમાવીને તે મુદ્રા! હે મુદ્રા!' જપ જ તેમાંથી “હેમદ્રો થઈ ગયું. બાકી તે હમકો એ હેમધરો' (સં. હૂિમદૂત્ર પ્રા. હિમવર) પરથી જ નિષ્પન્ન થયેલ શબ્દ છે. કાળા ઉનાળામાં પણ ત્યાં ઠંડું હિમ જેવું પાણું હિલોળા લેતું હતું. ૧૯૬૩ માં રાજકોટ જિલ્લાની આદર્શ ગ્રામપંચાયત અને ગ્રામરાજયના એક આદર્શ નમૂના તરીકે વીરપુરની ગ્રામપંચાયતે ગૌરવપ્રદ સ્થાન એ વખતમાં મેળવેલું હતું, તે તાજેતરમાં જ જુલાઈ ૯૨માં મુંબઈમાં અવસાન પામનાર ૭૧ વર્ષના શ્રી એસ. જે. રાજદેવ વીરપુરના વતની હતા તેમણે ફિલ્મ નિર્માણક્ષેત્રે વીરપુરને આગળ કર્યું હતું. એમના પિતા વિરપુર રાજ્યના કારભારી હતી. હિંદી ફિલ્મ જંગલકા જાદુ, જંગલકવીન, ચિતડ, એલિફન્ટકવીન, ઈન્સાફ, રાત અંધેરી થા, અન્જામ, તુફાન, એહસાન વગેરે જેવી ફિલ્મ) એમણે નિર્માણ કરેલ, તે ગુજરાતી ફિલ્મોમાં સતી અનસૂયા, ચુંદડીને રંગ, ખમા મારી બેનડી વગેરે પણ એમણે બનાવીને સફળતા મેળવેલી. વિરપુરને વર્તમાન અને ભાવી વિકાસ: આજે વીરપુર એક ધમધમતું નગર બની ગયું છે. લ ૩૧૭ બસે દિવસ દરમ્યાન અવરજવર કરે છે. ચાર પ્રાઈવેટ ટ્રાવેલ્સ કમ્પની, ૩૮ ટેકસી ગાડી અને ૪૮ કિસા આ ગામમાં ફરે છે! ૪૫૦ નળકનેકશને ગામમાં છે. લાઈબ્રેરી, શાકમાર્કેટ, પંચાયત સંચાલિત અને ટ્રસ્ટ-સંચાલિત સ્કૂલે, બાલમંદિર, સરકારી દવાખાનું, મીડલ સ્કૂલ, પથિક] એપ્રિલ ૧૯૯૩. ૧૫ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાઈસ્કૂલ, પશુ-દવાખાનું, ચાર ખાનગી દવાખાનાં, પિસ્ટ અને ટેલિગ્રાફ ઓફિસ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, સહકારી મંડળી, સહકારી બેન્ક, ટેલિફેન એકસચેન્જ, ઓઇલમિલ, બે ખાનગી ટ્રક, સિટી સર્વે ઓફિસ, પ્રવાસ અને માહિતી ખાતાની ઑફિસ તથા જમીન વિકાસ બૅન્ક છે. નિગમ અને વિશ્વ બેન્કની સહાયથી પાસે આવેલા કાગવડ ગામને પાંચ વરસ સુધી દત્તક લીધેલ છે. ગામમાં કુલ ૧૪૮૩ ખરડાં છે. ગામની કુલ સીમજમીન ૬૦૭૮૩૮ એકર છે, જ્યારે ગોચર ૮૭૧/૧૬ એકર છે. ગામમાં ૬૨૯ ખાતેદાર ખેડૂત અને ૩૫૫ સીમાંત ખેડૂત છે. ૨૦૧૦ ઘેટાંબકરાં સાથે કુલ ૨૮૦૦ પશુઓ છે. ખેતીમાં ૯ ટ્રેકટર અને રરપ ઓઈલ એન્જિન વપરાય છે. પંચાયત હસ્તકમાં ૭ કૂવા અને ૮ ડંકીઓ છે. ૫ સબમર્સિબલ પંપ છે અને ગામમાં શોભા વધારતા ૪ સેડિયમ લેમ્પ છે, ૫ દળવાની ઘંટી છે. આમ દરેક રીતે વીરપુર અતિ પ્રગતિશીલ છે. (આ સત્તાવાર માહિતી ગ્રામસેવક જગજીવનભાઈ વઘાસિયા પાસેથી મેળવી છે.) આગામી ટૂંક સમયમાં નગર પંચાયત મેળવવાના પ્રયત્નો કરવાનો તબક્કો આવી ઊભો છે. રાજકીય દષ્ટિએ સમગ્ર જેતપુર તાલુકામાં વીરપુર મોખરે છે. ગામનું રાજકારણ રંગીલું, અપ્તરંગી, ભલભલાને ડગાવી દે અને ગબડાવી પણ મૂકે તેવું વિલક્ષણ છે. રાજકારણને જિંદગીભર નફરત કરનારા અને રાજકારણને નરકાગાર ગણતા કેટલાક લેકે જ્યારે રાજકારણમાં આવી ચડે અને આવી પડે એ વિશે કંઈ કહી ન શકાય. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના નેતાઓ દર્શન અને ચૂંટણીના નેજા હેઠળ વીરપુર આવતા હોય છે. સ્થળના અભાવે અને દુકાનની બે લાખ રૂપિયાની આસપાસની અતિ ઊંચી પાઘડીને કારણે નાને મધ્યમ માણસ વીરપુરમાં રોજી રળી શકે એવું હવે નથી રહ્યું. ટ્રાફિકને પ્રશ્ન માથાને દુખા થઈ ગયો છે, કારણ કે દરરોજનાં ઓછામાં ઓછા એક હજાર યાત્રાળુઓની અવરજવર રહે છેગેસ્ટ હાઉસવાળામાં એક-બે અપવાદ સિવાય ઊંચા ભાવે લેવાતા હોવાની વાતમાં વજદ છે. યાત્રાધામ સાથે આ બધાં સંકળાયેલાં અનિવાર્ય અનિષ્ટો છે, તે શરવીરતા ભરેલી કેટલીક ઘટનાઓ પણ નોંધપાત્ર છે. દા.