Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંદ્રકાન્તભાઈ ભણસાળીના ૭૧મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે
ફિ
રા
માઁ મળવતાની
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંદ્રકાન્તભાઈ ભણસાળીના ૭૧મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે
પ્રકાશિત
મë માTITIની
(ગુજરાતી-અંગ્રેજીમાં પ્રેરક પ્રસંગો અને ચિંતન)
• લેખક ડૉ. કુમારપાળ દેસાઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્ર ચંદ્રકાન્તભાઈ ભણસાલીના ૭૧મા વર્ષમાં મંગલકવેશ નિમિત્તે પ્રકાશિત
મહેંક માનવતાની લેખક: ડૉ. કુમારપાળ દેસાઈ
આવરણ : શ્રી વજ મિસ્ત્રી પ્રકાશક શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ આવૃત્તિઃ પ્રથમ ૫ નવેમ્બર, ૯૭
ક
કરી
'
''
લગ
Page #4
--------------------------------------------------------------------------
________________
અંતરના આનંદ સાથે
સાદર સમર્પણ
અમારા જીવનમાં નેહનું –અમીભર્યું સિંચન કરનાર, લાગણીભર્યો હૂંફાળો સાથ આપનાર,
અમને હંમેશાં સાદાઈ અને સૌજન્યની સુવાસનો અનુભવ કરાવનાર,
અમને કાર્યથી સેવા અને પરમાર્થની સમજ આપનાર,
અમારા વહાલસોયા પિતાશ્રી શ્રી ચંદ્રકાન્તભાઈ ભણસાળીને | ૭૧મા વર્ષના મંગલ પ્રવેશે અમારા સહુના શત શત વંદન.
કુમાર
રીટા નેહા - નીરવ
કૌશિક ભાવના બૈજુ – ગોપી
રૂપેન
સોના અંકુર - અંકિતા
Page #5
--------------------------------------------------------------------------
________________
દામ્પત્યની અર્ધશતાબ્દીએ ૧૯૪૮ની નવમી ડિસેમ્બરનો દિવસ એ મારા જીવનનો એક વિરલ દિવસ હતો. આજે વર્ષો વીત્યાં છતાં એ દિવસનાં મધુર સ્મરણો ભુલાતા નથી. મારા લગ્નના એ દિવસે હૃદયમાં કેટલાય ભાવો સાથે નવજીવનની ધરતી પર પગ મૂકતી હતી. અભ્યાસકાળમાં વાંચેલી નવલકથાઓએ દાંપત્યજીવનની એક તસવીર મારા જીવનમાં ખડી કરી હતી. તેથી કલ્પનાઓની પાંખે વાસ્તવની ધરતી પર પગ માંડતી
હતી.
પુસ્તકોના વાંચને એટલી વાત તો સમજાવી હતી કે જીવનની ખરી મજા કસોટી અને સંઘર્ષમાં છે, અને જીવનનો સાચો આનંદ સંઘર્ષ સામે લડીને એના પર વિજય મેળવવામાં છે. આવો આનંદ જ જિંદગીમાં નવા ઉત્સાહ અને પ્રેરણાની મનભર રંગોળી પૂરતાં હોય છે.
આજે ૪૯ વર્ષના અમારા દાંપત્યજીવનને જોઉં છું ત્યારે એમ લાગે છે કે ક્યારેક મતમતાંતરો થયાં હશે, પરંતુ અંતે અમે સાથે મળીને એક જ નિર્ણય કરીને તેનો પૂર્ણ શ્રદ્ધાથી અમલ કર્યો છે. આથી જ સમાજ-જીવનનાં સેવાકાર્યો શક્ય બન્યાં છે.
આજની આ ક્ષણે હૃદયમાં એટલી જ ભાવના છે કે જીવનસફરના સાથી સાથે જીવનના અંત સુધી સફર ખેડવાનો આનંદ મળતો રહે. સમાજના દુ:ખી માનવીઓની સેવા કરવાની વધુ ને વધુ તક મળતી રહે. આવું જીવન જીવતા જીવતા પરમાત્મા સાથે હૃદયના તાર મેળવતા જઈએ અને શેષ જીવનમાં ભક્તિ અને કરુણાનું સંગીત વહેવડાવતા જઈએ એ જ છે અભ્યર્થના.
– ઊર્મિલા ચંદ્રકાન્ત ભણસાળી
Page #6
--------------------------------------------------------------------------
________________
અંતરની મગલભાવના
“ૐ શાંતિ”
તા. ૪-૧૧-'૯૭
- રાજકોટ ધર્મપ્રિય, કર્તવ્યનિષ્ઠ, ચંદનસમાન સુવાસિત જીવન ધરાવતા અમારા સુજ્ઞ શ્રાવક ચંદ્રકાન્તભાઈ ભણશાળી
આજના સદ્ભાગ્યપૂર્ણ દિવસે તમે ૭૦ વર્ષ પૂર્ણ કરીને ૭૧મા વર્ષમાં પ્રવેશ કરો છો, તે ખૂબ જ આનંદનો વિષય છે. તમે ખૂબ સુખ, આનંદ અને સંતોષપૂર્વક સુદીર્ઘકાળ પસાર કર્યો. તમારાં પસાર થયેલાં વર્ષો પર દષ્ટિપાત કરતાં એક અનોખો સુવર્ણમય ઇતિહાસ નજરે પડે છે. તમારાં એક-એક વર્ષો નવી નવી પ્રેરણાત્મક પ્રવૃત્તિથી પસાર થયેલાં છે. ખૂબ ખૂબ અભિનંદન!
તમે ઘણાં વર્ષોથી પ્રસન્નહૃદયે શાસનની, સંઘની અને સમાજની સેવા કરી રહ્યા છો. સેવાનો ગુણ તમે જીવનમાં શ્વાસોચ્છવાસની જેમ વણી લીધો છે. આપની મોટી વય હોવા છતાં પણ એટલા જ ઉત્સાહથી, ઉમંગથી અને સ્કૂર્તિથી સેવા કરી રહ્યા છો, તે ખૂબ જ આદરણીય અને
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રશંસનીય છે. તમારી વીતરાગ દર્શન પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા અને સાધુ-સંતો પ્રત્યેની ભક્તિ દિને દિને વધતી રહે.
આપ હજી પણ ખૂબ જ સ્વસ્થતાપૂર્વક દીર્ધાયુષ્ય ભોગવીને શાસન, સંતો અને સાધર્મિકોની સેવા કરો. આપનું જીવન પરમ સમગ્રતાને સર્વોચ્ચ ભાવને પ્રાપ્ત કરે. અધ્યાત્મ સંપત્તિ સદાય સાત્ત્વિકભાવે મળતી રહે. તમારાં મંગલમય સાનિધ્યમાં દરેક ક્ષેત્રે ધર્મના, અહિંસાના અને સમાજનાં અનુપમ કાર્યો થતાં રહે અને ઉજ્જવલ પરિણામે શીધ્ર શાશ્વત સુખને પામો એ જ અંતરની મંગલ ભાવના..
લિ. ગોં. સ. ના બા.બ્ર. હીરાબાઈ મહાસતીજી તથા બા.. શ્રી સ્મિતાબાઈ મહાસતીજી
દાદ દાખલ
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંદ્રકાન્તભાઈ ભણશાળી
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંદ્રકાન્તભાઈ ભણસાળી
• પરિચય :
ગુજરાતનું પાટણ શહેર એટલે સંસ્કારની બેનમૂન નગરી. ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ એટલે સોલંકીયુગ અને આ સોલંકીયુગનું પાટનગર એટલે પાટણ. આ શહેર માત્ર ગુજરાતની સત્તા અને સમૃદ્ધિનું મથક જ નહોતું, બબ્બે ગુજરાતની વિદ્યાનું મહાન કેન્દ્ર પણ હતું. એ સમયે પાટણમાં જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળની યશોગાથા ગવાતી હતી, તો એ જ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની મહાન વિદ્વત્તાનો અજોડ મહિમા ગૂંજતો હતો.
પાટણ શહેરનો જૈન સમાજ એની આગવી સંસ્કારિતા અને ધાર્મિકતા માટે સર્વત્ર જાણીતો છે. આવા સંસ્કારી શહેરમાં વસતા ધર્મપરાયણ કુટુંબમાં ઈ.સ. ૧૯૨૭ની પાંચમી નવેમ્બર રૂક્ષ્મણીબહેનનની કૂખે ચંદ્રકાન્તભાઈનો જન્મ થયો. પિતા મણિભાઈના જીવનમાં આનંદનો આ વિરલ પ્રસંગ હતો, કારણ કે ઘણાં વર્ષો બાદ એમને ત્યાં પુત્ર જન્મનો અવસર આવ્યો હતો.
વ્યક્તિના સંસ્કાર ઘડતરમાં સૌથી મોટો ફાળો કુટુંબનો હોય છે. શ્રી ચંદ્રકાન્તભાઈના દાદા જેહુચંદભાઈ ભણસાળી અત્યંત ધર્મિષ્ઠ હતા. એમણે જીવનમાં સદાય ધર્મોપાસના કરી હતી.
છે
છે.
જા
છે!
Page #11
--------------------------------------------------------------------------
________________
આવી વ્યકિતને મૃત્યુનો સંકેત પણ સાંપડતો હોય છે. જેડુચંદભાઈએ પોતાની પુત્રી અમથીબાઈને પત્ર લખ્યો કે આ કાગળ મળતાં એ તરત જ પાટણ આવી પહોંચે. ખુદ જેકુચંદભાઈ પણ કામસર હાજીપુર ગયા હતા, તે પાટણ પાછા આવી ગયા. મુંબઈથી એમના પુત્રી અમથીબાઈ પણ આવી પહોંચ્યા. કુટુંબીજનોએ જેહુચંદભાઈને પૂછયું કે તમે શા માટે તમારી પુત્રીને પાટણ બોલાવ્યા. શું તમારી તબિયત સારી નથી ?”
જેડુચંદભાઈએ કહ્યું કે પહેલાં અને પ્રતિક્રમણ કરી લેવા દો”. પ્રતિક્રમણ પૂર્ણ થતાં જ એમણે સહુને પ્રણામ કર્યા અને કહ્યું કે હવે હું જાઉં છું. થોડી ક્ષણોમાં જ એમણે આ જગતની વિદાય લીધી.
આવી જ ઘટના શ્રી ચંદ્રકાન્તભાઈના પિતા શ્રી મણિલાલભાઈ અને માતા શ્રી રૂક્ષ્મણીબહેનના જીવનમાં પણ જોવા મળે છે. શ્રી મણિલાલભાઈ ભણસાળી ૧૯૫૩ની પમી માર્ચ અવસાન પામ્યા. એ સમયે તેઓ જે પથારીમાં સૂતા હતા એના ઓશિકા નીચેથી ચિઠ્ઠી મળી, જેમાં એમણે લખ્યું હતું કે પાંચમી માર્ચે હું દેહત્યાગ કરીશ.
આવી જ રીતે રૂક્ષ્મણીબહેનને એક વાર હાર્ટ એટેક આવ્યો હતો. આ સમયે એમણે પોતાના પુત્રવધુ ઊર્મિલાબહેનને કહ્યું હતું કે જે દિવસે મને તાવ આવે એ દિવસ મારો અંતિમ દિવસ જાણજો'. રૂક્ષ્મણીબહેનને અવારનવાર શ્વાસની તકલીફ થતી
Page #12
--------------------------------------------------------------------------
________________
હતી. એમાં પણ દર મંગળવારે તો ખૂબ શ્વાસ ચડતો. ૧૯૫૯ની ૨૯મી સપ્ટેમ્બર અને મંગળવારે રૂક્ષ્મણીબહેનને તાવ આવ્યો
હતો.
