Book Title: Mathurano Sinhdhwaj
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala
Catalog link: https://jainqq.org/explore/022827/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મથુરાનો સિંહજ 011 w વિજયેન્દ્રસૂરિ Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ યશોવિજય ગ્રંથમાળ સિરીઝ નં. ૧૪૦ મથુરાને સિંહધ્વજ વિદ્યાવલ્લભ ઇતિહાસતત્ત્વમહોદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ C. M. ). I. P. યશોવિજય ગ્રંથમાળા હેરિસરેડ-ભાવનગર. સંવત ૧૯૯૪ ઈ. સ. ૧૯૩૧ ધર્મ સં. ૧૬ એક રૂપી Page #4 -------------------------------------------------------------------------- ________________ Published by YASHOVIJAYA GRANTHMALA Harris Road, Bhavnagar. Printed by Gulabchand Lallubhai Shah At Mahodaya P. Press-Bhavnagar. Page #5 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. આ પુસ્તક સમાજ સમક્ષ મૂકતાં અમને ગૌરવ ઉપજે છે. ભારતીય સંસ્કૃતિનું જેટલું પ્રકાશન વધુ થાય તેટલું આપણું અહોભાગ્ય સમજવું જોઈએ. પ્રસ્તુત પુસ્તક બોદ્ધ સંપ્રદાય સાથે સંબંધ રાખનારું છે. તેથી આચાર્ય મહારાજનું બૌદ્ધસાહિત્ય સંબંધી કેટલું ઉંડુ અવગાહન છે તે દેખાઈ આવે છે સાથે સાથે તેમની નિષ્પક્ષ બુદ્ધિ પણ કેટલી વિશુદ્ધ છે તે જણાઈ આવે છે. આ પુસ્તક તેમની તટસ્થવૃત્તિનું પ્રતીક છે. જેનધર્મના આચાર્ય હેઈ કરી સાહિત્ય અને ઇતિહાસના વિષયમાં તટસ્થ, અને સાંપ્રદાયિક મતાગ્રહ વગર, સત્ય વસ્તુ જે લાગી તે તેમણે નિર્ભેળ રીતે ને કશા પણ સંકેચ વગર પોતાના સચોટ અભિપ્રાય પૂર્વક સિંહધ્વજ ” સંબંધી સ્વતંત્ર પુસ્તક લખી જનતા સમક્ષ રજુ કર્યું છે. વિશુદ્ધ ઐતિહાસિક વૃત્તિ વગર એ બનીજ શકે નહી. તેમના છેલ્લાં ત્રણે પુસ્તકે “ પ્રાચીન-ભારતવર્ષનું સિંહાવલોકન”,“મહાક્ષત્રપ રાજા રુદ્રદામા,” અને “મથુરાના સિંહધ્વજ ” જુદા જુદા દષ્ટિબિંદુઓ રજુ કરે છે. પહેલું પુસ્તક તેમનું અપરિમિત સાહિત્યનું અવગાહન બતાવે છે, બીજું પુસ્તક ઇતિહાસના તળ સ્પર્શી જ્ઞાન સાથે નવી શોધખોળ બુદ્ધિ બતાવે છે, અને ત્રીજું આ પુસ્તક તેમની નિષ્પક્ષવૃત્તિ અને યુરોપીયન તેમજ ભારતીય ઇતિહાસ વેત્તાઓ સાથેનો તેમનો સંબંધ અને મૈત્રી કેટલાં ઉંડા છે તે જણાવે છે. ડે. થેમસ ( જે ચેડા વખતમાં હિંદમાં આવવાના છે ) પ્રો. રેપ્સન, સર જહોન માર્શલ, ડૅ. ટીનકોનો ડં. શલ્કીંગ, ઉં. હર્ટલ, ડે. સ્ટાઇન વિગેરે ઇતિહાસ જગતના રત્નો બહુ લાંબા વખતથી, તેમની સાથે સંબંધ અને સન્માન ધરાવે છે. જૈન સાધુઓ માટે ને સમાજ માટે તે ઓછી ગૌરવની વાત નથી. બીજા જૈન સાધુઓ અને સમાજનું, ઇતિહાસના વિષયમાં, અમુક અપવાદ સિવાય, દષ્ટિબિંદુ હજી ખુલ્યું નથી એ ખેદનો વિષય છે. અમે ઇચિએ છીએ કે સમાજના વિદ્વાનો અને સાધુઓ કાંઈક અનુકરણ કરશે અને જેનસાહિત્યને જગતમાં પ્રકાશિત કરશે એટલું કહી વિરમીએ છીએ. ગ્રંથમાળા ઍફીસ હેરિસ રોડ-ભાવનગર કાર્તિક, ૧૯૯૪ પ્રકાશક, : ૩ : Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ભારતના વિદ્વાન અને પ્રાચીન આચાર્યો, ઇતિહાસ તરફ કેટલેક અંશે ઉપેક્ષિત રહ્યા છે. એ ઉપેક્ષા-બેદરકારીને ભારતના ઇતિહાસને, સંસ્કૃતિને ભારે અન્યાય આપ્યો છે. ઐતિહાસિક રીતે આપણે કોઈ વસ્તુને રક્ષી શકયા નથી. તેનું બહુ ઉદાહરણ આ “સિંહધ્વજ ” છે. જેની એક મંદિર જેટલી મહત્તા ગણાવી જોઈએ તે શીતળાદેવીના પગથીઆમાં ગોઠવાયે. સુદર્શન તળાવની હસ્તિની લાંબાકાળ સુધી તો કોઈને ખબરજ પડી નહીં એ આપણી અજ્ઞાનતાની એક સીમા છે. આવાં ઘણાંય અવશેષો દટાયેલા પડયાં હશે જેની આપણને ખબર નથી. ભારતનું કેટલુંય પ્રાચીન સાંદર્ય અને મહત્ત્વ, જમીન અને પહાડોની બખોલમાં પડયું હશે. કેટલુંય દેષ, ઈર્ષ્યા ને અજ્ઞાનતાથી નષ્ટ કરાયું છે–નષ્ટ થયું છે. પરસ્પર ધાર્મિક કટ્ટરતા અને વૈમનસ્યથી અપૂર્વ સાહિત્ય, કળાના નમૂના, મૂર્તિઓ ને મંદિરો, સ્તૂપો ને શિલાલેખો, તત્કાલીન રીતરિવાજોના અવશેષો નષ્ટ કરી નાખ્યાં, બાળી નાખ્યાં, તોડી નાખ્યાં, જળચરણ કર્યા. ઈતિહાસનું મહત્ત્વ આપણામાં તે કાળે હતું જ નહીં એમ કહું તો ખોટું નથી. કોઈપણ સંસ્કૃતિની વિશેષતા અને ગૌરવ એ ભારતની વિશેષતા અને ગૌરવ હતાં, એવી વિશાળ દષ્ટિ આપણામાં આવી નહીં અને તેનું જ એ પરિણામ છે કે આપણી સામે આપણો ભૂતકાળ ઘણા કાળસુધી અંધકાર ભર્યો રહ્યો. અત્યારે પણ, જ્યારે કે ઐતિહાસિક દષ્ટિ અમુક અંશે આપણામાં ખીલી છે તે વખતે પણ તેને માટે આપણે કશ વિશેષ કરતા નથી. આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે. 3. ભગવાનલાલ દિ જેવા કે હૈં. જયસ્વાલ જેવા બહુજ ઓછા વિદ્વાનો છે કે જેમણે નવી શોધ જગત સમક્ષ મૂકી - હતી. આપણે સાહિત્યને ને ઈતિહાસને નવરાશનો વખત ગાળવાના ગંજીફાની રમત જેવા માની લીધા છે. રમત એટલે પણ રસ તેમાં આપણે માનતા નથી. શુષ્ક, નીરસ ને નવરાઓની પ્રવૃત્તિ જેવા માની લધા છે. એ અત્યંત ખેદનો વિષય છે. જેના પાયા ઉપર આપણા જીવનની રચના થઇ છે તે નકામો સમજી બેઠા છીએ એ આપણું શિક્ષણની ને સંસ્કારની મોટામાં મોટી ખામી છે. તેનું જ એ પરિણામ છે કે આપણે ભૂતકાળને બહુ જુદી રીતે ને ખોટી રીતે કલ્પીએ છીએ. આપણી પાસે સિલસિલાવાર તવારીખો નથી, તો બીજી તરફ કેટલુંય અતિશયોક્તિભર્યું વર્ણન છે અને તે બધામાંથી ઇતિહાસ તારવી કાઢવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. તેમાં પણ જ્યારે ખોટા ધાર્મિક કે સાંપ્રદાયિક મતાહે ભળે છે ત્યારે અનર્થની પરંપરા વધી જાય છે અને ઇતિહાસ અપ્રામાણિક બને છે. ખરી હકીકત આપણે મેળવી શકતા નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ “ સિંહબ્રજ ' ની હકીકત “ પ્રાચીન ભારતવર્ષ '' પુસ્તકમાં વાંચતાં મને પહેલાં ખૂબ આશ્ચર્ય થયેલું. કારણ કે મારી એ જૂની માન્યતા હતી કે તે “ શિવજ ” બોદ્ધોને છે; પરંતુ ડૉ. શાહ કહે છે તેમ ખરે ખર એ રતૂપ જૈનેને હોય અને તે ઈતિહાસથી સિદ્ધ થાય તે માટે મન એક બહુ ગૌરવની વાત હતી. જૈનધર્મને ઉત્કર્ષ થાય અને કંકાળીટીલાના અવશેષોની માફક બીજાં સ્થાનાં અવશે ને સ્તૂપો પણ જેનાં હેય કે સાબીત થાય એ જૈન ધર્મના આચાર્ય તરીકે મને તો બહુ પ્રસન્નતા ને પ્રેરણાદાયક બને. એટલે એ આ વિષય હું ફરીથી બારીક દષ્ટિએ તપાસી ગયે, એટલું જ નહીં પણ ઇતિહાસના જાણકાર ભારતીય અને યુરોપના મારા કેટલાક જૂના મિત્રોને “ સિંહ ધ્વજ ” ની હકીકત ફરીને તપાસવાની અને તપાસીને તેમના શો અભિપ્રાય છે તે જાણવાની કોશીશ કરી. પરિણામે તેમણે જે અભિપ્રાય ને મંતવ્યો મને મોકલ્યાં છે તે આ પુસ્તકના ત્રીજા વિભાગમાં તેમના મારા ઉપરના કાગળાજ જેમના તેમ છપાવી દીધા છે. તેમાં ડો. થોમસ, પ્રો. રેસન, સર જોહન માર્શલ, ડે. સ્ત્રીને કોને, ડૉ. ડી. આર, ભંડારકર, ડૉ. આર મુકરજી, ડૉ. બી. સી. લા. શ્રીયુત કે, એન, દીક્ષિત, ડીરેકટર જનરલ આ લેજીકલ ડીપાર્ટમેન્ટ વિગેરે ઇતિહાસના વિષયમાં એંર્થોરિટી સત્તા ગણાય છે તે બધાને મત છે કે “ પ્રસ્તુત સિંહધ્વજ બૌદ્ધોને છે. ” “ સિંહ ધ્વજ ' નો શિલાલેખ સ્વયં બતાવે છે કે તે બૌદ્ધોને છે. એવી અવસ્થામાં તેને માટે બીજા મંતવ્યો રજૂ કરવાં એ ભ્રમણ નળ છે. જયાંસુધી દતિહાસ એક વસ્તુ સિદ્ધ કરી ને આપે ત્યાંસુધી આપણે અંગદ મંતવ્યને કશો અર્થ નથી. વસ્તુ પોતેજ શું બોલે છે–બતાવે છે તેને સ્વીકાર કરવો ઘટે. તેને અનુસરીને મંતવ્યો રજુ કરવામાં આવે તેજ સાચે ઇતિહાસ મળી શકે. આ પુસ્તકમાં આપેલે સિહધ્વજને ફોટો લંડનવાળા મારા મિત્ર મ. આર્થર પ્રસ્થને બ્રીટીશ ન્યૂઝીયમમાંથી લઈને મને મોકલાવી આપે છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. આ પુસ્તક લખવામાં શ્રીયુત ફત્તેચંદ બેલાણી-ન્યાય-વ્યાકરણ-તીર્થ–એ કેટલાક અંશે સહાયતા કરી છે. જરૂરી પુસ્તકે પૂરાં પાડવા માટે ફલોધી (મારવાડ ) ના સંઘને ધન્યવાદ ઘટે છે. ) ફલેધી ( મારવાડ ) કાર્તિક, ૧૯૯૪ ધર્મ. સં. ૧૬ વિવે. વિજયેન્દ્રસૂરિ. Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. ૧-૧૨ વિભાગ પહેલે. ૧ મથુરામાં સંસ્કૃતિ. ૨ શિલાલેખની માહિતી. ૩ મૂળ શિલાલેખ. ૪ Text. ૫ ગુજરાતી અનુવાદ. ૬ હિન્દી અનુવાદ. u English Translation. : ૧૩ વિભાગ બીજે. ૮ સમીક્ષા. વિભાગ ત્રીજે. ૯ અભિપ્રા. Page #10 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું સૂચીપત્ર. જેના પ્રમાણે આ પુસ્તકમાં આપ્યા છે. naui. 1. Antiquities of Mathura by V. A. Smith. 2. A Guide to Sanchi. 3. Buddhist India. 4. Bharhut Stūpa. 5. History of Kanauj. 6. Kharoshthi Inscriptions. संस्कृत ग्रंथो ७ अशोकावदान, ८ विविध तीर्थकल्प. ___ हिन्दी पुस्तको. ९ आदर्श साधु. १० बुद्धचर्या प्रस्तावना. ११ बौद्धकालीन भारत. १२ भारतीय इतिहास की रूपरेखा जि० १. १३ भारत के प्राचीन राजवंश.. Page #11 -------------------------------------------------------------------------- ________________ મથુરાનો સિંહદ્વજ ( જે વર્તમાનમાં લંડનના બ્રિટીશ મ્યુઝીયમના બૈદ્ધ વિભાગમાં રાખવામાં આવેલ છે. ) Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ મથુરાનો સિંહધ્વજ વિભાગ પહેલે. Page #14 --------------------------------------------------------------------------  Page #15 -------------------------------------------------------------------------- ________________ મથુરામાં સંસ્કૃતિ. મથુરા એ અતિ પ્રાચીન નગરીઓમાંની એક અને ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવનારી નગરી છે. એટલું જ નહીં પણ ભારતની મહાન સંસ્કૃતિઓનું કેન્દ્ર બની ચૂકી છે. જેનઅનુશ્રુતિ પ્રમાણે જેનેના સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથના વખતથી તે નગરીનું પ્રાધાન્ય ગણાય છે. અને તીર્થભૂમિ તરીકે પ્રખ્યાત છે. તે પછી ત્રેવીશમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ થયા અને તેમના વખતમાં મથુરા એ જેને સંસ્કૃતિનું ધામ બન્યું. તે પછી ભગવાન મહાવીર થયા તે વખતે પણ મથુરા જૈન સંસ્કૃતિનું કેન્દ્ર ગણાતું. ભગવાન મહાવીર પછી તેર વર્ષ શ્રી અપભટ્ટસૂરિ થયા તેમણે એ તીર્થન કનાજનો આમ રાજા જે બપ્પભટ્ટસૂરિનો શિષ્ય હતો તેનાથી ઉદ્ધાર કરાવ્યું. વિ. સં. ૮ર૬ માં વીર તીર્થ તરીકે મહાવીરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. એ રીતે મથુરા જૈન તીર્થ તરીકે વિખ્યાત હતું. જેને સંસ્કૃતિના મંડાણ પછી ત્યાં વેદિક સંસ્કૃતિની જમાવટથઈ. અને તેમનું પ્રભુત્વ જામ્યું. ત્યાર બાદ બૈદ્ધ સંસ્કૃતિ પણે ત્યાં ખૂબ ફાલી ફળી. છતાં ઘણી વખત પહેલા સુધી એમ મનાતું કે મથુરા એ વૈદિક સંસ્કૃતિનું સ્થાન છે, પરંતુ શોધ ખોળ થતી ગઈ અને મેંદુ ધર્મના અવશે મળતાં ગયાં ત્યારે લોકોને એમ માનવાનું કારણ મળ્યું કે બેદસંસ્કૃતિ પણ ત્યાં ફેલાઈ અને પ્રભુત્વને પામી હતી. છેલ્લી શોધખોળે એમ પણ બતાવી આપ્યું કે ત્યાં જેમ વૈદિક ને દ્ધસંસ્કૃતિના અવશેષ મળે છે તેમ જેનેનાં અવશે પણ વિશેષ મળ્યાં છે. અને તેથી એમ પણ નિશ્ચિત થયું કે એક કાળે મથુરામાં જેનસંસ્કૃતિનું કેન્દ્ર હતું અને જેની ખૂબ જાહોજલાલી હતી. મથુરામાં જેનેને ડંકો વાગતો હતો. સ્કંદિલાચાર્યના વખતમાં આગમસૂત્રની વાચના ત્યાં થઈ જે માથરીવાચના તરીકે જેનોમાં પ્રસિદ્ધ છે. કંકાળીટીલામાં જૂનાં, __ + तओ वीरनाहे सिद्धिं गए साहिएहिं तेरससाएहिं वरिसाणं बापहटिसूरी उप्पण्णो। तेण वि एयं तित्थं उद्धरिअं । पासजिणो पूआविओ...