Book Title: Mahavir Thui
Author(s): Sumtilal Jivraj Shah
Publisher: Sumtilal Jivraj Shah
Catalog link: https://jainqq.org/explore/034953/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ RELSUSLEUELELEUEUEUEUEUEUEUEven મહાવીર થઈ * * * * (સુયગડાંગ સુત્રના છઠ્ઠા અધ્યયનના આધારે ). * પદ્ય અનુવાદ, અનુવાદક તથા પ્રકાશક. લાલ જીવરાજ શાહ, બી. એ. | (વઢવાણવાળા) બનવમા એજન્સીના પિલિટિકલ એજન્ટ સાહેબના સીરતેદાર. SLELELELELELSLSLSLSLSLSLEUTISELELSUS460, ખર , પી બનાસ કાંઠા પ્રિન્ટીંગ પ્રેસ ડીસા કેપ. વિર સવંત ૨૪૫ર. સવંત ૧૮૮૩. કીંમત એક આનો. URBHUGHRELEBBIEBRUBURBINGER Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat | WWW.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ = ==== મહાવીર થઈ. (સૂયગડાંગ સુચના છા અધુરામનાં ઔદ્યારે === === પળ અને રૂરલ = = અનુવાદક તથા પ્રકાશક. સુખલાલ જીવરાજ શાહ જાણીએ કાકાળ) બનાસકાંઠા એજન્સીના પોલિટિકલ એજેન્ટ સાહેબના સારસ્તેદાર | પાણપર. == = ===== = વિર સવંત ૨૪૫ર. સવંત ૧૮૮૩. = કીંમત એક આને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ડિસા કેમ્પ ધી બનાસકાંઠા પ્રિન્ટીંગ પ્રેસમાં પિપટલાલ મોહનલાલ મહેતા તથા નુરમહમદ ડી. ચુહાણે છાપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકના બે બોલ. પદ્યાત્મક ભાષાંતર કરવાને આ હારે ત્રીજો પ્રયાસ છે. અમિતગતિકૃત સામાયિક પાઠ અને માનતુંગાચાર્ય કૃત ભકતામરના ભાષાંતરે ક્યા પછી નવે પ્રયાસ કરવાની હારી ઈચ્છા ન હતી. પરંતુ જે દિવસે અમદાવાદથી ભકતામરના ભાષાંતરની બુકે છપાઈને આવી તેજ દિવસે બિકાનેરના શ્રીયુત્ મૈદાન તેજમલ શેઠીઆએ પ્રસિદ્ધ કરેલ મહાવીર સ્તુતિ ” નું માગધી કાવ્ય અનાયાસે મારા હાથમાં આવ્યું તે જોઈ મને ભાષાંતર કરવાની ઈચ્છા થઈ આવી. “ઓધવજી સંદેશે કહેજે શ્યામને” એ સાદા પણ કપ્રિય રાગમાં ભાષાંતર કરી લીંબડી સંપ્રદાયના શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રજીને જેવા મોકલાવ્યું. અને તેઓ શ્રીને પ્રસ્તાવના લખવાની વિનંતિ કરી. તેઓએ કૃપા કરી મારી માગણીને સ્વીકારી અને ઉપકૃત કર્યો છે. તે પ્રસ્તાવના પરથી શ્રી મહાવીરના પ્રભાવની કાંઈક ઝાંખી વાંચનારને આવશે. ૨ પ્રભુના સામર્થ્યનું સંપુર્ણ વર્ણન કરવું તે મનુષ્ય શક્તિની બહાર છે. અને તે વર્ણન કરવાને શ્રી સુધર્મા સ્વામી જેવા મહાન પુરૂષ ગ્ય ગણાય. ઉપલક