એમણે સહુને કહ્યું કે તમે બધા ચા પી લો. નાના છોકરાંઓને બાજુના ઘેર મૂકી આવો. પોતાના મૃત્યુથી ઘરના કોઈનેય તકલીફ ન થાય એનો કેટલો બધો ખ્યાલ !
ઊર્મિલાબહેને એમને ઇસ્યુલિનનું ઇંજેક્શન આપ્યું. એ પછી રૂક્ષ્મણીબહેને ફળનો રસ પીધો.
આ દરમિયાન બધાએ ચા પી લીધી. સહુ રૂક્ષ્મણીબહેનના ખાટલા પાસે આવ્યા અને તીર્થકરનું નામ સ્મરણ કરતાં રૂક્ષ્મણીબહેને આંખો મીંચી દીધી.
માતા રૂક્ષ્મણીબહેન અને પિતા મણિભાઈ પાસેથી ચંદ્રકાન્તભાઈને ઉચ્ચ સંસ્કારો અને ઉમદા ભાવનાઓનો વારસો મળ્યો. એમના માતા-પિતાનું જીવન જ એવું હતું કે એમાથી ઘણું શીખવા મળે. આચરણ એ જ શ્રેષ્ઠ શિક્ષણ છે. માનવીના વર્તનનો જેટલો પ્રભાવ પડે છે, તેટલો પ્રભાવ બીજા કશાનો હોતો નથી. માતા-પિતાની જીવનશૈલીએ જ ચંદ્રકાન્તભાઈના માનસને મનોરમ ઘાટ આપ્યો.
માતા રૂક્ષ્મણીબહેનનો સ્વભાવ અત્યંત શાંત હતો. જીવનમાં સુખની ભરતી કે દુઃખની ઓટ આવ્યા કરે, છતાં એમના ચિત્તની Is is a 7 ક ક = = = =
જે ,
આ
જ કારણ
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્વસ્થતામાં સહેજે ખોટ કે ઓટ આવતી નહીં. એમના સ્વભાવની સુવાસ અને ઊંડી સૂઝ-સમજણને કારણે આખાય મહોલ્લામાં સહુ કોઈ એમને આદર આપતા હતા. આ મહોલ્લો એટલે પાટણના પંચાસરા દેરાસરની બાજુમાં આવેલો ખડાખોટડીનો પાડો. મહોલ્લામાં કોઈના ઘરમાં ઝગડો થાય કે કોઈ કુટુંબમાં મતભેદ જાગે તો તેઓ રૂક્ષ્મણીબહેન પાસે એના ઉકેલ માટે દોડી આવતા હતા. રૂક્ષ્મણીબહેન યોગ્ય માર્ગદર્શન આપતા હતા. મહોલ્લાના લોકો એમની વાતને કે નિર્ણયને માથે ચડાવતા હતા
મહોલ્લામાં કોઈ બિમાર પડ્યું હોય એટલે રૂક્ષ્મણીબહેનને પહેલા યાદ કરવામાં આવતા હતા. તેઓ ઘરગથ્થુ વૈદુ જાણતા હતા અને તેથી કોઈપણ વ્યક્તિ બિમાર પડતી તો એમની પાસે દોડી આવતી હતી. આમ રૂક્ષ્મણીબહેનના જીવનમાં શાંતિ અને સેવાની ભાવના મૂર્તિમંત થયા હતા.
મણિલાલભાઈની પરોપકારવૃત્તિ એટલી કે એ જમાનામાં તેઓ દુકાને જવા નીકળતા ત્યારે ખિસ્સામાં બે રૂપિયાનું પરચુરણ લઈને નીકળતા હતા. રસ્તામાં જે કોઈ ગરીબને જુએ, એને સામે ચાલીને પૈસા આપતા જાય. કોઈ માગે અને દાન આપે તેવા ઘણા મળે, પરંતુ સામે ચાલીને દીન-દુઃખિયાની વહારે જનારા મણિલાલભાઈ જેવા વિરલા જ હોય !
રૂક્ષ્મણીબહેનને ચાર પુત્રીઓ હતી. એમનાં નામ છે
Page #14
--------------------------------------------------------------------------
________________
સુશીલાબહેન, કમળાબહેન, મંજુલાબહેન અને અનિલાબહેન,
જ્યારે ચંદ્રકાન્તભાઈ એ એમના એકના એક પુત્ર હતા. રૂક્ષ્મણીબહેન વિચારતા કે ઘણીવાર એકનો એક દીકરો લાડકોડમાં ઉછેર પામતો હોવાથી બગડી જતો હોય છે. પોતાના દીકરાનું ભવિષ્ય આવું ન થાય તે માટે એમનામાં ભારે સાવચેતી અને તકેદારી હતી. આથી એમણે ચંદ્રકાન્તભાઈને પાટણમાં રાખવાને બદલે અમદાવાદમાં પોતાની બહેન કેસરબહેનને ત્યાં અભ્યાસાર્થે મોકલ્યા. અમદાવાદની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં ચંદ્રકાન્તભાઈએ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. માસીને ઘેર કેસરબહેનના સૌથી નાના દીકરા જેન્તીભાઈ ચંદ્રકાન્તભાઈનું બરાબર ધ્યાન રાખતા હતા.
આ જેન્તીભાઈને ગાવાનો ખૂબ શોખ હતો. તે ચંદ્રકાન્તભાઈને સવારે ઉઠાડતી વખતે મધુર કંઠે “બાબા મનકી આંખ ખોલ' એ ગીત ગાતા હતા. આ ગીતનો ભાવ ચંદ્રકાન્તભાઈના હૃદયમાં ગૂંજવા લાગ્યો. એમાં પણ ‘સૂરજ કભી ના છૂપે તેરા, જબ તું જાગે તભી સબેરા, હસતે હસતે આના. આ પંક્તિઓ તો ચંદ્રકાન્તભાઈના ચિત્ત પર સદાને માટે અંકિત થઈ ગઈ જાણે એમનો જીવનમંત્ર બની ગઈ ! જીવનમાં જ્યારે જ્યારે નિરાશા આવી, મુશ્કેલીઓ આવી ત્યારે આ કાવ્યપંકિતઓએ એમને પ્રેરણા આપી. હજી આજે પણ ચંદ્રકાન્તભાઈ આ પંકિતઓનું એટલા જ આનંદથી રટણ કરતા હોય છે.
|
0
છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
સેંટ ઝેવિયર્સ સ્કૂલના અભ્યાસ સમયે એક શિક્ષકે પોતાના અનુભવનો નિચોડ આપતા એમ કહ્યું કે જિંદગીમાં ક્યારેય કોઈ આપણું કહ્યું કરે નહીં, ત્યારે બે શબ્દો યાદ રાખવા, એક શબ્દ છે ફરગેટ’ (ભૂલી જવું) અને બીજો શબ્દ છે “ફરગીવ' (માફ કરવું). જીવનમાં જો ‘ફરગેટ’ અને ‘ફરગીવ’ અપનાવશો, તો તમને જીવનમાં સાચો આનંદ મળશે. શિક્ષકની આ વાત ચંદ્રકાન્તભાઈને હેયા સોંસરવી ઉતરી ગઈ
આ ‘ફરગીવ’ અને ‘ફરગેટનો ભાવ એમણે એમના જીવનમાં એવો તો વણી લીધો કે એને પરિણામે ક્યારેય એમને જીવનમાં કોઈના તરફ કટુતા જાગી નથી કે કશું ઓછું આવ્યું નથી. એમના જીવનની શાંતિમાં આ વિચારણાને કારણે ક્યારેય કોઈ ખલેલ ઊભી થઈ નથી. એમના સરળ સ્વભાવને સદાય સુંદર, ઉમદા જગત જ નિરખવા મળ્યું. એમની ઉમદા ભાવનાઓને પોતાની આસપાસ આનંદનો મહાસાગર ઉછળતો નજરે પડ્યો. અન્ય વ્યક્તિઓને તો ‘હસતે હસતે આના માટે, જીવનનો આનંદ મેળવવા માટે પ્રયત્ન કરવો પડે, જ્યારે ચંદ્રકાન્તભાઈના જીવનમાં સદાય સ્નેહ, સૌજન્ય અને મધુરતા હાથમાં હાથ મિલાવીને ચાલતા રહ્યા છે.
૧૯૪૮માં નવમી ડિસેમ્બરે ઊર્મિલાબહેન મણિલાલ મહેતા સાથે એમના લગ્ન થયા અને બંને પરસ્પરના પૂરક બની રહ્યા.
કા કા
ક
ક lot
Is મા તાર મા II
Page #16
--------------------------------------------------------------------------
________________
ચંદ્રકાન્તભાઈ શાંત અને સૌમ્ય, તો ઊર્મિલાબહેન સ્કુર્તિવંત અને વ્યવહારકુશળ. બંનેએ પોતાના ત્રણ પુત્રો કુમાર, કૌશિક અને રૂપેનના ઘડતરમાં જીવંત રસ લીધો અને સંતાનોને પારાવાર પ્રેમ આપ્યો. આજે એના પ્રતિઘોષ રૂપે એમના ત્રણ પુત્રો અને તેમનો પરિવાર ચંદ્રકાન્તભાઈ અને ઊર્મિલાબહેન પ્રત્યે અગાધ પ્રેમાદર ધરાવે છે. તમે જે બીજાને આપો છો, તે પ્રભુ તમને બમણું કરીને આપે છે, એ હકીકત ભણસાળી કુટુંબમાં ચરિતાર્થ થતી લાગે છે.
શ્રી ચંદ્રકાન્તભાઈએ ૧૯૪૮થી વ્યવસાયમાં ઝંપલાવ્યું, કાપડ અને પ્રિન્ટિંગના ક્ષેત્રમાં કામ કર્યા બાદ ૧૯૬૦માં મુંબઈના ઝવેરી બજારમાં કામકાજ શરૂ કર્યું. શ્રી રમણિકલાલ રાજમલભાઈ મહેતાએ એમને વ્યવસાયમાં હૂંફાળો સાથ આપ્યો. સમય જતાં ત્રણે પુત્રોએ કુનેહપૂર્વક વ્યવસાય સંભાળવા માંડ્યો. પરિણામે ચંદ્રકાન્તભાઈ અને ઊર્મિલાબહેનને સમાજસેવા કરવાની તક મળી. એમણે અનાથ બાળકોને ભોજન આપવાની પ્રવૃત્તિથી સેવાકાર્યનો શુભારંભ કર્યો. એ પછી મ્યુનિસિપાલિટી સ્કૂલમાં આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પેન્સિલ વગેરે આપવા લાગ્યા. સાંતાક્રૂઝની શ્રી ચીમનલાલ નથુભાઈ સ્કૂલમાં એમણે
બૂક-બેંક ચાલુ કરી. અત્યારે એમના દ્વારા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્કૂલ-ફી તથા અન્ય સહાય આપવામાં આવે છે. અશ્વિની મેડિકલ રિલીફ સોસાયટી દ્વારા વિના મૂલ્ય ટી.બી.ની
e
=
Page #17
--------------------------------------------------------------------------
________________
દવા આપવાની શરૂ કરી. ચંદ્રકાન્તભાઈએ સેવાપરાયણ માતાની સ્મૃતિમાં બોરીવલીના નૂતન નગરમાં એક દવાખાનું ખોલ્યું
આજે દર મહિને આ દંપતી સાધર્મિક ભાઈબહેનોને અને અન્ય જરૂરિયાતવાળાઓને કપડાં આપે છે. દિવાળીમાં મીઠાઈ, કપડાં તથા અનાજ આપવામાં આવે છે. કબૂતરોને દાણા આપવાં કે પાણીની પરબ જેવી પ્રવૃત્તિઓ તો એમના સહયોગથી સતત ચાલે છે. મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા મહાવીર ક્લિનિકમાં થોડા જ સમયમાં ડાયાલિસીસ સેન્ટર એમના માતુશ્રી રૂક્ષ્મણીબહેન ભણસાળીના નામથી શરૂ થશે.
