SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. વિધ વિધ પંથે લેક મહીં થાલી રહ્યા, કિયા વાદી કે અકિય વાડી કેય ને, રમે કઈ અજ્ઞાન વાદ કે વિનયમાં, સર્વ પંથના જ્ઞાન વીરને હોય છે, આજ સુધર્મા પર કિયા વાદીની મુકિત ક્રિયામાં રહી, અક્રિય વાહી સમજે મુકિત જ્ઞાન જે; વિનય વાદી તે વિનય એજ મુકિત માણે, અજ્ઞાની તે મુકિત ગાને જ્ઞાન આજ ધર્મા. ૨૩ સર્વ પંથને સમજીને આ સ્વામી, વિકસાવે છે લેક મહીં જૈન ધર્મ છે, જ્ઞાન ક્રિયામાં મોક્ષ માનતા વીર તે, લીધે સંયમ સમજાવા મર્મ ને; આજ સુધખ. ૫૪ બિલ તણે જે માર્ગ કહો આ રીતથી, કરી બતાવ્યે જગને દેવા ક્ષેધ છે; રકલ પાપને કામ કરીને સ્વામીએ, શિક વહેતે કર્મ રિપને છેષ નેઆજ સુધર્મા. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034953
Book TitleMahavir Thui
Original Sutra AuthorN/A
AuthorSumtilal Jivraj Shah
PublisherSumtilal Jivraj Shah
Publication Year1927
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy