________________
શાશ્મીને નદન વન તાક્યાં મળે ? અદ્વિતિય સ્થાના લાક મહીં પ`કાય જશે;
શાલ્મલીને નંદન જેવા ૪૭,
વીર બુધ્ધિને જ્ઞાન ચરિત અકાય તે; આજ સુધાં. 18
૧૯
શબ્દ મહીં તે મેઘ શબ્દ કયાંથી મળે? એશ્વ તણું તેા ગભીર ગન હાય ને; ગડા મહીં તે ચંદ્ર સમ છે ગ્રહ નહિ', મનહર જેની શીતળતા પ્રસરાય જો; આજ સુધર્મા. ૩
સુગંધિમાં મલયજ સમ છે વાસ ક્યાં ? લેાક મહીં એ ચંદન શ્રેષ્ઠ ગણાય જો;
મેઘ ચંદ્રને મલયજ જેવા જાણવા,
મુનિ વમાં વીરના વિરક્ત ભાવ એ; આજ સુધર્મા. ૩૮
૨૦.
સિધુ મહીં તે રમણ સ્વંયભુ જાણુવા, ક્રીડા કરતા દેવા ત્યાં સહ શે;
ભવન વાસીમાં ભવ્ય નાગ કુમાર છે.
ભવ્ય રૂપથી મન પામે ઉત્તે; આજ સુધર્મા. ૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com