આ દંપતીને જીવનના ‘ગયા વર્ષો’નો આનંદ છે અને રહ્યાં વર્ષો'માં સેવાની ભાવના છે. સમૃદ્ધિમાં રહેતા હોવા છતાં એમની આંખોમાં સામાન્ય અને દુઃખી માનવો માટે અપાર કરુણા વસેલી છે. એમનાં પુત્રોમાં સંસ્કારની સાથે સેવાનો વારસો પણ પ્રગટી રહ્યો છે.
આવા ચંદ્રકાન્તભાઈના ઈકોતરમાં વર્ષનાં મંગલ પ્રવેશ નિમિત્તે એટલી શુભભાવના કે એમના દ્વારા જે સેવાકાર્યો થયાં છે તે વધુ ને વધુ થતાં રહે અને ચંદ્રકાન્તભાઈ તથા ઊર્મિલાબહેનની જીવંતમધુર સેવાભાવનાથી સમાજ મઘમઘતો રહે.
12 વર્ગ વ
Page #18
--------------------------------------------------------------------------
________________
વંશાવલિ
શ્રી હરખચંદભાઈભણશાળી જેઠુચંદભાઈ
મોહનભાઈ
કેશવલાલભાઈ મણિલાલભાઈ અમથીબહેન
મેનાબહેન(પત્ની) મણિબહેન(પત્ની) શ્રૃક્ષ્મણીબહેન(પત્ની) પ્રભાબહેન
પુષ્પાબહેન (પુત્રી) અશોકભાઈ
જગદીશભાઈ
કિશોરભાઈ
(પુત્રો)
* શકરીબહેન(પુત્રી)
ગોટાબહેન શારદાબહેન
શાંતિભાઈ કાંતાબેન વિમળાબેન કંચનબેન ભાનુભાઈ ભણશાળી
મણિબહેન(પત્ની)
વીણાબહેન(પત્ની)
મથુરદાસભાઈ ઇન્દુબહેન(પત્ની)
અમિતભાઈ
રૂપાબહેન(પત્ની)
રવિ ઋષિ
સુશીલાબહેન કમળાબહેન ચંદ્રકાન્તભાઈ મંજુલાબહેન અનિલાબહેન
13
Page #19
--------------------------------------------------------------------------
________________
વંશાવલિ
શ્રી મણિલાલભાઈભારાશાળી
ક્ષ્મણીબહેન(પત્ની)
સુશીલાબહેન કમળાબહેન ચંદ્રકાન્તભાઈ મંજુલાબહેન અનિલાબહેન
ઉર્મિલાબહેન(પત્ની)
કુમાર
કૌશિક રીટા(પત્ની) ભાવના(પત્ની)
રૂપેન સોના(પત્ની)
નેહા નિરવ બૈજુ ગોપી
અંકુર અંકિતા
Page #20
--------------------------------------------------------------------------
________________
હિંસાના દાવાનળ વચ્ચે અહિંસા વિચારની સાચી કસોટી વિચારના વિરોધી વાતાવરણમાં થાય છે. અહિંસાની સાચી કસોટી હિંસાના દાવાનળ વચ્ચે જ થાય.
હરિયાળી ભૂમિ હોય, આસપાસ ગમતા અનુયાયીઓ હોય, સુંદર આશ્રમ અને સરસ મજાનું વાતાવરણ હોય ત્યાં અહિંસાની અગ્નિપરીક્ષા કઈ રીતે થાય ?
ભગવાન મહાવીરે વિચાર્યું કે જાણીતા પ્રદેશોમાં તો સંભાળ રાખનારા કેટલાય માનવીઓ મળે. ઓળખીતાઓ હોય એટલે આપત્તિ ન આવે. પરંતુ આત્માની કસોટી કરવી હોય તો અજાણ્યા પ્રદેશોમાં ઘૂમવું જોઈએ. અપાર દુ:ખો વચ્ચે ઝઝૂમવું જોઈએ. ચોપાસ હત્યા, હિંસા અને તિરસ્કાર હોય ત્યારે જ પ્રેમ અને અહિંસાની સાચી કસોટી થાય. આ સમયે લાઢ પ્રદેશ અતિ દુર્ગમ પ્રદેશ ગણાતો હતો. આ પ્રદેશમાં વિચરવું અત્યંત મુશ્કેલ હતું. એ યુગમાં અનાર્ય પ્રદેશ ગણાતા આ વિસ્તારના માનવીઓ જંગલી અવસ્થામાં જીવતા હતા.
હિંસા એ એમનો શોખ, કૂરતા એ એમનો આનંદ અને હત્યા એ એમનો વિજય.
આ લાઢ પ્રદેશના બે ભાગ હતા - એક વજ ભૂમિ અને બીજી શુભ્ર ભૂમિ. એ બંને વચ્ચે અજય નામની નદી વહેતી હતી. ભગવાન મહાવીરે આ બંને પ્રદેશમાં વિચરણ કર્યું. આ પ્રદેશના લોકોને કશાય વાંક-ગુના વગર સામી વ્યક્તિ પર પ્રહાર કરવો ખૂબ ગમતો. આ અનાર્ય લોકો ક્યારેક દંડ ફટકારતા, ક્યારેક પથ્થર મારતા, ક્યારેક ભાલા ફેંકતા અને તક મળે તો મુષ્ટિપ્રહાર કરતા. આવું કર્યા પછી ખુશ થઈને કિકિયારીઓ પાડતા. બીજા માનવીને રિબાવવા એ લાઢ
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રદેશના વતનીઓને ગમતી રમત હતી.
ભગવાન મહાવીર આવા દુર્ગમ અને ઘાતકી માનવીઓથી ભરેલા પ્રદેશમાં પ્રવેશ્યા. જાણે સામે ચાલીને હિંસાના પ્રદેશમાં અહિંસાના અવતાર ન આવતા હોય !
કોઈએ યોગી મહાવીર પર ધૂળ ઉડાડી, કોઈએ એમને ભોંય પર પટકવા પ્રયાસ કર્યો. કોઈએ કૂતરા કરડાવ્યા, તો કોઈએ એમના શરીરમાંથી માંસ કાપી લીધું. નિર્દયતાની હદ આવી ગઈ. ક્રૂરતા સીમા વટાવી ગઈ. પરંતુ યોગી મહાવીરના ચહેરા પર અણગમાની એક રેખા જોવા ન મળે. અસહ્ય માર મારનારની સામે પણ એમની અમી દૃષ્ટિ વરસતી. એમના અંતરમાં હિંસાના ધવાનળની વચ્ચે પૂર્ણ અહિંસાનો ભાવ પ્રગટ થયો. દેહના કેટલાય કષ્ટો સહન કર્યા. પરંતુ આને પરિણામે આત્મશુદ્ધિનો અમૃત ફૂપો વધુ નજીક આવતો ગયો.
જગતને પહેલીવાર સમજાયું કે અહિંસા એ માત્ર વાતોમાં નથી, અનુકૂળ વાતાવરણમાં નથી. સાચી અહિંસા તો હિંસાના દાવાનળ વચ્ચે ખીલતી હોય છે.
હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માંગુ છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મેત્રીભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.
• શ્રી મહાવીર વાણી ,
'
જ
છે
. .
ની
- 16
લોકોને
( ૧૨
કરે છે
ક
૩ જો કે
- 2 આ ફિલ કરી કે
L
-
છે. જી હા,
કારણ
Page #22
--------------------------------------------------------------------------
________________
ચંદરવો રત્નાકરપચ્ચીસીના કર્તા રત્નાકરસૂરિજી મહારાજ. ભારે વક્તા. જબ્બર તત્ત્વચિંતક. સૂરિજી એક વાર વ્યાખ્યાન આપે. નીચે સાગસીસમની પાટ. માથે સુંદર ચંદરવો. ચંદરવામાં આબદાર મોતી ટાંકેલાં.
સૂરિજી મહારાજ અપરિગ્રહનો મહિમા સમજાવે, પરિગ્રહના અનર્થ સમજાવે ને પછી સભાને પૂછે: “કેમ સમજ્યા ?'
ત્યાં રૂપ નામનો શ્રાવક. જરાક બટકબોલો. એ કહે: “સાહેબ, નથી સમજ્યા.'
સૂરિજીએ બીજે દિવસે અપૂર્વ રીતે અપરિગ્રહ ના વ્રત વિશે દૃષ્ટાંત અને દલીલો સાથે સમજાવ્યું; પછી પૂછ્યું: ‘કેમ, સમજ્યા '
પેલો શ્રાવક કહે: “સાહેબ, નથી સમજ્યા.” ત્રણ-ચાર દિવસ આવું બન્યું.
સૂરિજી મહારાજે એક દિવસ અંદર ઊંડા ઊતરી વિચાર કર્યો, તો તરત સમજાયું કે શ્રાવક એમ કહે છે કે આપને મોતીભરેલા ચંદરવાનો મોહ છે, ને આપ બીજાને મોહ છોડવા કેમ સમજાવી શકો? માટે જ હું કહું છું કે સાહેબ નથી સમજ્યા. સાહેબ ન સમજ્યા તે શ્રોતા કેમ સમજે ?
. બીજા દિવસે મોતીને વાટીને ફેંકી દીધાં ને ઉપદેશ આપ્યો; પછી પૂછ્યું: “સમજ્યા?”
રૂ૫ શ્રાવક કહે, “સાહેબ, હવે સમજ્યા.'
Page #23
--------------------------------------------------------------------------
________________
અભિગ્રહ વિશાલપુરી નગરી. ચંદ્રાવસંત રાજા. રાજા ધર્મપરાયણ. એક રાત્રિએ રાજા કાયોત્સર્ગ કરીને ઊભો રહ્યો.
મનમાં એ પ્રકારનો અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી કાયોત્સર્ગ (કાઉસગ્ગ) પારવો નહિ પૂરો કરવો નહિ.
એક પ્રહર પૂરો થયો. દીવાનું તેલ ખૂટ્યું. દીવો બુઝાવાની અણી પર આવ્યો. રાજાએ કાઉસગ્ગ પારવાની તૈયારી કરી.
એ વેળા દાસી ત્યાં આવી. દીવાને બુઝાતો જોયો. દોડીને તેલ લઈ આવી. દીવામાં તેલ પૂરી વાટ સરખી કરી.
બીજો પહોર પૂરો થવા આવ્યો.
ફરી દીવો બુઝાવા લાગ્યો. દાસી ત્યાં જ ફરજ પર હતી. રાજા કાયોત્સર્ગમાં હોય ને દીવો બુઝાઈ જાય, એ ઉચિત નહિ.
દાસી પોતાની ફરજ યાદ કરી રહી. ફરી તેલ પૂર્યું, દીવો ઝબકવા લાગ્યો.
એમ ત્રીજા પ્રહરે ફરી તેલ પુરાયું અને રાજાની વૃદ્ધ કાયા થાકથી થરથર ધ્રુજવા લાગી. પણ રાજાએ વિચાર કર્યો :
“રણમાં પીઠ ફેરવે એ વીર નહિ, લીધી પ્રતિજ્ઞા તોડે તે શૂર નહિ. અભિગ્રહ નહિ તોડું.”
દાસી પણ ખબરદાર હતી. ચોથે પહોરે નિર્દોષ ભાવે તેલ પૂર્યું.
