Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533380/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TANGISTERED NO, ET છે . अंधास्तीर्थकृतः सुरेंद्रनहिताना विधाय: દિ મુની કાર કામ કર . साच्छीलं परिपालनीयगतुल काई लोनिल। 7 વારિ ? રજા !! . શ્રી નરેન્દ્ર કાર્ય કરારક રી-વેર. ૩ : સામસર કર - અનાદર : ' '? વાર્થ આપતા તછ રાય થવાની જરૂર .. 1 આત્માને હિતવને ... .. ૯ થી લીંબડીનાં ના ડાક છે..પો. ૧. જાહેર વ્યાખ્યાનથી થતાં લાલ. ... . ... ... .., ભાવનગર- આનંદ પ્રો- ગ ર - : ' , For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ હાવાં છપાય છે. ૧ કી કર્મતિ રૂા. ી યશોવર કુ ટકા યુક્ત. - શ્રી બુરી કરી, હાટક રાસાદની હામો.) - શી ઉપદેશ સતત કા. ટી ટીકા .. શ્રી રાધા નિવાર. પર વાદ નાની સહાયથી.) ૫ દી કર પ્રકાર છે. મોટી ટાંક: એન. ૬ કી રાંદાને લસ. ડર એ રડવુd. (ગુજરાતી) ( શ્રી પાછી પુર નિદાઢી . રણછોડદાસ રાયચંદની સહાયથી.) છે. કી હૈદ્યુફિય વ્યાકરણ. (ઇ) આવૃત્તિ) ૮ શ્રી વસ્તુળ રાત્રિ પાંતર (જરાતી) (રેઠ નાગરા પુરૂષોત્તમ' સની અસહાય.). આ છે રિયર કવાથી રતાં દખાના શરૂ થરો. ૯ કરી ઉપદેશપ્રારા શશ . 9 થી ૧૨- કૃ. (શા હીરાલાર છે . જો હા .) ૧૦ શ્રી સતિકા ( ) કરશન કરી ટીકાનુન ૧૧ કી બાના દરિઝ ગાર્ડ' . ૧૩ પરદ નું વાં . - હર ! " - - - - - - - ટે સહાયક : પેસા છે, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री જૈન ની, હ્યું, તી, કા વીર સંવત ૨૪૪૨૪૩ શાકે ૧૮૩૮ પુસ્તક કર યું. शार्दुलविकिडितम्.. Duratकृतः सुरेंद्रमहिता पूजां विधायामलां । सेव्यः सन्मुनयश्च पूज्यचरणाः श्राव्यं च जैनं वचः ॥ सच्छीलं परिपालनीयमतुलं कार्यं तपो निर्मलं । ध्येया पंचनमस्कृतिश्च सततं भाव्या च सद्भावना ॥ १ ॥ સવત ૧૯૭ર ના ચૈત્રથી સં. ૧૯૭૩ ના ફાગણ સુધીના અ`ક ૧૨. પ્રકટ કો. શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. • Acharya Shri Kailassagarsuri Gyanmandir આનંદ પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર. = » વિક્રમ સંવત ૧૯૭૨-૭૩ સને ૧૯૧૬-૧૭ For Private And Personal Use Only વાર્ષિક મૂલ્ય ફા. ૧) ભેંટના પેસ્ટેજ સાથે પાસ્ટેજ રૂા. ૨-૪-૦ મહારગામવાળાને રૂા. ૧~~~~. Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટાઈટલના રે , “સમ પુરો સુકોએ પુજિત એવા તીક ગત વંદના કરી, તેમની નિn ર ન કરવી, જેમના ચરણ કમળ પૂજનિક છે વા સન્મ – આચારવાળા સુખ રાજની સેવા કરવી, જિનપરની વાણી હરાવી, અતુલ એ ઉત્તમ ઓપોર સતતુ પાર હા-ઈપણ પ્રકારની વાંછડ રહિત તપ કરવો, પંચ નગર : ર લ યાન, કરવું. atપ કરે, અને ઉત્તમ પ્રકારની ભાવના નિરંતર ભાવથી.” માસીકની અંદરના ધાબાના “નો અર્થ. “ જાન પર રાખી છે? તેના ઉત્તરમાં છે કે જેને યોગાભ્યાસ તેજપિત હ, મિથી વિરતિ વિરમવું) તક આપતા હે, પ્રતિદિવસ વિવેક જાળવો તપ બલ :: ઈ હોય, વિષયાદિકની અનિચ્છા તપ ભગિન (ન) હેલ, ફાતિ (ક્ષમા) રૂપ મી , કર ન હોય, ઉપકાર તેજ પ્રત્રિ , વૈરાગ્ય તેજ સહાયક હોય, અને ઉપછે. જે ઘર છે, તેને જ સુખી સર.” આવા ઉત્તમ પરિવાર વિનાના મનુષ્ય હી સમજવી નહીં, તેમનું સુખ મા .ત. રિતું જ સમજવું. . . . - - - - - - - - - - - - - - - - - - - - - - - - For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય. લુ પાત્મક દેશ. (૨૬) ૧ નૃતને વરની અભ્યર્થના. ૨ શ્રી જિનેન્દ્ર દેવ સ્તુતિ. श्री जैन धर्म प्रकाश. પુ, ૩૨માની વાર્ષિક અનુક્રમણિકા લેખક www.kobatirth.org છ માધસુધા. ૮ આશાની અભિલાષા, ૨ આપની. ૪ આ તે સાચા સંસાર કે ઇંન્દ્રા ઝુમે ઘીના સેમાન, ૯ વિચાર દે. ૯ અન્યક્ત અષ્ટક, ૧૦ સમ્યકવીનું અંતર ૧૧ સજ્જતા વિષે સ્પષ્ટક ૧૨ શાલિભદ્રની ભદ્રા પાસે યાચના. ૧૩ વીરપુત્રાને જાગૃત થવાની જરૂર ૧૪ અભિમાન અને મત્લ ૧૫ ચેતનને ચેતવણી. ૧૬ સુખી દુ:ખી જીવતર. ૧૭ ચેતન મન સવાદ. ૬ અરિહંતને આરાધવા વિષે. ૧૯ સમ્યકત્વીનું કત્ત બ્યુ ૨૦ મુમુક્ષુને આમ ત્રણ, ૨૧ શીળ વિષે. ૨૨ ભુ ૯૩ પૃષો પર્યા ૨૪ મેધ શિક્ષા. મગક્તિ ( સિંહ દ્વારકર ( સાંકળચદ પીતામ્બરદાસ ( સિંહુ દુઃખરા ) Acharya Shri Kailassagarsuri Gyanmandir . ( અમીચંદ કરશન ) ( દુર્લભજી ગુલામરુંઢ ) ( રત્નસિંહુ કુમરાકર ) ( કવિ સાંકળચંદ ) ( સિંહું દુસરાકર ) *, ( દુર્લભજી ગુલાબચંદ ) ( રત્નો હું દુમરાકર. ) ( કવિ સાંકળચંદ ) 77 ( દીલખુશ ( સિંહ દુમરાકર ) ( ૬ ભચ્છ ગુલામચંદ ) ( રસિંહ દુમરાકર ) ( અમીચદ કરશનજી ) ( રત્નસિંહ દુમરાકર ) 39 ( સ્ત્રીચંદ્ન કરશનજી ) ( કી સાંકળંદ ) ( મર્હુમ દીખુરા ) For Private And Personal Use Only *; ૧૦૯ ૧. ઇ. 7. ૧૧૪ E.G ૨૦ BRR છે. રે ર ૨૨૬ ܐ ܘ ૩૧૦ ૩૪. ૩૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ ૩૦ ૨૫ ભવ્ય ભકિcરેખા. ( રતનસિંહ દુમરાકર) ૩૭૫ ર૯ મનુષ્યનું કૃત્યાકૃત્ય, (કવિ સાંકળચંદ). ૨ કથાનુગના લેખ. (૩) ૧ સંવાદસુંદર અંતર્ગત સંવાદ. ૧ કસ્તુરી ને ચંદનને સંવાદ. ૨ દાન શીલ તપ ભાવને સંવાદ. ૨ ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર. ૧૩૧-૧૯૬-૨૨૯-૨૫૫–૨૮૬-૩૨૧ ૩ બુદ્ધિસ્વરૂપ (ચાર પ્રકારની બુદ્ધિ ઉપર દષ્ટાંત.) ૩૫૧–૩૮૩ ૩ ધાર્મિક લેખ. (૭) ૧ પ્રશમરતિ પ્રકરણ (મુળ, અર્થ, વિવેચન.) સમિત્ર કવિજયજી. ૭-૮૬-૧૧૨-૧૪૩-૧૭૫-૨૦૭–૨૪૩-૨૭૯ ૨ ગ્યાયેગ્ય શિષ્ય પરીક્ષા. (નંદીસૂત્ર ટીકા.) ૯૬-૧૧૭–૧૫૦-૧૮૩ ૩ અહિંસા પરમો ધર્મ: (જેની અહિંસા.) ૧ લેખક-લાલા લજપતરાય. (ભાષાંતરકાર ને, ગી. કાપડીઆ.) ૧૫૪ ૨ લેખક-અહિંસાઈજી. ૨૬૩ ૩ લેખક-મેહનલાલ કરમચંદ ગાંધી. ,, ૪ લેખક-અજિતપ્રસાદ-અધિપતિ જેન ગેઝેટ. , ૨૯૫ પ લેખક–વકીલ નંદલાલ લલુભાઈ. ૩૦૧ * જિનરાજ ભક્તિ. ૧૬૮-૨૨૩ પ જેનોનું આસ્તિક્ય. (ભાષાંતરકારને. બી. કાપડીઆ.) ૨૧૪-૨૪૯ દ સમયસાર પ્રકરણ ભાષાંતર, (સમિત્ર કપૂરવિજયજી.) ૩૧૧-૩૪૪–૩૭૭ ૭ જેનોનું અધ્યાત્મશાસ્ત્ર ને નીતિ શાસ્ત્ર, (ભાષાંતરકાર નેમચંદ ગીરધરલાલ કાપડીઆ.) ૩૬૦–૩૯૩ ૪ નૈતિક લેખે. (૨) ૧ દુઃખિતેષુ કુરૂ દયાં–બારમું સૌજન્ય (લે–ક્તિક)૨૦-૧૨૩-૧૫૯–૧૮૫ ૨ એક મરણીય દિવસ. ૩૩૦ પ ઉપદેશાત્મક લેખે. (૫) ૧ બોધવચનો. (અમીચંદ કરશનજી.) ૧૩૯ ૨ મહાવીર વિદ્યાલયમાં ભાષણ. (કુંવરજી આણંદજી.) ૩૧૮ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ૩ સ્વાર્થ અંધતા તજી ખરા સ્વાર્થનિક થવાની જરૂર. (મુ. ક. વિ.) ૩૮૧ ૪ આત્માથીજને માટે હિતવચને. (મુ. ક. વિ.) ૩૮૨" ૬ સામાજિક લેખે. (૫) ૧ જેન વેતાંબર કોન્ફરન્સનું દશમું અધિવેશન. ૨ દશમી જેન વેતાંબર કોન્ફરન્સનો રીપોર્ટ. ૧ થી ૪૮ (૩૭ થી ૮) ૩ ભાવનગરના સંઘની કાર્યવ્યવસ્થા. ૨૩૭ ૪ મુંબઈમાં જેને માટે સસ્તા ભાડાની ચાલીઓની જરૂર. ૨૭૩ ૫ યાત્રિક બંધુઓ ને બહેને અગત્યની સૂચનાઓ. (મુ. ક. વિ.) ૩૭૧ ૭ પ્રકીર્ણ લેખે. (૧૩) ૧ નવું વર્ષ. ૨ ધાર્મિક કેળવણી. (કુંવરજી આણંદજી.) ૩ મહારૂં ૩ર મું વર્ષ. (વકીલ નંદલાલ લલુભાઈ) ૧૦૨ ૪ આપણે ઉદય શી રીતે થાય? (વેણીચંદ સૂરચંદ.) ૫ જુહાર અને જયંતિ શબ્દ સંબંધી શંકા સમાધાન. (ડાહ્યાભાઈ મોતીચંદ.). ૧૦૭ દિ સર્વ ઉન્નતિનું મૂળ આત્મોન્નતિ. (પાનાચંદ કરમચંદ શાહ.) ૧૪૭ ૭ ખમતખામણના મુનિરાજ તરફથી લખાતા પત્ર. ૮ સુખનું સંશોધન. (નંદલાલ વજેચંદ દફતરી.) ૨૩૯ ૯ નવીન સૂચના, (મુનિ રત્નવિજય.) ૨૫૪ ૧૦ સાનસાર (અષ્ટક) ના અર્થમાં સુધારો. ર૭૫ ૧૧ સિદ્ધાચળ ઉપર મૂળનાયકની પૂજા. ૨૭૬ ૧૨ સિદ્ધાચળ-યાત્રા. ક્ષત્તિકી પૂર્ણિમા. ૩૦૭ ૧૩ પ્રાકૃત ભાષાનું મહત્વ. (મુનિ વિદ્યાવિજય) ૩૬૮ ૮ સ્વીકાર ને સમાલોચના. (૩) ૧ પાટણની પ્રભુતા વિષે અમારા અભિપ્રાય. અંક ૬ ટાઈટલ ૨ શ્રી સિમંધર જિન સ્તવન વિષે. ૩ મેવાડના જૈનમંદિરનો જીર્ણોદ્ધારના રીપોર્ટ વિષે. અંક ૧૧ , ૯ વર્તમાન સમાચાર. (૭) ૧ શ્રી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી બેડીંગ. (જુનાગઢ) ૧૪૦ ૨૦૪ અંક ૧૦ ) For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૨ ૨ ધોલેરા જેન જ્ઞાનપ્રવેશક સભાનો વાર્ષિક મહોત્સવ. અંક ૫ ટી. ૩ શ્રી જુનાગઢમાં એક સાથે બે સંસ્થાને જન્મ. અંક ૮ ટી. ૪ શ્રીઆગોદય સમિતિ અંતર્ગત સૂત્રવાંચના. ૩૭૪ ૫ શ્રીવિજયધર્મસૂરિનું ભાવનગર પધારવું. ૬ શ્રીલીંબડી જેન બેડીંગની સ્થાપના. ૪૦૧ ૭ જાહેર વ્યાખ્યાનથી થતા લાભ. (મુ. વિશ્વવિ. નું પધારવું) ખેદકારક મૃત્યુની ધ (૫) ૧ મુનિરાજશ્રી સિંહવિજયજી. અંક ૨ ટા. ૨ પરી બાલાભાઈ દલસુખભાઈ. (કપડવંજ) ૩ શા. માણેકચંદ મેતીચંદ. (ભાવનગર) ૪ શા. અમૃતલાલ પુરૂષોત્તમ. , ૫ શા. મગનલાલ કંકુચંદ. (વીજાપુર) અંક ૧૨ ટા. - ૩૪૦ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन धर्म प्रकाश. पिता योगाभ्यासो विषयविरतिः सा च जननी । विवेकः सोदर्यः प्रतिदिनमनीहा च भगिनी॥ प्रिया क्षांतिः पुत्रो विनय उपकारः प्रियसुहृत् । सहायो वैराग्यं गृहमुपशमो यस्य स सुखी ॥१॥ પુસ્તક ૩૨ મું. ] ફાગણ. સંવત ૧૯૭૩. વીર સંવત ૨૪૪૩. [અંક ૧ર છે. મચ મgિરેar. રાગ – સારંગ, (મારી લાડકડીની લજજાને સંભાળજે રે–એ લય.) અમારા અંતરના આરામ, એક અરિહંત રે; રહે હું રાત દિવસ તુમ નામ, ભજું ભગવંતજી રે. અમારા જગતારક બિરૂદ ધરાવે, વિભુ વહેલા વહારે આવે; કરૂણાકર કિલિમષ કાપ, અતિશયવંતજી રે. અમારા મૃગજળ પાછળ હું ધા, મધુબિંદુ જઈ મલકા; તુમ ચરણ–ારણ છે એક અતુલ ગુણવંતજી રે. અમારા હું મહેલ ચણાવું મનને, ભમું ભ્રમર થઈ ધન-વનને; એ મેહમિટાવો મારે, મહિમાવંતજી રે. અમારા મુને નિરખે નેહ નજરથી, પપાળીને પાવન કરથી; આવો મુજ દિલ-દેવળમાં સમતાવંતજી રે. અમારા૦ તુમ રત્નત્રયિ સંભાળું, મણિકાર થઈ હું ભાળું આપે એ અકલ કળા, અમને અકલંકજી રે. અમારા રત્નસિંહન્દુમરાકર. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. मनुष्य कृत्याकृय. (સરસ્વતીચંદ્ર નાટકમાને પરણીને પસ્તાવું—એ રાગ.) જનમીને મરવું, વળી પાછું અવતરવું, ઉધે મસ્તક અધર લટકવું; લખ ચોરાશી ફરવું, એવા દુઃખથી ડરવું રે, ધ્યાન પ્રભુનું ધરવું. ટેક. ૧ ધ માન માયા મદમસર, લેલે પરધન હરવું; કુમતિવશ કામાંધ બનીને, પર રમણીથી હળવું, એવા દુઃખથી ડરવું રે, ધ્યાન પ્રભુનું ધરવું. પ્રપંચપાસે વિધાસીને, લાલચ દે છેતરવું; નિરઅપરાધી પશુ પંખીનું નાહક જીવતર કરવું, એવા દુ:ખથી ડરવું રે, ધ્યાન પ્રભુનું ધરવું. મેહ મદીરા પાન કરીને, નહિ કરવાનું કરવું ચારી ચાડી ચુગલી કરીને, પેટ પાપથી ભરવું, એવા દુ:ખથી ડરવું રે, ધ્યાન પ્રભુનું ધરવું. સત્ય ક્ષમા સંતોષ દયાથી, પરહિત કરી દુઃખ હરવું; સદાચારની સરલ વાટમાં, સમતા સહિત વિચરવું, એવા ગુણથી મરવું રે, ફરી ફરી નહિ અવતરવું. ભક્તિ સ્તુતિ વૈરાગ્ય વાસના, વાસીત મનસર ભરવું; શત્રુ મિત્રમાં સમદ્રષ્ટિથી, વિર વિધ વિસરવું, એવા ગુણથી મરવું , ફરી ફરી નહિ અવતરવું. કરૂણા પ્રદિમૈત્રાદિકથી જીવન સફળ કરવું; આશ્રવ ટાળી સંવર પથે સાકળચંદ રાચરવું, એવા ગુણથી મરવું રે, ફરી ફરી નહિં અવતરવું. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમયસાર પ્રકર-ભાષાઅનુવાદ (સરહસ્ય) ૩૬ શ્રી નવજ્ઞાન પ્રવાસ–મીષાનુવાર (ર ) (લેખક:-સણનુરાગી કપૂરવિજયજી) (અનુસંધાન પ્રષ્ટ ૩૧ થી.) અથ સમ્યમ્ જ્ઞાન દર્શન પ્રરૂપણનામા અષ્ટમ અધ્યાય, બંધતત્ત્વમાં સમાવેશિત કરેલાં પુન્ય અને પાપને જૂદાં ગણીએ તો ઉત સાત તો તેને બદલે) નવ તત્ત્વો પણ કહેવાય છે. સંક્ષેપે કે વિસ્તારે તે તને અવબોધ જે તે સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન આભિનિધિક (મતિ), શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ ભેદે કરીને પાંચ પ્રકારનું જાણવું. તે સર્વ તત્તની શ્રદ્ધા–પ્રતીતિ તે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ છે. તે સમ્યગદર્શન ન કેઈક જીવને ગુરૂ ઉપદેશાદિક વગરજ કર્મના ઉપશમાદિકવડે સ્વભાવે જ ઉપજે છે અને કેઈક જીવને કર્મ ઉપશમાદિ સદ્દભાવે ગુરૂ-ઉપદેશ અથવા જિનપ્રતિમા દર્શનાદિ બાહ્ય આલંબનની પ્રાપ્તિવડે ઉપજે છે. તે સમ્યગ્દર્શનના ત્રણ ભેદ કહ્યા છે-૧ ઔપશમિક, ૨ લાપશમિક અને ૩ ક્ષાયિક. તેમાં પથમિક સમકિત, ઉ. પશમણીએ ચઢતાં અનંતાનુબંધી કષા અને સમકિતનેહની, મિશ્રમેહની તથા મિથ્યાત્વમેહની એ ત્રણ દર્શનમોહનીય ઉપશાન્ત થયે છતે ઉપજે છે. અથવા જે અનાદિ મિથ્યાષ્ટિ જીવ અધ્યવસાયવિશેષરૂપ યથાપ્રવૃત્તિ કરણવડે આયુવર્જિત શેષ સાતે કર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન એક કોડાકૅડ સાગપમ પ્રમાણુ કરીને, અપૂર્વકરણુવડે દુર્ભેદ્ય રાગાદિજનિત ગ્રંથીને ભેદી નાંખી, અનિવૃત્તિ કરવડે અંતર્મુહર્ત કાળપ્રમાણ-જેમાં મિથ્યાત્વ મોહનીયનાં દળીયા વેદવાના નથી એવું અંતરકરણ કરે, તે કર્યો છતે મિથ્યાત્વ મેહનીયની બે સ્થિતિ થાય-પહેલી અંતર્મુહૂર્ત પ્રમાણ વેદાની સ્થિતિ અને બીજી અંતરકરણથી ઉપરલી બાકીની સ્થિતિ, અંતર્મુહૂર્ત પ્રમાણ કાળે કરી પ્રથમ સ્થિતિ વેદાઈ રહ્યું છતે અંતરકરણના પહેલા સમયેજ મિથ્યાત્વ મેહનીયના દળીયાના ઉદયનો અભાવ હોવાથી તે જીવને ઐશમિક સમકિત પ્રાપ્ત થાય છે. તેમજ જે સમકિતથી વી-પડી મિયાત્વ પામેલો સાદિ મિથ્યાષ્ટિ જીવ સમતિ મેહની અને મિશ્રમેહની બંને પુને મિથ્યાત્વમાં ક્ષેપવ્યા પછી પાછો શુભ પરિણામવંત બને છે તે શુભાશય જીવ પણ ઉક્ત સમકિતને પામી શકે છે. એ રીતે ઔષધ વિશેષ સમાન પ્રાપ્ત થયેલા ઉપશમ સમ્યકત્વવડે મદન કેદ્રવ સમાન મિથ્યાત્વ મિહનીય ધાતું છતું ત્રણ પ્રકારનું થાય છે–૧ શુદ્ધ, ૨ અર્ધ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. વિશુદ્ધ અને ૩ અવિશુદ્ધ. ઉક્ત શુદ્ધાદિક પંજે અનુક્રમે તત્ત્વશ્રદ્ધાન, ઉદાસીનતા અને વિપરીત શ્રદ્ધા ઉપજાવવાથી ૧ સમ્યક્ત, ૨ મિથ અને ૩ મિથ્યાત્વરૂપ કહેવાય છે. જ્યારે શુદ્ધ પુજનો ઉદય થાય ત્યારે ક્ષાપશમિક સમકિત કહેવાય છે. કેમકે તેમાં ઉદયાગત મિથ્યાત્વનો (સમકિત મેહનીરૂપે વિપાકેદયવડે વેદીને) ક્ષય કરાય છે અને જે સત્તાગત (મિથ્યાત્વ) છે તેને ઉપશાત કરાય છે. ક્ષાપશમિક સમકિતમાં મિથ્યાત્વને વિપાકથી અનુભવ ન હોય, પ્રદેશથી ઉદય તો હોય; જ્યારે ઉપશમ સમકિતમાં કોઈ પણ રીતે મિથ્યાત્વનો ઉદય ન હોય. લાયક સકિત તે અનંતાનુબંધી કષાયની ચોકડી અને દર્શનમોહનીય ત્રિકનો ક્ષય થયે છતે જ પ્રગટે છે. ક્ષાયિક સમકિતની પ્રથમ પ્રાપ્તિ કરનારા સંખ્યાતા વર્ષના આઉખાવાળા મનુષ્યો જ જાણવા; અને એ ત્રણે પ્રકારનાં સમકિત વૈમાનિક દેવમાં, પ્રથમની ત્રણ નરકોમાં સંખ્યાત-અસંખ્યાત વર્ષાયુ મનુષ્યમાં, અને અસંખ્યાત વર્ષાયુ તિર્યમાં હોઈ શકે છે. બાકીના દેવમાં,નારકોમાં અને સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેનિદ્રતિર્યમાં પરામિક અને ક્ષાપશમિક એ બે સમકિત હોઈ શકે છે. એક બે ત્રણ અને અને ચાર ઈન્દ્રિયવાળાને તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ઉક્ત ત્રણે સમકિતમાંથી એક પણ પ્રકારનું સમકિત લાભતું નથી. એ રીતે સમ્યગ જ્ઞાન દર્શન પ્રરૂપણ નામ સમયસારને આઠમો અધ્યાય થયે. હવે સમ્યક ચરિત્ર પ્રરૂપણ નામ નવમે અધ્યાય કહે છે. ' (નવમે અધ્યાય) રદોષ વ્યાપારથી વિરપવું તે રામચરિત્ર કહ્યું છે. તે સર્વથી અને ૨ દેશથી એમ તે બે પ્રકારનું છે. તેમાં સર્વથી ભારત એરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં પાંચ મહાવ્રત રૂપ છે, અને મધ્યના ૨૨ તીર્થકરોના તેમજ મહાવિદેહ તેત્રવતી તીર્થકરાના શાસનમાં પરિગ્રહનો ત્યાગ કર્યો છતે મૈથુનનો ત્યાગ થઈ ચૂક એ બુદ્ધિથી ચાર મહાવ્રત રૂપ છે. તે ચારિત્ર-ધર્મની, પાંચ સમિતિ અને ત્રણ ગુણિ માતા રૂપ છે કેમકે એ “પ્રવચન માતા” થકી ચારિત્રધર્મની ઉત્પત્તિ, પાલન અને વિશુદ્ધિ થવા પામે છે. ૧ સામાયિક, ૨ છેદપસ્થાપનીય, ૩ પરિહાર વિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસં૫રાય અને ઘ યથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર જણવા. બીજા અને ત્રીજા પ્રકારના ચારિત્ર