ત. બહારવટિયા રામવાળાના છાપા વખતે ગામના ગોકળ જશામત હરિયાએ એવો મક્કમ મુકાબલે કરેલો કે આખો કાફલો સ્તબ્ધ બની ગયેલ. તાજેતરમાં લીબડી તાલુકાના કંડલા ગામની સીમમાં કોઈ ભેજભાઈએ એક જ ઝાટકે ભૂરાટા ચિત્તાની જીભ ખેચી લીધાના સમાચાર હતા. વીરપુરના ઠાકોરે દીપડાને શિકાર કરેલે એ બાબતની ચર્ચા આખા ઈલાકામાં થતી હતી. આ છે વીરપુરની ભાતીગળ ભેમકા !! કોઈ અર્થસંપન માણસ વીરપુરને રોજગારીનું ક્ષેત્ર-કારખાનું ઉદ્યોગ, આર્થિક સંકુલ વગેરે પૂરું પાડી શકે તે જ વીરપુરને આર્થિક વિકાસ સાંસ્કૃતિક વિકાસ સાથે ક્ય કરી શકશે અને જુવાન પેઢીના શારીરિક તથા બૌદ્ધિક સ્તરને સન્માર્ગે વાળી શકાશે. “મg છે. ૮૮૮, આનંદનગર, રાજકોટ-૩૬૦ ૦૦૨ સંદર્ભ સાહિત્ય-ગ્રંથની સૂચિ (1) The Bhadarkantha Directory, ( Mahi) Vol. I, Complied by Khan Bahadur Framroz Sorabji Master. (ii) Gazetteer Bombay Presidency, Vol. V. (iii) Administrative Report of Rajkott District, 1960.-67 (iv) “Geography of Towns", A Smailes. (V) Western India State Agency Civil list, 1940 એપ્રિલ ૧૯૩ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (vi) History of Kathiawar, Wilberforce (vii) History of Gujarat, Hiralal Parekh. (8) Census Hand book of Rajkot District. (9) “કાઠિયાવાડ, નર્મદાશંકર લાભશંકર (કર્નલ વોટસન સાહેબ). (10) સૌરાષ્ટ્રને ઇતિહાસ, શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશન સેરઠ શિક્ષણ અને સંસ્કૃતિ સંઘ, જૂનાગઢ (પા. ૨૫૭, સિદ્ધરાજ તેનાં પાપ કર્મોનાં કારણે નિ:સંતાન ગુજરી ગયો.” (11) “ડેજાને ઈતિહાસ, રાજવૈદ્ય છવરામ કાલિદાસ શાસ્ત્રી શ્રી ચરણતીર્થજી મહારાજ, ગંડળ) (12) યદુવંશપ્રકાશ', શ્રી માવદાનજી. (13) વીરપુરની અસ્મિતા', શ્રી નરેન શાં. જેવી, નીલકમલ પ્રકાશન, નીરજકુમાર એન. પી. (14) “ઉત્સવ', માર્ચ ૮૯, તંત્રી, સૌરભ શાહ, પ્રકાશક જગદીશ ટેકરાવાળા, સુરત. (જલારામ બાપાના વીરપુરની શ્રદ્ધાયાત્રા) નરેશ શાહ, ૧૪/ર કાલિદાસ મિલ કમ્પાઉન્ડ, ગોમતીપુર, અમદાવાદ. (15) ગુજરાત દીપત્સવી અંકી, ૨૦૩૩ યાત્રા સૌરાષ્ટ્રના પ્રાચીન અવશેની', મણિભાઈ વોરા, ઈ. સ. (૧૯૭૭), તસ્વીર શ્રી નરોત્તમભાઈ પલાણ. (16) વિવાદ, સિદ્ધરાજ જયસિંહને જન્મ વીરપુરમાં થયો હતો ?” ધીરજલાલ સાવલિયા. ૩૧-૭-૯૨ લોકસત્તા. 17) સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહને જન્મ વીરપુરની પવિત્ર ભૂમિ પર થયો હતે. મનસુખલાલ સાતા, ૧૦-૭–૯૧ લેકસત્તા વિશેષ પૂતિ, કસુંબલરંગ.” (18) સૈરાષ્ટ્રના ઈતિહાસની વીસરાતી વાતો', કિશોરલાલ કોઠારી, “ફૂલછાબ', ૨૩-૧૦-૧૬૯ (પુરાણકાળના કૌભાંડનગરનું નામ વીરપરાનાથ નામના સિદ્ધગીના નામ પરથી વીરપુર નામ પડ્યું?). (19) સૌરાષ્ટ્રની વિસરાતી વાત'. કિશોરીલાલ કોઠારી, લેકસત્તા ૨૮-૫-'૮૬ કાં જલા ને કાં અલા, વીરપુરા-વીરપુર'. (20) મહેમદ્રા' પરની વીરપુરના શ્રી મનુભાઈ મે. જાનીની નોંધ. (2) ગ્રામસેવક શ્રી જગજીવનભાઈ વઘાસિયાની રૂબરૂ મુલાકાતે. (22) સ્વ. રૂડાબાપા (શ્રી જલારામબાપાના તત્કાલીન સંપા.)ને મોઢે સાંભળેલી નાનપણની વાર્તાઓ, (23) તસ્વીર, શ્રી મુકેશકુમાર ડી. ગાજીપુરા, સહયોગ શ્રી રમેશભાઈ વી. ગઢિયા. (24) વિરપુર ગામ જલારામ ભક્તને નામે ઓળખાય છે. “અકિલા' શ્રી તુલસીદાસ પિઠડિયા, જામનગર (25) “પ્રાચીન યુગને ખ્યાલ આપતી વીરપુરની મીનળવાવ', 'જયહિન્દી ૨૬-૧૨-૭૪ (26) આપણું પ્રાચીન વિજ્ઞાન, ગુજરાત સમાચાર', દોલત ભટ્ટ, વાપી શીલ્પ જળાશય-મહિમા. (27) વીરપુર મારું ગામ, પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષી, ગુજરાત સમાચાર' ૧ર-૧૧-'૭૮ (28) સત્તા–૧૮-૩-૯૨, પ્રવાસી પ્રતિનિધિ કચ્છના ઘેળાવીરા ખાતેના ઉત્સવમાં હડપ્પીય સંસ્કૃતિના વધુ પુરાવા મળ્યા. પથિક] એપ્રિલ/૧૩ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (29) કેટલીક અખબારી ચર્ચાઓ : (1) “મીનળવાવનું ખંઢેર રક્ષણ માગે છે, કથા ગિરિધરલાલ ઠકકર, તસ્વીર વિનય ભોજાણ. ફૂલછાબ” ર૯-૩-'૮૩ (2) પુરાતત્વ ખાતા દ્વારા એતિહાસિક સ્થળેની જાળવણી થતી નથી.” “લેકસત્તા, તા. ૪-૧ર-દર (3) મીનળવાવ રક્ષિત સ્મારક જાહેર થઈ છે.-નાયબ માહિતી નિયામક, રાજકેટ “ફૂલછાબ', તા. ૮-૪-'૮૩ (30) ફેબસ સાહેબની સંકલિત દંતસ્થાઓ' (1) ભારત કે પ્રાચીન રાજવંશ', ભાગ ૧ (32) સ્વ. જૂઠાબાપા હિરાણું, પાસેથી નાનપણમાં સાંભળેલી વાતને આધાર. સ્વ. ભૂરાબાપા ચંદારાણા, સ્વ, મેહનબાપા સુથાર વગેરે વૃદ્ધજને. (33) ર૯-૭-૯૨ આકાશવાણી પરથી પ્રસારિત થયેલ “ધૂમકેતુ કવીઝ', પૃ. ચંદ્રકાંત એચ. જોષી (34) અધિક્ષક પુરાતત્વવિદ, વાય. એમ. ચીલતવાલાને મારા પર તા. ૧૩-~રનો પત્ર', ન. ૩૬૧ અનુસંધાને ૫. ૪થી] રાપરથી કંથકોટની મુલાકાત લીધેલ. કંથકોટ દુર્ગાનું સ્થાન કચ્છના ઇતિહાસમાં અજોડ છે. અનેક જાહોજલાલી ચડતી પડતી તથા ઈતિહાસની કરવટ બદલતી જેનાર આ દુર્ગની આજની હાલત જોઈ કેઈ પણ ઇતિહાસપ્રેમીનું મન ખિન્ન થઈ જાય. ગુજરાતના પુરાતત્વ ખાતાએ ત્યાં રક્ષિત સ્મારકનું બેડ લગાવવા સિવાય કાંઈ કર્યું હોય એમ જણાતું નથી. ખરેખર તો આવાં સ્થાનેની યોગ્ય જાળવણી થાય તે જ આજની પેઢી આપણું ભવ્ય ઇતિહાસ વિશે જાણતી થાય એવી ભાવના કરછ ઈતિહાસ પરિષદના સભ્યોએ વ્યક્ત કરી હતી. કથકેટ વિશે તમામ જાણકારી શ્રી ટપુભા ગઢવીએ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પ્રાણગિરિ ગોસ્વામી, જખુભા ઝાલા તથા પ્રમાદ જેડીએ કર્યું હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા કુ. ઊર્મિલા ઠકકર, શ્રીમતી મંગલાબહેન, શ્રી નેણસી માઠિયા, શાન્તિલાલ વરુ, શ્રી અબ્દુલ જુમાણી, ગદ્દર જમાદાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. ધોળાવીરા ઉખનન ક્ષેત્રના સર્વશ્રી પટેલ રાવત શર્માએ પણ ઉોગી માહિતી આપી હતી. આમ જ્ઞાનસત્ર સાથે સાથે કચ્છનાં પરાણિક સ્થળોની મુલાકાતને લાભ પણ પરિષદના સભ્યોએ લીધેલ હતો. પ્રમેહ જેઠા મંત્રી, કરછ તિહાસ પરિષદ, ભૂજ ધી બરેડા સીટી કે-ઓપરેટિવ બેન્ક, લિ. રજિ. આફિસ સંસ્થાવસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧ શાખાઓ ઃ ૧. સરદારભવન-જ્યુબિલી બાગ પાસે ૨. પથ્થરગેટ પાસે ૩. ફતેહગંજ ચર્ચ સામે ૪. સરદાર છાત્રાલય-કારેલીબાગ ૫. ગોરવા જકાતનાકા પાસે ૬. આર. વી. દેસાઈ રેડ ૭. ગોત્રી રોડ દરેક પ્રરારનું બન્કિંગ કામરાજ કરવામાં આવે છે. મેનેજરઃ કાંતિભાઈ ડી. પટેલ મંત્રી ચંદ્રકાંતભાઈ ચુ. પટેલ પ્રમુખ: કીકાભાઈ પટેલ એપ્રિલ/૧૯૯૨ [પથિક For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir _ _ કાઠિયાવાડ રાજકીય પરિષદની કામગીરી અને એનું મૂલ્યાંકન છે, કલ્પનાબહેન એ. માણેક સ્વતંત્રતા પહેલાં કાઠિયાવાડ' તરીકે ઓળખાતે સૌરાષ્ટ્રને પ્રદેશ એ રરર રાજ, લગભગ ૨૨,૦૦૦ ચોરસ માઇલને વિસ્તાર અને લગભગ ૩૬ લાખની વસ્તી ધરાવતે હતે. આ પ્રદેશમાં આવેલાં દેશી રાજ્યો એ પ્રતિક્રિયાવાદના ગઢસમાન હતાં અને રાષ્ટ્રિય ચળવળને ખફાભરી નજરે જોતાં હતાં, તે શ્રી ઉ. ન. ઢેબરે આ રાજને દમામ શેષણ અને ખટપટની ખાણ ગણાવ્યાં હતાં.૪ ૨૦ મી સદીના પ્રારંભે ગુજરાતના બ્રિટિશ શાસન હેઠળના પ્રદેશમાં રાજકીય જાગૃતિ આવી ગઈ હતી, પરંતુ સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રિય ચેતનાને સંચાર ધીમી ગતિએ થઈ રહ્યો હતે. એનું મુખ્ય કારણ એ હતું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ ભાવનગર જેવા રાજ્યોને બાદ કરતાં અન્ય દેશી રાજ્યમાં ઇજારાશાહી અને આપખુદશાહી પ્રવર્તતી હતી. રાજ્યકર્તાઓ પ્રજા પાસેથી કરવેરાના રૂપમાં મેળવેલાં નાણુને ઉપગ જવાબદારીની કોઈ ભાવના વિના અવિચારી ખર્ચ પાછળ કરતા હતા. સૌરાષ્ટ્રનાં રાજ્યની પ્રજા ક્રાંતિકારી કે રાષ્ટ્રિય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતી ન હતી છતાં એ રાષ્ટ્રિય વિચાર ધરાવતું સાહિત્ય છૂપી રીતે મેળવીને વાંચતી હતી. - બ્રિટિશ હિંદમાં રાષ્ટ્રિય પ્રવૃત્તિના વિકાસની સાથે સૌરાષ્ટ્રની પ્રજામાં પણ ધીમી ગતિએ રાષ્ટ્રિય ચેતના આવી રહી હતી. સમયની હવા પારખી લઈને ગુજરાતનાં કેટલાંક દેશી રાજ્યોએ પ-પરિષદ કે પ્રા–મંડળ યા પ્રજા-પ્રતિનિધિ જેવી સંસ્થાઓ સ્થાપી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરા રાજ્ય ૧૯૧૬માં અને પછીથી ભાવનગર રાજ્ય પ્રજાપ્રતિનિધિ સભાની રચનાની ૧૧૭માં જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની આ પ્રથમ સંસ્થા હતી. જામનગર રાજ્યમાં પણ ૧૯૧૯માં સલાહકારી કાઉન્સિલ રચવામાં આવી