સવાર થઈ, દિપ બુઝાયો, રાજાએ કાઉસગ્ગ પૂરો કર્યો. એ નીચે બેસવા ગયા. પણ અતિશ્રમથી થાકી ગયેલા. નીચે પડ્યા ને પ્રાણપંખી ઊડી ગયું. જીવન પણ ધન્ય, મૃત્યુ પણ ધન્ય !
કે કમ'
નહી
રે
છે
. આ
છે
ફર્ડ
Page #24
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહનો પ્રપંચ શ્રાવણ મહિનો. અમાવાસ્યાની કાળી ઘનઘોર રાત.
આકાશમાં બારે મેઘ વરસે, વીજળીના ચમકારા થાય. ધરતી ધ્રુજે એવી ગર્જના થાય. જોશભેર પવન ફૂંકાય.
આવા સમયે રાજા શ્રેણિકની રાણી ચેલણા એકાએક જાગી ગઈ.
નદીમાં ઘોડાપૂર ઘૂઘવતું હતું. રાણી ચેલણાએ રાજમહાલયની એક બારી ખોલીને નદી ભણી નજર કરી.
વીજળીના ઝબકારામાં એણે તોફાની નદીને કિનારે એક માનવીને જોયો. એ માનવીએ માત્ર લંગોટી પહેરી હતી. ટાઢથી થરથર ધ્રૂજતો હતો. આમ છતાં પૂરમાં તણાતા લાકડાને એકલે હાથે દોરડા વડે ખેંચતો હતો.
પવનનો સપાટો આવે, અને પગ ધ્રુજવા માંડે. વરસાદની હેલી આવે અને આંખે કશું દેખાય નહિ. આમ છતાં એ વારંવાર પાણીમાં તણાતા લાકડાને દોરડાથી ખેંચતો હતો. પૂરમાં તણાતી વસ્તુઓને મેળવવા મથતો હતો.
દયાળુ રાણી ચેલણાને અનુકંપા જાગી. એને થયું કે આ તે કેવો માણસ ! આટલા ધોધમાર વરસાદ, ફૂંકાતા પવનમાં આ તોફાને ચડેલી નદીમાંથી લાકડાં ખેંચે છે ?
રાણીએ રાજા શ્રેણિકને જગાડ્યા, અને બારીએ આકાશમાં ચમકતી વીજળીના પ્રકાશમાં પેલા માનવીને બતાવતાં કહ્યું :
જુઓ મહારાજ ! આપના રાજ્યમાં કેવા કંગાલ માણસો વસે છે ! આવા ધોધમાર વરસાદમાં જાનનું જોખમ ખેડીનેય પેટનો ખાડો પૂરવા કેવી જહેમત ઉઠાવે છે ! આવા દુ:ખી માનવીઓનું દુઃખ દૂર કરવું તે જ આપણો રાજધર્મ છે.”
ક
Page #25
--------------------------------------------------------------------------
________________
રાજા શ્રેણિકે પેલા માણસને બોલાવવા માટે રાજસેવકને મોકલ્યો. રાજાએ તેને પૂછ્યું,
તને એવું તે શું દુ:ખ છે કે આવી કાળી અને ભયાનક રાતે જાનનું જોખમ ખેડે છે ?'
પેલા માણસે કહ્યું, “મહારાજ ! મારે બળદની જોડી જોઈએ છે. મારી પાસે એક બળદ છે. બીજો મળે એ માટે આ મહેનત કરું છું.”
રાજા શ્રેણિકે એને સવારે પોતાની રથશાળામાંથી બળદ પસંદ કરવા કહ્યું. પરંતુ સવારે એ માણસને એકે બળદ પસંદ પડ્યો નહીં.
રાજાએ પૂછ્યું, “કેમ ભાઈ, બળદ લીધા વિના શા માટે પાછો ફરે છે ? રથ શાળાનો એકેય બળદ પસંદ ન પડ્યો ?”
પેલા માણસે જવાબ આપ્યો, “મહારાજ, એકેય બળદ પસંદ પડે તેવો નથી. આપ મારે ઘેર પધારો અને મારા બળદને જુઓ. તેવો બળદ મારે જોઈએ છે'.
રાજા શ્રેણિક એના ઘેર ગયા. તદ્દન સાદું ઘર. આ માણસ લંગોટી સિવાય કશું પહેરતો ન હતો. બાફેલા ચોખા સિવાય કશું ખાતો ન હતો.
પેલા માણસે બળદ પર ઓઢાડેલું કપડું લઈ લીધું. “મારે તો આવો બળદ જોઈએ.”
રાજા તો બળદ જોઈને સ્તબ્ધ બની ગયો. એ તો સોનાનો રત્નજડિત બળદ હતો. રાજા શ્રેણિકે કહ્યું,
ભાઈ, આવો બળદ તો મારું આખું રાજ્ય વેચી નાખું તોપણ બની શકે નહીં. આવો સોનાનો રત્નજડિત બળદ તમારી પાસે છે, છતાં વધુ સોનાની આશાએ તમે અંધારી રાતે પ્રાણની પરવા કર્યા વિના કંઈ મળે એની શોધ કરતા હતા. તમારા જેવી સંગ્રહવૃત્તિ મેં ક્યાંય જોઈ નથી.”
Page #26
--------------------------------------------------------------------------
________________
સાચું શરણ શ્રાવસ્ત નગરી, મેઘરથ રાજા. રાજાની સભામાં એક નિમિત્તિયો આવ્યો. સહુ નિમિત્ત જોવડાવવા લાગ્યાં. મેઘરથ રાજાએ કહ્યું: “ભાખ રે નિમિત્તિયા, મારું નિમિત્ત !' નિમિત્તિયો કહે: “આજથી સાતમે દિવસે તમને વીજળીની વાત છે.”
બધે હાહાકાર વ્યાપી ગયો. કોઈ કહેઃ “જ્યાં વાદળ-વીજળી ન થતા હોય એ દેશમાં ચાલો.
કોઈ કંઈ કહે, કોઈ કંઈ ! રાણીઓ રુદન કરે. કુમારો કલ્પાંત કરે. રાજા ખૂબ વિચારમાં પડ્યો ને પછી બોલ્યો:
“મરવાનું તો સહુને છે. સાચું શરણ ધર્મનું છે. મને અમર કરે તો એકમાત્ર ધર્મ ! ગાદી પર ગમે તે બેસે, હું ધર્મધારે જઈને પૌષધ લઈ પૂર્ણ શાંતિને આરાધીશ.” .
લોકો કહે છે: “અમે બીજો રાજા નહિ કરીએ. સિંહાસન પર રાજાની પ્રતિમા સ્થાપો ને દીવાન-મંત્રીઓ રાજ ચલાવે.”
અષાઢના દિવસો આવ્યા.
એક રાતે કડડડ કરતી વીજળી પડી. લોકો કહે : “નક્કી ! નિમિત્તિયો સાચો: રાજાનો કાળ આવી પહોંચ્યો”.
સહુએ જઈને જોયું તો રાજા ધર્મધારે પૌષધમાં બેઠેલા, ને વીજળી દૂર જમીનમાં પેસી ગયેલી !
સહુ બોલ્યા: “ધર્મપસાયે રાજાની ઘાત ટળી ! સાચું શરણ ધર્મનું !”
Page #27
--------------------------------------------------------------------------
________________
ક્રોધનાં કડવાં ફળ ભગવાન મહાવીરના આગમનથી સમૃદ્ધ વૈશાલી નગરી આનંદ અને ઉલ્લાસમાં હિલોળા લેવા લાગી.
* કુમાર વર્ધમાન મહાન યોગી બનીને પોતાના વતનમાં પધાર્યા હતા. ઠેર ઠેર તોરણો બાંધ્યાં હતાં. રંગ-બેરંગી ધજાઓ ફરકતી હતી. ઊંચા-ઊંચા મહેલોમાં વસતા વૈભવશાળી શ્રેષ્ઠીઓ પ્રભુને પોતાને ત્યાં પધારવા વિનવતા હતા. ગગનચુંબી પ્રાસાદોમાં રહેતા રાજપુરુષો ભગવાનનાં પગલાંથી પોતાનો આવાસ પાવન કરાવવા ઇચ્છતા હતા. બધા વિચારે કે પ્રભુ કોના પ્રાસાદમાં ઉતારો રાખશે ? કોની હવેલીને પોતાનું સ્થાન બનાવશે ? કોને આ પુણ્યફળ સાંપડશે ?
મહાવીરને તો ઊંચી હવેલી કે તૂટી ઝૂંપડી સરખાં હતાં. અમીર ને ગરીબ એક હતા. ધનિક ને નિર્ધન સમાન હતા. એમને તો કોઈને અગવડ ન થાય, મોહ-માયાનું બંધન આડે ન આવે એવા કોઈ સ્થાને રહેવું હતું.
આખરે એક લુહારના નિર્જન ડેલા પર પસંદગી ઉતારી. બીમાર લુહાર હવાફેર માટે બીજે રહેવા ગયો હતો. સ્થળ શાંત હતું. ધ્યાનને યોગ્ય હતું. વળી પોતાનાથી કોઈને અગવડ પડે તેમ ન હતું. કોઈ હવેલી કે પ્રાસાદને બદલે લુહારની કોઢને ઉતારો બનાવ્યો.
સંજોગવશાત્ બહારગામ ગયેલો લુહાર સાજો થઈને પાછો આવ્યો. એણે જોયું તો પોતાના મકાનમાં કોઈ સાધુ જગ્યા જમાવી બેઠો હતો ! મનમાં માન્યું કે નક્કી પોતાની ગેરહાજરીમાં કોઈએ જગ્યા પચાવી પાડી ! સબ ભૂમિ ગોપાલકી માનનારે આ ભૂમિ પોતાની કરી લીધી.
લાંબી બીમારીમાંથી ઊઠીને આવ્યો હતો. એમાંય આવતાં વેંત આ સાધુને જોતાં જ એના ગુસ્સાનો પાર ન રહ્યો. માંડ મોતના મુખમાંથી
Page #28
--------------------------------------------------------------------------
________________
બચીને ઘરે આવ્યો, ત્યાં વળી ઘરમાં પગ મૂકતાં જ આવા અપશુકન થયા !
ક્રોધ અવિચારી છે, ક્રોધી આંધળો છે. અંધ માનવી પોતે જોઈ શકતો નથી, પણ પોતે શું કરે છે એ જાણે છે ખરો. જ્યારે ક્રોધથી અંધ તો પોતે શું કરે છે, એય જાણતો નથી !
ક્રોધથી ધુંવાપૂવાં થયેલા લુહારે વજનદાર ઘણ ઉપાડ્યો. એવા જોરથી માથા પર લગાવું કે પળવારમાં સોએ વરસ પૂરાં થઈ જાય ! કોઈએ લુહારને રોક્યોય ખરો ! સાધુની હત્યાના મહાપાતકની યાદ આપી. કોઈએ એને સમજાવવા કોશિશ કરી, તો કોઈએ શાંત પાડવા પ્રયત્ન કર્યો. પણ આનાથી તો કમજોર લુહારનો ક્રોધ વધી ગયો.
જીવ સટોસટનો મામલો રચાઈ ગયો ! લુહાર વજનદાર ઘણ ઉપાડીને વીંઝવા તૈયાર થયો. યોગી મહાવીર તો એમ ને એમ અડગ ઊભા હતા. ન ક્યાંય ભય, ન સહેજે કંપ. સમભાવપૂર્વક અચળ મેરુની જેમ ધ્યાનમાં મગ્ન હતા.
યોગીની શાંતિએ લુહારને વધુ ઉશ્કેર્યો. એણે જોશથી ઘણ વીંઝયો હમણાં ઘણ વાગશે, યોગીની કાયા ઢળી પડશે !
પણ આ શું ?
ક્રોધથી ધંધવાતા અને ધ્રુજતા હાથે લુહાર ઘણ વીંઝવા ગયો. દાઝ એટલી હતી કે અહીં અને અબઘડી જ આને ખતમ કરી નાખું. ઘણ ઊંચકીને વીંઝવા ગયો ત્યાં જ લુહારનો હાથ છટક્યો. ઘણ સામે વીંઝવાને બદલે લુહારના મસ્તક પર ઝીંકાયો. બીમારીમાંથી માંડ બચેલો લુહાર તત્કાળ ક્રોધનો કોળિયો બની ગયો. બીજાનો નાશ કરવા જનાર ક્રોધી પોતાનો વિનાશ કરી બેઠો !
ધ્યાનસ્થ મહાવીર તો એમ ને એમ અડગ ઉભા હતા !
કિમ ર
ક
કરો
Page #29
--------------------------------------------------------------------------
________________
સત્ય છતાં પ્રિય રાજગહનો શ્રેષ્ઠી. નામે મહાશતક. એ શ્રમણોપાસક બન્યો. ઘરમાં એથી વિપરીત બન્યું.
એની સૌન્દર્યશાલિની પત્ની રેવતી મઘ-માંસ અને મોજશોખમાં લુબ્ધ બની ગઈ. મહાશતક પત્નીને સુમાર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યો, પણ એનું કંઈ પરિણામ આવ્યું નહિ, બલ્ક વિશેષ બગાડ થયો!
શ્રમણોપાસક મહાશતકે ગૃહસ્થાધર્મની અંતિમ આરાધના કરી અનશન કર્યું. શુભ અધ્યવસાય ને કર્મોના ક્ષયોપશમથી એને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ વખતે ભગવાન મહાવીરે પોતાનું ૪૧મું ચાતુર્માસ રાજગૃહના ગુણશીલચૈત્યમાં કર્યું.
રેવતી આ વખતે મહાશતક પાસે ગઈ ને બીભત્સ ચેષ્ટાઓ કરવા લાગી ને એના શ્રદ્ધેય પુરુષો માટે ગમે તેમ બોલવા લાગી. મહાશતકે એક વાર આંખ આડા કાન કર્યા, પણ આખરે પોતાના ઇષ્ટ દેવોની નિંદાથી તેને ક્રોધ થયો ને અવધિજ્ઞાન દ્વારા જ્ઞાત કરીને એણે પત્નીને કહ્યું :
સાત દિવસ ભીતર, અલસ રોગથી પીડાઈને, મરીને તું નરકે જઈશ, હે ચંડે!”
રેવતી શાપથી વિકલ થઈ, એને મોત નજર સામે રમવા લાગ્યું. ખરેખર સાત દિવસે એ ગુજરી ગઈ.
ભગવાન મહાવીરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ઇન્દ્રભૂતિ ગૌતમને કહ્યું : “તમે મહાશતક પાસે જાઓ ને તેને ચેતવણી આપો, યથાર્થ સત્ય હોવા છતાં અપ્રિય કઠોર વચન બોલવાં એ અનશનધારી શ્રમણોપાસકને શોભતાં નથી. પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું ઘટે.”
ગૌતમે મહાશતકને સંદેશો પહોંચાડ્યો, મહાશતકે પ્રાયશ્ચિત
Page #30
--------------------------------------------------------------------------
________________
દેવને પણ દુર્લભ મહાન સત્તાશીલ રાજરાજેશ્વર : નામ દશાર્ણભદ્ર.
એના ખજાને કોઈ વાતની ખોટ નહિ. એને પોતાના ખજાનાનું ભારે અભિમાન ! ભગવાન મહાવીરનો એ પરમ ભક્ત !
ભગવાન પાટનગરીમાં આવવાના સમાચાર આવ્યા. રાજાએ વિચાર કર્યો કે સામૈયું એવું કરું કે દેવો પણ કરી શકે નહિ.
એણે પોતાની ચતુરંગી સેના, રત્ન-મણિક્યથી ભરેલો ખજાનો, સૌંદર્ય ને ગીતભર્યું અંત:પુર ને ખંડિયા રાજાઓને સામૈયામાં નોતર્યા.
લોકોએ કહ્યું કે “અભૂતપૂર્વ સમૃદ્ધિ ! અપૂર્વ વૈભવ ! આવું સામૈયું ન થયું કે ન થશે !”
દેવોના રાજા ઇન્દ્રને થયું કે ભક્તિ જુદી વસ્તુ છે; ને અભિમાન જુદી વસ્તુ છે. અભિમાન ને અહંકાર ભક્તને દુર્ગતિમાં નાખે છે. માટે આને બોધપાઠ આપું. - દેવરાજ સામૈયું લઈને આવ્યા. અહોહો, શું એનો વૈભવ ! શું એની છટા ! દશાર્ણભદ્રના હાથીને એક સુંઢ : દેવરાજના હાથીને સાત સુંઢ ! રાજાના ઘોડાને ફક્ત ચાર પગ; દેવરાજના ઘોડાને પગ ને પાંખો બંને ! સેના તો જાણે સાગર જોઈ લો ! ગણી ગણાય નહિ.
દશાર્ણભદ્રના અહંકારને ફટકો પડ્યો, એણે વિચાર કર્યો કે હું એવું કરી બતાવું કે દેવરાજ જોયા જ કરે !
એણે સપરિવાર રાજપાટ ત્યાગી દીક્ષા અંગીકાર કરી. દેવરાજ ઇન્દ્ર બધું કરી શકે, પણ દીક્ષા લઈ ન શકે ! દેવને એ દુર્લભ વસ્તુ હતી.
દેવરાજ ઇન્દ્ર રાજા દશાર્ણભદ્રને હરાવી શક્યો, પણ સાધુ દશાર્ણભદ્રના ચરણે આવીને નમ્યો.
Page #31
--------------------------------------------------------------------------
________________
ત્રણ રત્નો આર્યદેશનો વેપારી યવન દેશમાં ગયો. યવનરાજાને નજરાણામાં વસ્ત્રો, મણિ અને રત્નો ભેટ ધર્યા.
રત્નો તો અમૂલખ હતાં. કેટલાંક અંધારામાં અજવાળાં કરતાં, કેટલાંક પાણીમાં માર્ગ કરતાં, તો કેટલાંક મૂઠીમાં રાખતાં અજબ ગરમાવો આપતાં.
યવનરાજ કહે : “રે વેપારી ! તારા દેશમાં અજબ રત્નો પાકે છે. મારા દેશમાં તો ફક્ત ડુંગળી પાકે છે. મારે તારો શ જોવો છે.”
આર્ય વેપારી ને યવનરાજ ભારતમાં આવ્યા. અહીં આખું ઝવેરી બજાર હતું. ભાતભાતનાં રત્નો હતાં. યવનરાજ તો એક જુએ ને એક ભૂલે.રત્નોનો દાબડો લઈને બેઠેલા એક ઝવેરીએ એકાએક દાબડો બંધ કર્યો ને કહ્યું : “રે! વનમાં મહાઝવેરી આવ્યા છે. મારે ત્યાં જવું છે. અજબ અજબ રત્નો તેમની પાસે છે.”
યવનરાજ તેની સાથે મહાઝવેરીને જોવા વનમાં આવ્યો ત્યારે જોયું તો એક સાવ વસ્ત્રહીન સાધુ બિરાજમાન હતા. પણ એની વાણી સાકર-શેરડી જેવી મીઠી હતી.
યવનરાજ કહે : “આ તમારો મહાઝવેરી? એની પાસે તો પહેરવા કપડાંય નથી !'
વેપારી કહે : “તમે ચાલો, ને પરિચય કરો. મહારનોનો એ ઝવેરી છે.” યવનરાજે તો જઈને પ્રભુ મહાવીરને પ્રશ્ન કર્યો : “આપની પાસેનાં રત્નો બતાવશો ?
મારી પાસે અનેક રત્નો છે, એમાં ત્રણ રત્નો તો અજબગજબ છે. પહેલા રત્નનું નામ તે જ્ઞાન. એનાથી સારું શું અને ખોટું શું એની સમજ પડે છે.'
બીજા રત્નનું નામ શ્રદ્ધા. સારું જાણ્યું, ખોટું જાણ્યું, પણ તે વાત પર શ્રદ્ધા થાય તો કામ થાય. માટે એ રત્નનું નામ શ્રદ્ધારત્ન છે.”
Page #32
--------------------------------------------------------------------------
________________
ત્રીજા રનું નામ છે કાર્યરત્ન. જ્ઞાન થયું, શ્રદ્ધા બેઠી, પણ જો આચરણ ન કર્યું તો બધું નકામું. આ કાર્યરત્ન તેમને આચરણ કરવા પ્રેરે છે.'
યવનરાજ કહે : “અદ્ભુત છે આ રત્નો ! મને એ સ્વીકાર્ય છે. મને દીક્ષા આપો.” જ્ઞાન, દર્શન ને ચારિત્ર-આ ત્રણ અપૂર્વ રત્નો કિરાતરાજને મળ્યાં. એનો બેડો પાર થઈ ગયો.
એકને જીતો કેશીકુમાર શ્રમણે એક દિવસ ગૌતમ ગણધરને પ્રશ્ન કર્યો :
તમે હજારો શત્રુઓની વચ્ચે રહો છો; તેઓ તમારા પર હુમલો પણ કરે છે; છતાં તમે કેવી રીતે વિજયી થાઓ છો ?'
ગૌતમ ગણધરે કહ્યું : “પહેલાં હું મારા એક શત્રુને જીતું છું ; પછી ચારને સહેલાઈથી જીતી લઉ છું. ચાર તાબે થઈ જાય એટલે દશ પર હલ્લો કરું છું ને વિજય મેળવું છું; પછી તો હજારોને ક્ષણભરમાં હરાવી દઉં છું.?
કુમાર શ્રમણે પૂછ્યું : “એ શત્રુઓ કયા ક્યા ?'
ગૌતમ બોલ્યા : “પહેલાં તો સૌથી મોટો શત્રુ મારો અહંકારી આત્મા. એને જીતું એટલે ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય શત્રુ તરત જ જિતાય છે. એ ચારને જીતી લઉં એટલે કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિયના પાંચ સારા અને પાંચ ખોટા વિષયો જીતી શકાય છે. આ દશ શત્રુઓને જીત્યા એટલે પછી હજારોની પરવા રહેતી નથી; હું પછી શાંતિથી ભ્રમણ કરી શકું છું.”
“હે ગૌતમ ! માણસના હૃદયમાં એક વિષવેલી ઊગે છે, ફૂલે છે, ફળે છે. એને તમે કેવી રીતે કાપી ? એનું નામ શું ?” •
પહેલાં એ વેલને કાપી; પછી મૂળથી ઉખાડીને ફેંકી. પછી એનાં વિષફળ મારે ચાખવાનાં જ ન રહ્યાં. આ વિષવેલનું નામ છે ભવતૃષ્ણા !”
Page #33
--------------------------------------------------------------------------
________________
માનવતાની મૂર્તિ
મુંબઈમાં રાયચંદભાઈ ઝવેરાતનો ધંધો કરતા હતા.
વેપાર ખેડે, પણ નીતિ-નિયમથી, પૂરી પ્રામાણિકતા અને સચ્ચાઈથી. એક વાર એક સોદો કર્યો. રાયચંદભાઈએ બાનાની ૨કમ આપી
દીધી.
સામા વેપા૨ી સાથે નક્કી કર્યું કે એણે અમુક ભાવે આટલું ઝવેરાત આ તિથિએ આપવું.
