________________ ત્રણ સુંદર કાવ્યો ના સરળ ગુજરાતી પઘાત્મક અનુવાદે. 1 અમિતગતિ આચાર્ય કૃત સંસ્કૃત સામાયિક પાઠ, આચાર્ય અમિતગતિએ આજથી લગભગ એક હજાર વર્ષો પૂર્વે લખેલ આ એક સુંદર કાવ્ય છે. કાવ્ય ભાષાંતરની ઘણુ વિદ્વાનેએ પ્રશંસા કરી છે. જ્ઞાન પ્રચાર માટે પંડતર કીંમત માત્ર 0-9-9 થેડી નકલે શીલીક છે.. . જતા, 2. માનતુંગાચાર્ય કૃત સંસ્કૃત સામાયિક પાઠ. દરેક જૈન સમાજનો આ નિત્ય પાઠ છે. ભાષાંતર તદન નવિન અને સરલ છે. “વેતાંબરજન” તા. 8-12-26 ના અંકમાં લખે છે કે “પુસ્તક બહુત અચ્છા હૈ” નુજ નકલે શિલિક છે. અડધા આનાની પષ્ટની ટીકીટ મેકલનારને મફત મેકલવામાં આવે છે. 3. મહાવીર થઈ. વિદ્વાનશતાવધાની પંડીત મુની શ્રી રત્નચંદ્રજીની પ્રસ્તાવનાસાએ | કીંમત 0-1-0 ત્રણ કાવ્યે મંગાવનાર ત્રણ આનાની ટીકીટ મોકલવી. સુખલાલ જીવરાજ શાહ બી. એ. પાલણપુર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com