દ્રષ્ટિથી વાંચનારને આ કાવ્યમાં પુનરૂકિત લાગશે. પરંતુ દરેક શબ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ગણધરના વાકયનું બરાબર મનન કરવાથી જણાય છે કે ગણધરને આશય દરેક વાકયના અર્થ માં ભિન્ન ભિન્ન અને સ્પષ્ટ છે. પ્રભુની શક્તિઓનું વર્ણન કરવું જે મનુષ્ય શકિતની બહાર હોય તો પછી માગધી ભાષામાંથી તેને સાદી ગુજરાતી ભાષામાં બરાબર ભાષાંતર કરવું અશકય નહિ તો મારા જેવા માટે મુશ્કેલ છે તેમ વાંચનાર સમજી શકશે. વાસ્તે ભાષાંતરમાં જેજે દોષ જોવામાં આવે તે દર ગુજરશે એવી આશા છે. ૩ અગત્યની વાત એ છે કે આ કાવ્ય સૂયગડાંગ સુત્રની વસ્તુ છે. માટે અશુદધ વસ્ત્રમાં અગર જગોમાં તેને વાંચવું અગર ગાવું નહી એવી હારી વિનંતિ છે. ૪ જૈન સમાજની બહેનો અને બધુઓને આ ભાષાંતરમાં રસ પડશે તો મને આનંદ થશે. વાંચનાર સુધારા વધારા સુચવશે તો મહારા પર આભાર થશે. પાલણપુર. | સુખલાલ જીવરાજ શાહ. બી એ. તા. ૧૦-૧૨-૧૮૨૬. | (વઢવાણવાળા ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. – :– આ જગતમાં અનેક ધમ સંસ્થાપક થઈ ગયા પણ પરમ તિર્થંકર શ્રી મહાવીર પ્રભુના ત્યાગ અને દઢતાની તુલનામાં સમાનતા મેળવનાર કઈ નજરે પડતું નથી. સારસા vમ:' અર્થાત સાગરની ઉપમા સાગરનેજ લાગુ પડી શકે, તેમ તિર્થંકરની તુલના તે તિર્થંકરજ કરી શકે. ભમરાઓ જેના શરીરમાં ચાર ચાર માસ સુધી દ્વાર કરીને રહ્યા તો પણ તેને ઉડાડવાની ઈચ્છા ન કરતાં ભમરાના ડંખને સમભાવે સહન કરી અડગ ધ્યાનાવસ્થામાં રહ્યા. એ કેટલી સહનશીલતા !! ગોવાળીયાઓએ કાનમાં ખીલા માર્યા તો પણ તેની સામે કરડી નજર ન કરી, મનમાં રેષ ન આયે એ કેટલી બધી ક્ષમા !! દેવાંગનાઓએ અનેક હાવભાવ કરી, કટાક્ષ ફેકી, ધ્યાનથી ડગાવવા અનેક પ્રયત્ન કર્યા છતાં જેના રોમાંચમાં પણ વિકાર ન જાગે, આ કેટલો બધો સંયમ!! ઈન્દ્ર મહારાજે સાથે રહી સહાય આપવાની વિનંતિ કરવા છતાં ચોખ્ખી ના પાડી કે “મારે કેઈની સહાય જોઇતી નથી. આત્મબળ પર મુસ્તાક રહી કસાથે યુધ્ધ મચાવી વિજય મેળવવામાંજ પુરૂષાર્થની સાર્થકતા છે” એમ કહી સિંહની માફક એકાકી રહી અસહ્ય પરિષહ સહન કર્યા એ કેવી વીરતા! અલાસિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ શૈર્ય બતાવનાર, અદ્વિત્ય આત્મબળ જનાર, અતલ ત્યાગ ધર્મ અંગીકાર કરી પરિષહના ઘા ખમનાર અનુપમ વૈર્ય વિર્ય પ્રકટાવનાર જે કઈ મહા પુરૂષ થયા હોય તે તે મહાવીર પ્રભુ છે. એમને નિર્વાણ પદ પામે આજે ૨૪૫ર વર્ષ થયાં છે. એમને જન્મ ક્ષત્રિયકુંડ નગરમાં સિધ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાદેવીની કુખે થયે હતું. તેમની ૨૮ વર્ષની ઉમર સુધી તેમનાં માતા પિતા હયાત હતાં ત્યાં સુધી તેમની સેવા બજાવી, એક વર્ષ સુધી મોટાભાઈના આગ્રહથી અને એક વરસ વરસીદાન આપી ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહી ૩૧ મે વર્ષે એક ધર્મપત્નિ અને એક પુત્રીને મુકી, મોટાભાઈ નંદિવર્ધનની અનુજ્ઞા મેળવી, સંસારના અખિલ પદાર્થો ઉપરથી મોહ ઉતારી, જ્ઞાતખંડ વનમાં દિક્ષા અંગીકાર કરી નિગ્રંથ થયા. સાડાબાર વર્ષ અને એક પખવાડીઆ સુધી ઉગ્ર તપશ્ચર્યા, સતત ધ્યાનમગ્ન રહી છદમસ્થ પણે વિચર્યા. ત્યાર પછી ભિકાગામની બહાર, રૂજુવાલિકા નદીને કાંઠે, શામગાથા પતિના ક્ષેત્રમાં વૈયાવૃત્ય યક્ષના મંદીર પાસે સાલ વૃક્ષની નીચે છઠ તપ કરી ઉત્કટિકા આસન શુકલ ધ્યાન ધ્યાવતાં વૈશાક સુદ ૧૦ ના દિવસે એથે પહેરે વિજય મહત્વે ચાર ઘન ઘાતિ કર્મને સર્વથા ક્ષય કરી કેવલ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કર્યા. કેવળ જ્ઞાની થયા પછી સાધુ, સાધ્વી, શ્રાવક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા રૂપ, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ધર્મ દેશના આપી ભવ્ય અને ઉધ્ધાર કર્યો, તે સમર્થ મહા પુરૂષના સકળ ગુણોનું સ્તવન કરવાને બૃહસ્પતિ કે સરસ્વતી પણ શકિતમાન નથી, તે પણ ભવ્ય જીવાને માટે ગણધર મહારાજે યતકિંચિત ગુણોનું સંસ્તવન સુયગડાંગ સુત્રના છઠ્ઠા અધ્યયનમાં કર્યું છે તે સ્તુતિ અર્ધ માગધી ભાષામાં હોવાથી સાધારણ લોકો ઉચ્ચાર બરાબર ન થવાને લીધે તથા અર્થની સમજણ ન પડવાને લીધે પુરેપુરે લાભ લઈ ન શકે એ સ્વભાવિક છે. આથી તે સ્તુતિને ગુજરાતી ભાષામાં ઉતારવાને ભાઈ સુખલાલભાઈને આ પ્રયાસ છે. મહાવીર સ્તુતિમાં પહેલું પદ છિgo છે. તે ઉપરથી તેનું નામ પુરિછસુણું તરીકે પ્રસિદ્ધ છે. ઘણા ભાવિક જનોને તે કઠે હોય છે. તેની મૂળ ર૯ ગાથાઓ છે. અનુવાદમાં ૫૭ ગાથાઓ થઈ છે એટલે કે ગાથાને અનુવાદ ત્રણ પદમાં, કેઈને બે પદમાં, અને કેઈને એક પદમાં ઉતાર્યો છે. જે ગાથાને ભાવ જેટલામાં સમાવેશ થવા પામે તેટલા તેટલા પદમાં ઉતારવામાં આવે છે. જેમ બને તેમ સરળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યે છે. અને મને આશા છે કે મુમુક્ષેઓને આ કાવ્ય ભાષાંતરથી લાભ થશે વાંકાનેર. રત્નાક. ના ૫–૧૨–૧૯૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ | શ્રીં પુછિસુણું અથવા મહાવીર થઈ. ( સુયગડાંગ સુત્રના છઠ્ઠા અધ્યયનના આધારે) (ઓધવજી દેસે કહેજ સ્યામને એ રાગ) આજ સુધર્મા કહેતા પ્યારા જંબુને, વીર પ્રભુના પંચમ ગણધર ધીરજે; સંયમ સાગર શિષ્ય વડા તે જંબુજ, પૂછે ગુરૂને “ભ્રમ ભાગે ગંભીરજે”; આજ સુધર્મા ૧. કહે ગુરૂ આ ભવસિંધુ ઊતારવા, કોણે આ ઉત્તમ અમને ધર્મ, સાધુ સંઘને અન્ય પંથના સને, પૂછે આવી ધર્મ તણે સે મર્મજે; આજ સુધર્મા. ૨. અનન્ય મંગળધર્મ દીધે જે વ્યક્તિએ, તે સમજાવે ટળવા સો અનર્થ; ગુરૂ જ્ઞાની છે આપ મહા આ વિશ્વમાં, તેથી પૂછું પ્રશ્ન તણે હું અર્થો; આજ સુધર્મા. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ કહે સ્વામિ એ જ્ઞાનધરે કઈ જાતના, કઈ પંક્તિના હેના દર્શન શીલજે; શ્રવણ કર્યું કે જોયું જે આપે પ્રભુ, બેલે, ખેલી દિલના દ્વાર અખિલજે આજ સુધર્મા. ૪. ૩. મધુર વાણું આ સૂણી સુધર્મા બેલીઆ, જાણે ચાલી સુધા શબ્દની ધારો; વિશ્વ સકળના દુઃખ જાણતે નાથજે, વીર પ્રભુ તે આવ્યા આ સંસાર; આજ સુધર્મા. ૫. કર્મ રિપુ સંહાર કરીને પામીઆ, અનંત દર્શન જ્ઞાન તણે ભંડાર; સુમ વિષયે દ્રષ્ટિ જેની સ્થિર છે, કુશળ પ્રભુ તે દીયા જગ મેઝાર; આજ સુધર્મા. ૬. સર્વ દિશામાં વસતા જે ત્રસ સ્થાવરે, માન્યા તેને “નિત્ય” અને “અનિત્ય” જે; દ્રવ્ય થકીતે માની તેની નિત્યતા, પર્યાયે તે માન્યા છે અનિત્યજે; આજસુધર્મા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ઘર તિમિર જે વિશ્વમહી વ્યાપી રહ્યું, અનન્ય દાપક તેહના છે ભગવાન, સર્વ જીવે પર રાખીને સમભાવજે, અર્પણ કરતા ધર્મ તણું તે પાનજો આજ સુધર્મા. ૮. સર્વ દશ સર્વ વિષયને જાણતા, જીત્યા ચારે મતિ શ્રત આદિ જ્ઞાન, કેવળ જ્ઞાની નિજ આત્મામાં સ્થિર છે. શુદ્ધ ચરિતનાં ગાતાં સે ગુણ ગાન; આજ સુધમાં ૯ સર્વ પુરૂષમાં પુરૂષેત્તમ તે જ્ઞાની છે, પરિગ્રહ કેરે સંગ નહી તલ ભાર; લેક તણું તે ભય જેને નહિ પામતા, જન્મ મરણને સ્પર્શ નહી લગારને આજ સુધર્મા ૧૦ પ્રજ્ઞા તે બહુ તિવ્ર હતી ભગવાનની, બંધન વિણ તે કરતા હૈ વિહાર ભવસિંધુની પાર ગયા છેસ્વામી તે. પામ્યા તે શ્રી અનંત જ્ઞાન ભંડારજે. આજ સુધર્મા. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ મહા તપસ્વી સૂર્ય સમુ ીપે તપસ્યા કરતા ારજે, છે જેનુ જ્ઞાન જો; વિરાચનને સૂર્ય સમા જે માળતા, જગત મહિં જે વ્યાપ્યાં બહુ અજ્ઞાન ; આજ સુધર્મા. ૧૨. સ્વર્ગ મહી તે સહસ્ર દેવા શાભતા, રૂપગુણમાં સાથી થાભે ઈન્દ્ર જો; સ લેાકની ઘેાભા મહી જે શાલતા, અતિ પ્રભાવી જ્ઞાતપુત્ર મુનિ જો; ( રૂષભ આદિ ચાવીસ તિર્થંકર થયા, તેથી પ્રસર્યા સ શ્રેષ્ઠ જૈન ધર્મને; જૈન ધર્મના નેતા તે મહાવીર છે, કાશ્યપ કુળમાં થઈને આજ સુષમાં. ૧૩. ભાંગ્યે ભો; આજ સુધાર્યા. ૧૪ 4. મેરામણને પાર કદી નહી આવતે. તેમ પ્રભુની બુદ્ધિના નહી પાર ો, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવના માપથી, અક્ષય સાગર વીર જ્ઞાન અપાર જો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આજ સુધર્મા. ૧૫ www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ જળ તે મેરામણનું દીપતું તેમ પ્રભુને જ્ઞાન ત ઝળકાય છે; કષાય કાપી કર્મ મુક્તિ પામ્યા થકી, દેવાધિપ તે ઈન્દ્ર સમા લેખાય જે; આજ સુધર્મા ૧૬ વિર્યવાનમાં અનંત વિયે શોભતા, જે વિર્યની જગમાં છે નહિ જેડ જે; ગિરિ વૃદમાં ગિરિ નહિં મેરૂ સામે, મેરૂસમ જે શેલે જગમાં છેઠ જે; આજ સુધર્મા. ૧૭ દેવ સકળને મજા માણતા મેરૂથી, તેમ પ્રભુથી પામે સે આનંદ જે; રંગ ચંદને ગુણે રમ્ય છે મેરૂના, ગુણે પ્રભુના આપે પરમાનંદ જે; આ જ સુધર્મા. ૧૮ ૧૦. ગિરિ રાજ તે ઉંચે જન લાખ છે, પૃથ્વી પરથી સહસ નવાણું થાય છે, પૃથ્વી તલમાં સહસ્ત્ર જન એક છે, અતિ મનોહર કંડક જેને હોય જે આજ સુધર્મા. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપર કંડક પંડક વન વિરાજતું, તે તે જાણે દવા ગિરિની થાય છે; ગિરિરાજ એ વ્યાપક છે મધ્ય લોકમાં, જ્ઞાન પ્રભુના એવા વ્યાપક હેય ને આજ સુધર્મા ૨૦ ૧૧. ગિરિરાજ તે ગગન ટેશને પહોંચતે, નીચે તે તે કરે ભૂમીમાં વાસ છે; ઊર્વ અધાને તિર્યક કે વ્યાપ્ત છે, વિમાન જ્યોતિષ્ક ફરતું તેની પાસે જે આજ સુધર્મા. ૨૧ ગિરિરાજની ખ્યાતિ છે ત્રિલેકમાં, નંદન વનતે આવ્યા તેમાં ચાર જે; અિનેક વનના કડા સ્થળ ત્યાં શેતાં, ઇન્દ્ર દેવની કિડાને નહિં પાર છે; આજ સુધર્મા. ૨૨ ૧૨. દેવ રમે ત્યાં વિલાસે વિધ વિના, સુંદર વિનિએ આનંદની સંભળાય, પ્રતિ વનિતે “તેજ' થકી પતિવ્ર છે, કંચન વર્ણો પૃથ્વી સમ સહાય જે આજ સુધર્મા. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ગિરિ રાજમાં પ્રતિધ્વનિ જે થાય છે, એવી પ્રભુની ધ્વનિ દિવ્ય સંભળાય ને; ગિરિ રાજ તે દુટ છે. સૈા પ્રાણીથી, કંચન રંગી દુટ વીર ગણાય જો; આજ સુધર્મા. ૨૪ ૧૩. પૃથ્વી મધ્યે ગિરિ રાજ ઊભેા રહ્યો, સૂર્ય કાંતિ સમ સાહે પૃથ્વી માંય જો; વિધવિધ રત્ને રંગ ચિત્ર વિચિત્ર છે, સૂ સમા તે શેણે દશ દિશ માંય; આજ સુધર્મા ૨૫ ગિરિરાજ સમ રૂષી વર્ગ માં રાજ્ઞ વિર, ઉજવલ મેરૂ સમ શાલે તે અંગ જો; મેરૂ સમ તે અષ્ટ લક્ષ્મી ઉપેત છે, સ્વયં પ્રકાશી ખીજો સૂ નિશ જો; ૧૪. ઉપમા પ્રભુની મેરૂ વિષ્ણુ ના થઈ શકે, તેથી ગાયા મેરૂના ગુણ ગાન જે; એ ઉપમા એ વીર પ્રભુના ગુણ તું, સમજી લે જે દર્શન શીલને જ્ઞાન જો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આજ સુધર્મા. ૨૬ આજ સુધર્મા. ૨૭ www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ જેવી છે. આ જાતી કીત મેરૂની, તેવી જાતિ કીત પ્રભુની માન . ગિરિ રાજતે વ્યાપક છે મમ લેકમાં, કાલે કે પ્રભુના દર્શન જ્ઞાન જે; આજ સુધર્મા. ૨૮ ૧૫. ગિરિ વૃદમાં ‘નિષધ” સમ લાંબે નહિ, ગળાકારે “ક” વિણ નવ હોય જે; નૌતમ તેવા પ્રજ્ઞા પ્રભુના ધારવી, મુની વર્ગમાં શ્રેષ્ઠ વાર ગણાય ; આજ સુધર્મા. ૨૯ વિશ્વ ધર્મમાં જૈન ધર્મ પ્રધાન છે, દિધુ રૂડું ધર્મ તણું એ દાન જે, સર્વ સ્થાનમાં શુકલ યાન તે શ્રેષ્ટ છે, ધરતા એવું ઉત્તમ શુકલ ધ્યાન જે; આજ સુધર્મા. ૩૦ શુકલ ખ્યાન તે ફિણ સમું છે શ્વેત તે, જે ધોળે શંખ બહુ સહાય રે; ચંદ્ર સમું તે ઉજવલ નિર્મળ માનવું, વેત રંગથી વીર શુભ્ર ગણાય , આજ સુધર્મા. ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ વાર મહર્ષિ મુકત દશાને પામીઆ, પરમ સ્થાન એ લેક મહિં લેખાય છે; ભસ્મ કર્યા છે કર્મ રિપુ ના શેષને, કર્મ યુગમાં કર્મ વિર મનાય છે, આજ સુષમ. ૩૨ સાયિક દર્શનને ક્ષાયિક ચારિત્રથી, સાયિક જ્ઞાને સિદ્ધિ પામ્યા નાથ રે; એ સિધિ તે આદિ અનતી જાણવી, વિજય કર્યો છે રાગ દ્વેષની સાથે જે આજ સુધર્મા. ૩૩ વિજય કર્યાથી મોક્ષ આદિને પામીઆ, બાન્યા જેણે સધળા પાપ સ્થાન જે; પાપ સ્થાને ફરી સજીવન થાય નહિં, તેથી સિદ્ધિ જંબુ અનંતી માન જે; આજ સુધર્મા. ૩૪ ૧૮. વણ મહિં તે શામલી ને જાણવું, કાનનમાં નહિં નંદન વનની જેડ ; શાહમલીને નંદનવનના આશરે, સુપર્ણ સરખા દેવ કરે પ્રમાદ ; આજ સુધર્મા. ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ શાશ્મીને નદન વન તાક્યાં મળે ? અદ્વિતિય સ્થાના લાક મહીં પ`કાય જશે; શાલ્મલીને નંદન જેવા ૪૭, વીર બુધ્ધિને જ્ઞાન ચરિત અકાય તે; આજ સુધાં. 