Book Title: Jain_Satyaprakash 1952 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521692/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir NATURES जन सत्य તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ ता. १५-४-५२ : महावाह १५१७:५३ १२] [ is : २०३ ACHARYA SRI KAHASS, ARSURI GYANMANDIR SHREE MAHAVIR JAU ARADHANA KUDRA Koba, Gandhinagar-382007, Ph. (079923276252,23276204-05 Fax: (079/23276269. . For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય-ન અંક વિષય : લેખક : ૧૯૯ ૨૦૫ ૧. સત્વર મદદ કરવાની જરૂર : * જૈન' (સંપાદકીય ) : ૧૯૭. ૨. કેટલીક જૈન અનુકૃતિઓ અને પુરાતત્ત્વઃ ડો. શ્રીમતીચંદ્ર ઃ ૩. જીવનશોધનનાં સોપાન સંબધી જૈન તેમજ અજૈન મંતવ્ય : - છે. હીરાલાલ ૨. કાપડિયા : ૪. નાલંદામાં જૈન દેવાલય : શ્રી. મોહનલાલ દી. ચેકસી : ૨૧૧ ५. युगप्रवर (जिनचंद्रसूरि) विवाहलउ: सं. श्रीअगरचंदजी नाहटा: २१३ ૬. પ્રશ્નોત્તર-કિરણાવલી : પ્રા. પૂ. આ. શ્રીવિજયપત્રસૂરિજી : ૨૧૭ ૭. શ્રી. જૈન સત્યપ્રકાશનું સત્તરમા વર્ષનું વિષયદર્શન : ૨૧૯ ૯ ૧ O | For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ૩૪ શમ્ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ : ૨૭ || વિક્રમ સં. ૨૦૦૮: વીર નિ. સં. ર૪૭૮ ઈ. સ. ૧૯૫૨ બંક : ૨ | ભાદરવા વદ ૧૨: સોમવાર: ૧૫ સપ્ટેમ્બર क्रमांक २०३ સત્વર મદદ કરવાની જરૂર [ તા. ૧૫-૮-પરના “જૈન સત્ય પ્રકાશ અંકમાં “ અમારી વાત” શીર્ષક નિવેદનના આધારે સાથી પત્ર “જૈન” સાપ્તાહિકના તા. ૩૦-૮-પરના અંકમાં તેના સંપાદક મહાશયે આ સમિતિ માટે જે સહાનુભૂતિના બેલ પ્રગટ કર્યા છે અને આ ઉપયોગી માસિકને ટકાવી રાખવા જૈન સંઘને અગ્રલેખ રૂપે જે તટસ્થ દષ્ટિએ નિવેદન કર્યું છે તે જ અમે અહીં વાચકેની જાણ માટે આપીએ છીએ. અમારી સ્થિતિની વધુ એ.ખવટ કરવા માટે આ ૧૭માં વર્ષના ૧રમા–છેલ્લા અંકમાં કશું વધારે કહેવાનું નથી, અમે આશા રાખીએ કે જે આ નિવેદન ઉપર જૈન સંઘ લક્ષ આપશે. તે નવા ૧૮મા વર્ષથી આ માસિક વધુ સમૃદ્ધ વાચનસામગ્રી આપવાને જે ઈરાદે રાખે છે તેને વેગ મળશે. –સંપાદક] પહેલાં પણ એક વખત આ સંબંધમાં લખવા છતાં આજે ફરીથી લખીએ છીએ તે ખાસ હેતુસર લખીએ છીએ. જેન સંઘના ધ્યાન ઉપર આ વાત લાવવાની ખાસ જરૂર અમને લાગી છે. અને જૈન સંઘે આ વાત ઉપર તરત અને પૂરતા પ્રમાણમાં લક્ષ આપવાની જરૂર છે. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ આપણુ મુનિસમેલને પિતાના પાંચમા કરાવઠારા એક પ્રતિકાર સમિતિની સ્થાપના કરી હતી. આ સમિતિ શ્રી, જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ તરીકે કામ કરી રહી છે, અને પિતાનું કામ પાર પાડવા માટે “શ્રી જૈન સત્ય પ્રકાશ” નામક માસિક પત્ર ચલાવે છે. આ માસિક ૧૭ વર્ષથી નિયમિત રીતે પ્રગટ થાય છે અને જૈનધર્મ સંબંધી આક્ષેપોના જવાબ આપવાની સાથોસાથ જૈન સાહિત્ય, કળા કે તત્ત્વજ્ઞાનને લગતું સાહિત્ય પ્રગટ કરે છે. આ હકીકત જૈન સંઘના આગેવાને સારી રીતે જાણે છે. આ સમિતિએ આ માસિક દ્વારા પિતાનું કામ કરતી વેળાએ કદી પણ આંતરિક વિવાદમાં પ્રવેશ કર્યો નથી અને હમેશાં પિતાના મૂળ ધ્યેયને પોતાની દષ્ટિ સામે રાખીને જ કામ કર્યા કર્યું છે. આ રીતે આપણી અંદર અંદરના કોઈ પણ વિવાદમાં જરા પણ પ્રવેશ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ ૧૯૮ ] [ વર્ષ : ૧૭ ન થઈ જાય, એ અંગેની સતત જાતિ એ આ સમિતિની નોંધપાત્ર વિશેષતા છે અને એ વિશેષતાને કારણે એ સહુ કાઈની સક્રિય સહાયતાની અધિકારી બની જાય છે. અત્યારે સામાન્ય રીતે બધે બન્યું છે તેમ, આ સમિતિ પણ ભારે આર્થિક ભીસ ` અનુભવતી હેય એમ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ'ના તા. ૧૫-૮-પરના સપાદકીય નિવેદન ઉપરથી જણાય છે. આ સંબંધમાં લખતાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોની ચાલુ મોંધવારીથી સમિતિ વાર્ષિક ખર્ચને પહેાંચી શકતી નથી ત્યારે એના પગભર થવાની તે। વાત જ શી કર્વી ? સમાજને અમે આ વિશે વારવાર વિનંતી કરી છે અને તેના અમુક પ્રમાણમાં જવાબ મળવા છતાં અમે આર્થિક ચિંતામાંથી મુક્ત થયા નથી, પણ અત્યારે ભારે આર્થિક મૂંઝવણુ અનુભવી રહ્યા છીએ, એટલું' નમ્રભાવે તો જણાવવાની રજા લઈએ છીએ. આથી અમે આ પર્યુષણાપ પ્રસંગે તે તે સ્થળે વિરાજતા આચાર્યાદિ મુનિવરાને તે તે સ્થળના જૈન સધને સારી એવી મદદ આપવાના ઉપદેશ કરવાની વિનંતિ કરીએ છીએ. એઉપદેશ જ પરપરાએ ધણા પ્રદેશોમાં પઢોંચી શકશે અને સાધુસ મેલનની સ્મૃતિનું' આ શુભ ચિહ્ન અખ'ડિત બની રહેશે, એવી અમારી આશા છે. “ આવા પપ્રસંગે પૂજ્ય આચાર્યાદિ મુનિવરો અમારી વિનંતીને ધ્યાનમાં નહિ લે તા સમિતિ આ માસિકને શી રીતે ચાલુ રાખી શકશે એ મૂંઝવણુ ઊર્જા થયા વગર રહેવાની નથી. અને એમ થશે તેા એ સ્થિતિસ ંપન્ન જૈન સધને ગેાભાદાયક નહિ ગણાય." નિવેદનમાં સમિતિની આર્થિક સ્થિતિ અંગે એટલું સ્પષ્ટતાપૂર્વક લખવામાં આવ્યું છે કે એ સ'ધિમાં વધારે લખવાની જરૂર નથી. અમે જૈન સંધના ધ્યાન ઉપર આ વાત લાવીએ છીએ તે એટલા માટે કે(૧) આ માસિક જૈનધર્મની આજાઓ દ્વારા કરવામાં આવતી નિંદાનું નિવારણ કરવા માટે હંમેશાં જાગ્રત રહે છે અને એક પહેરેગીર તરીકેની ફરજ બજાવ્યા કરે છે. (૨) ઐતિહાસિક ઘટના તરીકે ગણી શકાય એવા આપણા મુવિસમ્મેલનનુ એ એક ઉત્તમ સ્મારક છે. (૩) આપણા સંધમાંના કાઇ પણ વગતે અણુમમા ઉત્પન્ન થાય એ રીતે એ કદી પણ પક્ષાપક્ષીમાં કે આપસના વાદાવાદમાં પડતું નથી. પોતાની તટસ્થતા એ અખંડ રીતે જાળવ્યા કરે છે. (૪) બધાય સમુદાયના મુનિવરોનુ' એ એક નિઃસકાચ મિલનસ્થાન છે, બંધાય સમુદાયના મુનિવરોના લેખા આ માસિકમાં ભેગા જોવા મળે છે. (૫) અતે આ માસિકમાં પીસવામાં આવતી વાચન-સામગ્રી એક યા બીજી રીતે જૈનધર્મીનુ ગૌરવ પ્રગટ કરે એવી હોય છે. આ માટે આ ઉપરાંત બીજું પણ કારણા આપી શકાય, પણ એની જરૂર નથી. ટૂંકમાં કડ઼ેવાનું એટલું જ આ સમિતિ અને આ માસિક મેં આપણા આખા જૈન સંધની સ'પત્તિરૂપ છે તેથી એ સારી રીતે નિભાવ થયા કરે એવી આર્થિક વ્યવસ્થા કરી આપવી એ આપણી-આપણુા સમસ્ત જૈન સઘની ફરજ છે. તેથી પર્યુષણુપર્વ નિમિત્તે અને બીજા બીજા પ્રસંગેત્રે પણ આપણે આ સમિતિને સારી રીતે સહાયતા મોકલીએ અને એ માસિક વધુ પગભર થાય અને વધુ સમૃદ્ધ બનીને વધારે પ્રમાણમાં સાહિત્ય સામગ્રી આપી શકે એવી જોગવાઈ ઊભી કરીએ. આપણા માટે ઉપયોગી એવી આ સસ્થાને પગલર કરવા માટે જૈન સંઘને આથી વધું કહેવાની જરૂર ન હેાય. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીક જૈન અનુકૃતિઓ અને પુ ર ત વ લેખક : શ્રીયુત ડૉ. મોતીચંદ્ર એમ. એ; પીએચ. ડી. (લંડન) ભારતીય ઈતિહાસના વિદ્યાર્થીઓને અતિહાસિક અનુવૃતિઓનું મહત્ત્વ સારી રીતે જાણવામાં છે. બ્રાહ્મણ, બોદ્ધ અને જૈન અનુશ્રુતિઓથી ઇતિહાસના એવા ઝાંખા પ્રશ્નો ઉપર પણ પ્રકાશ પડે છે, જેને પુરાતત્ત્વની બદકામથી પણ હજી સુધી પત્તો લાગ્યો નથી. અશોકની પહેલાં અને પાછળ પણ ગુપ્તકાળ સુધી પૌરાણિક અનુભૂતિઓ જુદા જુદા કુળના રાજાઓનાં નામો તથા તેમના સંબંધે બીજી હકીકતની જાણે આપણને કરાવે છે. ઈ. સ. ની ચોથી શતાબ્દીથી લઈને પુરાતત્વની ભાત ભાતની સામગ્રી ઈતિહાસ નિર્માણ માટે આપણને મળી આવે છે, તેમ છતાં ભૂખે ઇતિહાસની કઠોરતામાં સજીવતા લાવવા માટે આપણે પુરાણ અને અતિહાસિક કાવ્યમાં વર્ણિત પ્રાસંગિક ગાથાઓની મદદ પણ લેવી પડે છે. પુરાતત્વ જ એક એવી વિદ્યા છે જેની મદદથી આપણે ભારતવર્ષના રીતરિવાજ, રહેણીકરણ, વ્યાપાર તેમજ ભારતીય જીવનના બીજા પ્રશ્નોને પણ ક્રમબદ્ધ ઈતિહાસ નિમણુ કરી શકીએ છીએ, પરંતુ દુઃખની સાથે કહેવું પડે છે કે, સિંધ અને પંજાબનાં પ્રાગૈતિહસિક ખેદકાને છેડીને, વૈજ્ઞાનિક અનવેષણ તરફ ભારતીય પુરાતત્તવે નામનું જ પગલું ભર્યું છે. આવી સ્થિતિમાં પણ લાચાર બનીને આપણે સાહિત્યની મદદથી જ સમાજના ઇતિહાસનું ખોખું, પછી તે સાચું હોય કે ખોટું પણ ઊભું કરવું પડે છે, કેમકે હજી સુધી અસદગ્ધરૂપે આપણું સાહિત્યનાં અમરત્નોનો પણ બરાબર કાળનિર્ણય આપણે કરી શક્યા નથી. ઐતિહાસિક અનુકૃતિઓની શેધમાં પુરાણે, કાવ્યો અને નાટકની સારી છાણવીણ થઈ ચૂકી છે. બૌદ્ધ સાહિત્યના ત્રિપિટકે, અકથાઓ, મહાયંસ અને દીર્વાસ તેમજ સંસ્કૃત બોદ્ધ સાહિત્યની બીજી પણ ઘણી કથાઓથી ભારતીય ઇતિહાસ અને પુરાતત્ત્વ ઉપર ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જૈન સાહિત્યના વિષયમાં પણ આપણે આમ કહી શક્યા હોત તે કેટલું સુંદર લેખાત! કેટલાક વિદેશી વિદ્વાનોએ જેમાં બર, યાકેબી, લેયમેન તેમજ શુલ્કીંગ મુખ્ય છે તેમણે જૈન સાહિત્યનું સર્વાગીણ અધ્યયન કરવાને પ્રયાસ કર્યો છે પરંતુ જે કંઈ પણ કામ આજ સુધી થયેલું છે તે ક્ષેત્રની વ્યાપકતા જોતાં નહિવત છે. વિદેશી અને ભારતીય વિદ્વાનની કૃપાથી આપણે જૈન દર્શન અને ધર્મની રૂપરેખાથી પરિચિત બન્યા છીએ પરંતુ જેન સાહિત્ય, જેમાં ભારતના સાંસ્કૃતિક ઈતિહાસને મસાલે ભર્યો પડ્યો છે તેની તરફ વિરલાઓનું જ ધ્યાન ગયું છે. જે આપણે ધ્યાનપૂર્વક જોઈ એ તે આ ઉદાસીનતાનું કારણ સારી રીતે સંપાદિત જૈન ગ્રંથના અભાવનું છે. જૈન આગમ ઉપર ન તે ટિપ્પણુઓ જ જોવામાં આવે છે અને ન પ્રસ્તાનાઓ. અનુક્રમણિકાઓનો તે સર્વથા અભાવ રહે છે. સંપ્રદાયવિશેષના પ્રથે હોવાથી For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ ૨૦૦ ] [ વર્ષ : ૧૭ બધાને એ મેળવવામાં ખૂબ મુશ્કેલી નડે છે; એટલુ' જ નહિ પણ મોટાં મેટાં વિશ્વવિદ્યાલયેામાં પણ જૈન અંગ અને ઇંદ્ર સૂત્રો ખૂબ મુશ્કેલીથી મળે છે. આ મુશ્કેલીઓની સાથેાસાથ ભાષાને પણ પ્રશ્ન છે. મહારાષ્ટ્રી પ્રાકૃત જે જૈન ગ્રંથાની ભાષા છે. તે ઘણું ખરુ લેાકાને સમજવામાં આવતી નથી અને કેટલાંક સ્થળે એવાં આવે છે જે વિશેષ અધ્યયન વિના સમજમાં આવતાં નથી. આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જ વિદ્વાનએ જૈન શાસ્ત્રોને, તેનાં ઉપાદેય સંસ્કરણો ન નીકળે ત્યાં સુધી અલગ જ મૂકી રાખ્યાં છે, પરંતુ ખરી રીતે આમ કરવું ન જોઈ એ, અશુદ્ધ ટીકાઓ, ચૂર્ણ અને છેદત્રોમાં પણ એની નોંધવાયેાગ્ય સામગ્રી મળે છે, જે બીજે કયાંઇથી પણ મળી શકતી નથી. આ અનુશ્રુતિનુ મહત્ત્વ એથી જ વધી જાય છે કે, પુરાતત્ત્વની કેટલીયે ધા ઉપર પ્રકાશ નાખીને તેના ઐતિહાસિક પાયાને પણુ મજબૂત બનાવે છે; જે વિશે અમે આગળ જણાવીશું. અહો' એ પણ પ્રશ્ન થાય છે કે ઐતિહાસિક અનુશ્રુતિ અને પુરાતત્ત્વની શોધેાના પારસ્પારિક સંબંધ શો છે? પુરાતત્ત્વ વૈજ્ઞાનિક આશ્રયે પર્ અવલખે છે અને પુરાતત્ત્વને વિદ્યાર્થી ત્યાં સુધી કાઈ પણ સિદ્ધાંત પર પહોંચી શકતા નથી જ્યાં સુધી ખાદકામના પ્રત્યેક સ્તરથી નીકળેલી વસ્તુઓનું વૈજ્ઞાનિક રીતે અધ્યયન ન કરી લે. પોતાના સિદ્ધાંતને અધિક વૈજ્ઞાનિક બતાવવા માટે એક સ્થળેથી મળેલી સામગ્રીને ખરાબર એ જ સ્તરથી બીજી જગાએથી મળેલી સામગ્રીની સાથે તુલના કરીતે કાઈ વિશેષ નિષ્કર્ષોં પર એ પહોંચે છે. એથો વિપરીત અનુશ્રુતિ સેંકડા વર્ષોથી મૌખિક પરંપરાએ ચાલી આવે છે અને તે દરમ્યાન લખી લેવામાં આવે ત્યારે મૌખિક આદાન-પ્રદાનના કારણે તેમાં ઘણાયે ફેરફારો અને નિરર્થક વાર્તાનો સમાવેશ થઈ જાય છે; જેથી તેની સત્યતામાં સદેહને ઘણા અવકાશ રહે છે. આ બધી વાતાથી એ સ્વાભાવિક છે કે, પુરાતત્ત્વની વૈજ્ઞાનિક પદ્ધતિ મૌખિક અનુશ્રુતિને સસ્નેહની દૃષ્ટિએ જુએ અને તેની સત્યતાને ત્યારે જ માને ત્યારે ખોદકામેથી અથવા અલેખેથી પણ તેની પુષ્ટિ મળતી હોય. વિદ્વાનાએ પુરાતત્ત્વની અવહેલના અને * સાહિત્યિક પુરાતત્ત્વ’ પર વિશ્વાસ રાખવા માટે ઘણી જોરદાર સમાલાચના કરી છે. પર’તુ આ વિવાદથી એ સમજી લેવુ ન જોઈ એ કે, અનુશ્રુતિમાં કંઈ જ તત્ત્વ નથી. નક્કર ઐતિહાસિક સામત્રોના અભાવમાં કેવળ અનુશ્રુતિ જ કેટલાક જટિલ પ્રશ્નોને સમજા વવામાં સમર્થ તી શકે છે. પરંતુ અનુશ્રુતિઓનુ` મૂલ્ય સમજવા છતાંયે એ વાત જરૂરી છે કે, તેના પ્રત્યેાગ વિજ્ઞાનના ત્રાજવામાં તાલીને કરવા જોઇએ. જો પુરાતત્ત્વ સાથે અનુશ્રુતિના સંબધ મળે તે "તેના સામજસ્યથી જ એક વિશેષ નિર્ણય પર પડ઼ોંચવું જોઈ એ અનુશ્રુતિના અધ્યયન માટે એ પણુ જરૂરી છે કે, એક જ જાતની જુદી જુદી અનુશ્રુતિને વાંચીને તેના મૂળ સુધી પડેાંચવુ જોઇ એ. એમ કરવાથી સ્વયં સમજાશે કે કઈ વાતો પુરાણી અને મૌલિક છે અને કઈ પાછળથી જોડી દેવામાં આવી છે. જૈન શાસ્ત્રોની થે!ડીક અનુશ્રુતિઓનું અધ્યયન કરતાં અમે એ વાતને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે કે પુરાતત્ત્વથી એના ઉપર શા પ્રકાશ પડે છે? આ છાણવીસુથી અને પત્તો લાગ્યા કે અનુશ્રુતિમાં કેવી રીતે સત્યની એક રેખા નિહિત છે અને કેવી રીતે ધીમે ધીમે કાલપતા તેની ચારે બાજુએ એકઠી થઈ તે સત્યને ઢાંકી દેવાની કાશીશ કર્યાં કરે છે. પુરાતત્ત્વની મદદથી એ સત્ય ફરીને ઝળકી ઊઠે છે, નીચેતી હકીકતો માટે પુરાતત્ત્વના પ્રકાશમાં For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૨ ] કેટલીક જૈન અનુશ્રુતિએ.... [ ૨૦૧ કેટલીક જૈન અનુકૃતિઓને ચકાસવામાં આવી છે અને એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કઈ રીતે અનુકૃતિઓ અને પુરાતત્ત્વ એક બીજાની મદદથી ઈતિહાસ નિમીણમાં પિતાને હાથ લગાડે છે. [૧] જેમને ઉત્તર ભારતની મોટી નદીઓને પરિચય છે, તેમને એ પણ જાણવામાં હશે કે અનવરત વર્ષથી એ નદીઓમાં કેવા પ્રલયંકારી પૂર આવી શકે છે. ગરમીમાં જે નદીઓ સુકાઈને કેવળ નાળાં જેવી બની જાય છે તે જ નદીઓ ઘનઘોર વાદ પછી ખૂબ ગરવ સાથે વિસ્તાર પામીને વસ્તી અને ખેતરોને ઘસડી જવા માટે તૈયાર થયેલી જોવામાં આવે છે. આપણા સમયમાં જ એવાં ઘણાં પૂર આવી ચુક્યાં છે, જેનાથી ધન અને જનનું ખૂબ નુકસાન થયેલું છે. પ્રાચીન ભારતમાં પણ આવાં ઘણાં પૂર આવતાં હતાં, જેમાંથી કેટલાંયે પૂરની યાદ અનુકૃતિઓમાં બચેલી જોવાય છે. પ્રાયઃ અનુશ્રુતિએ માં આવાં પૂરનું કારણ ઋષિ-મુનિઓને શ્રાપ અથવા રાજાને અત્યાચાર માનવામાં આવે છે. આવા એક પૂરનું વર્ણન તિગાલી પઈણય માં આપેલું છે, જે પૂરે પાટલીપુત્રને ખેદાનમેદાન બનાવી દીધું. આ અનુબૂતિનો સંબંધ પાટલીપુત્રના ખેદકામમાંથી સમજવાને માટે મુનિ કલ્યાણ વિજ્યજી દ્વારા “ તિગાલી’નાં કેટલાંક અવતરણોને અનુવાદ નીચે આપવામાં આવે છે. કચ્છીને જ્યારે જન્મ થશે ત્યારે મથુરામાં રામ અને કૃષ્ણનાં મંદિર પડી જશે અને વિષ્ણુના ઉત્થાનના દિવસે (કાતિક સુદિ ૧૩) ત્યાં જનસંહારક ઘટના બનશે. આ જગપ્રસિદ્ધ પાટલીપુત્ર નગરમાં જ “ચતુર્મુખ' નામને રાજા થશે, એ એટલે અભિમાની થશે કે બીજા રાજાઓને તૃણ સમાન ગણશે. નગરચર્યામાં નીકળેલ તે રાજા નોના પચિ સ્તૂપને જોશે અને તેના સંબંધમાં પૂછપરછ કરશે, ત્યારે તેને જવાબમાં કહેવાશે કે અહીં બલ, રૂપ, ધન અને યશથી સમૃદ્ધ નંદ રાજ ઘણા સમય સુધી રાજય કરી ગયો. તેણે જ બનાવેલા આ સૂપ છે. આમાં એણે એનું દાટયું છે જેને બીજો કોઈ રાજા લઈ નહિ શકે, આ સાંભળીને કચ્છી એ રતૂપને ખોદાવશે અને તેમનું તમામ સોનું લઈ લેશે. આ દ્રવ્ય પ્રાપ્તિથી તેની લાલચ વધશે અને દ્રવ્યપ્રાપ્તિની આશથી તે આખા નગરને ખોદાવશે, ત્યારે જમીનમાંથી પથ્થરની એક ગાય નીકળશે, જે લેણદેવી’ કહેવાશે. લેણદેવી જાહેર રસ્તા પર ઊભી રહેશે અને ભિક્ષા નિમિત્તે જતા-આવતા સાધુઓને મારીને પાડી નાખશે, જેથી તેમનાં ભિક્ષાપાત્ર તૂટી જશે, તેમજ હાથ-પગ અને માથાં પણ ફૂટશે. નગરમાં એમને ચાલવું પણ મુશ્કેલ થઈ પડશે. ત્યારે મહત્તર (સાધુઓના મુખી) કહેશે શમણે, આ અનાગત દોષ–જે ભગવાન વર્ધમાનસ્વામીએ પિતાના જ્ઞાન વડે અગાઉથી જ જોયે હત–તેની અગ્ર સૂચના છે. સાધુઓ ! આ ગાય વાસ્તવમાં આપણી હિતચિંતક છે. તે ભાવી સંકટની સૂચના આપે છે. એટલા માટે ચાલ, જલદીથી આપણે બીજા દેશમાં ચાલ્યા જઈ એ. ૧. મુનિ કલ્યાણવિજય? “ વીરનિર્વાણ સંવત ઔર ત કાલગણના ' પૂ. ૩૭-૪૦ મૂળ, ૪-૪૫ જાલોર સં. ૧૯૮૭, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨). શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ ગાયના ઉપસર્ગથી જેમણે જિનવચન સત્ય હેવાની સંભાવના કરી તેઓ પાટલી પુત્ર છોડીને બીજા દેશમાં ચાલ્યા ગયા, પરંતુ કેટલાએક ગયા નહિ. ગંગા-શણના ઉપદ્રવ વિષયક જિનવચનને જેમણે સભિળ્યાં, તેઓ તે બીજા દેશોમાં ચાલ્યા ગયા, પરંતુ કેટલાક ગયા નહિ. “ ભિક્ષા યથેચ્છ મળી રહી છે, ત્યારે આપણે જવાની શી જરૂરત છે?' આમ કહેતા કેટલાક સાધુઓ ત્યાંથી ન ગયા. દૂર ગયેલાઓ પણ પૂર્વભાવિક કર્મોની નિકટ જ છે. નિયમિત કાળમાં ફળનાર કર્મોથી કોણ દૂર ભાગી શકે? મનુષ્ય સમજે છે કે હું નાસી જાઉં, જેથી શાંતિ મળે પરંતુ તેને ખબર નથી કે તેની પહેલાં જ કર્યો પણ ત્યાં પહોંચી જઈને તેની રાહ જુએ છે. તે દુર્મુખ અને અધમ્યમુખ રાજ ચતુર્મુખ (કક્કી) સાધુઓને એકઠા કરીને તેમની પાસેથી કર માગશે અને તે ન આપતાં શ્રેમસંઘ તેમજ અન્ય મતના સાધુઓને કેદ કરશે, ત્યારે જે સોનું-ચાંદી વગેરે પરિગ્રહ રાખનાર સાધુઓ હશે તે બધા કર દઈને છૂટશે. કકી તે પાખંડીઓને વેશ જબરજસ્તીથી લઈ લેશે. ભગ્રસ્ત બનીને તે સાધુઓને પણ કળશે ત્યારે સાધુઓના નેતા કહેશે– હે રાજન ! અમે અકિંચન છીએ, અમારી પાસે કઈ ચીજ છે જે તેને કોસ્વરૂપ આપીએ?” આ કહેવા છતાં કચ્છી તેમને છોડશે નહિ અને શ્રમણુસંધ કેટલાયે દિવસે સુધી એ જ પ્રકારે રોકાયેલ રહેશે. ત્યારે નગરદેવતા આવીને કહેશે–અરે નિર્દય રાજન ! તું શ્રમણુસંધને હેરાન કરીને શા માટે મરવાની જલદી તૈયારી કરે છે? જરા ધીરજ રાખ. તારી આ અનીતિનું આખરી પરિણામ તૈયાર છે. નગરદેવતાની આ ધમકીથી કચ્છી ગભરાઈ જશે અને આ વસ્ત્ર પહેરીને શ્રમણસંઘના પગમાં પડીને કહેશે – “હે ભગવન્! કેપ જોઈ લીધું. હવે પા ચાહું છું. આ રીતે કલકીને ઉત્પાત મટી જવા છતાં પણ અધિકતર સાધુઓ ત્યાં રહેવા નહિ ઈચછે; કેમકે તેમને ખબર પડી જશે કે, અહીં નિરંતર ઘોર વરસાદથી જલપ્રલય થવાને છે. ત્યારે ત્યાં નગરના નાશની સુચના કરનારા દિવ્ય, આંતરિક્ષ અને ભીમ ઉત્પાત શરૂ થશે, જેનાથી સાધુ-સાધ્વીઓને પીડા થશે. આ ઉત્પાત અને અતિશાયી જ્ઞાનથી એમ જાણી લેશે કે – “સાંવત્સરિક પારણાના દિવસે ભયંકર ઉપદ્રવ થવાને છે?” -–ત્યારે સાધુઓ ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જશે. પરંતુ ઉપકરણે, મકાને તેમજ શ્રાવકોને પ્રતિબંધ કરનારા ભવિષ્ય ઉપર જાસો રાખનારા સાધુઓ ત્યાંથી જઈ નહિ શકે. ત્યારે સત્તર રાત-દિવસની નિરંતર વલો થશે, જેનાથી ગંગા અને શે:ણમાં પૂર આવશે. ગંગાના પૂર અને શણુતા દુર્ધર વેગથી આ રમણીય પાટલીપુત્ર નગર ચારે બાજુએથી જોવાઈ જશે. જે સાધુઓ ધીર હશે તેઓ આલેચના પ્રાયશ્ચિત કરતાં કરતાં અને જે શ્રાવકે તથા વસતિના મેહમાં ફસાયેલા હશે તે સકરુણ દૃષ્ટિએ જોતાં જોતાં મકાનની સાથે જ ગંગાના પ્રવાહમાં વહી જશે. પાણીમાં વહેતાં તેઓ કહેશે –“હે સ્વામી સનકુમાર ! તું શમણુસંધનું શરણ થા; આ વૈયાવૃત્ય કરવાનો સમય છે. એ જ પ્રકારે સાધ્વીઓ પણ સનસ્કુમારની સહાયતા માગતી મકાનોની સાથે જ વહી જશે. આમાંથી કોઈ કોઈ આચાર્ય અને સાધુ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૨ ] કેટલીક જૈન અનુકૃતિઓ........... [ ૨૦૩ સાખીઓ ફલક-પાટિયા વગેરેની મદદથી તરતાં તરતાં ગંગાના બીજા તટ પર ઊતરશે. આ જ દશા નગરવાસીઓની પણ થશે. જેમને નાવ કે ફલક આદિની મદદ મળશે તેઓ બચી જશે. બાકીના મરી જશે. બહુ થડા માનવીઓ જ આ પ્રલયમાંથી બચવા પામશે. આ પ્રકારે પાટલીપુત્ર ધેવાઈ જતાં ધન અને કીર્તિને લેભી કક્કી બીજું નગર વસાવશે અને બાગ-બગીચાઓ લગાડીને તેને દેવનગર સમું રમણીય બનાવી દેશે. પછી ત્યાં દેવમંદિરો બનશે અને સાધુઓને વિહાર શરૂ થશે, અનુકૂળ વર્ષા થશે અને અનાજ વગેરે એટલું ઉત્પન્ન થશે કે તેને ખરીદનારા પણ નહિ મળે. આ પ્રકારે પચાસ વર્ષોના સુભિક્ષ પછી પ્રજા આનંદમગ્ન રહેશે. એ પછી ફરીથી કચ્છી ઉત્પાત મચાવશે. પાખંડીઓના વેશ મૂંટાવી લેશે અને શ્રમણે પર અત્યાચાર કરશે. એ સમયે કલ્પવ્યવહારધારી તપસ્વી યુગપ્રધાન પડિવત અને બીજા સાધુઓ દુઃખની નિવૃત્તિ માટે છ–અઠ્ઠમનું તપ કરશે ત્યારે થોડા સમય પછી નગરદેવતા કકીને કહેશે–અરે નિર્દય ! તું શ્રમણસંઘને દુઃખ આપીને શા ખાતર જલદી મરવાની તૈયારી કરે છે? જરા ધીરજ રાખ તારા પાપને ઘડે ભરાઈ ગયું છે. નગરદેવતાની આ પ્રકારની ધમકીની કંઈ જ પરવા કર્યા વગર તે સાધુઓ પાસેથી ભિક્ષાને ષષ્ઠીશ વસૂલ કરવા માટે તેમને વાડામાં કેદ કરશે સાધુસંધ મદદ માટે ઇંદ્રનું ધ્યાન કરશે. ત્યારે અંબા અને યક્ષ કલ્કીને ચેતાવશે પરંતુ તે કેઈનુંયે સાંભળશે નહિ. છેવટે સંઘના કાયોત્સર્ગ ધ્યાનના પ્રભાવથી ઇંદ્રનું આસન કંપાયમાન થશે અને તે જ્ઞાનથી સંધનો ઉપદ્રવ જોઈને તરત ત્યાં આવશે. ધર્મની બુદ્ધિવાળો અને અધર્મને વિરોધી તે દક્ષિણ ક્ષતિ (ઈંદ્ર ) જિનપ્રવચનના વિરોધી તત્કાલ નાશ કરશે. ઉમકમાં કચ્છી ઉમ્ર નીતિથી રાજ્ય કરીને ૮૬ વર્ષની ઉંમરમાં નિવણના બે હજાર વર્ષ વીત્યા પછી ઇંદ્રના હાથે મૃત્યુ પામશે ત્યારે ઈંદ્ર કલ્કીના પુત્ર દતને શિક્ષા-બંધ આપી શમણુસંધની પૂજા કરીને પિતાને સ્થાને ચાલ્યો જશે. આ અનુશ્રુતિની સારી રીતે શોધ-તપાસ કર્યા પછી આપણે નિમ્નલિખિત ત પર પહેચીએ છીએ. (૧) પાટલીપુત્રમાં ચતુર્મુખ અથવા કલ્કી નામને એક લાલચી રાજા રાજ્ય કરતો હતો. દાટેલા ધનની ખોજમાં તેણે નદિના પાંચ તૂ ઉખડાવી દીધા અને નગરને એક ભાગ ખોદાવી નાખ્યા, જેન તથા જૈનેતર સાધુઓ ઉપર તે કર ઇત્યાદિ લગાવીને ખૂબ અત્યાચાર કરતા હતા, (૨) તેને રાજકાળમાં એક વખત સત્તર રાત-દિવસ સુધી બરાબર વરસાદ પડતા રહ્યો. ગંગા અને શાણમાં ભયંકર પૂર આવ્યો, જેના ફળસ્વરૂપ પાટલીપુત્ર દેવાઈ ગયું. કેવળ થડ લેકે પાટિયાં અને નાની મદદથી પિતાને જીવ બચાવી શકયા. (૩) રાજા કલ્કી પાવિત આચાર્યની સાથે બચી ગયો અને પછીથી તેણે એક સુંદર નગર વસાવ્યું. કેટલાક દિવસ સુધી કલ્કી ચૂ૫ બેઠે રહ્યો પરંતુ પાછળથી તેના અત્યાચારોને વેગ ખૂબ વધ્યો. જૈન સાધુઓ, જેમાં પાડિવા આચાર્ય પણ હતા, તેમની પાસેથી પામાં કર વસુલ કરવા માટે એક મોટી કષ્ટ આપ્યાં. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૦૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ (૪) ઈંદ્ર, જેને દક્ષિણાધિપતિ કહેવામાં આવ્યો છે તેણે સાધુઓની રક્ષા માટે ૮૬ વર્ષની ઉંમરવાળા કક્કીને નાશ કર્યો. (૫) ચતુર્મુખ પછી તેનો પુત્ર દત્ત ગાદીએ બેઠે. પહેલી વાત પર વિચાર કરવાથી એવો ભાસ થાય છે કે ચતુર્મુખ અથવા કટકી નામે એક અત્યાચારી રાજા તે હતા, પરંતુ તેની ઐતિહાસિકતા કેટલી છે, એ કહેવું કઠણ છે; જે જૈન સિદ્ધાતાનુસાર કચ્છી અને ઉપકકી દુષમા(કાળ)માં બરાબર થતા આવ્યા છે. હજાર વર્ષમાં કક્કી થાય છે અને પાંચ વર્ષ ઉપકક્કી થાય છે. (આબેગ, મેસીયાસ ગ્લાઉએ ઈન ઈડિયન ઉન્ડ ઈરાન, પૃ. ૧૪૦), પરંતુ આ કચ્છીઓ અને ઉપકકીઓને સંબંધ એતિહાસિક ન હોતાં કલિયુગની કલ્પના સાથે સંબંધ ધરાવે છે. આમ છતાં જૈન સાહિત્યથી પત્તો લાગે છે કે વાસ્તવમાં કઈ એવો રાજા હતો, જે પિતાની કરણીથી અત્યાચારી બની ગયો. મુનિ કલ્યાણુવિજયજીએ (એજન. ૩૭-૩૮) ચતુર્મુખ કલ્કીના વિષયમાં તમામ ઉદ્ધરણે એકત્રિત કરી દીધાં છે જે અહીં ઉઘત કરવામાં આવે છે: (૧) તિëગલી – શકથી ૧૩૨૩ (વીરનિર્વાણ : ૧૯૨૮) વ્યતીત થશે ત્યારે કુસુમપુર (પાટલીપુત્ર)માં દુષ્ટબુદ્ધિ કલ્કીને જન્મ થશે. (૨) કાલસતિકા પ્રકરણ – વીરનિર્વાણુથી ૧૯ર વર્ષ ૫ માસ વ્યતીત થતાં પાટલીપુત્ર નગરમાં ચંડાલના કુળમાં ચૈત્રની અષ્ટમીના દિવસે શ્રમણોને વિરોધી જન્મશે, જેનાં ત્રણ નામ હશે – ૧. કછી, ૨. રુક, ૩. ચતુર્મુખ. (8) દ્વીપમાલા ક૯૫– “વીરનિવાણુથી ૧૯૧૪ વર્ષ વ્યતીત થશે ત્યારે પાટલીપુત્રમાં - સ્કુલમાં યશની સ્ત્રી યશોદાની કુક્ષિથી ચૈત્ર સુદ ૮ ની રાતે કલ્કીને જન્મ થશે.” - (૪) દ્વીપમાલા કલ્પ (ઉપાધ્યાય ક્ષમાશમણુ) – મારાથી (વીરનિર્વાણથી ૧૭૫ વર્ષ વીતતાં) વિક્રમાદિત્ય નામને રાજા થશે. તે પછી ૧૨૪ વર્ષની અંદર (નિ. સં૫૯૯ માં) પાટલીપુત્ર નગરમાં x x x ચતુર્મુખ (કલ્કી)ને જન્મ થશે. (૫) તિલોયસાર (દિગબરાચાર્ય નેમિચંદ્ર) – વીરનિર્વાણથી ૬૫ વર્ષ અને ૫ માસ વીતતાં શકરાજા' થશે અને તે પછી ૩૯૪ વર્ષ અને સાત મહિનામાં, અર્થાત નિર્વાણ સંવત્ ૧૦૦૦ માં કક્કી થશે. ઉપર્યુક્ત ઉદ્ધરણોમાં નેમિચંદ્રને છડીને કેવળ વેતાંબરાયાના કલ્કીના સમય વિષે બે મત છે. કચ્છી અને ઉપકલ્કીવાળા સિદ્ધાંત દિગંબર સંપ્રદાયના ગ્રંથમાં પણ જોવામાં આવે છે. (જદિવસહ - તિલેયપણુતી, પૃ૦ ૩૪) તિલેયપણુત્તીની અનુતિ અનુસાર (એ જ પૃ. ૩૪૨) ચંદ્રપુત્ર કચ્છની ઉંમર 99 વર્ષની હતી અને તેણે ૪૨ વર્ષ રાજય કર્યું. તે જૈન સાધુઓ પાસેથી કર લેતો હતો. તેનું મૃત્યુ કઈ અસુરદેવના હાથે થયું. તેના પુત્રનું નામ અતિંજ કહેવામાં આવ્યું છે, પ્રેમી અભિનંદન ગ્રંથમાંથી [ અપૂર્ણ ] સાભાર અનુવાદિત For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનશેાધનનાં સેાપાન સંબંધી જૈન તેમજ અજૈન મતવ્યા લેખક-પ્રા. હીરાલાલ ૨. કાર્ડિયા એમ. એ. હું ૧ ] ઉત્ક્રમ-આપણે બધા મનુષ્યા છીએં; પરંતુ આપણામાંથી કેટલામાં માણસાઈ મે છે? નાં મૂળમાં મીડુ હોય ત્યાં પછી સ ંત, મહત, મહાત્મા કે અતિમાનવ (super man ) જેવા સમર્થ ભવ્યાત્માએામાં રહેલી અલોકિક અને અનુપમ માનવતાની તેા આશા જ શી રાખવી ? પણ આમ નિરાશ થવાનું કારણ નથી, કેમકે સ ંત વગેરેમાં અને સામાન્ય કાર્ટિના માનવમાં જે ભેદ છે તે એટલા જ છે કે સતાએ પુરુષાર્થના ઉપયોગ કરી વિકારાને વશ કર્યાં છે, જ્યારે વિકારાએ નિળ મતના-સામાન્ય કક્ષાના માણસોને વશ કર્યાં છે. આથી જો આ વિકારાનુ' જડમૂળથી નિકંદન કરાય તે મનુષ્ય પામર પ્રાણી ગણાતા મટીને સર્વોત્તમ બની શકે-ઉચ્ચમાં ઉચ્ચ કૅટિને પ્રભુ બની શકે-જીવન્મુક્તિ મેળવી પર -મુક્તિના અધિકારી થઈ શકે, પરંતુ આ ઉત્તમ દશા પ્રાપ્ત કરવા માટે પ્રથમ તે! આપણે વિકારો વિષે માહિતી મેળવવી જોઈ એ અને ત્યારબાદ એને વશ કરવાતા–નિર્મૂળ બતાવવાના ઉપાયેાથી વાગાર થવું' જોઈ એ .