________________
૧૧
સર્વ રસામાં ઈન્નુ રસને જાણવા, મધુરતાથી મનડું શીતળ થાય જો;
ઈશુ, સ્વયં ભુ, દેવ નાગ, સમ વીરલા, વીર પ્રભુના પ્રધાન તપ જપ હાય જો;
2
૨૧.
હસ્તિ મહિ અરાવત સમ છેહસ્તિ નહિ, પશુ મહીં તે સિદ્ધ કેસરી એક જો; નિર્મળ જળમાં ગંગા જળને જાણુ, વિહંગામાં ગરૂડ અરાવત મન ગમતી લક્ષ્મી લાવતા, લાવ્યા લક્ષ્મી ત્રિસલાઘર વીર જોષ જો; ગરૂડ ગંગા એરાવત ને હસ્તી સમ, મેક્ષ વાઢીમાં વીરના મુક્તિ મેધ ો;
આજ સુધર્મા. ૪૦
એક નિશક જે; આજ સુધર્મ. ૪૧
આજ સુધર્મો, ૪૨
૨૨.
ચેવાઓમાં વાસુદેવ મશહુર છે, પ્રિય પુષ્પમાં પંકજ સમ નવ કાંય જો; ક્ષત્રિામાં ચક્રવર્તી પ્રધાન છે,
વિરલ ગુણના વિરલા સ્થાનેા ઢાય જો; આજ સુધર્મો, ૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com