હતી. રાજકોટમાં ૧૯૨૩ માં પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરવામાં આવી હતી. આમ. સૌરાષ્ટ્રનાં કેટલાંક રાજ્યોમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેની સંસ્થાઓ સ્થપાઈ હતી, પરંતુ સમસ્ત સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યોમાં વસતી પ્રજાના પ્રશ્નોને વાચા આપનારી કોઈ કેંદ્રીય સંસ્થા ન હતી તેથી આવી એક સંસ્થા મુંબઈમાં ૧૯૧૭ માં મનસુખભાઈ રવજી મહેતાએ કુછ-કાઠિયાવાડ એસોશિયેશન' નામની શરૂ કરી હતી. મનસુખભાઈ મહેતા દેશી રાજ્યોને લગતા પ્રશ્નોમાં નિષ્ણાત ગણાતા હતા. એમણે ગાંધીજીને આ સંસ્થામાં જોડાવા લખેલું ત્યારે ગાંધીજીએ એમાં જોડાવાની અનિચ્છા દર્શાવી હતી તેથી આ સંસ્થા ઊગતાં જ આથમી ગઈ, છતાં નિરાશ થયા વિના મનસુખભાઈએ આ અંગેના પિતાના પ્રયત્ન ચાલુ રાખ્યા અને મુંબઈના હિન્દુસ્તાન સાપ્તાહિકમાં “કાઠિયાવાડના પત્રો” નામથી લેખમાળા લખવાનું શરૂ કર્યું.૮ * સૌરાષ્ટ્ર-કચ્છ ઈતિહાસ પરિષદના ૧૦મા વિસનગર અધિવેશન પ્રસંગે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં સ્વામી સંપૂર્ણ ચંદ્રક-વિજેતા નિબંધ પથિક]. એપ્રિલ/૧૯૯૩ [૧૯ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછીથી તા એ રાજકોટ આવીને વસ્યા અને ૧૯૧૯ માં સ્થપાયેલી “કાઠિયાવાડ હિત–વક સભા”ની પ્રવૃત્તિમાં રસ લેવાનું શરૂ કર્યું. એમણે ફરી એક વાર ગાંધીજીને કાઠિયાવાડના પ્રશ્નોમાં રસ લેવાની વિનંતી-પત્ર લખ્યા ત્યારે ગાંધીજીએ જવાબમાં જણાવેલુ કે હુ કાઠિયાવાડના પ્રશ્નોને હળવા ગણતા નથી. મારે મન એ એટલા બધા મેાટા છે કે આજના સંજોગામાં એ મારી શક્તિ બહારના છે......પુખ્ત વિચાર કર્યાં પછી મેં એને પડતા મૂકવાનું વિચાયુ છે......હું પ્રથમ એ માટે બળ મેળવવા માગુ છુ. એની ભેટ તમે આપી શકે નહિ. ભીતરમાં અગ્નિ જોઈએ, પણુ એના અભાવ છે.''૧૦ એમ છતાં નિરાશ થયા વિના મનસુખભાઈએ કાઠિયાવાડની પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના પોતાના પ્રયત્ના ચાલુ રાખ્યા. એ કા'માં એમને લીંબડીના શ્રી અમૃતલાલ શેઠ, ગોંડળના શ્રી ચંદુલાલ પટેલ, વઢવાણુના શ્રી ફૂલચ`દભાઈ શાહ અને જેતપુરના શ્રી દેવચ`દભાઈ પારેખ જેવા તરવરિયા તથા નિષ્ઠાવાન કાર્યકરાના ટેકા મળ્યું અને એ બધાએ મળી ૫ ડિસેમ્બર, ૧૯૨૦ ના દિવસે રાજકોટમાં ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ' ની સ્થાપના કરી.૧૧ આમ, સૌરાષ્ટ્રના સમસ્ત જીવનને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવાની આ સસ્થાની સ્થાપનાને સૌરાષ્ટ્રમાં પ્રજાકીય ચળવળના ઇતિહાસમાં એક સીમાચિનૂન ગણાવી શકાય. આ સમયે બ્રિટિશ હિંદુમાં અસહકારની ચળવળ ચાલી રહી હતી અને રાષ્ટ્રિય ચળવળને પ્રત્યક્ષ કે પરાક્ષ મદદ કરનાર બ્રિટિશ સત્તાની નારાજગીતા ભાગ અને એવી રિસ્થતિ હતી ત્યારે ખીન્ન વર્ગના નાનકડા એવા રાજકોટ રાજ્યના ઉદારવાદી રાષ્ટ્રિય વિચારસરણી ધરાવતા, પ્રગતિશીલ વિચાર ધરાવતા ઠાકારસાહેબ લાખાજીરાજે ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું પ્રથમ અધિવેશ રાજેંકાટમાં ભરવા દેવાની પરવાનગી આપતાં જાણે કે સૌરાષ્ટ્રમાં નૂતન રાજકીય જીવનની સાનેરી ઉષા પ્રગટી અને સૈકાજૂની તંદ્રા ત્યજીને તેાતીગ સૌરાષ્ટ્રે આળસ મરડી બેઠા થવાના નિર્ધાર કર્યાં.૧૨ આમ, આ પરિષ સૌરાષ્ટ્રના ધિયાર વાતાવરણમાં નવી હવા પેદા કરી,૩ આમ કાઠિયાવાડમાં પ્રજાકીય અસ્મિતાના ઉદય થયા. આ પરિષદની પ્રથમ સભા ૫ ડિસેમ્બર, ૧૯૨૦ ના રાજ રાજકોટમાં શ્રી કલ્યાણરાય જેઠાભાઈ અક્ષીના પ્રમુખસ્થાને મળી હતી. આ સભામાં આ પરિષદના હેતુએ નક્કી કરવામાં આવ્યા હતા તે આ પ્રમાણે હતા : પરિષદના હેતુઓ : ૧. રાજ્યકર્તાએ પોતાનાં કર્તવ્યાનુ પાલન કરે એવા પ્રયાસ કરવા. ૨. દેશી રાજ્યોના રચનાત્મક વિકાસ કરવા. ૩. રાજ્યાની પ્રજામાં પોતપોતાનાં રાજ્યે તથા અખિલ હિંદ પ્રત્યે સ્વદેશાભિમાન ખીલવવું. ૪. દેશી રાજ્યાની પ્રશ્નમાં એકતા લાવવી. ૫. એ રાજ્યાનાં બંધારણ તથા વહીવટમાં પ્રજાહિતના