અને એટલેથી જ ન અટકતાં એ ઉષાયેના સતત અને સચોટ અમલ કરવા જોઈ એ. C * ચાર કષાય અને નવ નાકષાય-વિકારા આત્માના અંતરંગ શત્રુ છે. કામ, ક્રોધ, લાલ, માહ, મદ અતે મત્સર એ છને સામાન્ય રીતે -રિપુ' તરીકે એળખાવાય છે. જૈન પરિભાષા પ્રમાણે ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે છે, અને એ આત્માના કટ્ટરમાં કટ્ટર શત્રુ છે. એ ચાર કષાયાના સહચારી અને ઉદ્દીપક નવ ગેડિયાએાને નવ નાકષાયા” તરીકે ઓળખાવાય છે. એનાં નામ નીચે મુજ્બ છે: ( ૧ ) હાસ્ય, ( ૨ ) રતિ, (૩) અતિ, (૪) શાક, (૫) ભય, ( ૬ ) જુગુપ્સા, (૭) પુરુષ–વેદ, ( ૮ ) સ્ત્રી-વેદ અને (૯) નપુંસક- વેદ. ઉપર્યુક્ત ચાર કષાયે. તેમજ આ નવ નાકષાયા એ મેહરાન્તના પરિવાર છે. એ બધા વિકારા છે, ‘ મેહ' રાજાતે જેટલા ખાખરા કરાય-જેટલા એના ઉપર કાબુ મેળવાય તેટલા આત્મતિના માર્ગ મોકળો બને, એ સાપાત-ઉત્કૃષ્ટ ઉન્નતિ સાધવા માટે-વિકારી જીવનને સર્વથા વિશુદ્ધ બનાવવા માટે ‘પદ્માત્મ’પદ પ્રપ્ત કરવા માટે જૈન દર્શનમાં છે. માર્ગ સૂચવાયા છે. (૧) ઉપશમ 3 For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ -શ્રેણિ અને (ર) ક્ષય-શ્રણ. આ ખેતે હું “ જીવન–શોધનનાં જૈન સોપાન ” કહું છું, આના સ્થૂળ પરિચય પૂરતી આ લેખની મર્યાદા છે. ક્રોધના પ્રકારો-ક્રોધની તરતમતા એ ક્રોધ કેટલો વખત ટકે છે તે ઉપરથી માપી શકાય. આ દૃષ્ટિએ જૈન દર્શન એના ચાર પ્રકાશ પાડે છે; અને એને (૧) અનંતાનુબધી, (ર) અપ્રત્યાખ્યાનાવરણું, (૩) પ્રત્યાખ્યાનાવરણુ અને (૪) સજવલન એ નામે ઓળખાવે છે. તીવ્રતાની દૃષ્ટિએ ન'તાનુબધી ક્રોધ ચારેમાં અગ્રેસર છે, જ્યારે સંજવલન ક્રોધ સૌથી પછાત છે. સ્થિતિ અનંતાનુબધી ક્રોધની સ્થિતિ જીવનપર્યંતની છે અને એથી ઊતરતી કાર્ટિના અન્ય ત્રણ ક્રોધે:ની સ્થિતિ અનુક્રમે એક વર્ષ, ચાર માસ અને એક પખવાડિયું છે. માનાદિના પ્રકારો અને એની સ્થિતિ—જેમ ક્રોધના તરતમતાની દૃષ્ટિએ ચાર પ્રકારો પડાયા છે તેમ માન, માયા અને લાભના પણ ચારચાર પ્રકારો પડાયા છે અને તેનાં નામ પણ ઉપર મુજબ રખાયાં છે, અને એ ચારેની સ્થિતિ પણ ઉપર મુજબ જ છે. પાયાની કનડગત—જીવનવિકાસની ગણનાપાત્ર પ્રથમ પગથિયારૂપ સાચી શ્રદ્ધા પશુ કેળવવામાં અનતાનુબંધી કષાય મહાવિઘ્નરૂપ છે તો પછી જરા જેટલાયે સચમ પાળવા જેવુ કે એથી આગળ વધીને આદર્શ-જીવન જીવવા જેવુ પગલુ તે એ ભરવા જ શાન હૈ? અપ્રત્યાખ્યાનાવરણ—કષાય નામનો એને લઘુ બંધુ એનાથી કંઈફ નરમ છે. એ સાચી શ્રદ્દા કેળવવામાં અંતરાય ઊભા કરતા નથી, જો કે અંશતઃ પણ સંયમી થતાં અટકાવવામાં તે એ પણ એના મોટાભાઈથી ઊતરે તેમ નથી. પ્રત્યાખ્યાનાવરણ – કષાય એના આ બંને ભાઈ એ કરતાં વધારે નમ્ર છે. એ સાચી શ્રદ્ધા સેવવામાં બાધક બનતા નથી, એટલું જ નિહ પણ એ થાડાત્રણા પણુ ત્રનિયા પાળવા દેવામાંયે. વચ્ચે આવતા નથી. સજવલન-કાય તે એના અગ્રિમ ભાઈઓ કરતાં સાવ ઢીલે છે. એ ઉચ્ચતમ જીવન જીવવા નથી દેતા. એ આદર્શ-વર્ઝનની વિરુદ્ધ છે ખરો, પરંતુ એથી કંઈ એ પાંચ યમા–મહાવતા સ્વીકારવામાં આડખીલીરૂપ થતા નથી. આમ હાવાથી એના રાજ્ય દરમિયાન સાચી શ્રદ્ધા માટે અને યથાયેાગ્ય સયમ માટે પૂરતી છૂ રહે છે. ચતુર્થ ગુણસ્થાન—જ્યાં સુધી દેવ, ગુરુ અને ધર્માંતે વિષે સાચી શ્રદ્ધા ન ઉદ્ભવે અથવા અન્ય રીતે કહું તો જીવ અને અજીવ તત્ત્વોના સ્વરૂપ વિષે યથાથ પ્રતીતિ અને રુચિ ન થાય ત્યાં સુધી ભલે થાડુ', પશુ એટલુયે સાચુ' જ્ઞાન ન જ થાય તે પછી સદ્વતનના—યથા ચારિત્રના અશની તા વાત જ શી ? આથી એ વાત કુલિત થાય છે કે માહ-નૃપતિને પરાસ્ત કરવા માટેની તીવ્ર અભિલાષા જાગે તે માટે સાચી શ્રદ્ધારૂપ ભૂમિકા ઉપર આવવુ પારિભાષિક શબ્દોમાં કહીએ. તા ચેાથું “ અવિરત-સમ્યગ્દષ્ટિ ” નામનુ કરવુ જોઈએ. આ જોઇ એ. જૈન ગુણસ્થાન પ્રાપ્ત ૧. આની સમજણ માટે જી“ આત્માન્નતિના ક્રમ ” નામને મારો લેખ. આ અખંડ આન ંદ' ( ય. ૪. અ. ૧૨)માં છપાયા છે. આમાં મે આત્માની ઉત્તરોત્તર ઉન્નત દશાએ કઇ કઇ છે તે દર્શાવ્યું છે, જ્યારે પ્રસ્તુત લેખમાં એ દશા કેવી રીતે પ્રાપ્ત થામ તે સૂચન્ધુ છે, For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ ] જીવનશોધનનાં સોપાન.. [ ૨૦૭ દશામાં પછી ભલેને સાચી શ્રદ્ધા અને યથાર્થ જ્ઞાનને અનુરૂપ સદ્દવર્તન કરવા જેટલું પુરુષાર્થ મેહની પ્રબળતાને લઈને એ આત્મા ન કરી શકે એટલે એ લાચાર હેય, આ લાચારીને એણે ખુલ્લા મને સ્વીકાર કરે ઘટે. ગુણસ્થાન પ-૭–જે શ્રદ્ધાને થડે ઘણે અંશે પણ સક્તિ સ્વરૂપ આપવા જેટલે પ્રયાસ પણ એ સફળ રીતે કરી શકે તે તે ઈષ્ટ છે, અને એથી પણ ઈચ્છતર સ્થિતિ છે. પાંચ યમો યાન મહાવ્રતોના યથાર્થ સ્વીકાર અને તેનું પાલન છે, અને ઈષ્ટતમ સ્થિતિ તે એ પાલનમાં જરા જેટલો પણ પ્રમાદ ન લેવાય તે છે. આ પ્રમાણેની ઈષ્ટ, ઈછતર અને ઈષ્ટતમ સ્થિતિઓને અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુરુસ્થાન તરીકે ઓળખાવાય છે. એના નામ નીચે મુજબ છે: (૧) દેશવિરત, ૨) પ્રમત્તસંયત અને (૩) અપ્રમત્ત સંયત. યોગ્યતા–મોહની સામે મેરે માંડવા માટે જીવનશુદ્ધિની શરૂઆત કરવા માટે અધિકાર ચેથા ગુણસ્થાને આવનારને મળે છે, પરંતુ એના કરતાં એના પછીના ઉત્તરોત્તર ગુણસ્થાને આરૂઢ થયેલે આત્મા એના કરતાં વધારે સહેલાઈથી ને વધારે પ્રમાણમાં લાભ ઉઠાવી શકે એ સ્વાભાવિક છે. સંતુલન–હને વશ કરે એટલે કોધાદિને દાબી દેવા, એનાથી ચડિયાત અને અપ્રતિપાતી માર્ગ તે ક્રોધાદિનો સદંતર નાશ એ છે; પરંતુ આ કાર્ય વિકટ છે, કેમકે એ વિશેષ પુરુષાર્થની અપેક્ષા રાખે છે. આમ જે બે માગે છે તેને અનુક્રમે “ઉપશમ શ્રેણિ' અને “ક્ષપક-શ્રેણિ' કહે છે. અધિકારી–ઉપશમણિને અધિકારી ચોથાથી સાતમા ગુણસ્થાન પૈકી ગમે તે ગુણસ્થાને રહેલે આમા છે. ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થવા માટે તે આટલી જ યોગ્યતા ન ચાલે. એ માટે તે એ વ્યક્તિની વય આઠ વર્ષ કરતાં તે કંઈક અધિક હેવી જ જોઈએ. તેમજ એના શરીરને બાંધે સર્વોત્તમ હે જોઈએ અને શારીરિક બળ પણ અગાધ હેવું જોઈએ. દિગંબર સંપ્રદાય પ્રમાણે તો ઉપશમ-શ્રેણિનો આરંભ સાતમા ગુણસ્થાને આરૂઢ થયેલી જ વ્યક્તિ કરે છે; એ પૂર્વેના ગુણસ્થાનમાં રહેલી વ્યક્તિને તેમ કરવાનો અધિકાર નથી. ક્ષેપક શ્રેણિના આરંભ માટે પણ આ સંપ્રદાય સાતમા ગુણસ્થાનથી નીચેનાની ના પાડે છે. [૨] ઉપશમ શ્રેણિ ત્રણ કારણે–સાચી શ્રદ્ધા યાને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તે માટે આત્માને પુરુષાર્થ કરવું પડે છે તે પછી પરંપરાએ મેક્ષ અપાવનારી નિસરણીએ ચડવા માટે વિશેષ પુરુષાર્થ કરે પડે તેમાં શી નવાઈ? સમ્યકત્વની પ્રાપ્તિ માટે જૈન દર્શનના મતે અનાદિ કાળથી મિથાદષ્ટિ એ જીવ ત્રણ કરણે કરે છે; (1) યથાપ્રવૃત્તિ-કર, (૨) અપૂર્વ-કરણ, અને (૩) અનિવૃત્તિ-કરણ કરણ’ એટલે આત્માના પરિણામ-એને અધ્યવસાય. આ જ ત્રણ કરણે ક્રમશઃ ઉપશમશ્રેણિ માટે પણ કરાય છે. એ દરેકને કાળ અંતમુહૂર્ત છે. કર્મોની દીર્ધકાલીન સ્થિતિ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ ઘટાડવામાં કોને અને ખાસ કરીને મિથ્યાત્વને મંદ બનાવવામાં આત્માનું જે પરિણામ કારણરૂપ થાય છે તેને “યથાપ્રવૃત્તિ કરણ” કહે છે. આ બુદ્ધિપૂર્વક પ્રયાસ નથી. યથાપ્રવૃતિ કરના પ્રત્યેક સમયમાં આત્મા ઉત્તરોત્તર વિશુદ્ધિ સાધતો જાય છે. એને લઈને શુભ કર્મોની જે ફળ આપવાની શક્તિ છે જે એને અનુભાગ છે તેમાં એ વધારે કરે છે અને અશુભ કર્મોતી ફળ આપવાની તાકાતને એ તોડતે જાય છે-એના અનુભાગની હાનિ કરે છે. અંતમુહૂર્ત સુધી આ કાર્ય કરી એ “અપૂર્વકરણ’ કરે છે. આના પ્રથમ સમયે જે કર્મ એટલે વખત ટકવાવાળું હેય તેટલે વખત કરતાં એ ઘણે ઓછા વખત ટકે એવી જાતને એ પ્રયત્ન કરે છે. અર્થાત્ એ કર્મોને “સ્થિતિ-વાત કરે છે. બીજુ કાર્ય એ એ કરે છે કે જેથી અશુભ કર્મોનું જે ધીરે ધીરે ઓછું થતું જાય છે એને રસ ધારે ધીરે જાણે સુકાઈ જાય છે. આને “સઘાત’ કહે છે. જે કર્મોનાં દળિયાં (દલિત)ને સ્થિતિઘાત કરાય છે તેનાં દળિયાંઓને અમુક ક્રમે સ્થાપન કરવાનું કાર્ય કરાય છે, એને “ગુણુ -ણિ' કહે છે. આ એનું ત્રીજું કાર્ય છે. આ કાર્ય દ્વારા જે લિકા કાલાંતરે ભેગવવાનાં હતાં તે દક્ષિકે જેમ બને તેમ જલદી ભગવાય અને થતાં લોકોની સંખ્યા જેમ બને તેમ ઘટે એ પ્રયાસ કરાય છે. સંદેલ આત્મા અને તેમાંયે વિકારી આત્મા તે પ્રત સમય કોઈ ને કોઈ કર્મ બાંધો. જ રહે છે – કર્મનો પિતાની સાથે સંબંધ જોડો જ રહે છે. આમાં જે શુભ કામને એ બંધ કરે છે તે રૂપે જે અશુભ કર્મો પહેલાં એણે બાંધ્યાં હતાં તેને પલટોવે છે–ફેરવી નાખે છે. આને “ગુણ-સંક્રમણ’ કહે છે. પ્રથમ સમયમાં અશુમ કર્મમાં જેટલાં દળયાં શુભ કર્મમાં સંક્રાન્ત કરાય છે તેનાથી ઉતરોત્તર સમયમાં એ અશુભ કર્મના વધારેમાં વધારે દળિયાંને શુભ કર્મનાં દળિયાં તરીકે ફેરવતે જાય છે. આ એનું ચોથું કાર્ય છે. પાંચમું કાર્ય “અપૂર્વ સ્થિતિ-બંધ' છે. આને અર્થ એ છે કે આત્મા પહેલાં જેટલી સ્થિતિવાળાં કર્મો બાંધતો હતે તેનાથી ઘણી જ ઓછી સ્થિતિવાળાં કર્મો બાંધે છે. - આમ અપૂર્વ-કરણ દ્વારા આત્મા (1) સ્થિતિઘાત, (૨) રસાત, (૩) ગુણ-શ્રેણિ, (૪) ગુગુ-સંક્રમણ અને (૫) અપૂર્વ સ્થિતિ-બંધ એમ પાંચ કાય અપૂર્વ રીતે કરે છે. અપૂર્વ-કરણની અવધિ પૂર્ણ થતાં આ અનિવૃત્તિ-કરણ કરે છે. આ વેળા પણ એ થિતિ ઘાત ઇત્યાદિ કાર્યો કરે છે, પણ એ વધારે વેગથી કરે છે. કા–પ્રદેશ–પશમણિએ આરૂઢ થનારે સૌથી પ્રથમ અનુક્રમે યથાપ્રવૃત્તિ-કરણ, “અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે, અને એ દ્વારા એ અનંતાનુબંધી કષાયોને દાબી દે છે –એને તણે ઉઘાડી દે છે--બેને જાગૃત થવા દેતા નથી. ત્યારબાદ એ સાચી શ્રદ્ધામાં ખલેલ પહયાડના ત્રણ પ્રકારના દર્શન-હનીયની ત્રણે પ્રકૃતિને સમકાળે દબાવી દે છે અને ૧. જૈન દર્શન પદાર્થોને ચેતન અને જડ એમ બે વિભાગમાં વહેરો છે. જડ પદાર્થો તરીકે આકાશ, પુદ્ગલ વગેરે એ ગણાવે છે. “પુદ્ગલ” એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી મુક્ત પદાર્થ. આ પુદ્ગવના ખૂબ બારીક અરો જે આખી દુનિયામાં ફેલાયેલા છે તેને વિકારી કે અધિકારી સદેહ આમા કાચિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિ દ્વારા આ પિતાની સાધે એક બનાવે છે. તેમ થતાં એ અંશે " કર્મ ' તરીકે ઓળખાય છે, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક: ૧૨ ] જીવનશોધનનાં સોપાન... [ ૨૯ એ દ્વારા ઔપશમિક સમ્યકત્વનું કાર હંમેશને માટે ઊઘાડું કરે છે. કહેવાની મતલબ એ છે કે આ પથમિક સભ્યપૂર્વ જતું રહે તો એ આગળ ઉપર એ મળી જ શકે એવી પરિસ્થિતિ આ વ્યક્તિ ઊભી કરે છે. આ વાત બે દષ્ટાંત દ્વારા હું સ્પષ્ટ કરીશ – (૧) ધારો કે એક મોતીમાં કાણું પડાયું છે. કોઈક કારણસર એ કાલાંતરે પુરાઈ જાય એવું બને તે પણ એ વિંધાયેલું તે અણુવિધાયેલું ને રહે. (૨) સયમાં દોરી પિરવી હોય તો એ સંય ખોવાઈ જતાં એને શોધવી સહેલી પડે. પશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ કાર્ય સિદ્ધ થતાં એ ફરીથી ઉપયુંકત ત્રણ કરો. કરે છે. યથાપ્રવૃત્તિકરણ સાતમાં ‘અપ્રમત્ત સંયત' નામના ગુણસ્થાનમાં, અપૂર્વકરણ એ નામના આઠમા ગુણસ્થાનમાં, અને અનિવૃત્તિકરણે ગુણસ્થાનમાં આરૂઢ થયા બાદ થોડાક વખત પસાર થતાં એ વ્યક્તિ ૨૧ મોહનીય-પકૃતિઓનું અંતરકરણ કરે છે અથતિ વચ્ચે આંતરું પાડે છે. આ અંતરામાં ચારિત્ર-મેહનીય કર્મનાં કોઈ દૂળિયાં રહેતાં નથી કે જે ભેગવવા પડે. ત્યારબાદ એ અંતર્મુહૂર્તમાં આ ૨૧ પ્રકૃતિઓ પૈકી નવ કષાયને નીચેના ક્રમે દબાવી દે છે. (૧) નપુંસક-વેદ; ત્યારબાદ (૨) સ્ત્રી-વેદ; એના પછી સમકાલે (૩) હાસ્ય, (૪) રતિ, (૫) અરતિ, (૬) રોક, (૭) ભય અને (૮) જુગુપ્સાઅને અંતે પુરુષ-વે. આ ક્રમ તે ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ પુરુષ હેય તે તેને અંગે ઘટે છે. જો એ સ્ત્રી હોય તે પ્રથમ નપુંસક-વેદ, પછી પુરુષ-વેદ, ત્યાર બાદ સમકાલે હાસ્યાદિ વક અને અંતમાં સ્ત્રી-વેદને દબાવી દે છે. એવી રીતે ઉપશમ-ણિ ચઢનાર નપુંસક હોય તે સૌથી પ્રથમ સ્ત્રી-વેર, પછી પુરુષ-વેદ ત્યાર પછી સમકાલે હાસ્યાદિ ષક અને છેલ્લે નપુંસક–વેદ એ ક્રમે આ કાર્ય કરે છે. નવ નકષાયોને પરાસ્ત કરી એ વ્યક્તિ અપ્રત્યાખ્યાનાવરણ-ક્રોધ અને પ્રત્યાખ્યાનાવરણ-ધને સમકાલે દબાવી કાલાંતરે સંજવલન ક્રોધને દબાવે છે. ત્યાર પછી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એમ બંને પ્રકારના માનને સમકાલે દબાવી અને આગળ ઉપર સંજવલન માનને સામને કરી એને દબાવે છે. , ત્યારબાદ ઉપર્યુક્ત ક્રોધ અને માનની જેમ એ જ ક્રમે ત્રણ પ્રકારની માયાને એ આ કાર્ય થઈ રહેતાં અપ્રત્યાખ્યાનાવરણ-લાભ અને પ્રત્યાખ્યાનાવરણ-લેને એ દબાવે છે. સંજલિન-લેભને એ જાતના ક્રોધાદિ કષાયોની જેમ દબાવાય તેમ નથી. એથી એ માટે એને નવીન યૂહ રચવે પડે છે. સૌથી પ્રથમ તે એ સંજ્વલન-લાલાને ત્રણ વિભાગમાં વિભકત કરે છે. પછી એના પહેલા બે વિભાગોને સમકાલે એ દબાવે છે. પછી ત્રીજા વિભાગના સંખેય ખંડ કરી એને એક પછી એક એ દબાવે છે. આ સંખ્યય બંને ‘કિટ્ટી' કહે છે. એ પૈકી છેલ્લી કિટ્ટીને સંખેય ટુકડા કરી એ પ્રત્યેકને સમયે સમયે એ દ લાવે છે. આમ કરવાથી એ સૂક્ષ્મ-સંપાય” નામના દસમા ગુણસ્થાને આરૂઢ થાય છે. સંજવલન લેભને છેલ્લો સૂક્ષ્મ અંશ એ દબાવી રહે એટલે એ “ઉપશાંત મોહ” નામના ૧૧મા ગુણસ્થાને આરૂઢ થાય ૧. કર્મના મુખ્ય જે આઠ પ્રકારે ગણાય છે તેમાંના એકનું નામ “મેહનીય કર્મ છે. એના જે ઉપપ્રકારે છે તે બેહનીય પ્રકૃતિઆ કહેવાય છે. એમાં સેળ કષાય, નવ નેકષાય અને સમ્યક્ત્વને બાધક વણ પ્રકૃતિએ છે. ૨. કરણમાં કરણ તે “અંતરકરણ” For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ છે. આ ઉપશમ શ્રેણિનું છેલ્લું પગથિયું છે એટલે એનાથી એ આગળ વધી શકે નહિ, કેમકે અહીં આ નિસરણું પૂરી થાય છે. પતન–૧૧માં ગુણસ્થાનમાં વધારેમાં વધારે અંતમુહૂર્ત સુધી જ ટકાય. ત્યારબાદ પતન જ થાય. આ પતન યાને પ્રતિપાત બે કારણુથી થાય છે. (1) ભવ-ક્ષય યાને આયુષ્યની સમાપિત થઈ જવાથી અને (૨) અઠા ય યાને ૧૧મા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાલ મર્યાદાને અંત આવવાથી, જે ૧૧મા ગુણસ્થાનમાં રહ્યો છત આયુષ્ય પૂર્ણ થાય તે એ “અનુત્તર ' વિમાનવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય પરંતુ અત્મોન્નતિની અપેક્ષાએ તે એ વ્યક્તિ છેક ચેથા ગુણ સ્થાન સુધી નીચે ઊતરી જાય, કેમકે આ દેવગતિમાં ચોથું જ ગુણસ્થાન છે. જો ૧૧માં ગુણસ્થાનમાં મરણ ન થાય તો એ ૧૧મા ગુણસ્થાનને કાળ પૂરું થતાં જે ક્રમે એક પછી એક ચડતી અનુભવી હતી તેનાથી ક્રમે ક્રમે એ પડવા માંડે એટલે કે પહેલાં દશમે આવે, પછી નવમે ઈત્યાદિ પડતાં પડતાં એ કદાચ છ કે થે ગુણસ્થાને ટકી જાય, અને તેમ ન થાય તે છેક પહેલા ગુણસ્થાન સુધી નીચે ગબડી પડે. - શ્રેણિની પ્રાપ્તિ-એક ભવમાં વધારેમાં વધારે બે વાર અને સમગ્ર સંસાર દરમ્યાન ચાર વાર ભવ્યાત્મા ઉપશમ-શ્રેણિ પ્રાપ્ત કરે છે. જે એક જ વાર ઉપશમ–ણિ એક ભવમાં પ્રાપ્ત થઈ હોય અને ફરીથી એને વેગ ન મળે અને પુણ્ય જોરાવર હોય અને ક્ષપક-શ્રેણિ આરૂઢ કરાય તે ભાવને અંત આવે-મુકિત મળે. આ સંબંધમાં મતભેદ છે, કેમકે સૈદ્ધાંતિકને મતે એક ભવમાં એક જ શ્રેણિ સંભવે છે, નહિ કે છે. અર્થાત એકવાર ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ તે ભવમાં ફરીથી એ જ શ્રેણિને કે ક્ષપકશ્રેણિયે આશ્રય લઈ જ ન શકે આને લઈને એ ભવમાં તે એ જીવમુક્ત ન જ બની શકે તે પર-મુક્ત બનવાની તે વાત જ શી ? નિષ્કર્ષ–ઉપશમ-શ્રેણિમાં જે ક્રમથી કષાયાદિનું ઉપશમન કરાય છે તે જોતાં નીચે મુજબની કલ્પના કુરે છે– (૧) આત્માની ઉન્નતિ થવામાં બાધકમાં બાધક તત્વ તે અનંતાનુબંધી કષાયની જાગૃત અને સક્રિય અવસ્થા છે–એને વિપાકેદય છે. (૨) ક્રોધ, માન, માયા અને લાભ એ આત્માની ઉન્નતિ રોકવામાં એકેકથી ચડિયાતા છે. (૩) નેકષાયના ઉપશમ બાદ અપ્રત્યાખ્યાનાવરણ ધન અને પ્રત્યાખ્યાનાવરણ ધને સમકાળે ઉપશમ થાય છે. સંજવલન ક્રોધ એના પછી દબાવાય છે, આમ ચારે પ્રકારના ક્રોધનો ઉદય અટકાવ્યા બાદ એને પોતાનો પડછા બતાવતાં રોક્યા બાદ માનને અને ત્યાર પછી માયાને અને લેભને સપાટામાં લેવાય છે. (૪) અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાયને સમકાળે ઉપશમ થાય છે ? (૫) સૌથી દુજેય શત્રુ તે સંજ્વલન લે છે, કેમકે બીજા બધા કષાયોને દબાવ્યા બાદ એને વાર છેલ્લે આવે છે અને બીજું એને સર્વથા ઉપશમ કરવા માટે એના પ્રથમ ત્રણ ભાગ કરી ત્રીજા ભાગની તે ટુકડે ટુકડા કરવા પડે છે. (૬) નવ કષાયનું જોર અનંતાનુબંધી કષાયની આણ વર્તતી હોય ત્યાં સુધી એના. ઉદય સુધી જ છે. એના અસ્ત થતાં નવ નાકષાયા દબાવી શકાય છે–એના ઉદય રોકી શકાય છે. મુખ્ય શત્રુ કેદ પકડાતાં એનાં ગઠિયાઓનું જેર કયાં સુધી ચાલે ? એ તો પલાયન જ કરી જાય ને? [અપૂર્ણ ] ૧. જુઓ આવસ્મયની નિgત્તિ (ગા. ૧૧૬) For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રકેટ નાલંદામાં જેન દેવાલય લેખક –શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી Nalanda-A Jain temple at Z, which is only remarkable as being of the same style of architecture as the great temple at Buddha Gaya. It is probably of about the same age, or A, D. 500. Its present height is only 36 feet without the pinnacle which is modern. The whole is white washed. Inside the temple there are several Jain figures, of which that of Mahavir bears the date of Samyat 1504 or A. D. 1447. –Page 36, Nalanda. A report 1861-62. નાલંદા વિદ્યાપીઠની ખ્યાતિ સંબંધમાં અને ખોદકામ કરતાં ત્યાંથી જે ખંડિયેર નીકળ્યાં છે એ અંગે તે ભાગ્યે જ કોઈ ભારતવાસી અજાણ હેય. ખંડિયેરેમાંથી ઘણી વરતુઓ નીકળી છે જે નજીકમાં ઊભા કરવામાં આવેલા સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલી છે. એ સામગ્રીના આધારે પૂર્વકાળે નાલંદા બૌદ્ધધર્મનું મહાન વિદ્યાપીડ હતુ એમ પુરાતત્વઅંશે ધકેએ જાહેર કર્યું છે. વિચારણીય વાત તો એ છે કે “નાલંદા' માટે જૈન ધર્મના આગમ ગ્રંથોમાં અને એ પછીના વિશાળ સાહિત્યમાં ઘણી ઘણી ને ઉપલબ્ધ થાય છે. ભગવંત શ્રી. મહાવીરદેવના બે-પાંચ નહીં પણ ચૌદ ચોમાસા જુદા જુદા સમયે એ સ્થાનમાં થયેલાં છે. એ ઉપરથી સહજ અનુમાની શકાય કે ત્યાં જૈનેની સારા પ્રમાણમાં વસ્તી હેવી જોઈએ. એમાં કેવળ ધનિકે જ નહિ પણ વિદ્વાનોની સંખ્યા પણ નાનીસૂની ને જ હોય, અને આમ જ્યાં ઉપાસકે ઊભરાતા હોય ત્યાં પાછળથી દેવમંદિરો પણ માં કરાયેલાં હોય તે એમાં નવાઈ જેવું નથી. એના પુરાવારૂપે ઉપર જે સંગ્રહસ્થાનની વાત કરી છે એમાં થોડી જૈન મૂર્તિઓ પણ સંગ્રહ કરાયેલી આજે દષ્ટિગોચર થાય છે. કેમકે ખોદકામ કરતાં જે વસ્તુઓ હાથ આવી તેનો જ ત્યાં સંગ્રહ છે. આપણે ધળખાતાના હેવાલ ઉપરથી જે વિચારણા શરૂ કરી છે એમાં “નાલંદા” સંબંધીની ઉપરની કંડિકા સને. ૧૮૬૧-૬૨ ના હેવાલમાં આલેખાયેલી છે તે વધુ અજવાળું પાડે છે. “એમાં બુદ્ધગયાના મેટા બૌદ્ધ મંદિર ની બાંધણીને મળતું આવે તેવા એક જૈન દેવાલયની વાત છે. એ સને. ૫૦૦ માં બંધાયાનું અનુમાન છે. એની ઊંચાઈ ૩૬ ફીટ (શિખરના ભાગ વગર )ની છે, સફેદ ચૂનાથી ઢળાયેલ આ દેવાલયમાં સંખ્યાબંધ જૈન મૃતિઓ છે અને એમાં શ્રી. મહાવીર પ્રભુની મૂર્તિ પર સંવત ૧૫૦૪ અથવા સને. ૧૪૪૭ ને ઉલ્લેખ છે.* For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ ગોબરગામ કિંવા કુંડલપુર, જ્યાં આજે એક દેવાલય છે અને જે સ્થાન શ્રી, ગૌતમસ્વામીની જન્મભૂમિ તરીકે ઓળખાય છે, તે મંદિરની આ વાત છે કે, નજીકના નાલંદાના ખંડિયેરમાં આ મંદિર હતું તે ચોક્કસ કરવાની જરૂર છે. રાજગૃહી અને કંડલપુર વચ્ચે નાલંદાનાં ખંડિયેરો આવેલાં છે. યાત્રાએ આવતા જેને આ સ્થાન જોવા જાય છે છતાં શોધ-ખોળ પાછળ જે લક્ષ્ય પ્રાચીન ઇતિહાસનાં અકેડ મેળવવાની નજરે અપાવું ઘટે તે આપણે આપતા નથી; એ વાત દીવા જેવી છે. આ પ્રદેશમાં કેટલાક ટેકરા હજુયે દાયાં વિનાના ઊભા છે. એના ગર્ભમાં અતીતકાલીન ગૌરવની ઝાંખી કરાવે તેવી સામગ્રી ઢંકાયેલી પડી હવાનો સંભવ છે. શોધખોળમાં જેમ બૌદ્ધધર્મને લગતી વસ્તુઓ જડી આવી તેમ જૈનધર્મને લગતી ચીજ પણ પ્રાપ્ત થવા પૂરો સંભવ છે, કેમકે શ્રેણિક મહારાજા સાથે ભગવંત મહાવીરદેવને વખતોવખતને મેળાપ તેમજ રાજગૃહની નિશ્રાએ સંખ્યાબંધ ચતુમસ વ્યતીત કરવાના પ્રસંગો એ સ્થાનની મહત્તાને આભારી છે. Hathi Bhawani represents a squatted male figure with a triple umbrelloa over his head. The figure appears to be naked, and so, it must belong to the Jains, and not to the Buddthists. ઉપરની કંડિકામાં પણ હાથીમવાની તરીકે ઓળખાતા આકારની વાત છે; અને ઉપરના ત્રણ છત્રના આકારથી તેમજ નગ્ન સ્થિતિ ઉપરથી શોધક એ જૈનધર્મને લગતી મૂર્તિ હેવાનું અનુમાન કરે છે અને બૌદ્ધધર્મની નથી એમ જણૂવે છે. આ વાંચતાં અનુમાની શકાય કે એ સર્વ બૌદ્ધધર્મના નામે પૂર્વે ચઢી ચૂકેલું હોવું જોઈએ. આ જાતની મળતી ને આંગ્લ શેકેના હાથે થયેલી છે એ વાત તે એક કરતાં વધુવાર પુરવાર થયેલી છે. એનું પ્રમાર્જન કરી યથાર્થ સ્વરૂપ જગત સામે મૂકવા સારુ આપણે જેનોએ વ્યવસ્થિત ખાતું ઊભું કરી શોધખોળ માટે જૈન ધર્મના અભ્યાસીઓને રોકવા જોઈએ. ચાલ્યો અને પ્રમાદ અને ઉપેક્ષા ખંખેરી નાંખવાં ઘટે. પરિશ્રમ કરાય તે ઐતિહાસિક અકડા સાંધી શકાય. The large village of Pavlaraona or padaravana is situated 12 miles to the west of the river "Gandak' I believe that it is the ancient Pawa' ઉપરની કડિકામાં બે પાડરીને” નામે એક મોટી ગામને અસલની પાવાપુરી તરીકે ઓળખવામાં આવી છે. ગંડકી નદીથી પશ્ચિમે બાર માઈલ ઉપર તે આવ્યું હતું એવું અનુ. માન છે.” આપણું પવિત્ર સ્થળ અંગેના આ જાતના ઉલ્લેખો વાંચી આપણે સાર એ લે ઘટે છે કે-જયારે આજે શે.ધખોળનાં સાધને સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે ત્યારે આપણે પણ એનો ઉપયોગ કરી આપણુ પવિત્ર સ્થાનોને ઈતિહાસ તૈયાર કરવો જોઈએ. એ દ્વારા જ અધૂરા અભ્યાસ ને ગેરસમજથી જન્મેલાં મંતવ્યો પર પ્રકાશ પડશે અને સત્ય બહાર આવશે. [ જુએ : અનુસંધાન છે. ૨૧૬ ] For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org युगप्रवर (जिनचंद्रसूरि) विवाहलउ (श्रीजिनलब्धिमूरिपट्टे श्रीजिनचन्द्रसूरि विवाहलउ) संपादक :- श्रीयुत अगरचंदजी नाहटा तहि सु जाओ कुले, नयरि तहिं निवसए, नर रयणु मंतिकेल्हाभिहाणो ॥ ३ ॥ विविह बिन्नाण वर, धम्म कम्म जुया, रेह रूवधर गेहलच्छी। सीलगुणधारिणी, तासु सहचारिणी, सरसई महुर झुणि वीणवाणी ॥ ४ ॥ तेर पंचहुत्तरे, सुह मुहुत्तमि सा, पसवए पुत्तु तसु ठविउ नामु । पातलो ताय गेहमि अहवड्ढए, सुरतरो जेम नंदणवर्णमि ॥ ५ ॥ ॥ वस्तु ॥ पुहवि स लहऊं, पुहवि सलहउं, देस सिणगारू । कुसुमाणउ वर नयरु तत्थमंति केल्हणु पसिद्धउ । किरि मग्गण दीणजण काम कुंभु धणकण समिद्ध। तमु गेहिणि सरसइ उयरि, सीपंतरि सुकुमारु । मुत्ताहल जिम संभमिड, पातलु नामि कुमार ॥६॥ अह सिरि ढिल्लिय वर पुरह, स्यवइ संघवइ राउ । चल्लिउ मेलवि संघु वणु, हियइ धरेविणु भाउ ।। गाजए गाजए दाण जलि, जलहर जिम वरसंतु । बारए वारए दीण दुह, दावानलु परतंतु ॥७॥ कमि कमि चउविह संघ सउ, हल्ल कल्लोलहि जंतु । पहुतउ संघवइ तहिं नयरि, कुसुमाणइ विहसंतु ॥ जिम जिम केल्हण मंति तहिं, पेखइ संघु अबाहु । तिम तिम बाधए तासु मणि, जोत्र हरेसि उच्छाहु । हरसिहि संधवह इम भणए, मंति केल्हा निसुणेहु । वेगिहि वेगिहि सामहउ, संघह सोह दियेहु ॥ •तउ घण सामग्गिय सहिउ, निय परियण पुत्त संजुत्त । रंगिहि रंगिहि चलिय, केल्हउ संघ सहित्तु ।। ९ ॥ ठाणिहि ठाणिहि संघ तहि, लोय मिलंति अपार । वाजइ वाजइ ढोल अनु, पंच सबद सविचार ॥ दीसह दीसइ पाइ जण, रहवर हयवर घाट । For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१४ શ્રી. જૈન સત્ય પ્રકાશ [वर्ष : १७ कांपइ कांपइ वहरि मम, अवह वहावइ वाट ॥१०॥ अनुदिण पयाणडे संघ सहु, सेज सिहरि चड़ेवि । तिहुयण लोयण चंदलउ, रिसह जिणंद नमेवि ॥ कुंयरड़ो पातलो ताय सउ, पणमह तहि युगबाहु । युगवरो सूरि जिणकुसल गुरो, देसण रस जलबाहु ॥ ११ ॥ ॥ वस्तु ॥ अवर वासरि अवर वासरि, संघवइ एउ । सिरि ढिल्लिय वर पुरह सुविहि संधु रयवइ करावइ । तहि सिंघिहिं संघवह सपरिवार कल्हण चलावइ । कमि कमि सेतुंजसिरि चड़वि, पणमिय रिसह जिणंदु ॥ भेटह पातल कुयरू तहिं, सिरि जिणकुसल मुणिंदु ॥ १२ ॥ ताण देसण रसामिय पमोइयमगो, वयर मुणि रयण जिम लहुयकम्मो । निय जणणि पासि, गंतूण पभणेइ, अवर वयणं वसो भोलिमाए ॥ १३ ।। माइ वय गहणु हउं, एम निय नंदणे, अद्ध भणि एवि जंपेइ माया । मरउं तुह मुहकमल, वत्स उत्संगि, बइसि बलि कीसु तुह लोयणाणं ॥ १४ ॥ नयण सणड़ा, भोलिमावास, भोलड़उ वयणु इहु किमु कहेसि । महुमणि तुह जिम वड्ढए आस, होसि तउं अम्ह कुल रयणु दीवो ॥१५ ।। नियजणणि वयणु रूयड़ा निसुणि वत्स, देसु विविहाई हउं तुह फलाई। गुंदवड़ा अनुदाख विदाम, देसु लाडण विविह सूखड़ाई ॥ १६ ॥ सील सोहाग लावण्ण गुणमालिया, चंदमुही मृगलोयणीय। भंभर भोलडिय रूवधर बालिया, परणाविसु तुह रंग भरे ॥ १७ ॥ चंदकिरणेहि किउ अहव कपूरि किउ, अहव अमियेण किउ जणणिमणु । तासु किरि जेण सा भोलवइ बहु परे, विविहवयणेहि अइकोमलेहिं ॥ १८ ॥ तह वि जिणकुसलसरि वयणु निसुणेवि, एहु किरि अम्हगण गयणुभाणु । दियइ खमासमणु पियर तसु जाम, वासखेवो करइ सुगुरू ताम ॥ १९ ॥ ॥ वस्तु ॥ ताण देसण, ताण देसण, कुयरु निसुणेवि । नियजणणि विनवए माइ माइ हुं वरिसु वयसिरि ।। सउ माड़िय भोलवए तासु जइवि वयणेहि बहुपरि । For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म : १२ ] युगप्र१२........