संघेण इट्टाओ खसंतीओ मुणित्ता पत्थरेहिं वेढाविओ उक्खिल्लाविउमाढत्तो ધૂમો . વિ૦ તીર્થવ૫ પૃ. ૧૮. | * પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૮૭ તથા પુ. ૨, પૃ. ૪૦૦ ઉપર આમ રાજાને ઇંદ્રાયુધ ગણ્યો છે તે પણ ખોટું છે. તે વ્યક્તિઓ જૂદી જૂદી છે. જૂઓ, THistory of Kanauj. P. 882. Page #16 -------------------------------------------------------------------------- ________________ અતિપ્રાચીન જૈનેનાં સ્થાન, સ્મારક, અવશે ત્યાં મળી આવ્યાં. જે જૈનટીલા Jain mound તરીકે પ્રસિદ્ધ થયે. અને ત્યારથી ભારતના અને ચૂરેપના ઈતિહાસકાર વિદ્વાનની માન્યતામાં પરિવર્તન થઈ ગયું. એટલું જ નહીં જેનેની સંસ્કૃતિ માટે મથુરા નગરી બધી સંસ્કૃતિઓ કરતાં વિશેષ પ્રાચીન અને સંસ્કૃતિની દષ્ટિએ પ્રથમ નંબરે ગણવા લાગી. વિદ્વાનને એમ કહેવાની ફરજ પડી કે “મથુરામાં શોધાયેલાં અવશેષમાં અમુક અપવાદ બાદ કરતાં બધાં અવશેષે જેનેનાં છે.* અહીં જેના વિષે ચર્ચા કરવાની છે તે બૃદ્ધ સંસ્કૃતિના અવશેષની છે. બાદોના જમાનામાં સર્વાસ્તિવાદ સંપ્રદાય મથુરામાં હતા. મૂળે તો ત્રણ સર્વાસ્તિવાદ હતા પરંતુ મથુરામાં જે હતું તે આર્યસર્વાસ્તિવાદ ને નામે ઓળખાતો. તેણે બોદ્ધ ગ્રંથોને સંસ્કૃતભાષામાં ફેરવી નાખ્યા હતા. “અશકાયદાન’ તેમાનું જ એક પુસ્તક છે. એ સર્વાસ્તિવાદીઓના પ્રભાવ નીચે બુદ્ધભગવાનના અસ્થિઓની એક સ્તૂપમાં પ્રતિષ્ઠા થઈ હતી. શકરાજાઓમાંના એક મહાક્ષત્રપ રાજુલની પટરાણીએ તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ દ્ધધર્મનુયાયી હતા અને મથુરામાં રાજ્ય કરતા હતા. તેમણે જે સ્તૂપની પ્રતિષ્ઠા કરાવી અને તેના ઉપર જે શિલાલેખ મળી આવ્યો છે તેને સિંહદ્વજ-Lion Capital In.scription–શીલાલેખ કહે છે. * मुझे शुद्ध हृदयसे कहना पड़ता है कि यह मथुरा जैनोंके लिए प्रथम नम्बर, बौद्धोंके लिए दूसरे नम्बर और वैष्णवों के लिए तीसरे नम्बर है। निदान यहांके कंकाली टीले से प्राचीन शिलालेख और मूर्तियां वगैरह जो कुछ वस्तुएं निकली हैं, उनमें सबसे अधिक प्राचीन वस्तुएं जैनोंकी मिली हैं, तत्पश्चात् વૌદ્ધ વિહત, શૌર સયલે વિઝ સમય કી નવ શ્રી ..............” रायबहादूर राधाकृष्णजी क्युरेटर मथुरा म्युझीयम. x “ The objects, found by Cunningham were, with the exception of one-ten armed Brahmanical figure, all Jain." Antiquities of Mathurā by V. A. Smith, 10 inscribed statues of several Swetámbara Jinas of the Indo-scynthian period, four inscriptions of which are most important for the history of Jainas; '; Dr. “ Fuhrer. " Some of the sculptures depicted in this work may belong to Buddhist or Brahmanical buildings, but most of them are certainly Jain. I V . A. Smith. “ Antiquities of Mathura." Page #17 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખની માહિતી. મથુરાને સિહજ શિલાલેખ સં. ૧૮૬૯માં ગુજરાતના પ્રથમ ઐતિહાસિક વિદ્વાન્ શ્રીયુત હૈં. ભગવાનલાલ ઇંદ્રજીએ શોધી કાઢ્યો હતો. એ શીતળાદેવીના મંદિરના પગથીઆમાં ગોઠવાયેલો પડ્યો હતો. હૈ. ભગવાનલાલ ઇંદ્રજીએ ભારતીય સંસ્કૃતિના રક્ષક તરીકે સૌથી મોટું કામ આ શિલાલેખની શોધખોળનું કર્યું છે. ૧૮૮૮માં ડૅભગવાનલાલ ઇંદ્રજીનું મૃત્યુ થયું ત્યારે તે આખા સિહવજ શિલાલેખને લંડનના “બ્રીટીશ મ્યુઝીયમ” માં લઈ જવામાં આવ્યો. અત્યારે ત્યાંના બુદ્ધિસ્ટ રૂમમાં પડેલ છે. ડે. ભગવાનલાલજી, શિલાલેખ બ્રીટીશ મ્યુઝીયમને અર્પણ કરવાનું પોતાના વિલમાં લખાવી ગયા હતા. આજે એ શિલાલેખ ઇગ્લેંડમાં લંડનના મ્યુઝીયમમાં ભારતની જાહોજલાલી અને સંસ્કૃતિને ગૌરવપૂર્વક શોભાવી રહ્યો છે તે શિલાલેખવાળો સિંહધ્વજ Lion capital ૧ ફૂટ ૭ ઇંચ ઉંચો છે, અને ૨ ફૂટ ૮ ઈંચ પહોળે છે. તેની બંને તરફ બે સિહો પરસ્પર પીઠ મેળવીને બેઠેલા છે. બન્નેની વચમાં આરપાર એક મોટું છિદ્ર છે, તે નીચેના છિદ્ર સાથે અંદરના ભાગમાં વચમાંથી જોડાયેલ છે. તે આખો શિલાલેખ પછીલિપિમાં લખાયેલો છે. તેની લખવાની રચના બહુ વિચિત્ર અને પંક્તિઓને સંબંધ જોડવામાં બહુ મુશ્કેલીવાળી છે. તે સિંહાકૃતિના જુદા જુદા ભાગોમાં બધી તરફ લખાયેલો છે. ખરેષ્ઠી લિપિમાં હસ્વ દીર્ધનો ભેદભાવ ન હોવાથી શિલાલેખના કેટલાક નામ લખવામાં ગોટાળો થાય છે, પરંતુ તે માટે આપણે નિરૂપાય છીએ. તે શિલાલેખ ઉપર ઘણુ વિદ્વાનોએ શોધખોળ અને વિચારણાઓ કરી છે. Dr. H. W. Thomas, Dr. A. Barth, Prof. R. D. Banerji, Dr. V. A. Smith, Dr. H. Lūders, Dr. L. Barnett, Sir, J. H. Marshall, Dr. E. J. Rapson. Cañia facia અને છેલ્લે છેલ્લે Dr. Sten Konow એ તેના ઉપર બારીક વિચારણુપૂર્વક, ગૂઢ મનન કરીને ભવ્ય રીતે નિર્ણય આપ્યા છે. તેના એક એક અક્ષર ઉપર ખૂબ ઉંડો વિચાર કર્યો છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ મૂળ શિલાલેખ. (१) महक्ष[ त्र ]वस रजुलस( २ )अग्रमहेश ( र् )इ अयसिअ( ३ ) कमुह धित्( र् )अ ( ४ ) खर( २ )अओस्तस युवरञ( ५ ) मत्( २ )अ नद दिअकस [ तए ] (६) सध मत्र अबुहोल [ए](७)पित्रमही पिश्पस्( ( र )इअ भ्र(८)त्र हयुअरण सध हन धि[त्र ] ( ९) अ[ ते ]उरेण होरकप(१०)रिवरेण इश्( र् )अ प्रध्रविप्रत्( र् )ए (११) श् ( र् )ए निसिमे शरिर प्रत्( र् )इठवित्( र् )ओ (१२) भक्( र् )अवत् ( २ )ओ शकमुनिस बुधस ( १३ ) मुकि [ श्री ] रय सश्प[ अ ] भुस वि[ त ] ( १४ ) थुव च सघरम च चन्( र् )उ( १५ )दिश् ( २ )अस सघस सर्व( १६ )स्तिवत्र ) अन परिग्रहे। (१) खर( र )अ ओस्तो युवरञ( E' ) कमुइओ (२) खलमस कुमर (३) मज कनिठ ( ४ ) समन् [ उ ] मोत( र् )अ( E" ) क्( )अ करित B ( १ ) महक्षत्रवस ( २ ) व( र )जुलस पुत्र (C) कलुइ अ( C२ )वरजो ( ३ ) शुदसे क्षत्रवे (D) नऊलुदो M ( १ ) क्षत्रवे शुदि(द )से ( २ ) इमो पध्रवि ( ३ ) प्रत( र् )एश्( र् )ओ ( १ ) वेयऊदिर्न कधवगे बुसप ( २ ) रो कध ( ३ ) वरो ( ४ ) वि य उ( JI ) वरपरेण पलिच्छिन ( २ ) निसिमो करित नियत्( र् )इत( र् )ओ (H' ) धमदन ( H ) गुहविहरे । Page #19 -------------------------------------------------------------------------- ________________ KL ( १ ) अयरिअस ( २ ) बुधत् ( र् ) एवस ( ३ ) उत् ( र् ) अएन अयिमि [त ] F ( १ ) बुधिलस नक्( र् ) अरअस ( २ ) भिखुस सर्वस्तिवत् (र) अस G ( १ ) महक्षत् ( र् ) अवस कुसुल् ( उ ) अस पतिकस मेवकि [ स ] ( २ ) मियिकसक्षत्[ र् ] अवस पुयए J3 सर्वस्तिवत् ( र ) अन परिग्रहे N ( १ ) अयरिअस बुधिलस नक् ( र् ) अरकू ( र् ) अस भिखु ( २ ) स सर्व - स्तिवत् ( र् ) अस प ( ३ ) न महसघिअन प्र ( ४ ) म ञवित् ( र् ) अवे खलुलस 0 (१) सर्वबुधन पुय धमस ( २ ) पुय सघस पु P ( १ ) सर्वस सक् ( र् ) अस्त ( २ ) नस पुयए Q ( १ ) खर्दअस ( २ R क्षत्रवस ( १ ) तक्षिलस ( २ ) क्रोनिनस J' खलशमु ( २ ) शो : ७ : Page #20 -------------------------------------------------------------------------- ________________ TEXT (1) mahakshastra]vasa Rajulasa (2) agramahesh(r)i Ayasia (3) Kamuia dhit(r)a ( 4 ) Khar(r)aostasa yuvaraña ( 5 ) mat(r)a Nada Diakasa [taye] (6) sadha matra Abuhola[e] (7) pitramahi Pispas(r)ia bhra( 8 )tra Hayuarana sadha Hana dhistra) (9) alte Jurena horakapa( 10 )rivarena iś(r) pradhraviprat(r)e( 11 )s (r)e nisime sarira prat(r)ithavit(r)o ( 12 ) bhak(r)avat(r)o Sakamunisa Budhasa ( 13 ) Mukissri raya saśpa [a]bhusavi (ta] ( 14 ) thuva cha sagharama cha chat(r)u( 15 )dis(r)asa saghasa sarva( 16 ) stivat(r)ana parigrahe. E (1) Khar(r)aosto yuvaraya ( ) Kamuïv (2) Khalamasa kumara ( 3 ) Maja kunitha ( 4 ) saman[u]mot(r)a (E") k{r}a karita B (1) mahakshatravasa (2) Va(ra)julasa putra (C) Kalui a(C2)varajo (3) Suduse kshatrave ( D ) Naüludo м (1) kshatrave Sudi(da)se ( 2 ) imo padhravi( 3 )prat(r)eś(r), (1) Veyatidirna kadhavaro Busapa( 2 )ro kadha( 3 )varo ( 4 ) vi ya u (J1 )rvaraparena palichhina ( 2 ) nisimu karita niyat(r)it(r)o (H') dhamadana (H ) guhavihare Page #21 -------------------------------------------------------------------------- ________________ KL (1) ayariasa ( 2 ) Budhat(r)evasa ( 3 ) ut(r)aena ayimista] (1) Budhilasa nak(r)araasa ( 2 ) bhikhusa sarvastivat (r)asa G (1) mahakshat(r)avasa Kusulu Jasa Patikasa Mevaki (sa) ( 2 ) Miyikasa kshat(r)avasa puyae J 3 sarvastivat(r)ana parigrahe (1) ayariasa Budhilasa nak(r)arak(rasa bhikhu(2)sa sarvastivat rasa pagra(3)na mahasaghiana pra( 4 )ma navit(r)ave khalulasa 0 (1) sarvabudhana puya dhamasa 2)puya saghasa puya P (1) sarvasa Sak(r)asta (2) nasa puyae (1) Khardaasa ( 2 ) kshatravasa (1) Takshilasa ( 2 ) Kroninasa (1) Khalasamu(2)ś. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫ ગુજરાતી અનુવાદ મહાક્ષત્રપ રજીલની પટરાણી અયસિય મુઇએ ( તે ) યુવરાજ ખરએસ્તની પુત્રી, ( તે ) નદિઅકની માતા ( એ ) પાતુ પેતાની માત! અબુહાલની સાથે ( તથા ) પાતાની દાદી ( પિતામહી ) પિપસી પોતાના ભાઈ હયુઅર અને તેની પુત્રી હન ( આદિ ) કૌટુંબિક પરિવાર અને ( અન્ય ) દાનેશ્વરી સંઘ સહિત મુકિ અને તેના ઘેાડાની ધાર્મિક વિધિ કરીને ભગવાન શાયમુનિ મુદ્દનાં અસ્થિઓની, સંઘારામની સીમાની બહારના સ્થાનમાં, સ્થાપના કરી. તથા સર્વાસ્તિવાદીએની ચાતુર્દિશ આજ્ઞાના સ્વીકાર કરીને એક સ્તૂપ તથા એક સંઘારામની પણ સ્થાપના કરી. યુવરાજ ખરએસ્ત કુસુઇઅએ પેાતાના બન્ને ભાઇ કુમાર ખલમસ તથા મને ( આ કાર્ય માં ) સહમત કર્યા. મહાક્ષત્રપ રજુલના પુત્ર અને લુઇન! નાના ભાઈ ક્ષત્રપ શુડસ નાલુદે ઉ રપરથી ભિન્ન, તેની સીમાથી અલગ વેયદિણું અને ભુસપર ( અસ્થાયી નિવાસસ્થાન Encampment ) નામના પૃથ્વીના ભાગ, ગૃહાવિહારના આચાર્ય યુદેવ ( અર્થાત્ બુધિલ જે નગર( કાબુલની પાસેના શહેર ) ના રહેવાસી, બહુભાષાના જ્ઞાતા સર્વાસ્તિવાદી સાધુ હતા તેને ધર્માંકાય માટે લેટ કર્યો. મહાક્ષત્રપ કુમુલક પતિક અને ાપ મેવકી મિયિકના સન્માન માટે, સર્વાસ્તિ વાદીઓના સન્માન માટે, મહાસાંઘાના યથાર્થ શિક્ષણને માટે, સંયમ-નિયમના સન્માન માટે, તક્ષશિલા ક્રોનિનના ક્ષત્રપ ખરદઅને માટે, સર્વ સસ્તાનને માટે, સર્વાસ્તિ વાદી મહત્ત્ત આચાર્ય બુધિલ-નગર ( કાબુલની પાસેના શહેર )ના નિવાસી-ને સસંકલ્પ (જલાંજલિપૂર્વક ) પ્રદાન કર્યા. × બૌદ્ધોમાં મુદ્દની મૂર્તિની સામે અલંકાર–વિભૂષા કરેલા ઘેાડા ધાર્મિક વિધિ તરીકે ભેટ કરવામાં આવતા હતા. એવું જૈનગ્રંથા ઉપરથી પણ માલૂમ પડે છે. इत्थेव नगरीए बुद्धायणं चिटुइ जत्थ समुद्दवसीया करावलनरिंदकुलसंभूया रायाणो बुद्धभत्ता अज विनियदेवयस्स पुरओ महग्घमुकं पाणियं अलंकियं विभूसियं महातुरंगमं ढोअंति । • વિવિધ તીર્થલ્પ ' રૃ. ૭૦, : ૧૦ : Page #23 -------------------------------------------------------------------------- ________________ हिन्दी अनुवाद. महाक्षत्रप रजुल की पटराणी अयसिअ कमुइअ, युवराज खरओस्त की पुत्री, नददिअक की माता स्वयं, अपनी माता अबुहोल के साथ, अपनी पितामही ( दादी ) पिश्पसी अपने भाई हयुअर और उसकी पुत्री हन ( आदि ) कौटुम्बिक परिवार और दानेश्वरी संघ के साथ मुकि और उसके घोडेकी धार्मिक विधि करके भगवान् शाक्यमुनि बुद्ध की अस्थिओं की उस स्थान-जो संघाराम की सीमासे बाहर था-में स्थापना की । तथा सर्वास्तिवादियों की चातुर्दिश आज्ञा की स्वीकृति के हेतु एक स्तूप तथा एक संघाराम की भी स्थापना की। युवराज खरओस्त कमुइअ ने अपने दोनो अनुज कुमार खलमस और मज को ( भी इस कार्य में ) सहमत किये ( और ) महाक्षत्रप रजुल के पुत्र और कलुइ का अनुज क्षत्रप शुडस नौलुद ने उर्वरपर के अतिरिक्त अपनी सीमा से अलग वेयउदिने और बुसपर ( अस्थायी निवास encampment ) नामक पृथ्वी के भागको गृहाविहार के आचार्य बुद्धदेव ( अर्थात् ) बुधिल-( जो ) नगर ( काबूल के पास ) के रहने वाले ( और ) बहुत भाषा जानने वाले सर्वास्तिवादी साधु (थे)-को धर्मार्थ भेंट दिया । __महाक्षत्रप कुसुलक पतिक और क्षत्रप मेवकि मियिक के सम्मान के लिए, सर्वास्तिवादिओं के लिए, महासांघिकों के सत्य शिक्षणके लिए, संयम-नियम के सम्मान के लिए, तक्षशिला क्रोनिन के क्षत्रप खरदअ के लिए, सर्व सकस्तान के लिए सर्वास्तिवादी महन्त आचार्य बुधिल-नगर ( काबूल के पास ) के निवासी-को ससंकल्प ( जलाञ्जलिपूर्वक ) प्रदान किया। Page #24 -------------------------------------------------------------------------- ________________ 19 English Translation The chief queen of mahakshatrapa Rajula, Ayasia Kamuia, the daughter of the Yuvaraja Khiaraosta, the mother of Nada Diaka, by her, together with her mother Abuhola, her father's mother Pispasi, her brother Hayuara with his daughter Hana, the harem and the almslord chapter, was established in this piece of land, which is just outside the (samgharāma )border, the relic of the Lord Sakyamuni, the Buddha-after having performed the solemnities over the illustrious king Muki and his horse, and a stupa and a samgharama, in the acceptance of the order of the four quarters of the Sarrastivādins. The yuvaraja Kharaosta Kamui, having made prince Khalamasa (and) Maja, the youngest, assenting parties, by the Mahakshatrapa Rajula's son,-the younger brother of Kalu-, the kshatrapa Sudasa, Nauluda-, by the kshatrapa Sudasa this piece of land, (viz.) the encampment Veyaüdirna, and also encampment Busapara, limited by Urvarapara, was granted, after having made it (an appurtenance just) outside the limit-as a religious gift in the cave-monastery-,having given it, with libations of water, to the teacher Buddhadeva: to Budhila from Nagara, the Sarvastivudin monk,-in honour of the mahakshatrapa Kusuluka Patika (and) the kshatrapa Meraki Miyika-,in trust of the Sarvastwadins: to the teacher Budha from Nagara, the Sarrastivadin monk, a khalula (dialectician?) to teach the foremost Mahasanghikas the truth; as honouring of all the Buddhas, honouring of the Law, honouring of the Order; in honour of the whole Sakastana, of the kshatrapa Khardaa, of Takshila Kronina. Khalasumusu. : ૧૨ : Page #25 -------------------------------------------------------------------------- ________________ સમીક્ષા વિભાગ બીજે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતવર્ષમાં પણ તેના ત્રણ ભાગમાં મથુરાના “સિંહધ્વજ” શિલાલેખ સંબંધી લેખકે ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેમાં તેમની એ શિલાલેખની માન્યતાઓમાં ઘણે ફેર છે. સંભવ છે કે તેમણે એક જૈન સ્તૂપને જ આ “સિંહધ્વજ ” માની લીધો હોય. કારણ કે મથુરામાં મળી આવેલા અવશેષમાં જે બરાબર ધ્યાનપૂર્વક અન્વેષણ કરવામાં ન આવે તો બહુ ભૂલ થઈ જવાને સંભવ છે. લેખકે કોને શું માન્યું હશે તે ખબર નથી, પરંતુ સિંહધ્વજ વિષયક તેમનું લખાણ ઘણું વિપરીત છે. તેમાં એક સ્થળે એમ લખવામાં આવ્યું છે કે જ્યારે મથુરાનાં પ્રાચીન અવશેષ, નથી વૈદિક ધર્મનાં કે નથી બદ્ધધર્મનાં ત્યારે તે પછી તે સમયના ત્રણ ધર્મો અથવા સંસ્કૃતિ-વૈદિક શૈદ્ધ, અને જૈન–પૈકી બાકી રહેલ ત્રીજાનાંજ એટલે જૈન ધર્મનાં જ હોઈ શકે છે. ” પ્રા. ભા. પુ. ૩. પૃ. ૨૫૫. મથુરામાં એક વખત જેમ જેનેનું પ્રાધાન્ય હતું, તેમ જૈદ્ધોને કાળ પણ તેના ઉપર વીતિ ગયો છે. સાથે સાથે કૃષ્ણ વિગેરે યાદ પણ તેના ઉપર પ્રભુત્વ ભેગવી ગયા છે. જ્યાં જે કાળે જેનું પ્રભુત્વ કે પ્રાધાન્ય હોય ત્યાં તેમનાં કાંઈ ન કોઈ અવશેષ, ચિહ્નો, નિશાને, સ્મૃતિઓ અવશ્ય રહે છે. કાળાંતરે તે નાશ પામે અને ખંડિયર બની રહે. એટલે જેમ જેનેનાં અવશે મોટા પ્રમાણમાં ત્યાં મળી આવ્યાં છે તેમ બોદ્ધોનાં અને વેદિક ધર્મના અવશેષો પણ મળી આવ્યાં છે--મળી આવે છે. અલબત મથુરાનગરીમાં મેટેભાગે જૈનસંસ્કૃતિને સેથી પ્રાચીન અને સૌથી વધારે પ્રભાવ રહ્યો છે. તે સાથે સાથે બૈદ્ધ સંસ્કૃતિનાં* ચિહ્નો પણ Lion Capital વિગેરે મળી આવે છે. * મથુરામાં બૌદ્ધ સંસ્કૃતિની પણ અસર ઠીકઠીક હતી. सर्वास्तिवादियोंने मथुरा पहुंच कर अपने त्रिपिटक को ब्राह्मणों की प्रशंसित संस्कृत भाषामें कर दिया ।...यवन राजा अधिकांश में बौद्ध थे; इसलिए उनके उज्जैन के क्षत्रप सांची के स्थविरवादियों पर तथा मथुरा के क्षत्रप सर्वास्तिवादियों पर बहुत स्नेह और श्रद्धा रखते थे। मथुरा उस समय एक क्षत्रप की राजधानी ही न थी, बल्कि पूर्व और दक्षिण से तक्षशिला के वणिक-पथपर व्यापार का एकसुसमृद्ध प्रधान केन्द्र थी; इस लिये सर्वास्तिवाद के प्रचार में बडी सहायक हुई। मगध के सर्वास्ति वाद से इस में कुछ अंतर हो चूका था; इस लिये यहां का सर्वास्तिवाद आर्यसर्वास्तिवाद के नामसे प्रसिद्ध हुआ। बुद्धचर्या प्रस्तावना पृ. -॥ : ૧૪ : Page #27 -------------------------------------------------------------------------- ________________ આ સિંહધ્વજ વાસ્તવિક રીતે બદ્ધ sculpture છે, એમ બધા પ્રમાણિક વિદ્વાન કહે છે. લાયન કેપિટલને શિલાલેખ પોતેજ એમ બોલે છે. તે સ્થંભની સ્થાપનાજ બુદ્ધના અસ્થિઓ ઉપર કરવામાં આવી છે. આ ખરી હકીકત છે. છતાં “પ્રાચીન ભારતવર્ષ' માં વિપરીત લખાણ શા ઉપરથી ને ક્યા આધાર ઉપરથી કે શા આશયથી લખવામાં આવ્યું હશે તે તે લેખક જાણે, પણ લેખકની એ હકીકત તદ્દન અસત્ય ને અજ્ઞાનપૂર્ણ છે એમાં તો શક નથી. તેમાં તે એટલે સુધી લખવાનું સાહસ કર્યું છે કે “મથુરા સિહસ્તૂપ જે છે તેને તો જૈનધર્મને હોવાનું વર્તમાન સર્વ વિદ્વાનોએ કબૂલ રાખ્યું છે.જેમ મથુરાને સિંહસ્તૂપ જૈનધર્મનું સ્મારક છે, તેમ સાંચીતૂપ પણ જૈન ધર્મનું જ લાક્ષણિક સ્થાન છે. અને ભારહત–સ્તૂપને પણ તેજ ધર્મનું જાગતું–જીવતું સ્થાન ગણવું પડે છે. ” પ્રા. ભા. પુ. ૧. પૃ ૧૯૬-૧૯૭. ૉ. શાહ ઉપરના લખાણમાં સાંચીતૂપ અને ભારહતસ્વપને બૌદ્ધધર્મના સ્મારક તરીકે કબૂલ કરતા નથી જ્યારે ચારેબાજૂએથી વિચાર કરતાં અને એઓની રચના તરફ Rયા | सर्वास्तिवाद एक प्रसिद्ध सम्प्रदाय था। असलमें तीन सर्वास्तिवाद थे (उनमें) (ख) आर्य सर्वास्तिवाद मौर्यसाम्राज्य के पतनकाल में मथुरा में था। उनके ग्रन्थ संस्कृत में थे। 'अशोकावदान' उन्हीं की पुस्तक है. માતાર ૬. સવા લિ. ૨. p. ૩૮૨. आर्य स्थिविरवाद मगध से हटकर विदिशा के समीप चैत्यपर्वत ( वर्तमान सांची ) पर चला ચંદ્રવ - These remains should be at once the most magnificent and the most perfect example of Buddhist architecture in India. A Guide to Sanchi. P. 2. The sculptures which cover from top to bottom the eastern gate of the stūpa of Sanchi may be divided into two great categories, the decorative elements and the Buddhist scenes. The Beginning of Buddhist Art' P. 84. * भारहुत के सुप्रसिद्ध बौद्ध स्तूप का तोरण शुंगोंके राज्यकाल में ही बना था। ભારતીય તિદાસ પણ વિ. ૨. 9. ૭૨૮. अशोक के समय में बौद्ध धर्म के प्रभाव से समाज के भिन्न २ अंग धीरे २ एक हो रहे थे। इस अवस्था का चित्र भरहूत और सांची के स्तूपों के चारों ओर के परिवेष्टनों और तोरणों में साफ दिखाई देता है। “વૌટિીન મારત” કૃ૦ રદ્દ. : ૧૫ : Page #28 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિપાત કરતાં તથા ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાય જોતાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે તે ઉપર્યુક્ત સ્તૂપ ધર્મનાંજ છે. આ સિહપને જ માત્ર બદ્ધધર્મનો ઠરાવવા માટે શું આધાર છે? (જોકે હવે તેને પણ જૈન ધર્મને ઠરાવાય છે.)” પ્રા. ભા. ભા. ૩. પૃ. ૨૪૫. હવે લેખકે લાયન કેપિટલ-સિહ ધ્વજની તમામ હકીકત લખવામાં પ્રાચીન અર્વાચીન વિદ્વાનોનાં પુસ્તક વાંચ્યા હોય કે પિતે કાંઈ તપાસ કરી હોય; બીજા વિદ્વાનનાં મંતવ્ય ઉપર વિચાર કર્યો હોય કે શિલાલેખની હકીકત પણ વાંચી હોય એવું તેના અંદરના એકે અક્ષરથી દેખાતું નથી, એટલું જ નહીં નિરંકુશ બનીને કલ્પના ઉપર કોઈ પણ કાબૂ રાખ્યાવગર અકાંડતાંડવ કર્યું છે. પ્રતિષ્ઠિત એક પણ વિદ્વાનનું નામ નિશાન કે પ્રમાણ આપ્યું નથી. ક્યા વિદ્વાને તે સિંહધ્વજને બુદ્ધનો નથી એમ કહે છે કે તેમણે બતાવવું જોઈતું હતું. લેખકને શિલાલેખની લિપિ કે ભાષા તો ઉકલી નથી પણ તેના ઉપર લખાયેલા અંગ્રેજીહિન્દી પુસ્તક કે અનુવાદ ઉપર પણ ધ્યાન આપ્યું નથી. પ્રતિષ્ઠિત ને અભ્યાસી બધા વિદ્વાને તેને બોદ્ધસ્મારક તરીકે ઓળખાવે છે. છેલ્લામાં છેલ્લી શોધખોળ કરનાર ડૅ. ટીન કેનેએ પણ તે બોદ્ધ ધર્મને હેવાનો નિર્ણય આપ્યો છે. - એક સ્થળે તે તે લેખને બ્રાહ્મી લિપિમાં હોવાનું પ્ર. ભા. પુસ્તકમાં જણાવ્યું છે. ખરી રીતે તે આખો શિલાલેખ ખરેઝી લિપિમાં લખાયેલું છે. ખરેષ્ઠી લિપિ છે કે ભાષા છે તે પણ પુસ્તકના લેખકને ખબર નથી. ક્યાંક ખરેષ્ઠી લિપિ બતાવે છે તો કેઈ સ્થળે ખરેષ્ઠીને ભાષા તરીકે વર્ણવે છે. હૈ. સ્ટીન કે જે નિર્ણય આપે છે તે આ પ્રમાણે છે – We have a pillar, surmounted by an architrave on which two lions couchant are placed back to back, and above them rises an enormous Dharmachakra ... The arrangement seems to have been a very common one, the lions as Supporters of the Dharnucuchakra being symbols of the Buddha, who is often called the lion of the Sakya race. Kharoshthi Inscriptions. P. 30 તે સિવાય હિંદુસ્તાનના અને વિલાયતના વિદ્વાનેનું તે બદલ શું મન્તવ્ય છે તે આ પ્રકરણની સાથે જોડેલા તેમના આ વિષયમાં આવેલા કાગળો–પત્રો ઉપરથી જોઈ શકાય છે અને નિશ્ચિત કરી શકાય છે કે તે શિલાલેખ ક્યા ધર્મનો છે. વળ “ ગ્રાચીન ભારતવર્ષ ” પુસ્તકમાં મહાક્ષત્ર ભૂમક ને મહાક્ષત્રય નહપાન તથા યુવરાજ ખરસ્ત અને મહાક્ષત્રપ રજુલ વિગેરેની હકીકત એટલી અજ્ઞાનપૂર્ણ ને મનઘડંત કપના ભરી આલેખી છે કે તેનું વર્ણન થઈ શકે નહીં. Page #29 -------------------------------------------------------------------------- ________________ યુવરાજ ખરસ્ત, અલમસકુમાર અને મહાક્ષત્રપ રજુલના પુત્ર શુડસ એ ત્રણેને એક કરી બતાવ્યા છે. પિતાના સસરાને પિતાને પુત્ર બનાવી દેવામાં આવ્યો છે. અને જ્યાં કોઈનું નામ નિશાન નથી ત્યાં નવાં નામો ઉપજાવી કાઢ્યાં છે. ઈતિહાસની એ કેવી વિકૃતિ છે તે એક ઇતિહાસકાર સારી રીતે સમજી શકે. * પ્રાચીન ભારતવર્ષ” નું અવતરણ આ પ્રમાણે છે. “રાજુપુલ ને ચાર પુત્રો અને એક પુત્રીને પરિવાર હતો. સાધારણ નિયમ એ છે કે, પિતાની ગાદીએ હમેશા જ્યેષ્ઠ પુત્રજ આવે. અહીં જયેષ્ઠ પુત્ર-યુવરાજનું નામ અલયકુમાર અથવા ખરસ્ટ હોય એમ જણાય છે; જ્યારે તેની પછી ગાદીએ તે ડાસ આવ્યાનું જણાયું છે; એટલે બે અનુમાન કરી શકાય છે. કાંતો જેમ ખલયકુમારનું નામ ખરસ્ટ છે તેમ ત્રીજું નામ પડાશ પણ હોય; અથવા પિતાની હૈયાતીમાં જ તે ખરસ્ટનું મરણ નિપજ્યું હોય, તે તેના પછી તુરતજ નાનો કુમાર એટલે જેનો નંબર બીજે હોય તેવો તે સોદાસ ગાદીએ આવ્યું હોય.” પ્રા. ભા. પુ. ૩. પૃ. ૨૩૦ પહેલાં તો રાજુલુલ-રજુલને ચાર પુત્રેજ હતા નહીં. તેને બે પુત્રેજ હતા. એકનું નામ શુડસ નૉલુદ* અને બીજાનું નામ કલુઈ. રજુલના જયેષ્ઠ પુત્રનું નામ ખલયસકુમાર પણ નથી અને પરાસ્ત પણ નથી. ખરસ્ત તો રજુલની પટરાણી અયસિ કમુઈઅને પિતા એટલે કે રજુલનો સસરો થાય છે. અને અલમસ ( ખલયસ નહીં) કુમાર એ ખરસ્તના ભાઈનું નામ છે. એટલે તેમને કેટુંબિક સંબંધ મેળવવા જઈએ તો એમ સંબંધ આવે કે યુવરાજ ખરસ્ત કમુઈએ એ રજુલને સસરો અને અલમસકુમાર એ રજુલનો નાનો સસરે થાય. હવે સસરાને કે પોતાની રાણીના બાપને યા કાકાને પિતાના પુત્ર બનાવી દેવા એ કેટલુ અજુગતુ અનુચિત ને હાંસીપાત્ર લેખાય તે તો સામાન્ય બુદ્ધિના માણસથી પણ સમજી શકાય. છતાં ( આ જમાનામાં જ્યારે કે તે બાબતમાં ઘણી ખરી ધખોળ ને નિર્ણય થઈ ગયાં છે.) લેખકને બેધડક આવું લખવામાં જરા પણ સંકેચ થયો નથી એ ઓછી શરમની વાત છે? વાસ્તવમાં ૮ખરસ્ત એ રાજા અર્તાનો પુત્ર થાય અને * સંભવ છે કે નૌઉદ એ એને ત્રીજો પુત્ર હોય, પરંતુ નલદ ખરેખર શું છે તે હજી સમજી શકાયું નથી. » ‘મારત કે પ્રાચીન રાજ્ઞવંશ'માં સવાર બુલીયમ ગોધપુર ના સુપરિન્ટેન્ડેન્ટ સાહિત્યચાર્ય શ્રીમાન | વિકવેશ્વરનાથ રે, એમ. આર. એ. એસ. રાજુલની કૌટુંબિક હકીકત આલેખતાં લખે છે કે – महाक्षत्रप राजुल की पटराणी 'नंदसिअकसा' ने बुद्ध की अस्थियों पर एक स्तूप बनवाया था। इस राणी के पिता का नाम 'आयसिको मुसा ' और माता का 'अवुला ' तथा दादी का 'पिसपसि' था। उक्त राणी ('नन्दसिअकसा') ' हयुअरा की बहन थी। इसी लेख में राजुल के बडे पुत्र का नाम વરોદ ' શૌર અન્યાા નામ “ ન, ઢિલ્લા હૈ ” पृ. १९९-२०० : ૧૭ : Page #30 -------------------------------------------------------------------------- ________________ જીસના તા ભાઈ નહીં માતામહ થાય. એટલે તેને ભાઈ કે બીજું નામ આપવા માટે તેના ઉપર એકે અનુમાન કરવાની જરૂર નથી. ખરી વાત એ છે કે આગળ પાછળનાં જૂનાં નવાં વાંચવા લાયક પુસ્તકે કાંતા વાંચ્યા નથી અને કાંતા મનમાં આવે એમ હાંક્યે રાખ્યુ છે. યુવરાજ ખરએસ્ત મુઇઅની મૂળ લેખમાં ખરી હકીકત આ છે. "The Kharoshṭhi Kshatrapasa pra Kharaostasa Arṭasa (or le Orasa) putrasa, તેના ઉપર વિવેચન કરતાં ડૉ. સ્ટીનકાના સ્પષ્ટ રીતે લખે છે. The importance of the coin legends rests with the fact that they show that Kharaostha was not the son of Rajula, as has sometimes been assumed, but of At......More over the general construction of the inscription seems to show that, Rajula's queen was the daughter and not the mother of the yuvaraja Kharaostha. In other words, Kharaostha was the legal heir of Moga. And that was apparently the reason why Rajula had married his daughter and made her his chief queen: he wanted to strengthen his position among the Saka leaders. Kharaoshthi Inscription P. xxx v-vi. ઉપરની બધી વિગતા વાંચ્યા વગર ઇતિહાસ લખવાની હીંમત કરી છે એટલુંજ નહીં બીજા વિદ્વાનને ઉડાવવાની પણ હિંમત—ધૃષ્ટતા કરી એ ભારે શેાચનીય છે. આગળ જતાં એજ પુસ્તકમાં મહાક્ષત્રપ ભૂમક અને મહાક્ષત્રપ નહપાન સંબંધી મેળા ગબડાવતાં લખ્યું છે કે— “ વળી lion capital છે ( સિંહસ્ત ંભ ) એટલે શ્રી મહાવીરના ભક્ત છે. તેમજ, પેલા પ્રખ્યાત મથુરાના સ્તંભાવાળા ક્ષત્રપ રાજીવુલ અને ભ્રમક એકજ જાતિના હાવાનું પૂરવાર " " ઉપરના અવતરણને મેાટા ભાગ અસત્ય છે. મહાક્ષત્રપ રજીલની પટરાણીનું નામ ‘ નંદિસઅકસા, નહીં પણ ‘ અસિ કમુર્દચ્ય ' છે. વળી તે રાણીના પિતાનું નામ · આર્યસકે મુસા નહીં પણ · યુવરાજ ખઆસ્ત કર્યુઇ ’ છે. ‘ ખરસ્ત ” રજુલના મોટા પુત્રનું નામ નહીં પણ રજુલના સસરાનુ' નામ છે. અને ‘ હન ’ એ રજુલની પુત્રી નથી પણ ખસ્તની પોત્રી અને હયુઅરની પુત્રી છે, લેખકઃ : ૧૮ : Page #31 -------------------------------------------------------------------------- ________________ કરે છે. વળી ભૂમકને અથવા તેની ગેરહાજરીમાં તેના પ્રતિનિધિ નહપાણને પ્રમુખ નિમ્ય હતો....વળી બ્રાહ્મી લિપિના અક્ષરો છે તે હિંદ અને ભારતનું સંધાણ બતાવે છે.” પ્રા. ભા. ભા ૨.૫ ૯. વળી મથુરાના લાયન કેપીટલ પીલર નામે ઓળખાતા સ્તંભની પ્રતિષ્ઠા ક્ષત્રપ રાજુલના સમયે તેની પટરાણીએ કરાવી છે. તે પ્રસંગ ઉપર મહાક્ષત્રપ ભૂમકને તેણે આમંત્રણ આપ્યું છે પણ તે પિતે ઉપસ્થિત થઈ નહીં શકવાથી તેના પ્રતિનિધિ તરીકે તેણે ક્ષત્રપ નહપાણુ ને ત્યાં મેકલ્યા છે...તેને અધ્યક્ષ સ્થાન અપાયું છે. આ સર્વ હકીકતથી એમ સાબીત થાય છે કે મથુરાના ક્ષત્ર, ભૂમક તથા નહપાણ તે સર્વે એક જ ધર્માનુયાયી હોવા જોઈએ.” પ્રા. ભા. પુ. ૨. પૃ. ૭૭. આ પ્રસંગના મેળાવડાના સભાપતિ તરીકે તે ભૂમકનીજ ચૂંટણી કરવામાં આવી હતી, પણ આ સમયે...