વિકાસમાં વિજ્ઞરૂપ બાબતોને સંગઠિત થઈને દૂર કરવી. કાઠિયાવાડ રાજકીય પરિષદે પાતાની કામગીરી અંગે કેટલીક મર્યાદા મૂશ્કેલી. આપખુદ શ્વાસન હેઠળ જીવતી પ્રજાને જાગ્રત કરીને પ્રારભે એમનામાં ઉત્સાહ પ્રગટાવવા માટે આવી મર્યાદાએ જરૂરી હતી. વળી, પ્રામાં જાગૃતિના સંસાર થાય એ માટે રાજા અને પ્રજા માટે સહકાર જરૂરી હતા. આમ, આ સંસ્થા ધીમી ગતિએ, પણ ચાક્કસ હેતુથી આગળ વધવા માગતી હતી. ૧૪ ૨૦] એપ્રિલ/૧૯૯૩ [પથિક For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાઠિયાવાડ રાજકીય પરિષદની કામગીરી : પરિષદનુ... પ્રથમ અધિવેશન (૧૯૨૧, રાજકાટ) : ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું પ્રથમ અધિવેશન ૨૭ થી ૩૦ માર્ચ ૧૯૨૧ દરમ્યાન રાજકોટમાં એ સમયના રાષ્ટ્રિય નેતા વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે થયું હતું. પરિષદના સ્વાગત-માપ ઉપર “સિદ્ધ ભૂમિ સૌરાષ્ટ્રના જય” તો મુદ્રાલેખ અંકિત કરવામાં આવ્યા હતા. એમાં ૮ હજાર લોકેા હાજર રહ્યા હતા. પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે આવડી મેટી સંખ્યામાં હાજરીને સૌરાષ્ટ્રના રાજકારણ માટે એક વિરલ પ્રસ`ગ ગણાવી શકાય. સૌ પ્રથમ જાણે કે સૌરાષ્ટ્રમાં પ્રજાકીય અસ્મિતાના ઉદય થયા. પ્રમુખસ્થાનેથી વિઠ્ઠલભાઈ પટેલે પ્રેરક સંદેશ આપ્યા અને 'ધારણની મર્યાદામાં રહીને પણ પોતાની માગણીઓ કઈ રીતે રજૂ કરી શકાય એના થયમ પાઠ એમણે પ્રજાને શીખવ્યો. પ્રજાને હૈયાધારણ મળે તેવું પ્રેરણાસભર પ્રવચન એમણે આપ્યું. કાઠિયાવાડના સમસ્ત જીવનને સ્પર્શીતા ૩૦ જેટલા ઠરાવા પણ આ પરિષદમાં થયા. આ પરિષદની સાથે જ આચાય કૃપલાણીજીના પ્રમુખપદે ‘સૌરાષ્ટ્ર વિદ્યાથી પરિષદ' પણ રાજÈાટમાં ભરાઈ હતી અને એમની તેજીલી જુબાને વિદ્યાથી એમાં નવી ચેતનાના સચાર કર્યાં હતા. આ પ્રસ ંગે સૌરાષ્ટ્રનાં હુન્નર ઉદ્યોગ અને કલાકૌશલનુ એક પ્રદર્શીન પણ ચેાજાયું હતું તથા આ પ્રદર્શીનમાં રાજકોટના ઠાકોરસાહેબ લાખાજીરાજે હાજરી આપીને આ પ્રવૃત્તિને પ્રાત્સાહન આપ્યું હતું. આમ, આ પરિષદની શુભ શરૂઆત થઈ અને એના પ્રથમ અધિવેશનના પરિણામે સૌરાષ્ટ્રની હતાશ પ્રજામાં પ્રાણ પુરાયા તથા ગુલામીની ધાર નિદ્રામાં પોઢેલી પ્રજા જાગ્રત થઈ. ૧૫ પરિષતું બીજું અધિવેશન (૧૯૨૨, વઢવાણ) : કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન ધાર્યા કરતાં ખૂબ સફળ રહ્યુ` એનુ એક મહત્ત્વનું કારણ રાજકાટના રાજવી લાખાજીરાજના સાથ-સહકારને ગણાવી શકાય. ઉપરાંત મનસુખભાઈ મહેતા, અમૃતલાલ શેઠ, દેવચંદ પારેખે અને ફૂલચંદભાઈ શાહે એને સફળ બનાવવા ખૂબ મહેનત લીધી હતી. એવામાં સરધાર શિકાર પ્રને રાજકોટમાં સત્યાગ્રહ થયા હતા, જેમાં એક હજાર લેાકેાએ હાજરી આપી હતી. મનુભાઈ મહેતા, મણિભાઈ કાઠારી વગેરેની ધરપકડ થતાં પ્રજામાંથી એની સામે ઉગ્ર વિરાધ થયા હતા. પરિસ્થિતિ પારખીને રાજ્યે એમને છોડી મૂકયા અને પ્રશ્નમતને વિજય થયા.૧૬ સરધાર શિકાર પ્રશ્ન બ્રિટિશ એજન્સીએ જે તુમાખી દાખવેલી અને દરબાર ગેાપાળદાસ જેવા દેશભક્તની ઢસા અને સાયસાંકળીની જાગીર જપ્ત કરી લીધેલી તેથી સૌરાષ્ટ્રની પ્રજા ઊકળી ઊઠી હતી, તેથી બ્રિટિશ સત્તા સામે પડકાર ફેંકવા બ્રિટિશ હદમાં આવેલ વઢવાણ કેમ્પમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ'નુ બીજુ અધિવેશન ૧૧ થી ૧૩ નવેમ્બર ૧૯૨૨ ના દિવસેામાં ગાંધીજીના સાથી અને દેશભક્ત અબ્બાસ તૈયબજીના પ્રમુખપદે ભરવામાં આવ્યુ હતુ. આ અધિવેશનની મુખ્ય જવાબદારી ફૂલચદભાઈ શાહે ઉપાડી લીધી હતી. આ પરિષદમાં પ્રમુખસ્થાનેથી કેટલાક તાત્કાલિક પ્રશ્નોની છણાવટ કરવામાં આવી હતી અને પ્રમુખે અબ્રાહ્મ લિન્કના લોકશાહીના સિદ્ધાંતાની સમજણ આપી હતી. કવિ નાનાલાલે આ પ્રસંગે પ્રસંગેાચિત સ્વરચિત એક ગીત ગાયુ હતુ. અને કલિયુગના ભીમ ગણાતા પ્રે!. રામમૂર્તિએ રાષ્ટ્રિય એકતા ઉપર મનનીય પ્રવચન આપ્યુ હતું. બ્રિટિશ એજન્સીને પડકાર આપવાના હેતુથી ત્યાગવીર દરબાર ગાપાળદાસ દેસાઇને અભિનંદન અને માળપત્ર આપવા અ ંગેનો ઠરાવ પસાર કરવામાં આવેલા, અધિવેશનમાં કુલ ૪૨ જેટલા ઠરાવા થયા હતા, જેમાં ગાંધીજીના પથિક ] એપ્રિલ/૧૯૯૩ [ v For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસહકારયુગની છાપ દેખાતી હતી. અધિવેશનમાં જે ઉગ્ર ભાષણે થયા તેનાથી કેટલાકને એવી બીક પણ લાગેલી કે એજન્સી સત્તાવાળા પરિષદને વિખેરી નાખશે, પણ એવું કરી શક્યા નહિ, આ પ્રસંગે સંમાનપત્રને જવાબ આપતાં દરબાર ગોપાળદાસે કહેલું કે કાઠિયાવાડનું માનપત્ર એ મારા માટે વિરલ પ્રસંગ છે. ઈતિહાસ પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની હાલની ચળવળની આકર્ષક ભૂમિમાં નિવાસ કરી પ્રજાની સેવા કરવાના બોધપાઠો હું શીખ્યો......હું તમારા માનપત્ર કરતાં તમારી આશિષની અભિલાષા ધરાવું છું.” આ પરિષદમાં અંગ્રેજો માટે બેસવાનું અલગ સ્થાન રખાયું હતું એની જાણ શ્રી વલ્લભભાઈ પટેલને થતાં એ ઊઠીને અંગ્રેજોની પાસે જઈને બેઠા. એમની પાછળ દરબાર શ્રી ગોપાળદાસ સાથે એમનું કુટુંબ ગયું, જેને આ દિશામાં સારી શરૂઆત કહી શકાય.૧૦ પછીથી આ પરિષદમાં જ અસ્પૃશ્યતાનિવારણને ઠરાવ પસાર થયો હતો. કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજુ અધિવેશન (૧૯૨૫, ભાવનગર): કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ભાવનગરમાં ૧૯૨૪ માં ભરવાનો નિર્ણય થયો હતો, પરંતુ ભાવનગર રાજ્યના બાળ રાજવીની ગાદી જોખમમાં મુકાશે એવા ભય હેઠળ દીવાન પ્રભાશંકર પટ્ટણીએ આ અધિવેશન ભાવનગરમાં કરવા સામે ૧૯-૪-૧૯૨૪ ના દિવસે મનાઈહુકમ બહાર પાડવો.૧૯ શ્રી વલ્લભભાઈ પટેલ અને શ્રી અમૃતલાલ શેઠ આ અધિવેશન ભાવનગરમાં કરવાના આગ્રહી હતા. ભાવનગરના દીવાને એ ભાવનગરને બદલે સોનગઢમાં ભરવાનું સૂચવેલું. આમ, અધિવેશનનું સ્થળ સેનગઢમાં રાખવું કે ભાવનગરમાં એ અંગે રાજા અને પ્રજા વચ્ચે ઉગ્ર મદભેદ હતા, પરંતુ અંતે ગાંધીજી અને સર પ્રભાશંકર પટ્ટણીની વ્યવહારસૂઝથી બિનજરૂરી સંધર્ષ ટાળે અને સુમેળભર્યા વાતાવરણમાં એ ૮-૯ જાન્યુઆરી, ૧૯૨૫ માં ભાવનગરમાં યોજાયું. આ અધિવેશનમાં ૧૫ હજાર માણસે નિરાંતે બેસી શકે એવો ખાદીને સભામંડપ ઊભો કરાયો હતો. આ અધિવેશનના પ્રમુખ ગાંધીજીની ઈચ્છાનુસાર સરઘસ જેવા કાર્યક્રમ રદ કરાયા હતા. આ અધિવેશનને ભાવનગરના સનાતનીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને સભામંડપમાં હરિજનને જુદા બેસવાની વ્યવસ્થા કરાઈ હતી, પણ ગાંધીજીના ભાષણની એવી અસર થઈ હતી કે નગરશેઠ સહિત બીજા અનેક મહાનુભાવોએ અસ્પૃશ્યની વચ્ચે બેઠક લીધી. આ અધિવેશનને પ્રારંભ કવિ લલિતજીના “અમે તે કાઠિયાવાડી, સરલ સૌરાષ્ટ્રવાસી” જેવા ગીતથી થયો હો,૨૦ તે બહેન રેહાના તૈયબજીનું ભજન પણ ગવાયું હતું, જેમાં હિન્દુ ઔર મુસ્લિમ કે દિલસે દૂર હૈ, બૂગકી ગવાયું હતું. આ પરિષદમાં પ્રભાશંકર પટ્ટણીએ કાંતવાની લીધેલી પ્રતિજ્ઞાને ગાંધીજીએ પરિષદનું મહાન કાર્ય ગણાવ્યું હતું. આ પરિષદના પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ કાઠિયાવાડના રાજ્યકર્તાઓ દ્વારા વિદેશપ્રવાસ પાછળ થતા બેફામ ખર્ચા, એમના દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિનું થતું આંધળું અનુકરણ, એમની મહેસૂલ ઉઘરાવવાની નિર્દય પદ્ધતિ, અનીતિમય આબકારી કર વગેરે મુદ્દાઓની ટીકા કરી હતી. અધિવેશનમાં પરિષદના સ્થાપક સ્વ. મનસુખભાઈ મહેતાને તથા પ્રસિદ્ધ કવિ કાંતને શોકાંજલિ આપવામાં આવી હતી. કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન અનેક રીતે અજોડ અને મહત્ત્વનું હતું. આ અધિવેશનના પ્રમુખ ગાંધીજી હતા. એઓ મહાસભાને પણ પ્રમુખ હતા તેથી કાઠિયાવાડ રાજકીય પરિષદ, પ્રાદેશિકના બદલે રાષ્ટ્રિય સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પરિષદે રાજકોટના ઠાકર ૨૨] એપ્રિલ/૧૯૯૩ [પશ્ચિક For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહેબ લાખાજીરાજને માનપત્ર આપીને દાખલે એસાડયો કે પ્રજા પોતાનાં કાર્યોને પ્રાત્સાહન આપનારા રાજાઓને બિરદાવી પણ શકે છે. માનપત્રના જવાબ આપતાં લાખાજીરાજે કહેલુ કે “મેં મારી પ્રજાના હિતમાં જે કાર્યો કર્યાં તેને માટે મારી પ્રજા તે મને માન આપે, પણ એની કદર સમગ્ર કાઠિયાવાડની પ્રજામાં થાય અને સભાના પ્રમુખસાહેબ પૂજ્ય મહાત્માજીને હાથે થાય એ મારા માનની પરિપૂર્ણતા સમજુ છુ...