विवाse [२१५ तह विहु राहड़ी मंडि करि, वयणु मनावइ जाम । वासु खेउ सुहगुरू करइ, पातल कुमरह नाम ॥२०॥ ॥ भास ॥ अह सुहवासरे, सित्तुंज गिरिसरे, संजम सिरिवर नारि सणीजउ । जिणकुसलसरि गुरो, रिसह तायह हरे, मंडइ नंदि सुवेहि हरिसभरे ॥ २१ ॥ कारह केल्ह उ मंति अवारिउ, अनु चउविह विहि संघह पूय । वरिसइ घणु जिम दाण जलेण, विहसइ मांगण जण कदलिय वण ॥ २२॥ विविह विभूसण सोहिय वरतणु, हयवरि चड़िउ पातलु कुयरो। किरिवर सुरतर दाण दियतउ, संध सहिउ व्रतचउरिय पहुतउ ॥ २३ ॥ तहि पजलइ सुह झाणानल धणु, होमइ चउर कसाए घिउ घणु। पातल कुयरह सुहगुरु जोषिउ, कारइ वयसिरि सउ हथलेवउ ॥ २४ ॥ हलु हलु बहिनुलि पातलु परणए, इम मुहि वयणु भणंतिय तहि मिलि । गायहि दिल्लिय पमुह नयर चिय, नारि सणिय मंगल गीयु ॥२५॥ पहिलउ मंगल रिसह जिणंदह, बीजउ चउविह सिरिविहि संघह । अणिणिउ मंगल सुविहिय सुहगुरु, चउथउ वयसिरि सउ पातलुवर ॥ २६ ॥ इण परि रिसह जिणंदह मंदिरि, सरसई नंदणु परिणइ वयसिरि । वाजिइ नंदिय तूर महुर सरे, कटरि महसउ सलहउं बहुपरि ॥ २७ ॥ ॥ वस्तु ।। विमल गिरिवर, विमल गिरिवर, सिहरि मंडे । रिसहेसर जिण भवणि नंदिवेहि जिणकुसल सुहगुरु ॥ तउ हयवरि चड़िउ वरो, दाणु देह किरि कप्पतरुवर । पातलु चररिय पत्तु तर्हि, परिणय संजुमु नादि । जय जय सद्दु समाच्छलिउ, रिसह जिणेसर वादि ॥२८॥ तसु जसोभद्द मुणि दिन्नु वर नाम, जिणकुसलसूरि गच्छाहिवेण । अह पढइ किमिहि कमि सयल विज मुणि, सिरिअमियचंदगणि गुरसमीपे । अहह जुगपवर जिणलद्धिसूरीसरा, मुणिय नियपट्ट माणससरंमि । हसलीलं जसोभद्दगणि पुंगवं, दियइ गोलेण सयलंपि सिक्खं ॥३०॥ सुगुरु आपसि ठावंति जुगवरपए, तासु तरणप्पहायरिय राया। माध सुकिल्ल दसमी चउदछडुत्तरे, पासजिणभवणि जेसलपुरम्मि ॥३१॥ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ दिन्नु वर नामु जिणचंद्रसूरीसरा, सवण पीयूषसारणि समाणु । कारए पाटमस तव्थ, हाजिउ साहु पयड़ामिहाणु ||३२|| पुहवि विहरति सिरि वीरसासणधुरं, सामि सोहम्म जिम धारयंता । वयर जिम जुगपवर लच्छि कमलच्छि, मणहरा सूरि जिणचंद्रराया ||३३|| जाप जिणसासणं चारुचंदोवमं, रेहए महियलोदय गिरम्मि । नाणरयणायरो विहितरंगेहि, ताम विलसेर जिगचंदसूरि ||३४|| एहु जुगपवर वीवाहलउं जे पढइ जे दियइ भाविया रंग भरे । નાળ સાતળ સુરા દ્યુતિ સુપસન, ‘સદ્દગજ્ઞાન’મુનિ રૂમ મળ | ૧ || S (ताडपत्रीय जिनभद्रसूरि भण्डार जेसलमेर दुर्गकी प्रतिसे ) पत्रांक ३४४-४५-४६ मध्य पत्र, प्रारंभ त्रुटित । इसके बाद श्री जिनेसरसूरि विवाहलउ प्रारंभ किया है। जो हमारे ' ऐतिहासिक जैनकाव्य संग्रह' में प्रकाशित हो चुका है। * [ અનુસંધાન પૃષ્ઠ : ૨૧૨ થી ચાલુ ] Khukhundo is not now a place of any note amongst the Brahmans, but it is often visited by Agarwal Srawaka from Gorakhpur and Patna, who have built a small Jain temple amongst the ruins, X X X Beneath the tree are collected several pieces and fragments which are partly Brahmanical and partly Jain .... [ વર્ષ : ૧૭ ... For Private And Personal Use Only A third sculpture is the pedestal of a statue with some naked figures on the place of it and an antelope in the middle. The antelope is the cognizance of Shantinath the 16th jain hierach, ઉપરની કંડિકાઓમાં ‘જો કે ખરા મહત્ત્વની બાબતે લેખી શકાય એવું કંઇ નથી, છતાં ખુખુદા' નામા સ્થાનમાં આવેલ એક મદિર અને એની યાત્રાએ આવતા ગારખપુર ને પટણાના અગરવાલ શ્રાવકા’--પ્રેમની નોંધ આના ગતકાલીન મહત્ત્વમાં ઊંડા ઊતરવાની અગત્ય આંખ સામે ધરે છે. સમીપના ખડિયામાં શિલ્પના જે ખડકલા છે એ ઉપરથી પૂર્વ કાળના અકાડા સાંધવા સારુ પુરાતત્ત્વ કેવાને આમત્રણ આપે છે, છેલ્લી કંડિકામાં ‘ હરણુ ' ના ચિહ્ન ઉપરથી એક શ્રી. શાંતિનાથ પ્રભુની મૂર્તિવાળા શોધાયેલ શિલ્પની વાત છે. આપણી નજરે આવું ઝાઝુ' મહત્ત્વ નથી કેમકે આપણે સ્થાપત્ય અને શેધખોળના મહત્ત્વને હજીયે પિછાની શકથા નથી, અરે! કેટલીક વાર તે। નવા સર્જન કરવા માટે એના સંપૂર્ણ પણે નાશ કરી નાખીએ છીએ! પણ પ્રાચીનતા પુરવાર કરવા સારુ અને ભૂતકાળના ગૌરવની ઝાંખી કરાવા માટે આવા ટુકડાએ જ કિંમતી સાધને રૂપ નીવડે છે. હવે એ પાછળનું રહસ્ય આપણને સમજાવું જોઈ એ-એ દિશામાં ધનવ્યય કરતાં શીખવું જોઈ એ. Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Illy પ્રશ્નોત્તર-કિરણાવલી પ્રયોજકઃ પૂજ્ય આચાર્ય શ્રીવિજયપધસૂરિજી [ ક્રમાંકઃ ૧૭૭ થી ચાલુ ]. પર પ્રશ્ન–પંદરમા વિહરમાન તીર્થ કરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ? ઉત્તર--1. નામ-ઈશ્વરસ્વામી તીર્થ કર. ૨. પૂર્વ પુષ્કરાદ્ધની- ૩. ચોવીસમી વત્સ વિજયની- ૪, સુસીમાપુરી નગરીમાં જન્મ્યા. પ. પિતાનું નામ ગજસેન રાજા. ૬. માતાનું નામ યશજવેલા રાણી. છે. ચંદ્રનું લંછ. ૮. સ્ત્રીનું નામ ભદ્રાવતી રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૩. પ૪. પ્રશ્ન-સોળમા વિહરમાન તીર્થકરના માતા પિતા વિગેરેની બીના કઈ કઈ? ઉત્તર–નામ- નેમિપ્રભવામી તીર્થ કર. ૨, પૂર્વ પુષ્કરાદ્ધની- ૩, પચીસમી નલીનાવતી વિજયની- ૪. અયોધ્યા નગરીમાં જન્મ્યા. ૫. પિતાનું નામ વીરભદ્ર રાન. ૬. માતાનું નામ સેનાવતી રાણ. ૭. સૂર્યનું લંછન. ૮. સ્ત્રીનું નામ મોહિની રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક નણવી. ૫૮. ૫૫. પ્રશ્ન-સત્તરમા વિહરમાને તીર્થ કરના માતા પિતા વિગેરેની બીને કઈ કઈ? ઉત્તર–૧. નામ-વીરસ્વામી તીર્થકર. ૨. પશ્ચિમ પુષ્કરાદ્ધની- ૩. આઠમી પુષ્કલાવતી વિજયની- ૪. પુંડરગિણુ નગરીમાં જન્મ્યા. ૫. પિતાનું નામ ભુમપાલ રાજા ૬. માતાનું નામ ભાનુમતિ રાણ. છે. બળદનું લંછન. ૮. સ્ત્રીનું નામ રાજસેના રાણું. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. પ૫. પ૬. પ્રશ્ન--અઢારમા વિહરમાન તીર્થકરના માતા પિતા વિગેરેની બીના કઈ કઈ? ઉત્તર-૧. નામ-મહાભદ્રસ્વામી તીર્થકર, ૨. પશ્ચિમ પુષ્કરાદ્ધની- ૩. નવમી વપ્રવિજયની - ૪. વિજયાપુરી નગરીમાં જન્મ્યા. ૫. પિતાનું નામ દેવસેન રાજા, ૬. માતાનું નામ ઉમા રાણી. ૭. હાથીનું લંછન ૮. સ્ત્રીનું નામ સૂરકાંતા રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૬. ૫૩. પ્રશ્ન–ઓગણીસમા વિહમાન તીર્થ કરના માતા પિતા વિગેરેની બીના કઈ કઈ? ઉત્તર–૧. નામ-દેવયશાસ્વામી તીર્થકર. ૨. પશ્ચિમ પુષ્કરાદ્ધની- ૩. વીસમી વત્સવિયની- ૪. સુસીમાપુરી નગરીમાં જન્મ્યા. ૫. પિતાનું નામ સંવરભૂતિ રાજા. ૬. માતાનું નામ ગંગાવતી રાણી છે. ચંદ્રનું લંછન ૮. સ્ત્રીનું નામ પદ્માવતી રાણી બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી, પછે. ૫૪. પ્રત-વીસમાં વિહરમાન તીર્થંકરના માતા પિતા વિગેરેની બીના કઈ કઈ? ઉત્તર–૧. નામ-અંજતવીર્ય સ્વામી તીર્થકર. ૨. પશ્ચિમ પુષ્કરાદ્ધની- ૩. પચીસમી નલીનાવતી વિજયની- ૪. અધ્યા નગરીમાં જન્મ્યા, ૫. પિતાનું નામ રાજપાલ રાજા. ૬. માતાનું નામ કનકાવતી રાણી. ૭. શંખનું લંછન. ૮. સ્ત્રીનું નામ રત્નમાલા રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૮. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ પદ, પ્રકન-દષ્ટિનું સ્વરૂપ શું? ઉત્તર–પદાર્થતત્વના યથાર્થ બેધનું જે કારણ હોય તે દષ્ટ કહેવાય. કર્યું છે કે मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा । नामानि तत्त्वदृष्टीनां, लक्षणं च निबोधत ॥१॥ અર્થ –ઠ તવ દષ્ટિઓના નામ આ પ્રમાણે નણવા. ૧. મિલાદૃષ્ટિ. ૨. તારાદષ્ટિ. ૩. બલાદષ્ટિ. ૪. દીપ્રાદષ્ટિ. ૫. સ્થિરાદષ્ટિ. ૬. કાંતાદષ્ટિ છે. પ્રભાદષ્ટિ. ૮. પરાદૃષ્ટિ. આ દરેક દષ્ટિનાં લક્ષણે નિર્મળ બોધને અનુસાર જાણી શકાય છે. ૫૯. ૬૦. પ્રત–પહેલી મિત્રાદષ્ટિ કયારે પ્રગટ થાય છે? ઉત્તર-પહેલી મિત્રાદષ્ટિ યથાપ્રવૃત્તકરણના અંતિમ ભાગમાં જ્યારે મિથ્યાત્વની સ્થિતિરૂપ મેલ ઘટતો જાય, અને લગભગ ગ્રંથિભેદ થવાને હોય તે વખતે પ્રગટ થાય છે. આ મિત્રાદષ્ટિમાં અરિહંત ભગવંતે કહેલા જીવ અજીવ વિગેરે તવેની ઉપર વ્યવહારથી સહેજ આદરભાવ પ્રગટ થાય છે, એટલે રોગ એ છ થ માથી જેમ રોગીને અનાજ ઉપર આદરભાવ થાય છે, તેમ ભવ્ય જીવને મિથ્યાત્વરૂપી વ્યાધિ ઘટવાથી તેમાં આદરભાવ પ્રગટ થાય છે તથા અપ વ્યાધિવાળા છવ જેમ તે વ્યાધિના વિકારોથી પિડાતું નથી અને ઈષ્ટ અર્થની સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે. તેમ આ દષ્ટિને પામેલા જીવ પનાના હિતને સાધનારા કાર્યોમાં પ્રયત્ન કરે છે. કર્યું છે કે – अपूर्वकरणप्राया, सम्यक्तत्वरुचिप्रदा । अल्पव्याधेरिवानस्य रुचिवत्तत्त्ववस्तुषु ॥