ભૂમકની ઉમર લગભગ ૯૫ વર્ષની થઈ ગઈ હોવાથી તેણે પોતે હાજરી ન આપતાં, પોતાના યુવરાજ ક્ષત્રપ નહપાણને પિતાના પ્રતિનિધિ તરીકે પાઠવ્યો હતો મતલબ કે, ત્રણે પ્રદેશના ક્ષહરાટ મહાક્ષત્ર અને તેમના યુવરાજ ક્ષત્રપ ત્યાં હાજર થઈ ગયા હતા. ( અલબત, ભૂમક પિતાના સ્થળો નહોતોજ) પ્રા. ભા. પુ. ૩. પૃ. ૨૩૩–૩૪ ઉપરના અવતરણની કેટલીક હકીકતો ઉપર બહુ લાંબું વિવેચન કરવાની જરૂર હોવા છતાં તે લંબાણ ન કરતાં કેવળ ભૂમક કે નહપાની તે પ્રસંગે ઉપસ્થિતિ સંબંધી જ ઉલ્લેખ કરીશ. ઉપલા અવતરણમાં સિહધ્વજ એટલે શ્રી મહાવીરનો ભક્ત છે એમ લખીને લેખક શું કહેવા માગે છે ? શું થાંભલે મહાવીરને ભક્ત છે કે તે શિલાલેખ મહાવીરનો ભક્ત છે ? તેથી લેખકનો કહેવાને આશય શું હશે તે તેઓ જાણે. વળી મહાક્ષત્રપ ભૂમકને તે પ્રસંગે આમંત્રણ આપ્યું, પ્રસંગને અધ્યક્ષ નીચે, ક્ષત્રપ નહપાને ત્યાં પ્રતિનિધિ તરીકે પાઠવ્યો એ બધી હકીકત કયા કેવળજ્ઞાન દ્વારા લેખકે જાણી લીધી ? લેખમાં તો એ એકે વાત લખી નથી. વાસ્તવમાં સિંહદ્વજની પ્રતિષ્ઠા વખતે નહપાનની હસ્તીજ હતી નહીં. તે તો સે વર્ષ પછી થયો છે અને કોઈ વિદ્વાન તેનો ઉલ્લેખ કરતા નથી, શિલાલેખમાં ભૂમકનું નામ નથી, તેને આમંત્રણ આપ્યાનો ઉલ્લેખ નથી. નહપાનું નામ નથી. પછી પ્રા. ભા. ના લેખકના એકલાની આંખમાં એ બધા નામે ને હકીકતોનું વર્ણન કયાંથી ઉડી આવ્યું ? વળી લિપિ તો ઉકલી નથી. કઈ લિપિ છે એ ખબર નથી. એ શિલાલેખની બ્રાહ્મી લિપિ નથી ખરોષ્ઠી લિપિ છે, બ્રાહ્મી લિપિને ખરોષ્ઠી લિપિનો ભેદ તે પરખાયો નથી ને તેના ઉપર નિર્ણય આપવા જવું એ અનધિકાર ચેષ્ટા છે. ખરી રીતે તો તેમણે ઇતિહાસ લખે છે એજ અનધિકાર ચેષ્ટા કરી છે. એક તરફ લખે છે, ભૂમક ત્યાં આવી ન શકવાથી તેના પ્રતિનિધિ નહપાને મોકલ્યો. બીજી વખત લખે છે – ત્રણે પ્રદેશના ક્ષત્રપ મહાક્ષત્રપે ત્યાં હાજર થઈ ગયા હતા અને બચાવ કરે છે કે ભૂમક Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્થૂળ દેહે ત્યાં નહેાતા; ભૂમક સ્થૂળ દેહે ત્યાં નહાતા તા ક્યા દેહે ત્યાં હતા એ પણ અતાવવું તે હતું. આવી અગમ નિગમની વાતા કરી, ખાટા તૃત ઉભા કરવા અને ઇતિહાસનું નામ આપવું એ ખીજે ચાલી શકે ખરૂ કે ? જે માણસનું તે વખતે અસ્તિત્વજ નહાતું તેને પ્રતિનિધિ તરીકે માકલ્યા એમ કહેવું એ કયા ઇતિહાસ ? લેખક એક સ્થળે લખે છે કે (C મથુરા લાયન કેપીટલ પીલર જૈનધર્મી હાવાનું વિદ્વાનોએ સ્વીકાર્યું છે. અને તેમાં સ્વસ્તિકનું ચિહ્ન હેાવાથી...આ સર્વે ક્ષત્રા અને મહાક્ષત્રા પરદેશી હાવા છતાં તેમણે જૈનધર્મજ અપનાવેલ હાવા જોઇએ. ’’ પ્રા. ભા. પુ. ૨, પૃ. ૭૯ એક સ્વસ્તિકના નિશાન માત્રથી સૌને એક ધર્મ ના ગણી લેવા કે માની લેવા એ વાહીયાત કલ્પના નથી ? સ્વસ્તિકના ચિહનથીજ બધાને જૈન માનવા હાય તેા આખા જમની દેશને જૈન હાવાનું કેમ ન લખ્યું ? જનીનું રાષ્ટ્ર ચિહ્ન સ્વસ્તિક છે, અને ભારતમાં બીજા ઘણા સ્વસ્તિક ચિહ્ન રાખે છે તા શું જે જે સ્વસ્તિક રાખે તે બધા જૈન સમજી લેવા કે ? અને એ એવી કલ્પના કરીને ઇતિહાસ લખતે હેય તા એના વું થાય કે જો બહુ નખ લાંબા કરે તા મૂળ નખને પણ ઉખાડી નાખે. વસ્તુ ખાટી રીતે વધારવા જાય તા મૂળ પણ ઉખડી જાય. લેખકને પાતાના ઘેનમાં આટલી સાદી સીધી વાત પણ નથી સમજાતી કે? આ પ્રકરણની સાથે સિંહધ્વજના મૂળ શિલાલેખ તથા તેના હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અનુવાદો પણ આપ્યા છે, આવા ઉઘાડા સત્યને ઢાંકવાની--સૂરજને છાબડે ઢાંકવાની-લેખકની વૃત્તિ કેટલી માલિશતાભરી ને હાસ્યજનક છે ? વળી લેખકની કલ્પના છે કે તે સિહધ્વજ અગ્નિમિત્રે તાડી નાખ્યા વિગેરે વિગેરે તેમાં પણ કાઇ સત્યાંશ નથી લાગતા. પુષ્યમિત્ર—કલ્કિ ને અગ્નિમિત્રના ભેદ જ કદાચ તેમનાથી ઉકલ્યા નહીં હાય. કારણ કે ઘણીય પુષ્યમિત્રની હકીકતા તેમના પુસ્તકમાં અગ્નિમિત્ર ઉપર ચડાવી દેવામાં આવી છે. તે ઉપરાંત બીજી પણ મથુરા સંબંધી કેટલીય હકીકતા અસત્ય આલેખી છે. પ્રાચીન ભારતવર્ષ નાં ત્રીજા ભાગમાં ૨૩૨ પૃષ્ટ ઉપર ‘ આમેાહી ’ નામની એક પરા તરીકે ગણના કરી છે. વાસ્તવમાં તે શબ્દ અમેાહિની છે અને તે એક સ્ત્રીનું નામ હતું. વળી તેનાજ ર૪૪ અને ૨૫૮ પૃષ્ટ ઉપર Euddhist India ના ૩૬-૩૭ પૃષ્ટનું એક અવતરણ લીધું છે તેમાં ભાષાના શબ્દોના અર્થ જ ફેરવી નાખ્યા છે. પર ંતુ એ બધુ અહીં આલેખવામાં ઘણુ લખણુ થઈ જાય તેમ છે એટલે એ બધી બાબતને અહીંજ ટુકાવુ છું. : ૨૦ : Page #33 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. વિભાગ ત્રીજે. Page #34 -------------------------------------------------------------------------- ________________ (9) ši. bus. soney. Hz. 161, Woodstock Road, - Oxford, September 7, 1937. My dear friend, It gives me great pleasure to be writing to you again. I have always been pained to think of my apparent neglect as exhibited by my failure to write, and I have hoped that in due time the intensity of my preoccupations would be diminished and then I could become a better correspondent. Now that I have terminated my oxford professorship this hope may be realized at least when I shall have given the final touches to one or two literary works and also have prepared for the pleasant and highly responsible duty of presidentship of the coming conference in Trivandrum. I am impressed with the importance of the conference, and I highly appreciate the honour of presiding. But what I value no less is the opportunity of meeting old friends in India and conferring with them concerning common studies and united action. I must now say just one word in answer to your inquiries concerning the Mathura Inscription and the Edicts of Asoka. I fully confirm your view that in the Mathura Lion Capital Inscription there is no trace of Nahapana and of Jainas. The inscription definitely Page #35 -------------------------------------------------------------------------- ________________ refers to Buddha Sakyamuni and even mentions the Sarvästivada and Mahasamghika seots of Buddhism. Is it possible that the author whom you have in mind is thinking of the numerous other Mathura inscriptions which are Jain published by Dr. Bühler in Epigraphia Indica, Vol. I. But even in these there is no mention of Nahapāna. As to the relation between Nahapana and Bhumaka Professor Rapson declares in his catalogue of indian Coins : Andhras etc. (p, CVIII) that Bhūmaka preceeded Nahapana but that the relation between them, is unknown. Many scholars hold that Bhúmaka was identical with Y samotika, the father of Chastana, (see Professor Konow, Kharaoshthi Insoriptions, p. LXX Nahapana would thus have been centemporary with Chashtana.......... I am interested to know that you are studying Asoka. There is no important new publication concerning him. The last work of fundamental importance is Prof. Hultzsch's edition.........even that was not very rich in new matters. I have not seen Dr. Tribhuvandas' Gujarati book : but I cannot accept his theory. I have written to a friend in Upsala concerning the Uttaradhyayana manuscript and I will report to you the result. I shall inform you when the plan of my Indian visit is mature. In the mean while I look forward with pleasure to our meeting. With very kind regards, Yours sincerely, F. W. Thomas. ši. sus. Soney LH21. 2$1, gadis itu, ઍકસફર્ડ, સપ્ટેમ્બર ૭, ૧૯૩૭. હારા વહાલા મિત્ર, તમારી ઉપર ફરીવાર પર લખતાં મને ઘણે આનંદ ઉપજે છે. આપને પત્ર નહિ લખવાથી લાગતી હારી બેદરકારીથી મને ઘણું દુઃખ થાય છે. અને હું આશા રાખું છું : 23 Page #36 -------------------------------------------------------------------------- ________________ કે વખત જતાં મમ્હારા વ્યવસાયની પુષ્કળતા ઓછી થશે, અને પછી હું વધારે સારે પત્રલેખક થઈ શકીશ. હવે મેં ઑકસફર્ડના પ્રોફેસરનું કાર્ય પૂરું કર્યું છે, અને એક બે સાહિત્યના ગ્રંથમાં છેવટના સુધારા વધારા હું કરી રહીશ, તેમજ ત્રિવેન્દ્રમમાં ભરાનારી આગામી પરિષદના પ્રમુખપદની ઘણું જવાબદારીવાળી ફરજ માટે તૈયારી કરી રહીશ. આ પરિષદની આવશ્યક્તા ઘણી છે એમ મને લાગે છે, અને મને પ્રમુખ બનાવવાનાં માન માટે હું યોગ્ય કદર કરું છું. વળી હિન્દુસ્તાનમાં રહેતા ઘણા મિત્રોને મળવાનું અને તેમની સાથે સાર્વજનિક અભ્યાસ અને સંયુક્ત કાર્ય માટે જે ધારણા છે તેની તુલના કરવાનો સુઅવસર મળ્યો છે તે ઓછાં મૂલ્યની વાત નથી ! મથુરાના શિલાલેખ તથા અશોકના શાસન સંબંધી આપના પ્રશ્નોને હું ટુંક જવાબ આપવાની ઈચ્છા રાખું છું. મથુરાના સિંહશિલાલેખમાં નહપાન વિષે કે જેનો વિષે કશે ઉલ્લેખ નથી એવા આપના મત સાથે હું મળતો થાઉં છું. તે શિલાલેખ ચોસ બુદ્ધ શાક્યમુનિ અને બૌદ્ધ ધર્મના મહાસાંઘિક પંથને ઉલેખે છે. કદાચ એમ હોઈ શકે કે જે લેખક વિષે આપ ધારો છો તે લેખક મથુરાના બીજા કેટલાક જૈન શિલાલેખો વિષે વિચાર કરતો હોવો જોઈએ. જે ડૉ. બુલરે પોતાના એપીગ્રાફીઆ ઈડીકાના વૈ. ૧ માં લખ્યું છે, પણ આ શિલાલેખમાં પણ નહપાનનો નિર્દેશ કયાંઈ કરવામાં આવ્યું નથી. નહપાન અને ભૂમકના સંબંધ વિષે પ્રો. રેસન પોતાના “કેટલૅક ઑફ ઈન્ડીઅન કવાઈન્સ ” આઘના પૃ. ૧૦૮ માં ઘોષિત કરે છે કે ભૂમક નહપાનની પહેલાં થયે હતો, પણ તેમની વચ્ચે શો સંબંધ હતો તે જણાયું નથી. ઘણુ વિદ્વાનો માને છે કે ભૂમક અને અષ્ટનને પિતા સામતિક એકજ હતા. (પ્રો. સ્ટીન કેનોના બરછી ઈક્કીપશન પૃ. ૭૦) આ રીતે નહપાન ચણનને સમકાલી નહોવો જોઈએ. આપ અશોકનો અભ્યાસ કરો છો તે જાણીને મને ઘણે આનંદ થાય છે. તેના વિષે કાંઈ અગત્યનું નવીન પ્રકાશન નથી. મૈલિક અગત્યતાનું છેલ્લું પુસ્તક છે. હુશની આવૃત્તિ છે. તેમાં પણ નવી બાબતો બહુ નથી. મેં ડૉ. ત્રિભુવનદાસે બનાવેલું ગુજરાતી પુસ્તક જોયું નથી; પણ હું તેમના મતનો સ્વીકાર કરી શકતા નથી. ઉત્તરાધ્યયનની હસ્તલિખિત પ્રતિ માટે મેં હારા એક મિત્રને ઉપ્સાલામાં લખ્યું છે; તેનું પરિણામ આવશે તે હું આપને જણાવીશ. હારી હિન્દની મુલાકાતની યોજના ક્યારે નક્કી થશે ત્યારે હું આપને જણાવીશ. તે દરમિયાન આપને મળવાની આશા રાખું છું. ઘણા માન સાથે આપને પરમ મિત્ર એફ. ડબલ્યુ. કૅમસ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ડા. સ્ટીન કાના Kirkeveien 114 C. Oslo, Aug. 10, 1937 My dear Vijaya Indra Suriji, Many thanks for your letter of the 15th ult. You have evidently not received the letter I wrote about a month ago about mentioning of Jain saints in Brahmi and Kharaoshthi Inscription. I shall therefore repeat that there is absolutely no trace in Kharaoshthi records, and it is absolutely certain that Nahapana's name does not occur in the Mathura Lion Capital inscriptions. That would in itself hardly have been impossible because the Lion Capital is older than Nahapana. There is further not the slightest support for the assumption that Bhumaka was the father of Nahapana. The records about Bhumaka are his coins, which are no doubt older than those of Nahapana, but the latter's coins and inscriptions no where mention his father, and it is absolutely unwarranted to assume that he was the son of Bhumaka. You will have noticed that the form Bhumaka is rather barbaric, and it has been assumed, I believe rightly, that it is a clumsy translation of a foreign name. Now we know that the western Kshatrapas were Sakas i. e. Iranians and we know that the Saka word for Bhumi was ysama. I therefore think that I was right in assuming that Bhumaka is a barbaric rendering of the name ysamotika and ysamotika the father of (not ghsamotika, which is a wrong reading) was Chashtana who succeeded to the position of Kshatrapa and Mahakshatrapa after the defeat of Nahapana by the Andhras when the Sakas were able to recover something of their lost power................. : ૨૫ : With kindest regards, Yours Sincerely, STEN KONOW. Page #38 -------------------------------------------------------------------------- ________________ ડા. સ્ટીનાના. ૧૦ મી એગસ્ટ, ૧૯૩૭ મ્હારા વ્હાલા મિત્ર વિજયેન્દ્રસૂરિજી. આપના ગઇ તા. ૧૫ મીના પત્ર માટે ઘણા ઉપકાર. મે આપને લગભગ એક માસ ઉપર પત્ર લખ્યા હતા તે આપને મળ્યેા લાગતા નથી. જે પત્રમાં બ્રાહ્મી અને ખરેાછી લિપિના શિલાલેખામાં જૈન મહાત્માએ વિષે મેં લખ્યુ હતુ. આ કારણથી હું આપને ફરીવાર જણાવું છું કે ખરોષ્ઠી લિપિના લેખામાં તે સંબંધી કાંઇ ઉલ્લેખ નથી, તેમજ મથુરાના સિંહશિલાલેખમાં નહપાનનુ નામ નથી એ તદ્દન ચાક્કસ છે. આ બાબત અસંભિવત નથી, કારણ કે તે સિંહશિલાલેખ નહપાન કરતાં પ્રાચીનતર છે. તે ઉપરાંત ભૂમક નહપાનને પિતા હતા એવું માની લેવાને કાંઇપણ આધાર નથી. ભૂમકા સંબંધીના લેખા તેના સિક્કાઓમાંથી મળી આવે છે; આ સિક્કાએ એશક નહપાનના સિક્કાએ કરતા વધારે પ્રાચીન છે. પણ નહપાનના સિક્કાએ તથા શિલાલેખામાં તેના પિતાનુ નામ મળી આવતું નથી. અને નહપાન ભૂમકના પુત્ર હતા એમ માની લેવાને કાંઇ આધાર નથી. ?? આપને જરૂર લાગ્યું હશે કે ભૂમક’ નામનું રૂપ ચવનીય છે, અને એમ માનવામાં આવે છે અને આ માન્યતા ખરી છે એમ મારા મત છે-કે “ ભૂમક ” એ નામ કાઇ વિદેશી નામનું કિલ ભાષાંતર છે. હવે આપણે જાણીએ છીએ કે પશ્ચિમના ક્ષત્રપે શકજાતિના એટલે કે ઇરાનીયન હતા, અને આપણને વિદિત છે કે શક ભાષામાં “ ભૂમિ ને માટે “ યસ્મ ” કહે છે. તેથી હું ધારૂં છું કે “ ભૂમક નામ એ “સામેાતિક ” નામનું કિલષ્ટ ભાષાંતર છે. આ ઔામેાતિક ચષ્ટનના પિતા હતા. આન્ધ્રોની સાથે નહપાનની હાર થઈ ત્યારપછી જ્યારે શકેાએ પેાતાની ગુમાવેલી સત્તા ઘેાડી ઘણી પાછી મેળવી ત્યારે ચષ્ટન ક્ષત્રપ અને મહાક્ષત્રપ થયા હતા. ,, ઘણા માન સાથે આપના પરમમિત્ર સ્કીન કાના. ( ૩ ) સર જ્હોન માર્શલ. : ૨૬ : "" ,, Avondale, Sydney Road Guildford, Surrey, England. 2nd September, 1987. Dear Sir, I received your letter through Mr. Probsthain and will answer your queries seriatum: Page #39 -------------------------------------------------------------------------- ________________ (I) The pillars at Bharhut bearing the names of Ajatasatru and Prasenajit were not erected until nearly four hundred years after the death of those Kings. (2) The inscription on the Lion Capital from Mathura is not referrable to the Jains. It refers explicitly to the veneration of the Buddhas, the Dharma and the Sangha, and it also refers to the Sarvastivadins. Thero is no question therefore, as to its being Buddhist. (3) There is no mention of Nahapana in this inscription. (4) ...... Yours truly, John Marshall. સર જ્હોન માર્શલ. એવોનડેલ. સીડની રેડ, ગલ્ડફોર્ડ, સરો, ઈંગ્લાંડ, ૨ જી સપ્ટેમ્બર ૧૯૩૭. વ્હાલા સાહેબ. આપને પત્ર મી. પ્રત્યેન મારફત મળે, અને આપના પ્રશ્નોને હું ક્રમવાર જવાબ આપીશ. ( ૧ ) ભારતના સ્તંભ જેની ઉપર અજાતશત્રુ અને પ્રસેનજીતનાં નામે છે તે આ રાજાઓના મૃત્યુ પછી ચારસો વર્ષ સુધીમાં સ્થાપન કરવામાં આવ્યા ન હતા. * હવે ડૉ. શાહ પોતાના પ્રાચીન ભારતવર્ષ ભા. ૧, પૃ. ૩૭૪-૭૫ માં તથા પ્રાચીન ભારતવર્ષ ભા. ૨ જા ના પૃ. ૩૮ માં ભારદૂત તૂપમાં અજાતશત્ર અને પ્રસેનજિત એ બન્ને રાજાઓએ થાંભલા સ્થાપન કર્યા છે એમ લખે છે તો તે વગર આધારે કયાંસુધી માની શકાય. જ્યારે 3. શાહની ઉપર્યુકત બાબત વાંચી ત્યારે મને પણ શંકા થઈ હતી, પરંતુ તેઓએ જ પ્રમાણ માટે આપેલું ડે. કનિંગહામ કત “ભારદૂત તૂપ’ નામનું પુસ્તક મારા વાંચવામાં આવ્યું નહોતું કારણ કે તે મળી શકતું નહોતું, મહામહેનતે તે પુસ્તક અને સાક્ષર બાબું પૂરણચંદ નહારની કલકત્તાની લાયબ્રેરીમાંથી મળ્યું, ત્યાંથી મંગાવીને મેં અક્ષરે અક્ષર વાંચી જોયું, પરંતુ એમાં કોઈ પણ : ૨૭ : Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) મથુરાના સિંહશિલાલેખ જૈનેાને ઉદ્દેશીને લખાયેલ નથી. તેમાં સ્પષ્ટરીતે બુદ્ધની પૂજા, ધર્મ અને સંઘ સ ંબધી ઉલ્લેખ છે; તે ઉપરાંત તેમાં સર્વાસ્તિવાદિઓના પણ ઉલ્લેખ છે. તેથી તે ઐાદ્ધશિલાલેખ છે એમાં શક નથી. ( ૩ ) તે શિલાલેખમાં નહુપાન વિષે કાંઇપણ ઉલ્લેખ ( ૪ ) ડા. એલ. ડી. એરનેટ, નથી. આપના ખરા મિત્ર, જ્હાન માર્શલ. London. 11 August, 1987. Dear Sir, I beg to acknowledge the receipt of your letter of the 15th ult. It is, I think, certain that the Mathura Lion-Capital inscription makes no mention of Nahapana or of Jain affairs. You are doubtless acquainted with the edition of the inscription by Professor Thomas in Epigraphia Indica, which is final, and your observation is quite correct. Believe me to remain, Yours very faithfully, L. D. BARNETT. જગ્યાએ એવું જોવામાં કે વાંચવામાં ન આવ્યું કે ઉપર્યુકત સ્તૂપના થાંભલાએ રાજા પ્રસેનજીતે તથા અજાતશત્રુએ બનાવ્યા હોય. ડૉ. કનિંગહામે તે માત્ર એળખાણને માટે પ્રસેનજીર્ પિલ્લર અને અાતશત્રુ પિલ્લર એવા નામેાલ્લેખ માત્ર કરેલ છે, કારણ કે તે થાંભલા ઉપર જે દૃશ્યો કાતરવામાં આવ્યા છે તેમાં અજાતશત્રુ સબંધી અને પ્રસેનજીત્ સંબધી હકીકત છે, શ્રીયુત વેણીમાધવ વયા અને સિંહ સંપાદિત ‘ ભારત ઇન્સ્ક્રપ્શન ' માં આશરે ૨૨૫ શિલાલેખા છે તે બધા બૌધર્મનેજ લગતા છે તે બધી બાબતાને વિચાર કરતાં મને એમ લાગે છે કે ભારત સ્તૂપ બૌદ્ધોનુ જ છે. આટલું સ્પષ્ટીકરણ કર્યા પછી મારે સ્પષ્ટ રીતે કહેવુ અભિપ્રાયમાં જણાવેલ બાબત અક્ષરશઃ સત્ય છે અને તેને હું : ૨૮: સ્વયં સમજી શકાય તેવી વાત છે કે ભારત સ્તૂપ આખુયે જ્યારે બૌદ્ધોનુ જ છે તે પછી રાજા પ્રસેનજિત્ પિલ્લર અને રાજા અજાતશત્રુ પિલ્લર જૈનનુ ક્રમ હાઇ શકે ?. વળી આજ દિવસ સુધી કોઇપણ સાક્ષરે એકય શબ્દ ઉચ્ચાર્યાં નથી કે ભારત રતૂપ બૌદ્ધોને નથી, તે। એથી વાંચનારાએએ વિચાર કરવાની જરૂરત છે કે ડા. શાહે વગર આધારે આવી અસંભવ ૫ના કેમ કરી હશે ? જોઇએ કે ડૉ. જ્હાન માર્શલે પોતાના સંપૂર્ણ રીતે મળતા થાઉં છું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ડૉ. એલ. ડી. બારનેટ. લંડન, ૧૧ મી ઓગસ્ટ, ૧૯૩૭ વહાલા સાહેબ, આપને ગયા માસની તા. ૫ મીને પત્ર સ્વીકારવાની હું રજા લઉં છું. હું ધારું છું કે મથુરાના સિંહશિલાલેખમાં નહપાન અથવા જેને સંબંધી કોઈપણ ઉલ્લેખ નથી તે ચોક્કસ છે. આપે “ એપીગ્રાફીઆ ઈન્ડીકા ” માં ધ્રો. થોમસે આપેલી શિલાલેખની આવૃત્તિ જોઈ હશે; આ આવૃત્તિ છેવટની છે, આપનું કહેવું તદન ખરૂં છે. આપને ઘણોજ વિશ્વાસુ, એલ. ડી. બારનેટ. ડૉ. ઈ. જે. રેપ્સન 8, Mortimer Road, Cambridge. 11 Aug., 1997. Dear Sir, In reply to your letter of 15-7-37 I write to say that you are correct in your observations concerning the inscriptions of the Lion Capital from Mathurā. There is no mention of Nahapana in these inscriptions. Nahapana lived more than a hundred years after the date of the Lion Capital. There is nothing in the inscriptions of the Lion Capital to connect this monument with the Jains........ Believe me yours sincerely, E. J. RAPSON. : ૨૯ : Page #42 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ઈ. જે. સન ૮, માર્ટીમર રેડ, કેમ્બોજ, ૧૧ મી ઓગસ્ટ, ૧૯૩૭ વહાલા સાહેબ, આપના તા. ૧૫-૭–૩૭ ના પત્રના જવાબમાં હું જણાવવાની રજા લઉં છું કે મથુરાના સિહશિલાલેખ સંબંધી આપનો મત ખરો છે. આ શિલાલેખમાં નહપાન સંબંધી કાંઈ ઉલ્લેખ નથી. આ સિંહધ્વજ સ્થાપન કરવામાં આવ્યું ત્યાર પછી એકસો કરતાં પણ વધારે વર્ષો પછી નહપાન થયો હતો. આ શિલાલેખને જેનો સાથે કોઈ સંબંધ હોય એવું બતાવવાને તેમાં કાંઈ પણ નથી. આપને પરમમિત્ર, ઈ. જે. રેશ્મન. ડૉ. હીરાનંદ શાસ્ત્રી. હેડ આ લોજીકલ ડીપાર્ટમેન્ટ વડોદરા. Baroda, 8–9–37. Revd. Muni Maharaja, I am sorry I have not been able to reply to your letter. But I had been looking up. The trouble is that the books required for references are not at hand. My own books are in Lahore. As far as I remember, the name of Nahapāna does not figure in the inscription of the Lion Capital from Mathura, and the inscription is not Jain. But I shall study it again when I get a copy of it anywhere and then let you know. My idea is that the author' whom you have in view does not care much for accuracy and we should not attach much importance to what he opines. It is no troubling me at all. I have to look to such matters. In case you have got with you any edition of that inscription you may kindly send it to me for a while and I shall return it with my reply. your's sincerely, HIRANAND. : ૩૦ : Page #43 -------------------------------------------------------------------------- ________________ ડૉ. હીરાનંદ શાસ્ત્રી. હેડ, આર્ચોલોજીકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા. વડોદરા તા. ૩-૮-૩૭. પૂજ્ય મુનિ મહારાજ, આપના પત્રનો હું પ્રત્યુત્તર આપી ન શકો માટે દિલગીર છું, પણ હું કેટલાક પુસ્તકે જોવામાં રોકાયેલ હતો. વાત એમ છે કે નિર્દેશન માટે જે પુસ્તકોની જરૂર છે તે મહારી પાસે હાલ નથી. મહારાં પિતાનાં પુસ્તકો લાહોર છે. તેથી મને યાદ છે ત્યાં સુધી હું જણાવું છું કે મથુરાના સિહશિલાલેખમાં નહપાનનું નામ આવતું નથી, તેમજ તે શિલાલેખ જેનો નથી. પણ મને તે પુસ્તક મળશે ત્યારે હું ફરીવાર તે શિલાલેખનો અભ્યાસ કરીશ અને પછી આપને જણાવીશ. મને એ ખ્યાલ છે કે આપની નજરમાં જે લેખક છે તેને ચોકસાઈ માટે ઝાઝી દરકાર નથી તેથી તેના મતને આપણે બહુ અગત્યતા આપવી જોઈએ નહિ. મને કાંઈ મહેનત પડવાની જ નથી. મહારે તો આવી બાબતો જેવી જ પડે છે. તે શિલાલેખની આવૃત્તિ આપની પાસે હોય તો મને તે મોકલશે; હું હારી જવાબ સાથે આપને પાછી મોકલીશ. આપનો પરમમિત્ર, હીરાનંદ, ( ૭ ) ડૉ. ડી. આર. ભંડારકર. 4.-A, Old Bullygunj Road, Calcutta, The 21st. July, 1987 . Dear Suriji, Yours of 15th. instant to hand here yesterday. The inscriptions on the Lion Pillar Capital of Mathura obviously belong to Buddhism. They are in no way connected with Jainism. The name of Nahapana is not engraved in any one of them. yours sincerely, D. R. BHANDARKAR, ; ૩૧ : Page #44 -------------------------------------------------------------------------- ________________ . ડી. આર. ભાંડારકર. જુને લાલીગંજ રેડ કલકત્તા, ૨૧ મી જુલાઈ ૧૯૩૭. વહાલા સૂરિજી, " આપનો તા. ૧૫ મીને પત્ર ગઈ કાલે મળે, મથુરાના સિંહસ્તંભના શિલાલેખો સ્પષ્ટ રીતે બૌદ્ધધર્મ સંબંધી છે. તેઓને કઈરીતે જૈનધર્મ સાથે સંબંધ નથી. તેમાંના એક પણ લેખમાં નહપાનનાં નામ ઉલેખ નથી. આપનો પરમમિત્ર, ડી. આર. ભાંડારકર. ડૉ. વિમલચરણ લે. 43, Kailas Bose St., Calcutta, The 30th July, 1987. My dear Vijaya Indra Suriji, I have duly received your letter of the 15th instant. I quite agree with you that the name of Nahapāna does not occur in the inscription of the Lion Capital of Mathura, and there is no reference to the Jainas in it. yours sinecrely, B. C. LAW. ( Dr. Bimalcharan Law, M. A. B. L. Ph. D.) ડૉ. વિમલ ચરણ લે. ૪૩, કેલાસ બેઝ સ્ટ્રીટ; કલકત્તા, તા. ૩૦ મી જુલાઈ, ૧૯૩૭ હારા વહાલા વિજયેન્દ્રસૂરિજી, આપન તા. ૧૫ મીનો પત્ર મને પહોંચે છે. મથુરાના સિંહ ધ્વજના શિલાલેખમાં નહપાનનું નામ નથી એવા આપના મતને હું મળતો આવું છું, અને તે શિલાલેખમાં જૈન સંબંધી કાંઈ ઉલ્લેખ નથી. આપને પરમમિત્ર, વી. સી. લૈં. : ૩૨ : Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રો. રામચંદ્રમ્. Indian Museum, Calcutta, 24th July, 1937. Dear Sir, With reference to your letter of the 15th instant inquiring if the Mathura Lion Capital inscription contains any reference to Jaina affairs or names of Nahapana, Bhumaka or Nanaka, i have to give you a reply in the negative. yours sincerely, RAMCHANDRAM. છે. રામચંદ્ર”. ઈન્ડીયન મ્યુઝીયમ, કલકત્તા, ૨૪ મી જુલાઈ, ૧૯૩૭. હાલા સાહેબ, આપનો તા. ૧૫ મીનો પત્ર જેમાં આપે પ્રશ્ન કર્યો છે કે મથુરાના સિંહશિલાલેખમાં જેન બાબતને કે નહપાનનાં નામનો ઉલ્લેખ છે? તેના જવાબમાં હું જણાવવાની રજા લઉં છું કે તે પ્રમાણે નથી. આપને પરમમિત્ર, રામચંદ્રમ. ( ૧૦ ) નલિનીકાંત ભટ્ટશાલી. Dacca Muscum, Dacca, 26–7-1987. Reverend Sir, your letter of the 15th July '37..... It ( Lion Capital Inscription of Mathura) is a purely Buddhist inscription and there is no mention of Nahapana or Bhumaka in it. yours faithfully, N. K. BHATTASALI. (Nalini Kant Bhattasali M. A.; Ph. D.) curator Daccu Museum. : ૩૩ : Page #46 -------------------------------------------------------------------------- ________________ નલિનીકાન્ત ભશાળી, કાકા મ્યુઝીયમ, ૨૬-૭-૧૯૩૭, પૂજ્ય શ્રી, આપનો તા. ૧૫ મી જુલાઈ ૧૯૩૭ નો પત્ર મળ્યો. તે (મથુરાનો સિધ્ધજનો શિલાલેખ) તદન બૌદ્ધિક શિલાલેખ છે અને તેમાં નહપાન અથવા ભૂમકનો તેમાં કશો ઉલ્લેખ નથી. આપને વિશ્વાસુ, એન. કે. ભટ્ટશાળી. કયુરેટર, ઢાકામ્યુઝીયમ, ( ૧૧ ). જી, વી. આચાર્ય. Prince of Wales Muscum. Bombay, Jભly 199). Dear Sir, Please refer to your letter dated 1.5th July 1937. Neither Nahapana nor Bhumaka are mentioned in the inscription on Mathura Lion Pillar Capital published in Epigraphia Indica Vol. JS, P. 185. It is positively Buddhistic as the proper names have Buddha prefixed to them and they are discribed as Sarvástivadin. Nahapan did succeed Bhumaka but their relationship is not yet found. They are not son and father. your's sincerely, G. V. ACHITRYA. (urator. : ૩૪ : Page #47 -------------------------------------------------------------------------- ________________ જી. વી. આચાર્ય પ્રીન્સ ઑફ વેલ્સ મયુઝીયમ મુંબાઈ, ૨૩ મી જુલાઈ, ૧૯૩૭, મહેરબાન સાહેબ, આપના તા. ૧૫ મી જુલાઈ ૧૯૩૭ ના પત્રના અનુસંધાનમાં લખવાનું કે એપીગ્રાફીઆ ઈન્ડીકા વૈ. ૯ માં ૧૩૫ મેં પાને છાપેલ મથુરાના સિંહસ્તંભના મથાળેના શિલાલેખમાં નથી નદviા નું નામ યા તો મૂમવા નું એ શિલાલેખ તો ચો-ખો બૌદ્ધ વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે; તેમાંના નામનો યુ વિશેષણ લગાડયું છે ને તે વ્યક્તિઓને “સર્વાતિવારિન ” તરીકે વર્ણવેલ છે; બીજુ નદurળ એ મૂમ નો અનુગામી એ વાત ચકકસ; પરંતુ તે બન્ને વચ્ચે શો સંબંધ હતો તે હજુ જણાયું નથી, તેઓ પિતાપુત્ર નથી જ એમ મારું માનવું છે. લિ. આપનો શુભેચ્છક જી. વી. આચાર્ય. ( ૧૨ ) વી. એસ. અગ્રવાલ. Cusrzon Museum, Muttra. Dated July 21, 1937. Dear Sir, In reply to your letter, I have to say that the Kharoshthi Lion Capital Inscription has been thoroughly discussed and explained by Sten Konow in his Corpus Vol. , pp. 30–49. The text has been edited by several scholars viz. Bhagwanlal Indraji, Biihler, F. W. Thomas, and Sten Konow. None of these scholars has ever suspected the name of Nahapana or Bhumaka in the text. Unless the correspondent suggests the actual reading containing the word Nahapana in the inscription, the reading cannot be verified, since the available readings leave no room for doubt. : ૩પ : Page #48 -------------------------------------------------------------------------- ________________ Secondly the record has no connection with Jainism. It is the record of an endowment to the Sarvastiwadin order of Buddhist monks by the Chief Queen of Rajula, together with Maha Kshatrapa Sodasa and others. વી. એસ. અગ્રવાલ, yours sincerely, V. S. AGRAWALA, curator. કરઝન મ્યુઝીયમ મથુરા, ૨૪ મી જુલાઈ, ૧૯૩૭, મહેરબાન સાહેબ, આપના પત્રના જવાબમાં જણાવવાનુ કે સ્ટીન કાના એ પેાતાના શિલાલેખ-સંગ્રહ સંબંધી પુસ્તક કેસના બીજા વાલ્યુમ પાનાં ૩૦–૩૯ માં ખરેષ્ઠી લિપિના આપે જણાવેલ સિંહસ્ત ંભના મથાળાના શિલાલેખની સર્વાંગ સંપૂર્ણ પરીક્ષા કરેલી છે. એ લેખનું મૂળ પુરાતત્ત્વવિદોમાંના કેટલાકોએ સંપાદન કરી, છપાવી પણુ છે; તેઓના નામ શ્રી ભગવાનલાલ ઇન્દ્રજી, ડા. બ્યૂલર, ડા. એફ. ડબલ્યુ. થેામસ, સ્ટીન કેાનેા વિ૦ આમાંના કોઇ વિદ્વાને એ લેખમાં નહેપાળ અથવા મૂમનાં નામ હેાવાની શંકા પણ દર્શાવી નથી; જો ચર્ચાપત્રના લેખક ‘નર્દેપાળ ’નામ જેમાં આવે એવુ કાઇ પાઠાન્તર આ લેખમાં સૂચવતા હાય તે! જુદી વાત! બાકી એવા કેાઇ પાઠાન્તરને અહિં અવકાશ ઇંજ નહિ; પ્રાપ્ત સઘળાં પાઠાન્તા પરથી મૂળ લખાણુ વિષે સ ંદેહ રહેતા નથી. : ૩૬ : વિશેષમાં, આ શિલાલેખને જૈન મત યા ધર્મ સાથે કશા સંબંધ નથી; એમાં તે રજુલની પટ્ટરાણી તથા મહાક્ષત્રપ શેડસ અને ખીજાઓએ સર્વાસ્તિવાનિ ’મતના બદ્ધ સાધુઓને આપેલ દાનના ઉલ્લેખ છે. એજ. લી. આપને શુભેચ્છક વી. એસ. અગ્રવાલ કયૂરેટર, Page #49 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ડૉ. રાધાકુમુદ મુકરજી, Dear Mr. Suriji, The above is a reply to your query. It is given by a pupil of mine who is the best authority on the subject of your reference. yours sincerely, RADHA KUMUD MOOKERJI. Lucknow University, 7–7–37. ડે. રાધાકુમુદ કરછ. પ્રિય સૂરિજી, આપના પ્રશ્નનો ઉત્તર ઉપર મૂજબ છે; આપે પૂછાવેલ બાબતમાં, તે શાસ્ત્રના સૈાથી વધુ નિષ્ણાત ને અભ્યાસી એવા મારા એક શિષ્ય આ જવાબ આપે છે. લિ. શુભેચ્છક, રાધાકુમુદ મૂકેરજી. લખનો યુનિવર્સિટી ૨૭–૭–૩૭. (૧૪) વી. આર. આર. દીક્ષિતાર. Chepaul', Triplicane, Madras, 6th Aug., 1937. Dear Sir, Please accept my hearty thanks for your letter of the 15th July. In the light of your letter I have reexamined the Mathura Inscriptions. and I quite agree with you that there is nothing therein to read the name Nahapana. your's very sincerely, V. R. R. DIKSHITAR. : ૩૭ : Page #50 -------------------------------------------------------------------------- ________________ વી. આર. દીક્ષિતાર. ટીલીટેન મદ્રાસ. ૬-૮-૯૩૭, મહેરબાન સાહેબ, આપના તા. ૧૫ મી જૂલાઈના પત્ર માટે ખૂબજ આભાર. આપના લખાણની દષ્ટિએ, હેં ફરીથી મથુરાના સર્વ શિલાલેખ-સંગ્રહોનું પરીક્ષણ કર્યું અને આપની સાથે સહમત થાઉં છું કે તે લેખોમાં “ના” નામના અસ્તિત્વને કશી પુષ્ટિ મળતી નથી. એજ લી. શુભેચ્છક વી. આર. આર. દીક્ષિતાર. ( ૧૫ ) ૉ. બી. એ. સાલેતુર. Sir Parashuramblay College, Poona, 2 @1–7–87. Dear Jainācharya Sūrīji, Your kind letter of the 15th inst. redirected from Bombay reached me the day before yesterday. I am enclosing here with answers to the points raised by you in your letter. I trust these will be to your satisfaction. If there should be any detail that still requires elucidation, I should be glad to clarify it. With kind regards, and assuring you always of what little aid I can give you in Historical studies. I remain, Dear Jainàcharya Sûriji your's faithfully, B. A. SALETORE (1) (a) This famous inscription ............ was bequeathed,............ to the British Museum, London, where I have seen it in the Room of Buddhist Antiquities. Page #51 -------------------------------------------------------------------------- ________________ (b) The scholar who is mentioned in your letter may have mistaken the Lion-Capital type of coins of Nahapana for the Lion Capital-Inscription of Mathura. (2) The name of Nahapāna is definitely not inscribed on the Lion Capital Inscription of Mathurā. (3) There is nothing whatsoever belonging to the Jains of that it is connected with Jains. This Inscription refers to the Holy Sākya Buddha, the stūpas, the universal Sangha of the Sarvastivādins, and the Mahasanghikas, which names have nothing to do with Jainism. (4) Relationship between Bhūmaka and Nahapāna : We simply know from their coins that Bhūmaka preceded Nahapana; but there is nothing to show that Bhūmaka was the father of Nahapana. B. A. SALETORE. ડૉ. બી. એ. સાલેતુર. સર પરશુરામ ભાઉ કેલેજ. પૂના ૨. ૨૧-૭-૩૭. પ્રિય જૈનાચાર્ય સૂરિજી, આપનું કૃપાપત્ર તા. ૧પમીનું મુંબાઈ થઈને મળ્યું. આપે આપના પત્રમાં ધરેલ પ્રશ્નોના યથાશક્તિ ઉત્તર હું આ સાથે બીડું છું; આશા છે કે એ આપને સંતોષજનક નિવડશે. આમાં જે કોઈ મુદ્દા પર વધુ ઉહાપોહ વા આલોચનની અપેક્ષા જણાય તો તેમ કરતાં મને ઘણો આનંદ થશે. આપના ઇતિહાસના પરિશીલનમાં મારાથી યત્કિંચિત્ મદદ થઈ શકે તે જરૂર કરીશ. લી. આપના આજ્ઞાંકિત બી. એ. સાલેતુર ની શુભેચ્છાઓ સ્વીકારશે. (૧) (૪) આપે જણાવેલ વિખ્યાત શિલાલેખ હાલ લંડનના બ્રીટીશ મ્યુઝીએમની માલિકીમાં છે, ત્યાંના પ્રાચીન બૌદ્ધ અવશેના વિભાગમાં હું એ જે છે. : ૩૯ : Page #52 -------------------------------------------------------------------------- ________________ () આપે જણાવેલ વિદ્વાને મથુરાના સિંહધ્વજના શિલાલેખને બદલે “નgviT” ના સિંહધ્વજ-અંકિત સિકકાઓ જોઈ કંઈ ભૂલ ખાધી લાગે છે. (૨) મથુરાના સિંહસ્તંભના મથાળાના શિલાલેખમાં પાપ નું નામ નથી એ હું ચેકકસ કહી શકું છું. (૩) એમાં જેને અથવા જેન–મત સાથે સંબંધ ધરાવતી કશી બાબતનો ઉલ્લેખ નથી, આ શિખાલેખમાં, ધર્મિષ્ટ શાય, સ્તૂપ, સર્વાસ્તિવાહિન ન સંઘ, તથા મહાસાંઘિકના ઉલ્લેખ છે ને આ નામોને જેન-મત સાથે કશો સંબંધ નથી. એ તો ચોખું છે. (૪) નાપા તથા મૂમ નો સંબંધ -તેઓના સિક્કાઓ પરથી આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે મૂમ, નપાળ નો પુરગામી હતો, પણ તે નપાળ નો પિતા થાય એમ દર્શાવતી કોઈ વિગત હજુ હાથ લાગી નથી. લી. બી. એ. સાલેતુર 3. એ. એસ. અલતેકર. P. 0. Benures Hindu University, ( India ). 80––1987. Revered Swamiji, I am unable to agree with most of the theories of Dr. Shah mentioned in your letter. Yours sincerely, A. S. Altckar. ર્ડો. એ. એસ. અલતેકર. બનારસ યુનીવર્સીટી બનારસ ૩૦-૭-૩૭. પૂજ્ય સ્વામીજી, આપના પત્રમાં આપે જણાવેલી ડૉ. શાહની ઘણીખરી કલ્પનાઓ સાથે હું મળતો થઈ શકતા નથી. લી. આપને વિશ્વાસુ એ. એસ. અલતેકર, Page #53 -------------------------------------------------------------------------- ________________ ( 909 ) પ્રો. રામેશ્વર ગૌરીશંકર ઓઝા Dhadha's Haveli, Ajmer, July 25, 1937. Respected Swamiji, Pranāmas. I owe you an apology for not being able to acknowledge earlier your kind letter dated 15th July 1937. I have had an occasion to study carefully the inscriptions on the Mathura Lion capital. In the Indore Archaeological museum, where I worked as the curator for three years, an excellent plaster-of-paris cast of the original capital in the British museum is exhibited. Besides studying the inscriptions from the cast I have also consulted the excellent readings of the inscriptions edited by Dr. Sten konow......... I would like to assure your goodself that in the inscriptions engraved on the capital there is no mention whatever of Nahapana, and that the records have no connection with the Jains. So far as the relationship between Bhumaka and Nahapallil is concerned, I feel that nothing can be pointed out definitely at this stage............. I shall always feel it a pleasure if I am of any service to you. My father has desired me to convey his respects to your honour, With deep regards, Yours obediently, RAMESWAR G. OJHA. úl. 2 2 m. 113. અજમેર. ૨૫ મી જુલાઈ ૧૯૩૭. પૂજ્ય સ્વામીજી, પ્રણામ સ્વીકારશોજી. આપના તા. ૧૫ મી જુલાઈના કૃપાપત્રને હું સવેળા પ્રત્યુત્તર આપી ન શકો એ માટે મારે આપની માફી માગવી રહે છે. : 87: Page #54 -------------------------------------------------------------------------- ________________ ઈન્દોરના આકીઓલોજીકલ યૂઝીઅમમાં જ્યારે હું ત્રણ વર્ષ સુધી કયૂરેટર તરીકે કામ કરતો હતો તે સમયમાં, મથુરાના સિંહસ્તંભના મથાળાના શિલાલેખની લાસ્ટર ઑફ પારીસથી પાડેલ આબેહૂબ પ્રતિકૃતિ મેં સંભાળપૂર્વક વાંચી હતી, તે મૂળ શિલાલેખ તો હાલ બ્રીટીશ ન્યૂઝીએમમાં છે; આ પ્રતિકૃતિ-શિલાલેખ ઉપરાંત ડો. સ્ટીન કેનોએ સંપાદન કરેલ એ શિલાલેખ તથા તેનાં પાઠાન્તરેને પણ અભ્યાસ કરેલો. મને આપશ્રીને જણાવતાં હર્ષ થાય છે કે આ મથાળાના શિલાલેખમાં નViા નું નામ સરખુંય નથી તથા આ શિલાલેખને જેન–મત સાથે કશીય લેવાદેવા છે નહિ. મૂમ તથા નપાન ના સંબંધ વિષે હાલને તબકકે એટલું જ કહી શકાય કે એ બેને સંબંધ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. આપશ્રીની કાંઈ પણ સેવા બજાવતાં મહને ઘણો આનંદ થશે; મારા પિતાજી આપને શુભેચ્છાઓ પાઠવે છે. એજ. લી. આપશ્રીને આજ્ઞાંકિત રામેશ્વર જી. ઓઝા, ( ૧૮ ) Kenilworth, Simla, 0th August, 1987. Dear Sir, ........As regards the Lion Capital at Muttra, which is now preserved in the British Museum the inscription is published in Sten Konow's Corpus Inscriptionum Indicarum Vol. II ( Kharoshthi Inscriptions ). It has nothing to do with Bhumaka and Nahapana or the Jains. Yours sincerely, K. N. DIKSHIT, Director General of Archeology in Inulia. કેનેલવર્થ, સીમલા, ૨૦ ઑગસ્ટ, ૧૯૩૭. વહાલા સાહેબ, મથુરાના સિંહધ્વજના વિષયમાં, કે જે હાલમાં લંડનના બ્રીટીશ મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. અને તે માટે . સ્ટીનકોનેએ પોતાના કોર્પ ઈસ્ક્રીશન ઈન્ડીકેરમ વૈ. ૨ પછી ઈસ્ક્રીપ્શન્સમાં તે શિલાલેખને પ્રકાશિત કર્યો છે. જેની સાથે ભૂમક, નહપાન તથા જેનેનો કંઈપણ સંબંધ નથી. આપને વિશ્વાસ પાત્ર– કે, એન. દીક્ષિત, ડાયરેકટર જનરલ ઓફ આચ્ચેલાજી ઇન ઇન્ડિઆ. : ૪૨ : Page #55 -------------------------------------------------------------------------- ________________ તૈયાર છે લેખકના પુસ્તકા મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. જેમાં ગિરનારના પ્રાચીન સુદર્શન તળાવના ઉદ્ધારકતા અને તેના શિલાલેખને ઇતિહાસ. —જૈને અને ક્ષત્રપ રાજાઓને સબધ. —શકાના નેતા જૈનાચાર્ય કાળકસૂરિનું અજબ્ વ્યક્તિત્વ. —શક જાતિના ઇતિહાસ, તેનુ ભારતમાં આગમન. --—સુદ ન તળાવને મૂળ શિલાલેખ, તેને ગુજરાતી, હિન્દી, અગ્રેજી અનુવાદ —તેના ઇતિહાસ વિષે અસમ તબ્યાની સમીક્ષા વિગેરે વિગેરે. પ્રાચીન ભારતવર્ષ 'નુ સિંહાવલાકન. ચક્રવર્તી મહારાજા ખારવેલના ધર્મ. —પાણિનિ, કાત્યાયન, શાકટાયનની હકીકતા. —ચંપા જૂની અને નવી, અંગદેશ કયાં ? —ભગવાન મહાવીરના ચામાસા, —પાવાપુરી, સાચાર, સાંચી કયાં આવ્યાં ? —ભ॰ મહાવીર અને યુક્રની લગ્નવય. —ચારવાડ એજ શૌરિપુર કે ? —અયોધ્યા ને ચૌધેયને ભેદ. —મહાવીર ભગવાનનું નિર્વાણસ્થાન. —પ્રસેનજીત ને પ્રદેશી રાજા વિષે મંતવ્ય. ––વભૂમિનું સ્થાન. -વત્સપતિ ઉદયન, મગધપતિ ઉદાયી રાજા. —ધિસત્વ પા અને તક્ષશિલા. વિગેરે અનેક વિષયો ઉપર વિદ્વત્તાભર્યું અન્વેષણ અને સચોટ હકીકતા રજુ કરતુ, લગભગ પાણાભસે પુસ્તકોનાં તે। જેમાં અવતરણેા પ્રમાણુરૂપે છે. એવું ઇતિહાસનું અદ્ભુત પુસ્તક આજ મગાવે. મેનેજર યશોવિજય જૈન ગ્રંથમાળા હેરિસ રોડ, ભાવનગર. Page #56 -------------------------------------------------------------------------- ________________ આજેજ ગ્રાહક થાઓ. જૈન સાધુઓને વ્યાખ્યાનમાં અતિ ઉપયોગી કુબેર પુરાણ-નળાયનમ્ નળ ચરિત્ર. મૂલગ્રંથ સંસ્કૃત પદ્યબદ્ધ છે. પાંચસે વર્ષ પહેલાંની હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી સંશોધન કરી સારા ઉંચા કાગળામાં અને સુંદર ટાઈપમાં મહોદય પ્રીન્ટીંગ પ્રેસમાં છપાઈ બહાર પડેલ છે. કિં. રૂપીઆ નવ રૂા. 9). પાસ્ટ ખર્ચ અલગ. લેખકના પ્રકાશિત થયેલાં પુસ્તકો. 1 વીરવિહારમીમાંસા. 2 અરાકના શિલાલેખ પર દષ્ટિપાત. 3 જગતુ અને જૈનદશન. પ્રકાશિત થનારા. 1 વીરવિહારમીમાંસા (બીજી આવૃત્તિ.) 2 મહારાજા ખારવેલ જૈન ચક્રવર્તી. 3 ભ૦ મહાવીરને કૌટુંબિક પરિવાર ઐતિહાસિક દૃષ્ટિએ. મેનેજર યશવિજય જૈન ગ્રંથમાળા હરિસ રોડ ભાવનગર(કાઠીયાવાડ).