ભરત, ઐરાવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં જ હોય છે. (બાકીના તીર્થકરોના શાસનમાં એ બે ચારિત્ર હોતાં નથી, તે સિવાયનાં ચારિત્ર હોય છે, ત્યારે પહેલા છેડ્યા તીર્થકરોના શાસનમાં સર્વે ચારિત્ર For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમયસાર પ્રકરણ-ભાષા અનુવાદ (સરહસ્ય) રૂ હોય છે). આ સર્વવિરતિ ચારિત્ર ગૃહત્યાગી સાધુજનેને હોય છે. તે પાળવામાં અને સમર્થ ગ્રહોને દેશવિરતિ ચારિત્ર હોય છે. તેને માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, સેવે મળીને બાર વ્રત કહ્યાં છે. ૧ બે કરણ ત્રણ જેગ, ૨ બે કરણ બે જેગ, ૩ બે કરણ એક જેગ, 4 એક કરણ ત્રણ જેગ, ૫ એક કરણ બે જોગ અને ૬ એક કરણ એક જોગ એમ થાવકને એક એક વ્રતને અંગીકાર કરવાની અપેક્ષાઓ છછ ભાંગા થાય છે. બે ત્રણ આદિ વ્રત અંગીકાર કરતાં દ્વિક ત્રિક આદિ સંયોગો આથી અપર અપર વ્રત સંબંધી છ છ ભાંગાના સંધવડે યથોત્તર છ ગુણ થાય છે. (એક એક વ્રતમાં દ્વિક સંચગે છત્રીશ છત્રીશ ભાંગા થાય છે. આ પ્રમાણેની ભંગ સંખ્યા અને તે કેવી રીતે થાય છે તેની સવિસ્તર હકીકત આ પ્રકરણની ટીકા, શ્રાવકવ્રતભંગ પ્રકરણ, ધર્મસંગ્રહાદિથી જાણવી. અહીં વિસ્તાર વધવાના કારણથી અને સામાન્ય બુદ્ધિવાળા વાંચનારને લેખ મુકેલ:લાગે તેવો થઈ જવાના કારણથી લખેલ નથી. પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂને એક કટાકેટી સાગરોપમ પ્રમાણ સાત કર્મની સ્થિતિ થાય ત્યારે જીવ સમતિ પામે છે, તે સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ જેટલી સ્થિતિ ઘટે ત્યારે જીવ દેશવિરતિપણું પામે છે અને તેમાંથી પણ સંખ્યાતા સાગરેપમ જેટલી સ્થિતિ ક્ષય થાય ત્યારે જીવ સર્વવિરતિપણું પામે છે. ઈતિ નવમ અધ્યાય દશમે અધ્યાય. મરકત રત્ન અને પદ્યરાગ રત્નાદિક લોક પ્રસિદ્ધ રત્ન કરતાં વિશિષ્ટ ગુણવાલાં સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ રને કહેવાય છે. પરસ્પર સાપેક્ષતાએ એ ત્રણ રત્નોનું મેક્ષ લક્ષણ ફળ કહ્યું છે, પણ એક બીજાની નિરપેક્ષતાએ તેવું ફળ કહ્યું નથી. (તદાશ્રયી દષ્ટાંત કહે છે.) જ્ઞાન ચારિત્ર યુક્ત છતાં દર્શન –-સમકિત રહિત અંગારમદક અભવ્ય હતા એમ સંભળાય છે, અને જ્ઞાન દર્શન યુક્ત છતાં પણ ચારિત્ર રહિત કૃષ્ણ, શ્રેણિક તથા સત્યકી (વિદ્યા ધર) પ્રમુખ અધોગતિને પામ્યા છે, તેથી એ ત્રણે રત્નો સંગાતેજ રહ્યા છતાં શોભા પામે છે. આગમ-સિદ્ધાન્તમાં કહ્યું છે કે “કરણી વગરનું એકલું જ્ઞાન નકામું છે. તેમજ જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી છે. ( અગ્નિથી બચવા ઈચ્છતાં છતાં) આંખે દેખો પાંગળ અને દેટ મારી જનારે આંધળે એ બંને બળી મૂવા.” “જ્ઞાન અને ક્રિયા ઉભયના મેળાપથી કાર્યસિદ્ધિ થઈ શકે છે. એકચકવડે રથ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - જેન ધર્મ પ્રકાશ. અલી શકતોજ નથી. આંધળા અને પાંગળે વનમાં એકઠાં મળી એક બીજાની સહાયથી કાચી ક્ષેમકુશળ નગરમાં પેસી શકયા.” આ રનથીની ઉત્કૃષ્ટપણે આરાધના કરનારા મડાનુભાવ તેજ ભવે, મધ્યમ રીતે આરાધના કરનારા ત્રણ ભવે અને જઘન્યપણે આરાધના કરનારા આઠ ભવે સીઝ, બુઝે, કમ—મુક્ત થાય, પરિનિવાણ પામે ચાવત્ સર્વ દુઃખોને અંત કરે. ( પરંતુ) તેની વિરાધના કરનારા રત્નત્રયીને વિરોધી ચાર ગતિ રૂપ સંસાર અટવીમાં જ રખડે. તે માટે અનંત (અવ્યાબાધમોક્ષ) સુખના અભિલાષી-આકાંક્ષાવાળા મહાનુભાવોએ આ રત્નત્રયીની આરાધના કરવાનો જ (ખાસ) ઉદ્યમ કરો. એજ સાચો અર્થ–પરમાર્થ છે. ગ્રંથ ઉપસંહાર.” શ્રી તીર્થકર મહારાજના પ્રવચનમાં જે કુશળતા તે જ્ઞાન કહેવાય છે, અને તેમાં જ જે અતિ નિર્મળ રૂચિ તે શ્રદ્ધા-સમકિત કહેવાય છે, તેમજ સદેષ (પાપ) વ્યાપારથી જે વિરમવું તે ચારિત્ર કહેવાય છે. હે ભવ્યજન! મોક્ષફળદાયક આ રત્નત્રયીને તમે સહુ ગ્રહણ કરે ! સ્વપર ઉપકારને માટે સંગ્રહિત કરેલ આ સમયસાર (પ્રવચન-રહસ્ય) ને જે મહાશય જાણે-સહે (માને) અને પાળે–તેને યથાર્થ આદર કરે તે મહાનુભાવને મોક્ષપ્રાપ્તિ સુલભ જાણવી. મેઘ અને ચંદ્રની જેમ કોને હિતકારી ( સમૃદ્ધિ અને શીતળતા આપનારા), અને દેવતાઓને ઉલ્લાસ તથા ઉન્નતિદાયક પ–કમળની જેવી કાન્તિવાળા શ્રી જિનેશ્વર પ્રભુનાં ચરણ સદાય (ભવ્યજનોને) મોક્ષ સુખ અર્પો ! વ્યંગમાં ગ્રંથકારે દેવચંદ્ર (દેવાનંદ-શિષ્યની ઉન્નતિ કરનાર) એવું નામ પણ પ્રદશિત કર્યું. (છેલ્લી ગાથામાં અંતિમ મંગલાચરણ રૂપે ગ્રંથકારે બહુ સારું રહસ્ય બતાવ્યું છે તે વિસ્તારચિજનોએ ટીકા ઉપરથી અવધારવું) શિવરંતુ સર્વે નાતા એ રીતે આરાધના વિરાધના ફળ નિરૂપણનામાં સમયસારને દશમો અધ્યાય પૂર્ણ થયે; અને સમયસાર ગ્રંથ પણ પૂર્ણ થયે. ઈતિશમ. (આ ગ્રંથ શ્રી દેવાનંદસૂરિએ માગધી ગદ્યબંધ રચેલે છે. તેના પર તેમણે પોતેજ સંસ્કૃત ટીકા રચી છે. (સંવત ૧૪૬૯) તેની ઉપરથી આ લેખ ટૂંકામાં સારરૂપે લખવામાં આવ્યું છે.) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રવાર્ય અંધતા તજ ખરા સ્વાર્થ નિઝ થવાની જરૂર ૩૮૧ स्वार्थअंधता तजी खरा स्वार्थनिष्ट थवानी जरूर. ધાર્યવસાનનોંમરમ ને વાયો ઘટ્ટમ” સર્વ કઈ પ્રાણી મનકપિત સ્વાર્થ સાધી લેવાની ધૂનમાં મચી રહેલા દીસે છે. જ્યાં સુધી પેતાને સ્વાર્થ સાધી લેવાની ગરજ હોય છે ત્યાંસુધી ગમે તેની ગમે તેટલી એશીયાળ પણ ભેગવે છે. પણ “ગરજ સરી એટલે વૈદડે વેરી”તાની મતલબ સરી પછી કાઈ કાઈની દરકાર કરતું જણાતું નથી. આનું નામ સ્વાર્થ અંધતા, આકી વાસ્તવિક રીતે તે સ્વ એટલે આત્મા તેને અર્થ એટલે પ્રજન, જેમાં હોય તે સ્વાર્થ. અર્થાત જેમાં આત્માનું ખરું વાસ્તવિક હિત સમાચેલું હોય તે સ્વાર્થ જ પ્રશંસનીય અને આદરણીય છે, અને જેમાં એથી વિપરીત અર્થ સમાયેલો હોય, અર્થાત્ જેથી સ્વહિત (આત્મહિત) થવાને બદલે ઉલટું અણુહિત થતું હોય યા થવાને સંભવ હોય તેવા કાર્યમાં રાચ્ચા માયા રહેવું તે તે કેવળ સ્વાર્થ અંધતા જ લેખવા ગ્ય છે. સજજન પુરૂ આવી સ્વાર્થ અધતા ૫સંદ કરતા નથી. તેઓ તે ઉપરોક્ત ખરી સ્વાર્થનિષ્ઠાને જ આદરે છે–સ્વીકારે છે. ગૃહસ્થ-શ્રાવક હો યા સાધુ હો સહુ કેઈ આત્મહિતૈષી જનેએ સ્વકર્તવ્યનિષ્ઠ થવાની જરૂર છે. જે કઈ તેમાં પ્રમાદ યા શિથિલતા કરે છે તે પતિત અવસ્થાને પ્રાપ્ત થતાં પરિણમે ઉપહાસ્યતાને પ્રાપ્ત થાય છે. શ્રીમાન હરિભદ્રસૂરિ કહે છે કે “શાસ્ત્રમાં સ્વસ્વ (પોતપોતાના) અધિકાર થા ચોગ્યતાનુસારે જ ચિત કર્તવ્ય કરવાની મર્યાદા જણાવી છે, છતાં જેઓ સ્વચ્છેદ વૃત્તિથી અન્યથા આચરણ કરે છે તેમની અવદશા થવા પામે છે.” સાધુજનેએ શુદ્ધ સાધુમાગ તરફ લક્ષ રાખી વિહિત માગે જ ચાલવું જોઈએ. તેમણે નકામાં ગૃહસ્થનાં ચુંથણમાં પડી ખુવાર થવું નહિ જોઈએ. શુદ્ધ ચારિત્રના ખપી સાધુજનેને થડે પણ ગૃહસ્થને પરિચય ચારિત્રમાં મલીનતા ઉપજાવી, છેવટે નીચે ગબડાવી દઈ, હાંસીપાત્ર બનાવી દે છે. અને તે વાસ્તવિક જ જણાય છે, કેમકે ઉત્તમ પ્રકારનો ધર્મવ્યાપાર તજી જે નિકૃષ્ટ પ્રકારને ગૃહસ્થ જેવો માર્ગ આપમતિથી અખત્યાર કરવા જાય તેના એવા જ હાલ થવા જોઈએ. ગૃહસ્થને પરિચય એટલે રાગાદિક પ્રતિબંધ એ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ વધારે વધારે અને વહેલી હેલી ખરાબી થવા પામે છે. અરે! આવા અનર્થકારી પ્રતિબંધ. કહે કે પરિચયથી કેટલાક સાધુઓ અધમ દશાને પામી અંતે ઉભય ભ્રષ્ટ થયેલા જોવામાં ય સાંભળવામાં આવ્યા છે. એ વાત સત્યા ને પ્રગટ છતાં ઘણું બાળ સાધુઓ:અદ્યાપિ તેવા દુષ્ટ પરિચયને તજતા For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ જૈન ધર્મ મકા. નથી–ગ્રહસ્થ શ્રાવક શ્રાવિકાઓને પ્રતિબંધ રાખ્યા કરે છે અને તેમને તેમના સ્વાર્થઅંધતાના કહિપત માર્ગમાં બીજ મુગ્ધ-કહા કે મૂર્ખ ભાઈ બહેન સહાય કરે છે, એ બહુ ખેદની વાત છે. જેમાં જિનશાસનની ઉન્નતિ કરવા મહાવ્રત ધારણ કરી પંચ સાખે બંધાયેલા છે તેઓ પાછા પ્રાપણે યા પ્રગટપણે પૂર્વોક્ત પ્રતિબંધ રાખી અનેક પ્રકારના દુષ્કર્મ કરે અને તે