________________
| શ્રીં પુછિસુણું અથવા મહાવીર થઈ. ( સુયગડાંગ સુત્રના છઠ્ઠા અધ્યયનના આધારે)
(ઓધવજી દેસે કહેજ સ્યામને એ રાગ)
આજ સુધર્મા કહેતા પ્યારા જંબુને, વીર પ્રભુના પંચમ ગણધર ધીરજે; સંયમ સાગર શિષ્ય વડા તે જંબુજ, પૂછે ગુરૂને “ભ્રમ ભાગે ગંભીરજે”; આજ સુધર્મા ૧. કહે ગુરૂ આ ભવસિંધુ ઊતારવા, કોણે આ ઉત્તમ અમને ધર્મ, સાધુ સંઘને અન્ય પંથના સને, પૂછે આવી ધર્મ તણે સે મર્મજે; આજ સુધર્મા. ૨. અનન્ય મંગળધર્મ દીધે જે વ્યક્તિએ, તે સમજાવે ટળવા સો અનર્થ; ગુરૂ જ્ઞાની છે આપ મહા આ વિશ્વમાં, તેથી પૂછું પ્રશ્ન તણે હું અર્થો; આજ સુધર્મા. ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com