18 ૧૯ શબ્દ મહીં તે મેઘ શબ્દ કયાંથી મળે? એશ્વ તણું તેા ગભીર ગન હાય ને; ગડા મહીં તે ચંદ્ર સમ છે ગ્રહ નહિ', મનહર જેની શીતળતા પ્રસરાય જો; આજ સુધર્મા. ૩ સુગંધિમાં મલયજ સમ છે વાસ ક્યાં ? લેાક મહીં એ ચંદન શ્રેષ્ઠ ગણાય જો; મેઘ ચંદ્રને મલયજ જેવા જાણવા, મુનિ વમાં વીરના વિરક્ત ભાવ એ; આજ સુધર્મા. ૩૮ ૨૦. સિધુ મહીં તે રમણ સ્વંયભુ જાણુવા, ક્રીડા કરતા દેવા ત્યાં સહ શે; ભવન વાસીમાં ભવ્ય નાગ કુમાર છે. ભવ્ય રૂપથી મન પામે ઉત્તે; આજ સુધર્મા. ૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સર્વ રસામાં ઈન્નુ રસને જાણવા, મધુરતાથી મનડું શીતળ થાય જો; ઈશુ, સ્વયં ભુ, દેવ નાગ, સમ વીરલા, વીર પ્રભુના પ્રધાન તપ જપ હાય જો; 2 ૨૧. હસ્તિ મહિ અરાવત સમ છેહસ્તિ નહિ, પશુ મહીં તે સિદ્ધ કેસરી એક જો; નિર્મળ જળમાં ગંગા જળને જાણુ, વિહંગામાં ગરૂડ અરાવત મન ગમતી લક્ષ્મી લાવતા, લાવ્યા લક્ષ્મી ત્રિસલાઘર વીર જોષ જો; ગરૂડ ગંગા એરાવત ને હસ્તી સમ, મેક્ષ વાઢીમાં વીરના મુક્તિ મેધ ો; આજ સુધર્મા. ૪૦ એક નિશક જે; આજ સુધર્મ. ૪૧ આજ સુધર્મો, ૪૨ ૨૨. ચેવાઓમાં વાસુદેવ મશહુર છે, પ્રિય પુષ્પમાં પંકજ સમ નવ કાંય જો; ક્ષત્રિામાં ચક્રવર્તી પ્રધાન છે, વિરલ ગુણના વિરલા સ્થાનેા ઢાય જો; આજ સુધર્મો, ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વાસુ તણું બળ અષ્ટાપદ વીસ લાખનું, પંકજને છે નવલી મીઠી વાસ જો; વાસુ કમળને ચક્રની રૂપીવમાં વીર મહર્ષ સમ ` જાણવા, ખાસ જો; ૨૩. આજ સુષ. ૪૪ દાન મહીંતે અભય દાનને જાણવું, સત્ય મહીંતા “ નિર્વદ્ય” નિશ્ચિત જો; સર્વ તપેામાં બ્રહ્મચય વિશિષ્ઠ છે, આત્મ ખળની જાગે તેથી જ્યાત ને; આજ સુધર્મા. ૪૫ અભય દાનથી દૂર જતી હિંસા સહુ, નિશ્ર્ચથી પર પીડા નહિ થાય બ્રહ્મચ થી ઉત્તમ ખળતા માવતુ, જો; લેાક મહીં એમ ઉત્તમ વીર મનાય એ; આજ સુધર્મા. ૪૬ ૨૪. TM; સુર પદોમાં સર્વાર્થ સિદ્ધિ શ્રેષ્ઠ છે, સુધર્મ કરી સભા અનુપમ થાય જે; સ ધર્મ તા શ્રેષ્ઠ મુક્તિને માનતા, જીવ માત્રને પરમ હેતુ તે હાય જશે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આજ સુધર્મા. ૪૭ www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વાત શી, સર્વાસિપ્તિના સુખની તેા સાષમ કેરી સભા અનેરી હોય એ; તિ મુક્તિની વાણી તે નહિ' કહી શકે, પ્રભુ સમા ઉત્તમ જ્ઞાની નવ કાય તે; આજ સુધર્મા. ૪૮ ૨૫. પરિસદેા તા પર પૃથ્વી સમ નાય તે. પૃથ્વી વતુ તે સાના છે અષ્ટ ને નષ્ટ કર્યા તે કર્યાં કૃષિને અભિલાષ આધાર એ; સ્વામીએ, સહાર જે; ખાજ સુધર્મા. ૪૯ પામ્યા છે તે જ્ઞાન મહા ઉપયેાગનું, પ્રયાસ વિષ્ણુ તે જાણે અનંત ભજને તરી ગયા અનંત ચક્ષુ નિત્ય અભય સ્વરૂપ જો; ૨૬. વસ્તુ રૂપ એ; છે વીર તે, મહા રિપુ જે આત્મ દ્વેષ સંસારના, કોષ માનને