વાતને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જણતાં છતાં તેવા હરામી વેશધારીને યોગ્ય શિક્ષા આપવાને બદલે તેમના ધારેલાં નીચ કાર્ય સાધી લેવામાં અન્ય સહાયભૂત થાય આ કેવી ધૃષ્ટતા? કેવી નિર્લજજતા? અને કેવી નીચતા? જેનશાસનમાં મનુષ્યપણે આવાનીચજનોનો જન્મ થવાને બદલે પશુ રૂપે જન્મ થયે હોય તો તે ખેદકારક ગણાય નહિ તેવાં નીચ કામ કરનાર અને કરાવનારાને જન્મ કે નિષ્ફળ ચાલ્યો જાય છે તેને ખ્યાલ સરખે પણ તે દુર્ભાગીઓને કયાંથી આવે ? આ કડવાં લખાણથી તેવા નાદાન છોને હિત થવાનો ઓછો સંભવ છે, પણ તેવાં નીચ કાર્યનિંદાપાત્ર હોઈ, કઈ રીતે પુષ્ટિ આપવા ગ્ય નથી જ એમ સમજી, જે કઈ તેવાં નીચ–નિંઘ કાર્યને પુષ્ટિ આપતા અટકશે તેમને તે આ લખાણ અવશ્ય ઉપકારક થઈ શકશે. ઇતિશમ, સમિવ કપૂરવિજયજી. आत्मार्थी जनोए लक्षमा लेवा योग्य केटलाएक हितवचनो. ૧ જ્યાં ગુણી જનેને નિવાસ હય, સત્ય-પ્રમાણિક વ્યવહાર ચાલતો હોય, પવિત્રતા સચવાતી હોય અને પ્રતિષ્ઠા વધતી હોય, તેમજ અનેક અપૂર્વ ગુણોનો લાભ મળતો હોય એવા શુભ સ્થાનમાંજ બુદ્ધિશાળી જનોએ પિતાનો વાસ કરવોત્યાં જ વસવું. ૨ જન્મમરણાદિ સૂતક પ્રસંગે તથા ગ્રહણ સમયે, અનેક અસ્વાધ્યાય સમયે અને તેવાજ અસ્વાધ્યાયવાળા સ્થળે ભણવું નહિં. (વિવેક વિલાસે ૮-૧૨૫) ૩ શાસ્ત્ર અનુરાગ (પ્રેમ), આરોગ્ય, વિનય, ઉદ્યમ અને બુદ્ધિબળ એ પાંચ જ્ઞાન અભ્યાસનાં અંતરંગ કારણ જાણવાં, તેમજ સહાધ્યાયી (સાથે અભ્યાસ કરનાર), ભોજન, વસ્ત્ર, ભણાવનાર ગુરૂ, તથા જોઈતાં પુસ્તકોને ચોગ એ પાંચ અભ્યાસનાં બાહ્ય કારણે જાણવાં. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસ્વરૂપ. ૩૮૩ - પોતાની સ્થિતિ-અનુકૂળતાને અનુસરી જે વ્યવસાય (ધ–જગાર) કરે પડે તે પ્રમાણિકપણાથી જ કરવા દઢ પ્રતિજ્ઞાવંત થવું અને તેમ કરતાં જે દ્રવ્ય-લાભ મળે તેના ચાર વિભાગ કરવા. 1 કેશ (ભંડાર) માટે, ૨ ધર્મકાર્ય માટે, ૩ ભેગ નિમિત્તે, અને કુટુંબ પોષણમાં વાપરવા માટે.. ૫ જે જે ઉપાવડે આશ્રવ ધ થાય-કર્મબંધ થતો અટકે તે તે ઉપાય સંવરાથીએ સેવવા. ક્ષમા, મૃદુતા (વિનય-નમ્રતા), સરલતા અને સંતોષવડે કોધાદિક કષાયનો કરે; મન, વચન અને કાયગુપિવડે યોગ નિગ્રહ કરે; અપ્રમાદ (પુરૂષાર્થ સેવન) વડે પ્રમાદને પરિહાર કરે; વિરતિ (વ્રત-પચ્ચ ખાણ) વડે અવિરતિનો ત્યાગ, સમ્યકત્વવડે મિથ્યાત્વને ત્યાગ, ચિત્તની સ્થિરતા વડે ચપળતાને ત્યાગ અને શુભ ધ્યાનવડે, આરૌદ્ર ધયાનનો ત્યાગ જરૂર કરે. ઈતિશમ. સન્મિત્ર કરવિજયજી. SS 22, बुद्धि स्वरुप, (૧) ઐત્પત્તિકી બુદ્ધિ વિષે ઉદાહરણ. અનુસંધાન પૃષ્ઠ ૩પ૯ થી) ૨ હવે પળ એ બીજા પદથી સૂચવેલ “પણ કર્યાનું 'અષ્ટાંત આ પ્રમાણે - એક ગામડી અને બીજે નાગરિક (નગરમાં રહેનાર) એમ બે પુરૂ હતા. તેમાં ગામડીયો પિતાના ગામથી ચીભડાં લાવી નગરના દરવાજા પાસે વેચવા બેઠે હતો. તેને નાગરિક પુરૂષે કહ્યું કે –“જે હું આ તારાં સવે ચીભડાં ખાઈ જાઉં તો તું મને શું આપે?” ત્યારે ગામડી બોલ્યા કે –“તો હું તને આ દરવાજામાંથી ન નીકળે તે મોદક (લાડુ) આપું.” પછી બન્નેએ તે બાબતનું પણ કર્યું (શરત કરી.) તેમાં બીજા માણસોને સાક્ષી પણ ઠરાવ્યા. પછી પેલા નાગરિક પુરૂષે તે સર્વ ચીભડાંઓ જરા જરા ખાઈને મૂકી દીધાં, અને પછી તે ગારીયા પ્રત્યે બોલ્યો કે –“મેં તારા સર્વે ચીભડાં ખાધાં, તેથી તેં પ્રતિજ્ઞા કરેલે માદક મને આપ.” ત્યારે ગામડીયે બે કે –“તે મારાં બધાં ચીભડાં ખાધાં નથી એટલે તને મોદક શેનો આપું? ” નાગરિક બે -“તારાં સર્વ ચીભડાં ખાધાં છે. તે વાતની જે તને પ્રતીતિ ( ખાત્રી) કરાવું.” તેણે કહ્યું– “બહુ સારૂં, મને પ્રતીતિ કરાવ.” પછી તે બને બજારમાં ગયા. ત્યાં વેચવા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. માટે ચીભડાં પાથર્યો. તેને ખરીદ કરવા માટે લોકો આવવા લાગ્યા. પણ ચીભડાં જોઈને લોકે કહેવા લાગ્યા કે–આ તારા સર્વે ચીભડાંઓ ખાધેલાં છે, તેથી અમે શી રીતે લઈએ?” આ પ્રમાણે લોકોના કહેવાથી સાક્ષીઓને તથા ગામડીયાને પણ તેની પ્રતીતિ (ખાત્રી) થઈ. તેથી તે ગામડીયે આકુળવ્યાકુળ થઈ વિચાર કરવા લાગે કે-“ હવે મારે એવડો માટે માદક આને શી રીતે આ પો?