બંનેએ કરારના કાગળ પર સહી કરી. ઝવેરાતના બજારમાં મોટી ઊથલપાથલ આવી. ભાવ એકાએક વધરા લાગ્યા. બીજી ચીજમાં થોડી તેજી-મંદી થાય, પણ આતે ઝવેરાત ! ભાવ વધે એટલે ઊંચા આસમાને જ પહોંચી જાય. વેપારીના હોશ-કોશ ઊડવા માંડ્યા. દશા એવી આવી કે વેપારી નક્કી કરેલું ઝવેરાત ખરીદે તો એને ઘરબાર હરાજ કરવાં પડે.
રાયચંદભાઈ ઊથલપાથલથી માહિતગાર હતા. વેપારીની દશા ને વ્યથા કેવી હશે એનો એમનો ખ્યાલ આવ્યો.
સામે પગલે ચાલીને વેપારીની દુકાને ગયા. દૂરથી રાયચંદભાઈને આવતા જોઈને જ વેપા૨ીને તો પરસેવો છૂટવા લાગ્યો. એને તો પોતાનો ફાળ સામે આવતો હોય તેમ લાગ્યું. !
વેપારીએ ધ્રૂજતા અવાજે રાયચંદભાઈને કહ્યું : “માફ કરજો ! હું ગોઠવણ કરી જ રહ્યો છું. ભલે મારું સર્વસ્વ લુટાઈ જાય, પણ હું બેવચની નહિ બનું. તમે સહેજે ચિંતા રાખશો નહિ.”
રાયચંદભાઈએ કહ્યું: “ચિંતા તને નહિ, પણ મને થાય છે.”
28
Page #34
--------------------------------------------------------------------------
________________
વેપારી વચ્ચે બોલ્યો, “ના, તમે ફિકર ન કરશો. હું બધું વેચીનેય કરારનું પાલન કરીશ.”
રાયચંદભાઈ એ કહ્યું: “ભલા માણસ, મારી અને તારી ચિંતાનું કારણ આ લખાણ જ છે ને ? આ લખાણને લીધે જ તારી અવદશા થાય તેમ છે. તો લાવને, તારી અને મારી ચિંતાનો નાશ કરવા આ લખાણનો જ નાશ કરી નાખીએ. આપણે બંને નકામી ચિંતાઓથી ઊગરી જઈશું.”
વેપારીએ દયામણા મોંએ વિનંતી કરતાં કહ્યું, “પણ આપ એવું શા માટે કરો છો ? હું બે-ત્રણ દિવસમાં મારી જવાબદારી અદા કરી દઈશ.”
હજી વેપારી વધુ કંઈ બોલે તે પહેલાં તો રાયચંદભાઈએ એ કરારના કાગળના ટુકડેટુકડા કરી નાખ્યા. તેઓ બોલ્યા, “ભાઈ ! હું જાણું છું કે તમે વાયદાથી બંધાઈ ગયા છો, પણ અત્યારે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. તમે કરાર પ્રમાણે ઝવેરાત આપો, તો ભવિષ્યમાં તમારી શી સ્થિતિ થાય, તે હું કલ્પી શકું છું. રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં.”
વેપારી એમનાં ચરણમાં ઝૂકી પડ્યો. એ બોલ્યો : “તમે માનવ નહિ, પણ માનવતાની સાક્ષાત્ મૂર્તિ છો !”
આ રાયચંદભાઈ તે મહાન આધ્યાત્મિક પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર બન્યા.
Page #35
--------------------------------------------------------------------------
________________
પાણીમાં થા
મહાપ્રભુ ચૈતન્યુ સદાય ભક્તિમાં મસ્ત રહેતા હતા. એમના એક પરમ મિત્ર રઘુનાથ શિરોમણિ હતા. બંને વચ્ચે એવી દેસ્તી કે જાણે પુષ્પ અને પરિમલ.
રઘુનાથ શિરોમણિએ ન્યાયશાસ્ત્ર પર એક સુંદર ટીકા લખી. એણે એ પોતાના ૫૨મ મિત્ર ચૈતન્યદેવને ઉમંગ અને ઉત્સાહથી બતાવી. ચૈતન્યદેવ મિત્રની વિદ્વત્તાથી પ્રસન્ન થયા અને કહ્યું કે “સાચે જ અદ્ભુત છે !”
રઘુનાથ શિરોમણિના અંતરના શબ્દો બહા૨ સરી પડ્યા. એમણે કહ્યું, “મિત્ર ! આ ટીકા તો મને ભારતભરનો એક શ્રેષ્ઠ પંડિત બનાવશે. મારી કીર્તિ જગતભરમાં ફેલાઈ જશે. સાચે જ મારું જીવતર સફળ થયું. મારો શ્રમ સાર્થક બન્યો”.
ચૈતન્યદેવે મિત્રને કહ્યું,કે તેઓ પણ ન્યાયશાસ્ત્ર પર આવી એક ટીકા લખી રહ્યા છે. રઘુનાથના હૃદયમાં ફાળ પડી. એ ચૈતન્યદેવના ઘેર ગયા અને એમની પાસેથી એ પુસ્તક લઈને વાંચવા લાગ્યા. પણ જેમ પુસ્તક વાંચે તેમ એમનો ચહેરો વધુ ને વધુ કાળો પડતો ગયો. એમના મુખ પર ઘેરો વિષાદ છવાઈ ગયો. જાણે નૂર ઊડી ગયું હોય એવો તેમનો દેખાવ લાગવા માંડ્યો.
ચૈતન્યદેવ મિત્રનો મનોભાવ કળી ગયા. એમણે રઘુનાથને પૂછ્યું. “કેમ, આટલા બધા વિચારમાં પડી ગયા ?”
રઘુનાથે કહ્યું, “મિત્ર, તારી ટીકા આગળ મારી ટીકાતો કૂતરાંય નહિ સૂંઘે. મને એમ હતું કે મારી ટીકાથી ભારતભરમાં કીર્તિ મેળવીશ પણ તારી ટીકા વાંચતાં એમ લાગે છે કે હવે એ વાત સ્વપ્ન બની જશે.
30
Page #36
--------------------------------------------------------------------------
________________
ઓહ ! મારી વર્ષોની મહેનત સાવ વ્યર્થ ગઈ !”
ચૈતન્યદેવ કશું બોલ્યા નહિ. એ રાત્રે બંને મિત્રો જલવિહાર કરવા નીકળ્યા. પૂર્ણિમાની ચાંદનીમાં નાનીશી હોડીમાં બંને નીકળ્યા. બંને વાતોમાં ડૂબી ગયા. એવામાં ચૈતન્યપ્રભુએ કપડામાં વીંટાળેલી એક પોથી બહાર કાઢી અને નદીના જળમાં પધરાવી દીધી.
રઘુનાથ શિરોમણિના વિસ્મયનો પાર ન રહ્યો. એમણે પૂછ્યું, “મિત્ર ! આ તે શું કર્યું? પાણીમાં પોથી કેમ પધરાવી દીધી ?”
હળવું સ્મિત કરતાં ચૈતન્યપ્રભુએ કહ્યું : “રઘુનાથ ! એ તો તે જોયેલી ન્યાયશાસ્ત્ર પરની મારી ટીકા હતી. એને મેં પાણીમાં પધરાવી દીધી.”
રઘુનાથ કહે, “અરે ! એવી સુંદર ટીકાને તે પાણીમાં પધરાવી દીધી ? આવું કેમ કર્યું?”
ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, “જે ગ્રંથ મારા મિત્રની કીર્તિને હણી નાખે તે ગ્રંથ શા કામનો ! જે ગ્રંથે તારા દિલ પર ઘા કર્યો, તેનો મેં પાણીમાં ઘા કર્યો.”
રઘુનાથ ચૈતન્યદેવનાં ચરણોમાં ઢળી પડ્યા. ત્યારે ચૈતન્યદેવે કહ્યું, “રઘુનાથ ! મારી કીર્તિ મારા મિત્રની અપકીર્તિ બને તે હું કેવી રીતે સહન કરી શકું ? હકીકતમાં જે કીર્તિનો મોહ છોડે તે જ કલ્યાણ સાધી શકે છે.”
Page #37
--------------------------------------------------------------------------
________________
પારકાની પીડા સ્વામી રામકૃષ્ણ પરમહંસ.
એમનું બાળપણનું નામ હતું ગદાધર. નાની વયથી જ એમનું સુંદર રૂપ સહુને આકર્ષતું હતું. એમનો સંગીતમય કંઠ અને ચારિત્રયની પવિત્રતા પ્રભાવિત કરતાં હતાં. સ્વામી રામકૃષ્ણ ઊંડી ધાર્મિક ભાવનાઓ અને અવારનાવાર જાગતી સમાધિને કારણે સંત તરીકે જાણીતા હતા.
આ સંતને માતા-પિતા પ્રત્યે અગાધ ભક્તિ હતી. એમનું દક્ષિણેશ્વરનું મંદિર એટલે સાધુ, સંતો અને વિચારકોનું પ્રેરણાસ્થાન. આવા મહાન સંતની સંવેદનશીલતા એટલી કે સામાન્યમાં સામાન્ય ઘટના પણ એમના અંતરને ખળભળાવી જાય.
સ્વામી રામકૃષ્ણ પરમહંસ એક વાર દક્ષિણેશ્વરથી ગંગા પાર કરી રહ્યા હતા. તેઓ જેવા હોડીમાં બેઠા કે તરત જ જોરશોરથી ચીસો પાડવા માંડ્યા. તેઓ કહેતા હતા :
“મને મારો નહિ ! મને મારશો નહિ ! મને મારો નહિ !”
હોડીમાં બેઠેલા સહુ કોઈને આશ્ચર્ય થયું. એમણે સ્વામી રામકૃષ્ણ પરમહંસને શાંત પાડવા કેશિશ કરી. ધીરેથી એમને સમજાવતાં કહ્યું :
“અરે ! આપને ક્યાં કોઈ મારે છે? આપ તો હોડીમાં બિરાજમાન છો. અહીં વળી કેવો ભય ?”
સાથેના મિત્રોએ હિંમત આપતાં કહ્યું, “તમને કોણ મારી શકે ? અમે તમારી સાથે છીએ. તમે સહેજે ફિકર ન કરશો.”
આમ છતાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ તો જોરથી ચીસો પાડતાં બોલતા હતા, “મને મારો નહિ. મને જવા દો. મેં તમારું શું બગાડ્યું
A
:
Page #38
--------------------------------------------------------------------------
________________
છે ? મને મારો નહિ.”
અને આમ ચીસો પાડતાં પાડતાં એમની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. જાણે પીઠ પર કોઈ મારતું હોય તેમ પોતાની પીઠને
બતાવતા હતા.
હોડીમાં બેઠેલાઓએ એમની પીઠ જોઈ અને આશ્ચર્ય થયું. પીઠ પર કોરડા માર્યાનાં નિશાન હતાં. ચામડી ઉતરડાઈ ગઈ હતી. એમાંથી લોહી નીકળતું હતું.
હોડી કિનારે પહોંચી અને લોકોએ જોયું તો એક ટોળું ભેગું થઈને એક માણસને કો૨ડા મારતું હતું. એની પીઠ પર પણ રામકૃષ્ણ પરમહંસની પીઠ જેવાં જ નિશાન હતાં.
મિત્રોએ સ્વામી રામકૃષ્ણને પૂછ્યું કે આવું કેમ બન્યું કઈ રીતે ?
કે
ત્યારે સ્વામીજીએ એટલો જ ઉત્તર આપ્યો કે “હું હોડીમાં બેસતો હતો, ત્યારે મેં જોયું કે સામે કિનારે કોઈ માનવી પર કો૨ડા વીંઝવાની તૈયારી થઈ રહી છે. મારા અંતરાત્મામાંથી અવાજ આવ્યો કે એને મારશો નહિ. પછી શું થયું તેની મને ખબર નથી.”
શત્રુ અથવા મિત્ર બધા પ્રાણીઓ પર સમભાવ દૃષ્ટિ રાખવી તે અહિંસા છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
33
Page #39
--------------------------------------------------------------------------
________________
ગુનાની માફી સર્વિસકીત એક સાચો ઈશ્વર ભક્ત હતો. એના જીવનમાં પદે પદે જાગૃતિ પ્રગટ થતી હતી.
રોજ ખુદાની બંદગી કરે અને બંદગી કર્યા પછી હંમેશાં એક વાક્ય કહે : “હે ખુદા ! તું મને માફ કર.”
સર્વિસકીતની બંદગી પછી આ વાક્ય અનેક લોકોએ રોજ સાંભળ્યું હતું, પણ કોઈને એનો તાગ કે તાળો મળતો ન હતો.
કેટલાકને એમ થતું કે આવો ખુદાપરસ્ત માનવી ક્યાં ગુનો કરે છે ! શા માટે એ રોજ જેટલી વાર ખુદાની બંદગી કરે. એટલી વાર એની માફી માગતો હશે ?
એક દિવસ એમના એક સાથીથી રહેવાયું નહિ. એને થયું કે શા માટે સર્ટિસકીત રોજેરોજ માફી માંગતા હશે ! એવો તે એ કયો ગુનો કરે છે કે એમને આ રીતે સતત ક્ષમાયાચના કરવી પડે.
સાથીએ મહાત્મા સર્વિસકીતને પૂછ્યું, “આપને વાંધો હોય તો હું મારા મનમાં જાગેલી એક શંકા વિષે પૂછ્યું.' - સર્વિસકીને એને પ્રેમથી કહ્યું, “જે કંઈ પૂછવું હોય તે નિ:સંકોચ પૂછો.'
સાથીએ પૂછ્યું, “મારા મનમાં સવાલ એ જાગે છે કે આપ છેલ્લાં ત્રીસ વર્ષથી ખુદાની બંદગી કર્યા બાદ એમ બોલો છો કે “હે ખુદા ! મને માફ કર.' આવું રોજેરોજ કરવાની શી જરૂર ? ખુદાનો એવો તે કયો ગંભીર ગુનો કર્યો છે કે જેથી તમારે આમ દરરોજ સતત માફી માંગવી પડે ?”
Page #40
--------------------------------------------------------------------------
________________
મહાત્મા સર્રિસકીતે કહ્યું, ‘વાત એવી છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાં આ શહેરની બજારમાં મોટી આગ લાગી. આગના સમાચાર સાંભળતાં જ હું બજા૨ ભણી દોડ્યો, કા૨ણ કે એ બજારમાં મા૨ી પણ એક દુકાન હતી. ઝડપથી બજા૨ ત૨ફ દોડતો હતો, ત્યાં રસ્તામાં એક માણસ મળ્યો અને એણે મને સમાચાર આપ્યા. એણે હ્યું કે ‘તમારે આટલી બધી દોટ મૂકવાની જરૂ૨ નથી. આગ તો સહુએ ઠારી નાંખી છે. બધાની દુકાન બળી ગઈ પણ તમારી દુકાનને ઊની આંચ પણ આવી નથી. હું જોઈને આવ્યો છું કે તમારી દુકાન સાવ સલામત છે.’
આ સાંભળીને હું બોલી ઊઠ્યો, ‘હે ખુદા ! તને લાખ લાખ ધન્યવાદ. તારો પાડ માનું તેટલો ઓછો છે'.
બસ, આજ સુધી મારા એ શબ્દો માટે ખુદાની માફી માંગું છું. ખુદાને કહું છું કે આવો ગુનો ફરી કરી બેસું નહિ તેવી ખબરદારી મને આપજે.
સાથીએ કહ્યું, ‘આમાં તે વળી ખુદાની માફી શા માટે માંગવાની હોય ? તમારી દુકાન સલામત રહી એ ખુદાનો પાડ જ કહેવાય ને !’
ન
મહાત્મા સર્રિસકીતે કહ્યું ‘મારી એ જ ભૂલ થઈ ગઈ. મારી દુકાન સલામત રહી એ સાચું, પરંતુ મારી આસપાસની દુકાનો ધરાવનારાઓનો મેં વિચાર ન કર્યાં. એમની સંપત્તિ નાશ પામી છતાં મેં ખુદાને ધન્યવાદ આપ્યા. હકીકતમાં તો મેં મારા સાથી દુકાનદારોની ઘોર ઉપેક્ષા કરી કહેવાય. મેં આવો મોટો ગુનો કર્યો એ જાણ્યા પછી એટલો બધો પસ્તાવો થયોકે એ દિવસથી રોજ મારા ગુના માટે ખુદાની માફી માંગું છું.’
35
Page #41
--------------------------------------------------------------------------
________________
આતિથ્ય એ ઘરનો વૈભવ છે.
આનંદ એ ઘરનું હાસ્ય છે.
સમાધાન એ ઘરનું સુખ છે. સદાચાર એ ઘરની સુવાસ છે.
પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે.
સ્નેહ એ ઘરનો છાંયડો છે.
લાગણી એ ઘરનો પાયો છે. અનુકંપા એ ઘરની ઈમારત છે.
પૂજા એ ઘરની પવિત્રતા છે.
એ ઘરમાં સદા પ્રભુનો વાસ છે.
"
છે
કે
જ
એક
જ
- તારીખ:
Page #42
--------------------------------------------------------------------------
________________
Say no to failure
ailure does't mean you are a failure... It does mean you haven't succeeded yet.
Failure doesn't mean you have accomplished nothing... It does mean you have learned something.
Failure doesn't mean you have been a fool... It does mean you had a lot of faith.
Failure doesn't mean you've been disgraced... It does mean you were willing to try.
Failure doesn't mean you don't have it... It does mean you have to do something in a different way.
Failure doesn't mean you are inferior... It does mean you are not perfect.
Failure doesn't mean you've wasted your life...It does mean you have a reason to start afresh.
Failure doesn't mean you should give up... It does mean you must try harder.
Failure doesn't mean you'll never make it... It does mean it will take a little longer.
Failure doesn't mean God has abandoned you...It does mean God has a better idea !
Failure doesn't mean you're finished... It does mean you have a chance to try something new.
So it's true ! Failure is never final !
- Dr. Robert Schuller
Page #43
--------------------------------------------------------------------------
________________
Tension : positive and negative
There is a common belief that tension is bad, that quiet and tranquillity are the goals for which we should strive.
Not really. Without tension nothing gets done. Quite and contentment are desirable (infact, a daily period of meditation is an excellent use of time), but there must be alternating periods of positive te ion or you can slip into lethargy. What keeps a watch going is the tension on the mainspring.
Positive tension can take many forms : a deadline that must be met, an awareness that your work is going to be judged, a sense of competition with others. These pressures bring out the best in people, challenging them to use time as effectively as possible.
Good management involves building a reasonable amout of positive tension into your relationships with subordinates, and good self-mangement involves finding ways to put some pressure on yourself to perform. Making a public commitment to undertake a job on which you have been procrastinating, for example, is one way of putting pressure on yourself.
Negative tension is bad, of course. This produces harmful stress. Tension headaches and other ailments associated with stress are often a result of frustration growing out of poor time-management practices : failure to set priorities, failure to plan ahead, failure to concentrate on a single item at a time, failure to delegate properly, indecision, failure to schedule periods of quiet time when you can tackle top-priority jobs without interruption. Such negative tension must be avoided at all costs.
- Edwin C. Bliss
Page #44
--------------------------------------------------------------------------
________________
The miracle you can do
VV hile the highest ability accomplishes but little if scattered on a multiplicity of objects, on the other hand, if one has but a thimbleful of brains, and concentrates them upon the thing he has in hand, he may achieve miracles. Momentum in physics, if properly directed, will drive a tallow candle through an inch board.
Just so will oneness of aim and the direction of the energies to a single pursuit, while all others are waived, enable the veriest weakling to make his mark where he strikes.
The general who scatters his soldiers all about the country ensures defeat; so does he whose attention is diffused through innumerable channels, so that it cannot gather in force on any one point.
The human mind, in short, resembles a burning glass, whose rays are intense only as they are concentrated. As the glass burns only when its rays are converged to a focal point, so the mind illumines the world of science, literature or business only when it is directed to a solitary object.
Not perfection as a final goal, but the ever-enduring process of perfecting, maturing, refining, is the aim in living, The good man is the man who, no matter how morally unworthy he has been, is moving to become better. Such a conception makes one severe in judging himself and humane in judging others.
- James Bryant Conant
Page #45
--------------------------------------------------------------------------
________________
From fear to anger
Inger has many forms and many causes, but it has its root in fear. One is angry because one fears bodily harm or injury to material interest or deprivation of some enjoyed blessing, or injury to reputation or friendship through something that some one has said or done.
Self-control is of course the preventive of anger. Logic and deliberation in judging of incidents and their effect on one are conducive to self-control. A common excitant to anger is an epithet, the calling of a name. Think just what this is, and you must decide that it is silly to lose one's temper over it.
You are angry really because you are afraid somebody may believe the characterization is true. Were you absolutely sure of yourself and your reputation, the epithet would have no more effect than the barking of a dog, or a word in some foreign language that you did not understand. It has no real effect at all, except what you allow to have in your own mind. It does not alter the facts in the case, in the least.
Whatever the cause of anger, it will usually be found to be trivial. A proof is that quick tempered people are always apologizing the next day, when the matter looks very different. Cultivate the habit of forming this "to-morrow” judgement today, and your angry explosions will be reduced to a minimum. Cultivate optimism in general, and particularly the love-thought, toward all people with whom you come in contact, and you will soon find it hard to be angry with any of them.
- Orison Swett Marden
Page #46
--------------------------------------------------------------------------
________________
Step out of the crowd !
ourage is not the absence of fear, it is the conquest of it. Courage is the mark of the man. Courage is the product of real manhood and womanhood.
We are either leaders or we are followers. We either think for ourselves, or we let others do our thinking for us. Most of us value public approval so much that we fail to execute and display the courage of our convictions. Instead of being mere followers, we should constantly strive towards being the leader. The fear of what others might think should always be abandoned in favour of what you know to be is the right. You, not your neighbour, are the master of your own fate.
Lincoln is remembered principally because of his courage. This was, above all else, his shining star.
It is the man of conviction, the courageous soul, that believes and succeeds.
The world is crying out for men and women to display their real manhood and womanhood, to bring out the best that is in them, to step out of the crowd, to quit living the sheepish sort of lives that they are, to become believers in themselves instead of fearers of their possibilities, to become leaders and to make their mark upon the world.
Believe in courage. No generation has ever stood in greater need of it than ours. Dickens once said : 'Life is given to us on the understanding that we defend it to the last.' It is not our lives alone we must defend today, but every value that to us makes life worth living.
-0. G. Mandino
Page #47
--------------------------------------------------------------------------
________________
Exercise self-control
It birth each of us has been given, by a wise Creator, the right of choice—the freedom to become what we want to become. This gift sets us high above the animal kingdom with their gift of instinct.
In a true sense, we have been commissioned at birth as the captains of our own ship and the masters of our own soul. Most people forfeit their commissions—their priceless birthright. The vast majority of people remain ignorant of their power because nowhere are they taught how to use them.
Instead of being the driver of our lives we hand the reins or steering wheel over to our impulses, passions and moods. From that moment on we surrender this high prerogative that has been ours since birth.
To be morally free—to be more than an animal-man must be able to resist instinctive impulses. This can only be done by the exercise of self-control. Thus it is this power that constitutes the real distinction between a physical and a moral life, and that forms the primary basis of individual character.
Nine-tenths of the vicious desires that degrade society, and the crimes that disgrace it, would shrink into insignificance before the advance of valiant self-discipline and self-respect.
Moderation in all things, and regulating the actions only by the judgement, are the most eminent parts of wisdom. “He that ruleth his own spirit is greater than he that taketh a city." To be free one must have command over himself.
— Ralph Waldo Emerson
Page #48
--------------------------------------------------------------------------
________________
Beauty of the inner-self
B
eauty is sublime, in its physical form, found everywhere round about man. The world, as God has made it, is beautiful and delightful, in spite of the several woes that may be in life.
There is, with the golden morn, the beauty of the day and the colours oft in the sky as the sun peeps out showing fiery beauty; and, in winter, we have the beautiful mist over the trees, the valleys, the mountains, the hills, the ocean and over the monuments that look most beautiful amidst the beauty that is in the mist.
As one gets up in the early morning, one sees the birds rising in their nests, in prayer to God, by their melodious chirping, and what a supreme pleasure it is to hear the sweet melody of the chirping birds!
How beautiful to wander in the woods, on holidays, or to have the blessings of solitude amidst magnificent mountains and gorgeous valleys! How wonderful is the sublime beauty of Nature in the world of God for the benefit of his creatures!
How magnificent also the man-made monuments, like the Taj Mahal of Agra, a dream in marble, looking most glamorous under the beautiful light of the full Moon. How beautiful even a small hut by the side of a valley, amidst the rustic charm all around!
How beautiful is life, and the beauty that is all around, if man could only visualise and appreciate it seeing in it the greatness of the Creator! But the greatest beauty is that which proceeds from one's inner self, the self that is full of truth, love, kindness and benevolence-the beauty that emanates from the good soul.
43
Earl Stowell
Page #49
--------------------------------------------------------------------------
________________
Eight golden rules for prayer
1. Set aside a few minutes everyday. Do not say anything. Simply practise thinking about God. This will make your mind spiritually receptive.
2. Then pray orally, using simple, natural words. Tell God anything that is on your mind. Talk to God in your own language. He understands it.
3. Pray as you go about the business of the day, on the subway or bus or at your desk.
4. Do not always ask when you pray, but instead affirm that God's blessings are being given, and spend most of your prayers giving thanks.
5. Pray with belief that sincere prayers can reach out and surround your loved ones with God's love and protection.
6. Never use a negative thought in prayer. Only positive thoughts get results.
7. Always express willingness to accept God's will. Ask for what you want, but be willing to take what God gives you. It may be better than what you ask for.
8. Practise the attitude of putting everything in God's hands. Ask for the ability to do your best and to leave the results confidently to God.
- Bill Nelson
Page #50
--------------------------------------------------------------------------
________________
Health is life insurance
It seems pathetic that a human being, created in the form of a perfect mechanism, should be so inconsiderate, so negligent with the care of his marvellous body.
The way most people abuse the human machine, one would think that they are trying to leave this life as soon as possible.
We have only one body in which to live out our early days. It is so precious to us that we should treat it reverently, as the temple of our being, which it is. Instead, most people do everything they can to poison it, to tear it down, to cripple and get rid of it.
We fill our lungs with smoke and our stomachs with rich foods and harmful drink. We torture the nervous system with pills to keep us awake and pills to put us to sleep.
We ignore Nature's warning signals (headache and bodily pains) by eliminating the discomforts, instead of treating the cause of our disorders.
Nothing will aid us so well in attaining the larger successes in life, as will keeping ourselves in a superb physical condition. Nothing in life can mean more to us than our health, keeping in top physical condition for the largest possible expression of our ability.
One of the greatest investments which we can make is to invest in health, for there is no other investment like it. It increases our efficiency, our effectiveness in life, our creative and productive ability. Health is life insurance, success and happiness insurance.
– Dandemis
Page #51
--------------------------------------------------------------------------
________________
The physical side of healthy living
n the physical side of healthy living, healthy diet (eating for the sake of living healthily and sanely, and not living for the sake of eating lavishly and savagely), fresh air, sufficient exercise, good sleep, relaxation after devoted work, suitability of and love for work, and employment of the right type, good environment and overall moderation are of the utmost importance.
The body is designed to produce all needed energy over an amazingly long period of time. If the individual takes reasonable care of his body from the standpoint of proper diet, exercise, sleep, no physical abuse, the body will produce and maintain astonishing energy and sustain itself in good health.
If he gives similar attention to a well balanced emotional life, energy will be conserved. But if he allows energy leaks caused by hereditary or self-imposed emotional reactions of a debilitating nature, he will be lacking in vital force.
The natural state of the individual when body, mind, and spirit work harmoniously is that of a continuous replacement of necessary energy.
The maintenance of physcial health means paying attention to food and exercise. We must eat the right food in the proper quantities, and exercise the body so that it is kept fit. What we should understand about these matters is that the important thing is not what we do occasionally, but what we do habitually every day.
- Ed Sainsbury
Page #52
--------------------------------------------------------------------------
________________
Closed for repairs
Periods
of rest and sleep are absolutely essential for the maintenance of sound physical health. About one-third of our natural lives are spent in bed, yet it is surprising to learn that most people have not learned the art of restful sleeping.
Sleep is a necessity. It is a time when you should be completely "closed for repairs", for that is the purpose of sleep. It is the time when you submit yourself completely to Nature, when you lay the body down in her garage, so that she can go to work on it and repair the damage inflicted upon it during the day. It is a time when every organ of your body is recharged with life and made ready for your next day's work.
It is important that we co-operate with Nature in her recreating process. Our mental attitude has everything in the world to do with this. When we hang up our clothes at night, with them we should hang up every single business thought, trouble, anxiety, problem. The bed is no place to bring your business or your problems.
As an aid to relaxation, many people bathe before going to bed. Whether you bathe the body before retiring or not, be sure to take a mental bath. Wash out of the mind all unpleasant, disagreeable, unhappy thoughts. If you want to keep young, keep the mind fresh, pure and clean with cheerful thoughts just before dropping off to sleep.
The reading of inspirational works, motivational books, self-improvement courses, also contribute to the rest and refreshment of your mind. This sort of mental refreshment will make you feel renewed, more interested in life.
- Jack Mayer
X47XXFEE
Page #53
--------------------------------------------------------------------------
________________
Happy with a hobby
here is no question about it, that hobbies can be sparetime well spent, for they bring us happiness, friendship, knowledge and good health through relaxation. Hobbies provide a good balance between work and play for those who are intensely bent upon success and are constantly directing all their efforts toward their goal.
There are four general classes of hobbies : (1) Doing things, (2) Collecting things, (3) Making things, and (4) Studying or learning about things. By referring to your encyclopedia, you will discover the great number of hobbies which can be found in each of these classes. Public libraries are usually well stocked with books about hobbies.
Hobbies have marked the beginning of fame and fortune for many who never dreamed that their spare time activities would develop into worldwide renown for them in the fields of sports, invention, science, art, music, and industry.
Patience is a great teacher and oftentimes is best developed through a hobby. Hobbies relax the mind and in so doing provide us with incalculable health stimulating benefits. Hobbies are fun, have one !
No man is really happy or safe without a hobby, and it makes precious little difference what the outside interest may be—botany, beetles, or butterflies; roses, tulips, or irises, mountaineering, or antiques — anything will do so long as he saddles a hobby and rides it hard.
- Sir William Osler
Page #54
--------------------------------------------------------------------------
________________
The success mechanism
Don't measure your success by counting prestige symbols
and imitating other people, but by living the aspects of the success mechanism :
S: Sense of direction. You must have a goal, a goal within your capabilities.
U: Understanding. You must understand your needs and the needs of others. You must remember the words of Anatole France, "It is better to understand a little than to misunderstand a lot."
C: Courage. You must have courage to take your chances in life, to get your feet wet. If you make a mistake, try again. Try, Try, Try! Think of the words of Alfieri, "Often the test of courage is not to die but to live."
C: Compassion. You must have compassion for yourself well as for others. Schopenhauer said, "Compassion is the basis of all morality."
as
E: Esteem. If you have no respect for yourself, no one will give it to you.
S: Self-acceptance. You must accept yourself for what you are. Never try to be someone else. "Better keep your Self-image clean and bright. It is the window through which you see the world.
S: Self-confidence. You must remember the confidence of past success in your present undertaking.
49
- Dr. Maxwell Maltz
Page #55
--------------------------------------------------------------------------
________________
Happiness is in the journey
lappiness, as viewed by most people, is a sought destination. It is something to be. It is something to become. To this unfortunate lot, happiness is the end of the rainbow, the pot of gold. They spend out a lifetime chasing rainbows. They might as well chase the shadows for they shall never find in the external that which only resides within.
Happiness is in the journey, not in the destination. Happy is he who has found self. Happy is he who knows God. Happy is he who has lofty and noble aspirations. Happy is he who is rising in the world, climbing higher and higher. Happy is he who is enriching the lives of all those about him. Happy is he who is contributing something to make this world a better place in which to live. Happy is he whose work, whose chores, whose daily tasks, are labours of love. Happy is he who loves love. Happy is he who loves life. Happy is he who is happy. Happiness is every day. Happiness is now. Happiness is in the journey.
Happiness is a state of mind. It can never be found in the material things about us, in such things as wealth, position or power. Disillusioned and disappointed are they who spend a lifetime harvesting and accumulating more wealth than they need, only to discover, too late, that all the money in the world won't buy a grain of happiness.
Happiness is an expression of appreciation for the things which we have now. Happiness is today. Happiness is now. Each new dawn signals the birth of a glorious new day wherein we can both give and find love, contentment, cheerfulness and unselfish service.
– Abraham Lincoln
Page #56
--------------------------------------------------------------------------
________________
Combine the spiritual and the
scientific !
By combining the spiritual and the scientific, we can add
tremendous power to our thinking and speed up the spiritual evolution of man, on which, solving the problems of the world depends.
Let us review the scientific formula and see how we can add the creative plus factor to each of the four steps:
1. Saturation, preparation, stimulation. In your search for data use the power of prayer. Ask to be directed to the people, the books, the facts that you need.
2. Incubation. Once you have accumulated data and consciously worked on the problem, release your problem to God with a prayer that the answer will come in its own good time and place. Hold the attitude of faith and expectancy, knowing that God has all the answers, that His knowledge is limitless and can never be exhausted.
3. Illumination. Keep your mind open. Have a quiet time each day in which you relax with an open mind waiting for the ideas to come. When the inspiration comes, write your idea down in a notebook. Thank God for it and ask him to bless it and help you to put it to work to serve men.
4. Verification. Pray that you may judge ideas from the standpoints of truth and justice. Realize that only ideas in harmony with God's infinite laws of life are from Him. Evaluating ideas with the Golden Rule Standard will eliminate those that are unworthy of your highest purpose.
Wilfred A. Peterson
XXXXX 51 XXXXE*
Page #57
--------------------------------------------------------------------------
________________
71
ચંદ્ર જેવી સૌમ્ય મૂર્તિ છો પપ્પા તમે : કુમાર દ્રિવે અંતર જેનું પીડ પરાઈ જોઈને : રીટા કામના એવી અમારી, મળે સહજતા તમારી : કૌશિક ને એટલે નથી જોયા કદી ગુસ્સો કરતા : ભાવના ભર્યા જીવન વચ્ચે તમારી નિર્લેપતા અનેરી : રૂપેન ણ એટલે માણવા જેવી છે મનની મધુરતા : સોના સાદાઈ તમારી અમને સદાય ગમતી રહી : નેહા-ગોપી- અંકિતા ળા એટલે ધૂપસળી જેવી દાદાની છે સુવાસ : નીરવ - બૈજુ- અંકુર
11
Page #58
--------------------------------------------------------------------------
_