________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીનળવાના એકગવાક્ષ : વીરપુર
[ (ચત્ર ૨ : પા. ૧૨]
[ટાઇટલ પાના રતું ચાલ]
સાથે ફ્રાઈ સબધ પણ હાથ લાગતે નથી. શતપથ બ્રાહ્મણ (૧૩-૫-૪-૨૨)માં કાશીના એક રાજવી તરીકે નિર્દેશ થયા છે. આ ધૃતરાષ્ટ્ર અશ્વમેધ યજ્ઞ કરવા ચાહતા હતા, પરંતુ થાત્રાજિત થતાન અને પાય આપ્યા હતા. શાત્રાજિત શ્રુતાનીક ભારત હતો તેથી એટલું સ્પષ્ટ થાય છે કે કાશીનેા રાજા ધૃતરાષ્ટ્ર ભારત નહેાતે કાઢક સંહિતામાંને બુક દાત્મ્ય પાંચાલ હતા એમ ધારી વયે તેણું ધૃતરાષ્ટ્ર વૈચિત્રીમ કુરુ-વશને હતે એ નક્કી કરવુ મુશ્કેલ છે, તેથી એ બંનેને વિગ્રહ કુરુ-પાંચાલના હેવાતું પશુ ‘કહેવું સરળ નથી. શતાનીક્રના પિતાનું ય। પૂર્વાંજનુ નામ શતપથ ૠાહ્મણમાં ‘સત્રાજિત' છે; એ યદુવ ́શના વૃષ્ણુિની ૪થી પેઢીનેા છે અને કુરુવંશીય ધૃતરાષ્ટ્રના સમકાલીન છે, પણ એ ધૃતરાષ્ટ્ર તે કાશીનેા છે એટલે ક્રાઈ મેળ મળતા નથી. આપણે એટલે જ સતેષ લઇ ક્રિયે કે કડ સહિતાના ધૃતરાષ્ટ્રને પિતા કે પૂર્વજ વિચિત્રવીય હતા.
~~ ત ત્રી
For Private and Personal Use Only