१॥३०. દા. પ્રન–બીજી તારાદષ્ટિ જ્યારે પ્રગટ થાય? ઉત્તર–જયારે તરુચિ (આદર ) ગુણ કંઈક સપષ્ટ થાય અને આત્માને હિતકારી એવા યમ નિયમ વિગેરે સાધવામાં કંટાળો ન ઉપજે તથા તત્વને જાણવાની સહેજ ઈચ્છા થાય ત્યારે બીજી તારાદષ્ટિ પ્રગટ થઈ છે એમ સમજી લેવું. કહ્યું છે કે तारायां तु मनाक् स्पष्टं, नियमश्च तथाविधः । अनुदेगो हितारंभे, जिज्ञासा तत्त्वगोचरा ॥१॥ ११. ૬૨. પદ્મ–ત્રીજી બેલી દષ્ટિ ક્યારે ઉત્પન્ન થાય ? ઉતર–જ્યારે જિનેશ્વર ભગવંતે કહેલા જય અછવ વિગેરે તને સાંભળવાની અધિક ઈચ્છા થાય અને હિતકારી ક્રિયાને સાધવામાં નિરંતર અધિક પ્રકૃત્તિ થાય ત્યારે સમજી લેવું કે આપણામાં બેલ દષ્ટિ ઉત્પન્ન થઈ છે. આ દષ્ટ પ્રગટ થવાની સાથે હૃદયમાં એવી સદ્ભાવના પ્રગટ થાય છે કે અમારામાં વિશેષ બુદ્ધિ નથી કારણ કે વિશિષ્ટ પશમ થાય તે જ વિશેષ બુદ્ધિ પ્રગટે અને તેને કમને ક્ષેપશમ અમને થયો ન હોવાથી વિશિષ્ટ બુદ્ધિ અમને પ્રાયે નથી અને અમે શાસ્ત્રનું રહસ્ય પણ સમજી શકતા નથી માટે જિનેશ્વર ભગવતના વયને અમે પ્રમાણભૂત માનીએ છીએ, આ દષ્ટિમાં ઇકિય સુસ્થિર (શાંત) થાય. છે અને ધર્મક્રિયા કરતી વખતે અપૂર્વ શjભાવ અને નમ્રતા ગુણ દેખાય છે તેમજ ગુણવંત પુરૂષોને જોઈને તેમના પ્રત્યે આદરભાવ પ્રગટ થાય છે. ૨. [ચાલુ ] For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ના ચસકા પાય પુસ્તકામાં જૈનોના પવિત્ર સિદ્ધાંતની ઠેકડી : આખરે એ પાર્ડ રદ થવાની કબુલાત મળે છે : પ્રાસગિક નોંધ : અમારી નાત : શ્રી.જૈન સત્ય પ્રકાશનું सतरमा वर्षेनुं विषयदर्शन પ્રતીકાર કલિકાલ સર્વજ્ઞ આચાય શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ : અઢી હજાર વર્ષો પહેલાં રામાણુ !વશે થયેલી ચર્ચા શ્રીવિત્યપ્રભ ઉપાધ્યાય રચિત તીર્થયાત્રા સ્તવન જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની સામગ્રી સ્મર્ણ સ્તવની સા પ્રાચીનતા આદિ પર વિશેષ પ્રકાશ 'ગધર સાર્ધશતક અને મૃતાત્ત ( અપૂર્ણ ) જૈન સ તે!ના પ્રભાવ : www.kobatirth.org દશવૈકાલિક મૃત્રવૃત્તિ અને દિનાગ પતંગ વિશે જૈન ઉલ્લેખા : ચૂંટણીમાં આધ્યાત્મિકતા : ભગવાન મહાવીર : જૈન દાર્શનિક સાહિત્ય અને પ્રમાણવિષ્ક્રિય હીરસૌભાગ્યનું રેખાદર્શન : પચીસ કુસુમાંજલિ મહાકાવ્ય : : પૂ. પ, શ્રીધરવિજયજી : શ્રો. જયભિખ્ખુ : Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ચર્ચા અને અભિપ્રાય ) સંપાદક : સપાદક; શ્રી ઝીણાભાઈ અને શ્રી, જયભિખ્ખુ : સપાટકીય સાહિત્ય : ૫. મુ. શ્રીજ,વજયજી : * : ૫. શ્રીલાલચદ્ર ભ. ગાંધી : : શ્રીયુત ભંવરલાલજી નાહટા : : પ્રા. શ્રીહીરાલાલ ૨. કાપડિયા : : શ્રીયુત અગરચંદજી નામ : : પૃ. મુ. શ્રીકાંતિસાગરજી : પ્રા, પુરુષોત્તમચંદ જૈન : : પૃ. મુ. શ્રીજું ભૂવિજયજી : પ્રા. શ્રો હીરાલાલ ર. કાર્ડિયા પૂ. મુ શ્રીચ દ્રોદયવિજયજી : ૮ ધર્મયુગ ’–( અનુવાદ ) : પૂ મુ. શ્રી ધ્નવિષયળ : પ્રેા. હીરાલાલ ૨. કાપડિયા : પૂ. પ’. શ્રીર ધરવિજયજી : For Private And Personal Use Only ૩૮, ૬૫ ૧૧૩ ૧૪૩ ૧૯ ૧ ૧૫૩ ૧૦ ૧૫ ૨૩, ૨૫ ૩૧ 19.3 ७४ ૬ ૧૧} ૧૧ ૧૨૪, ૧૨૫ ૧૩૨, ૧૬૫ ૧૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ 5319 ૧૮૦ ૧/૨ ૨૨૦ ] શ્રી. એન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ ગૂજરાત કીર્તિસ્તંભ-આબુ ઉપર ૫. શ્રીલાલચંદ્ર ભ. ગાંધી : ૧૪૫ ભગવાન મહાવીર : શ્રીયુત વસંતલાલ ઈશ્વરલાલ શેઠ : ૧૪૬ સંસ્કૃત સાહિત્યમાં ઉદ્યાન વર્ણ : ૫. શ્રી લાલચંદ્ર ભ. ગાંધી : श्रीसीमंधर शोभातरंगके रचना. कालादि पर विशेष प्रकाश ભ. પાર્શ્વનાથ અને તેમના શિષ્યો : છે. જગદીશચંદ્ર જૈન : શ્રીમદ્ આનંદઘનજી મહારાજ ઃ શ્રીયુત વસંતલાલ ઈશ્વરલાલ શેઠ : જીવનશુદ્ધિનું મહાપર્વ (.સાંવત્સરિક પ્રતિક્રમણ) : ૫, શ્રી અંબાલાલ છે શાહ : નિ સવજ્ઞાન રત વિધિ जिनलब्धि - सूरि-जिनचंद्रसार विवाहलउ વી : श्रीयुत अगरचंदजी नाहटा : ઇતિહાસ-શિલ્પ-સ્થાપત્ય આચાર્ય ભગવાને મલવાદિ ક્ષમા- : પૂ. મું. શ્રીજબૂવિજયજી : શમણું અને ભહરિને સમય સેરિસા : પં. શ્રી અંબાલાલ છે. શાહ જૈનધર્મનાં કેદ્રો : ત્રિપુરી અને મથુરા: “ધર્મયુગ –(અનુવાદ): મધ્યકાલીન ગુજરાતી કળાનાં શ્રીયુત ઉમાકાંત છે. શાહ : કેટલાંક શિલ્પો શક અને શકસંવતે વિશે ડો. શ્રી. ત્રિભુવનદાસ લ. શાહ : ૬૮, કેટલીક સમજુતિ ઈતિહાસના અજવાળે : શ્રીયુત મેહનલાલ દી. ચોકસી : ગુજરાતના અતિહાસિક લેખ ૫. શ્રી. લાલચંદ્ર ભ ગાંધી : વિશેષાવશ્યક ભાષ્યકાર શ્રીજિનભદ ક્ષમાશ્રમણના હસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન : શ્રીયુત ઉમાકાંત પે શાહ : જૈન પ્રતિમા શ્રી. જીવંતસ્વામી : શ્રીયુત ઉમાકાંત છે. શાહ : ગયા અને રાજગર : શ્રીયુત મોહનલાલ દી. ચેકસી: વૈભારગિરિ અને શ્રેણિક મહારાજા : શ્રીયુત મોહનલાલ દી. ચોકસી : ૧૩૭ રાજગૃહમાં પ્રાચીન જૈન સામગ્રી : શ્રીયુત અદીશચંદ્ર વઘપાધ્યાય : ગુજરાતને પ્રાચીન મંત્રીવંશ : પં. શ્રી, લાલચંદ્ર ભ. ગાંધી : ૧૮૫ કેટલીક જૈન અનુશ્રુતિઓ અને પુરાતત્વ : ડો. શ્રી. મોતીચંદ્ર : નાલંદામાં જૈન દેવાલય : શ્રીયુત મેહનલાલ દી. ચેકસી : તરવજ્ઞાન પ્રશ્નોત્તર કિરણાવલી : પૂ. આ. શ્રી વિજયપદ્યરિજી : ૨૧૭ જીવન ધનનાં સોપાન જૈન તેમજ અજેન મંતવ્ય : છે. શ્રી. હીરાલાલ ૨. કાપડિયા : કથા-વાર્તા શીલા : श्रीयुत चतुरसेन शास्त्री ખતીબ : શ્રી. જ્યભિખ્ખું : ૨ १२० ૧૭૫ ૨૧૧ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ધ્યાન આપવા યે।ગ્ય વિનતિ : એ દિશામાં પગલાં પાડેા : શ્રીભદ્રેશ્વરસૂરિની કથાવલી : શ્રીભદ્રેશ્વરસૂરિની હાવલી વિશે વધુ ખુલાસા સત્વર મદદ કરવાની જરૂર : श्रीचंद्रप्रभस्तवन : नयप्रकाशापरनामक www.kobatirth.org HARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIP AIM ARAUHANA KENDRA Koba, Gandhinagar-382 007. Ph. : (079) 23276૮૮, 2377620-6 Fax : (079) 23276249 ચર્ચા અને પ્રકી ‘ જૈન ' સંપાદકીય : શ્રીયુત મેાહનલાલ દી. ચોકસી : ૫. શ્રી. લાલચંદ્ર ભ. ગાંધી : " २ ४ ૧૧૦ : શ્રીયુત ઉમાકાંત કે. શાહ : અંક: ૮- ૯ નું ટાઈટલ પેજ ૨-૩ * જૈન ’ સ્તુતિ-સ્તાત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir संपा० पू. मु. श्रीकांतिसागरजी : २५ • લા॰ પૂ. મુ. શ્રીશ્રમયજ્ઞાની : ૨૭ श्रीजिनशासनस्तव : युगप्रवर (जिनचंद्रसूरि ) विवाहलउ : संपा० श्रीयुत अगरचंदजी नाहटा : २१३ પ્રાચીન સંતવાણી દુખિ પડિયાં દેવહુ નમઇ, રોગી તવર્ષ દાન વિષ્ણુય નિધના કર, વિદ્ સુસીલા © નિવ ચંદન નિચંદલ, તહુ નવિ નિમ્મલ નીર; મહેર વણુ જહુ સાંભલી, સીતલ હુઈ સરીર. © ન સુઅણુ વિજોગ ન જા પડઈ, જા કર દુખ ન પાવઈ જા... લગઈ, તાં મનિ © મિત્તત્તણુ તિમ પાલી, જિમ પાણી આવટ. આપણુ સહઈ, છેડ ન દેઈ ફૂઆ કુસુંભ કૃપણું જણુ, એ ત્રિઝુ તરસ અપ ́ અર્પણ, જુગલિઈ O For Private And Personal Use Only કુણુતિ; હુતિ. અત્થ ન જાઈ; ધમ્મ ન થાઈ. ૧૯૭ દુષ્પ્રસ; તસ્સ. એક સભા; દીજઈ પાઉ. Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી નૈન તત્વ નવરા A 1R : 2 કે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકારાના વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી. સમૃદ્ધ અર્ક : મૂલ્ય છ આના ( ટપાલખર્ચના એક આના વધુ ). (2) ક્રમાંક 100 વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાંથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અક : મૂ૯ય દોઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કા ' [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબ આપતા લેખાથી સમૃદ્ધ અ૪ : મૂલ્ય ચાર આના [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય મના જીવન સંબંધી અનેક લેબોથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી ફાઈલ * શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજ, પાંચમાં, આઠમા, દશમા, અગિયારમા, બારમા, તેરમા, ચૌદમો તથા પંદરમા વર્ષની પાકી ફાઈલો તૈયાર છે. - મૂ૯ય દરેકના અઢી રૂપિયા છે ક કે - લખે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ - શ્રી જૈન સુત્ય પ્રકાશનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઇ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગાકળદાસ શોહ.. જૈનધર્મ" સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રાઠ-અમદાવાઉં. For Private And Personal use only