૨૪ આવે! સુંદર જવાબ આપીને એમણે સચસ્ત કાફિયાવાડની પ્રશ્નના મન જીતી લીધાં. ઉપરાંત ગાંધીજીએ રાજાના અ'ગત જીવનના કે વ્યક્તિગત રાજ્યના પ્રશ્નો ચર્ચવાને બદલે સમસ્ત કાઠિયાવાડને સ્પર્શતા સામાન્ય પ્રશ્નોની વિચારણા કરવા ઉપર ભાર મૂકયો હતા. ખાદીપ્રચાર અને અસ્પૃશ્યતાનિવારણ જેવી રચનાત્મક પ્રવૃત્તિને પ્રાત્સાહન આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યેા હતા. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણીએ પ્રા વતી ગાંધીજીનીને માનપત્ર આપી ચરણુસ્પર્શી કર્યાં ત્યારે એ દૃશ્ય ઋષિ-રાજિષના નમૂના હાય એવુ લાગતુ હતુ.. ગાંધીજીએ આ પ્રસંગે નાગપુર સત્યાગ્રહમાં જઈ આવેલા સત્યાગ્રહીઓને સુવર્ણીચા આપીને ચાંદ શાભાવો' એવી શિખામણ આપી હતી, ઉપરાંત ગરીબેને રેટિયા કાંતવાના અને સવર્ણાને આભડછેટથી દૂર રહેવાના મેધ આપ્યા હતા. આ અધિવેશનને સ ́પૂર્ણ પણે ‘ગાંધી-અધિવેશન’ કહી શકાય, કારણ કે અધિવેશનના એ દિવસે દરમ્યાન ગાંધીજીનુ` સમગ્ર વ્યક્તિત્વ દરેક બાબત ઉપર છવાઈ ગયુ` હતુ`.૨૫ કાઠિયાવાડ રાજકીય પરિષદનું ચાથું અધિવેશન (૧૯૨૮, પાબંદર: આ પરિષદનું ચેાથું અધિથેશન ઠક્કરબાપાના પ્રમુખપદે પેરબંદરમાં ૨૦ થી ૨૨ જાન્યુઆરી, ૧૯૨૮ ના દિવસેામાં ભરાયું હતું. ભાવનગર-અધિવેશન પછી ત્રણ વર્ષે આ અધિવેશન થયું એ ગાંધીજીની નીતિને આભારી હતુ', કારણ કે ઉદ્દામ વિચારવાળા કાર્યકરાને સૌરાષ્ટ્રનુ કાઈ પણ રાજ્ય પરિષદ ભરવાની છૂટ આપતું ન હતું. આ પરિષદમાં પ્રમુખપદેથી ઠક્કરબાપાએ નાગરિસ્વતંત્રા ઉપરનાં નિયંત્રણા દૂર કરવા, વેઠપ્રથા નાબૂદ કરવા, રેલવે-તંત્રમાં સુધારા કરવા, અસ્પૃશ્યતાનિવારણ કરવા, કન્યાવિક્રય અને મદ્યપાનનિષેધ અંગે કા` કરવા સૂચના કર્યાં હતાં. ઉપરાંત આ અધિવેશનમાં કાઠિયાવાડમાં વ્યાયામપ્રચાર કરવાને લગતા, ખાદીપ્રચાર કરવા અને એનું વેચાણ વધારવાને લગતા, દેશી રાજ્યમાં પ્રજાપ્રતિનિધિસભાની સ્થાપનાના તથા રાર્જુના 'ગત ખર્ચ ઘટાડવા અંગે ઠરાવ થયા હતા, પરિષદની મર્યાદાઓ જોતાં ગાંધીજીએ કહ્યું હતું કે “આ પરિષદ્ધ બકરાંની છે, સિંહની નથી.”૨૬ આ પરિષદ્ધમાં જ સંપૂર્ણ કાઠિયાવાડ માટે પાણીને સંગ્રહ, વૃક્ષાના સંગ્રહ તેમ વૃદ્ધિ, સમાન જકાત અને સમાન વહીવટ વગેરે બાબતે વિશે પણ ચર્ચા થઈ હતી. વળી, આ કાર્યાં માટે અને પ્રજામાં જાગૃતિ લાવવા માટે દરેક રાજ્યમાં પોતાની પરિષદો હોવી જરૂરી છે એમ ઠરાવાયું હતું. પ્રજા અને રાજાના સંબ`ધ દર્શાવતાં ગાંધીજીએ કહ્યું કે “પ્રજા મૂળ છે તેા રાજા ફળ છે, મૂળ મીઠું હોય તા ફળ મીઠું જ પાકવાનું.”૨૭ ઉપરાંત આ પરિષદનાં અધિવેશના જુદી જુદી જગ્યાએ કરવાનું નક્કી થયું હતું. કાઠિયાવાડ રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન (૧૯૨૯, મારી): ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું પાંચમું અધિવેશન ૩૦-૩૧ માર્ચ અને ૧ એપ્રિલ, ૧૯૨૯ના દિવસેામાં મારી મુકામે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપણા નીચે થયું હતું. આ પરિષદમાં પણ ગાંધીજીએ પથિક] એપ્રિલ/૧૯૯૩ [૨૩ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાજરી આપી હતી. આ સમયે જ કાઠિયાવાડના જુવાનેએ મોરબીમાં યુવક પરિષદ ભરવાનું નક્કી કર્યું હતું, પરંતુ મોરબીના ઠાકોર યુવક પરિષદ ત્યાં ભરાય એ માટે તૈયાર ન હતા. ગાંધીજી પણ એ અંગે યુવકને સમજાવી શક્યા નહિ તેથી શ્રી અમૃતલાલ શેઠ, રામનારાયણ પાઠક, કકલ કોઠારી જેવા પરિષદના જુવાન આગેવાનોએ મોરબીમાં એ પરિષદ ભરવાનું માંડી વાળ્યું, જે પાંચ મહિના પછી રાજકેટમાં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે મળી હતી, જ્યારે યુવક પરિષદને વરાયેલા પ્રમુખ મણિલાલ કોઠારી અને મેરબીના મહારાજા પણુ પરિષદમાં હાજર રહ્યા હતા. પરિષદના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલને પરિષદના યુવકોએ કરેલ બહિષ્કારથી દુ:ખ થયું હતું. એમણે યુવકોને એવું બોલવાનું અને વધુ કામ કરવાનું સૂચન કર્યું હતું. ૨૮ એમણે રાજા અને પ્રજા બંનેને પિતાપિતાને ધર્મ બતાવી એ પૂરો કરવા અનુરોધ કર્યો હતો. એમણે કહેલું કે કાઠિયાવાડની પ્રજાને પ્રાણાગ્નિ ઓલવાઈ ગયો છે. એના બુજાયેલા હૈયામાં ચિનગારી પ્રગટાવવાની જરૂર છે ૨૯ તેથી આજની પરિસ્થિતિમાં પરિષદનું મુખ્ય કાર્ય પ્રજામાં પ્રાણ રેડવાનું હોવું જોઈએ. ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે “નવ વર્ષમાં પરિષદનાં પાંચ અધિવેશન થયાં એ પરિષદની મર્યાદાઓ કેટલી છે એ દર્શાવે છે....રાજા પાસે પરિષદની પ્રતિષ્ઠા નથી......રાજાઓ પાસે કામ કરાવવું હોય તે પરિષદનો રાજાઓ પ્રત્યે પ્રેમ જોઈએ અથવા પરિષદમાં રાજાને પદભ્રષ્ટ કરવાની શક્તિ જોઈએ.૩૦ આમ પ્રમુખપદેથી સરદાર પટેલે સૌરાષ્ટ્રની પ્રજાને બળવાની શકિત એકત્ર કરવાને બોધ આપે. ગાંધીજએ ફરી એક વાર રેટિ ખાદી અને રચનાત્મક કાર્યો ઉપર ભાર મૂક્યો. આ પરિષદના અંતે અનેક જુવાને ખાદી પહેરવા લાગ્યા હતા અને સેવાકાર્યમાં જોડાયા હતા. કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠ્ઠું અધિવેશન (૧૯૩૭રાજકેટ) : “કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠું અધિવેશન ૬ થી ૮ નવેમ્બર, ૧૯૩૭ ના દિવસોમાં લોહાણા બોડિંગમાં ૮ વર્ષ પછી દરબાર ગોપાળદાસના પ્રમુખપદે ભરાયું હતું. સ્વાગત પ્રમુખ તરીકે ઉ. ન. ઢેબર હતા. દરબાર ગોપાળદાસ અને ઢેબરભાઈનું આ મિલન છેવટ સુધી રહ્યું તથા આ જોડીએ કાઠિયાવાડના જાહેર જીવનને બળ પૂરું પાડ્યું. સરદાર પટેલ પણ આ પરિષદમાં હાજર રહ્યા હતા. સ્વાગત પ્રમુખ તરીકે ઢેબરભાઈએ હકીકતે અને આંકડાઓની ચોક્સાઈ અને તર્કબદ્ધ દલીલોથી જાણે કે રાજાશાહી વિરહને કેસ રજૂ કર્યો હતો. આ અધિવેશનમાં મણિભાઈ કોઠારી, મણિશંકર ત્રિવેદી જેવા સૌરાષ્ટ્રના મહારથીઓ અને પરિષદના બે માજી પ્રમુખે વિઠ્ઠલભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી તથા અમરેલીના આગેવાન હરિલાલ પારેખના અવસાન બદલ શોક પ્રદર્શિત કરતા ઠરાવ પસાર કરાયા હતા. પરિષદના પ્રમુખ ગોપાળદાસ દેસાઈએ બધા પ્રશ્નોના રામબાણ ઈલાજ તરીકે રચનાત્મક કાર્યક્રમ અપનાવવા જણાવ્યું હતું. એમણે એમ કહ્યું કે ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, ગ્રામોદ્યોગ અને દારૂબંધીને ચતુર્વિધ કાર્યક્રમ પાર પાડવામાં આવે તે નિશ્ચિત ધ્યેય મેળવી શકાય. દારૂબંધીનું કાર્ય સૌરાષ્ટ્રની સ્ત્રીઓને ઉપાડી લેવાની એમણે વિનંતી કરી, તે જવાબદાર રાજ્યતંત્રની માગણી અંગે શ્રી પોપટલાલ ચુડગર અને ઢેબરભાઈએ અભ્યાસ પૂર્ણ વિગતે રજૂ કરી હતી. સરદાર પટેલે આત્મખેજ કરતાં કહેલું કે “આઠ વર્ષના લાંબા સમય પછી આ અધિવેશન થઈ રહ્યું છે એ માટે જવાબદાર કેણુ? એ માટે રાજાઓ કરતાં આપણે પોતે વધારે જવાબદાર છીએ. ક્રાંતિ કરવી, સત્યાગ્રહ કર વગેરે વાતે તે ઘણું સાંભળી, પણ બળવો કરનારા મોઢથી બેલતા નથી. સવિનય ભંગની વાતે થાય છે, પણ વાતાવરણ તે અવિનયનું છે એટલે અવિનય ન જાય ત્યાંસુધી સવિનય સત્યાગ્રહ ન થઈ શકે.”૩૧ મનુભાઈ પંચોળીએ મૂકેલે વાણી સ્વાતંત્ર્ય, લેખનસ્વાતંત્રય અને સંધ [અનુસંધાન પા. પામે] ૨૪] એપ્રિલ/૧૩ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એપ્રિલ '93 Reg. No. GAMC-19 હનુમાનજીની મૂર્તિઓ : વીરપુર [ચિત્ર 3 : પા. 14] [ ચિત્ર 5 : પા. 15 ] મુદ્ર પ્રકાશક અને તત્રી : “પથિક કાર્યાલય ' માટે છે , ડે. કેશવરામ કા. શાસ્ત્રી, . મધુવન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ 006 | તા. 15-4-1993 મુદ્રણસ્થાન : પ્રેરણા મુગ્ણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજાપુર, અમદાવાદ-૩૮૦ 001 પ' : ઈન્ટરનેશનલ પ્રિન્ટિંગ વર્કસ, શાહપુર, માળીવાડાની પોળ સામે, અમદાવાદ-૩૮૦ 001 For Private and Personal Use Only