માઠું લાભ પર્યાય તે; દૂર કરીને અત્યંત પદને કરે કરાવે પાપ નહિં રૂક્ષી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આજ સુધર્મા. ૫૦ ષામીમા, રાય ને; આજ સુધર્યાં. ૧૧ www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૭. વિધ વિધ પંથે લેક મહીં થાલી રહ્યા, કિયા વાદી કે અકિય વાડી કેય ને, રમે કઈ અજ્ઞાન વાદ કે વિનયમાં, સર્વ પંથના જ્ઞાન વીરને હોય છે, આજ સુધર્મા પર કિયા વાદીની મુકિત ક્રિયામાં રહી, અક્રિય વાહી સમજે મુકિત જ્ઞાન જે; વિનય વાદી તે વિનય એજ મુકિત માણે, અજ્ઞાની તે મુકિત ગાને જ્ઞાન આજ ધર્મા. ૨૩ સર્વ પંથને સમજીને આ સ્વામી, વિકસાવે છે લેક મહીં જૈન ધર્મ છે, જ્ઞાન ક્રિયામાં મોક્ષ માનતા વીર તે, લીધે સંયમ સમજાવા મર્મ ને; આજ સુધખ. ૫૪ બિલ તણે જે માર્ગ કહો આ રીતથી, કરી બતાવ્યે જગને દેવા ક્ષેધ છે; રકલ પાપને કામ કરીને સ્વામીએ, શિક વહેતે કર્મ રિપને છેષ નેઆજ સુધર્મા. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મનુષ્ય કેરા કે નર્કદી લેકનાં, વીર પ્રભુએ જાણ્યાં પૂર્ણ સ્વરૂપ જે સ્વરૂપ જાણ લોક અને પરલેકનાં, સર્વ લોકને છેડયા છે તદરૂપ જે આજ સુધર્મા. ૧૬ ર૯. ધર્મ પ્રરૂપે અહંતે આ પ્રેમથી, અર્થ પદમાં કેવળ જે નિર્દોષ જો; સુણ તત્વ આ શ્રધ્ધાથી જન પામતા, ઈદ્ર સુખ કે મોક્ષ લક્ષ્મી સંતે જે આજ સુધર્મા ૫૭ ' તમામ (GI - til '. ' S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat | WWW.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સુંદર કાવ્યો ના સરળ ગુજરાતી પઘાત્મક અનુવાદે. 1 અમિતગતિ આચાર્ય કૃત સંસ્કૃત સામાયિક પાઠ, આચાર્ય અમિતગતિએ આજથી લગભગ એક હજાર વર્ષો પૂર્વે લખેલ આ એક સુંદર કાવ્ય છે. કાવ્ય ભાષાંતરની ઘણુ વિદ્વાનેએ પ્રશંસા કરી છે. જ્ઞાન પ્રચાર માટે પંડતર કીંમત માત્ર 0-9-9 થેડી નકલે શીલીક છે.. . જતા, 2. માનતુંગાચાર્ય કૃત સંસ્કૃત સામાયિક પાઠ. દરેક જૈન સમાજનો આ નિત્ય પાઠ છે. ભાષાંતર તદન નવિન અને સરલ છે. “વેતાંબરજન” તા. 8-12-26 ના અંકમાં લખે છે કે “પુસ્તક બહુત અચ્છા હૈ” નુજ નકલે શિલિક છે. અડધા આનાની પષ્ટની ટીકીટ મેકલનારને મફત મેકલવામાં આવે છે. 3. મહાવીર થઈ. વિદ્વાનશતાવધાની પંડીત મુની શ્રી રત્નચંદ્રજીની પ્રસ્તાવનાસાએ | કીંમત 0-1-0 ત્રણ કાવ્યે મંગાવનાર ત્રણ આનાની ટીકીટ મોકલવી. સુખલાલ જીવરાજ શાહ બી. એ. પાલણપુર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com