એમ વિચારીને તેણે વિનયથી નગ્ન થઈને પેલા નાગરિકને એક રૂપ (દંડન) આપવા માંડ્યો. નાગરિકે તે અંગીકાર કર્યો નહીં. ત્યારે બે રૂપીયા આપવા લાગ્યો. તોપણ તેણે લીધા નહીં. એ રીતે વધતાં વધતાં ગામડીયો સે રૂપીયા આપવા લાગ્યો તેપણ નાગરિકે તો લીધા નહીં. ત્યારે તે ગામડીયે વિચાર્યું કે હાથીની સામે હાથીને જ પ્રેરાય છે (મૂકાય છે.) તેથી આ ધૂર્ત નાગરિકે મને વચન વડે છેતર્યો છે, તેથી બીજા તેવાજ ધૂર્ત નાગરિક વિના મારાથી તે પાછા હઠી શકશે નહીં. માટે આની સાથે થોડા દિવસની મુદતની વ્યવસ્થા કરીને કોઈ ધૂર્ત નાગરિક શોધી કાઢે.” એમ વિચારીને તેણે મોદક આપવાની મુદત લીધી. પછી તપાસ કરતાં કોઈક ધૂર્ત નાગરિકે તેને બુદ્ધિ બતાવી. એટલે તેણે તે બુદ્ધિના બળે કરીને કંદોઈની દુકાનેથી એક મોદક લઈને સામા પક્ષવાળા ધૂને બેલાબે, તથા સર્વે સાક્ષીઓને બોલાવ્યા. પછી તેણે સાક્ષીઓ સમક્ષ દરવાજાને મેઢ મેંદક મૂકો, અને મેદકને કહેવા લાગ્યું કે –“હે મોદક ! જા, ના, નીકળ, નીકળ,” પણ તે માદક ચાલ્યા નહીં, ત્યારે તે ગામડીયાએ સાક્ષીઓને કહ્યું કે–“મેં તમારી સમક્ષ એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જે હું હારૂં તે જે માદક આ દરવાજાના દ્વારે કરીને ન નીકળે તે મેદિક મારે તને આપો.” તે આ મોદક નીકળતો નથી. તેથી આ મોદક દેવાવડે હું તમારા દેવામાંથી મુક્ત થયે છું.” આ વાતને સાશીઓએ તથા બીજા પાસે ઉભેલા લોકોએ પણ અંગીકાર કરી. આ રીતે સામા પક્ષવાળા ધૂર્તને તેણે પરાજય કર્યો. અહીં બીજા પૂર્વ નાગરિકની બુદ્ધિ ~ત્તિકી સમજવી. ૩ હવે લવ એટલે વૃક્ષનું ઉદાહરણ આ પ્રમાણે – કેઇ ઠેકાણે માર્ગમાં મુસાફરે આંબાના ફળને તોડી તેડીને ગ્રહણ કરવા લાગ્યા. તેમને વાંદરાઓ અંતરાય ( વિજ્ઞ) કરવા લાગ્યા. તે વખતે પથિકો પિતાની બુદ્ધિના બળથી વાંદરાઓની ટેવ “જેવું ફેકીએ તેવું સામું ફેંકવાની વિચારીને તે વાંદરાઓ તરફ પથરા ફેંકવા લાગ્યા. એટલે કોધ પામેલા વાંદરાઓ તે પથિકોની તરફ આમ્રફળ તોડી તેડીને ફેંકવા લાગ્યા. એ રીતે પથિકની વગર :યાસે કાર્યસિદ્ધિ થઈ. આ પથિકોની ઓત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૪ હવે લુજ એટલે આંગળીનાં આભરણ (વીટી) નું ઉદાહરણ કહે છે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસ્વરૂપ. ૩૮૯ ."" રાજગૃહ નગરમાં શત્રુના સમૂહને જીતનાર પ્રસેનજિત નામે રાજા હતા. તેને વણા પુત્રા હતા. સર્વેમાં શ્રેણિક નામના કુમારને રાજાએ પાતાના મનમાં રાજલક્ષણાથી યુકત જાણ્યા, તેથી તેના ઉપર ખીજાની ઇર્ષા ન થવા માટે બીજા કુમાશને જુદાં જુદાં ગામે આપ્યાં ત્યારે તેને કાંઇપણુ આપ્યું નહીં. તેમજ વચનથી પણ તેને સારી રીતે ખેાલાન્યા નહીં. તેનુ કારણ એ હતું કે તેનુ વધારે સન્માન થયેલુ જોઇને કદાચ ખીજા કુમારી તેને મારી પણ નાંખે. શ્રેણિકને કાંઈપણ ન મળવાથી પોતાનું અપમાન થયેલું માનીને ક્રોધના આવેશથી તે દેશાંતરમાં ચાલ્યા. અનુક્રમે બેનાતટ નગરે ગયા. ત્યાં કાઇ વૈભવ રહિત થયેલા શ્રેણીની દુકાને તે બેઠા. તે શ્રેષ્ઠીએ તેજ રાત્રીએ સ્વપ્નામાં રત્નાકર ( સમુદ્ર ) ને પાતાની પુત્રીને પરણુતા જોયા હતા, તેમજ તે દિવસે તે શ્રેષ્ઠીને શ્રેણિકના પુણ્યપ્રભાવથી ચિરકાળથી સંઘરી રાખેલાં ઘણાં કરીયાણાંના સારી કિંમતે વિષય થવાથી મેટા લાભ ( ઘણુંા ના ) પણ થયા. તથા મ્લેચ્છ લેાકેા પાસેથી મહુ મૂલ્યવાળાં રત્ના અલ્પ મૂલ્યવડે મળ્યાં. તેથી તેણે વિચાર કર્યો કે મારી પાસે બેઠેલા આ ભાગ્યશાળીના પુણ્યપ્રભાવથી આજે મને આટલીખધી ઋદ્ધિ પ્રાપ્ત થઈ.” વળી તેની અત્યંત મનહર આકૃતિ જોઇને શ્રેષ્ઠીએ મનમાં નિશ્ચય કર્યો કેઃ— જે રત્નાકર મે રાત્રીએ સ્વપ્નમાં જોચે હતા તેજ આ છે. ” એમ વિચારીને તે છેછીએ એ હાથ જોડીને વિનયપૂર્વક શ્રેણિકને પૂછ્યું કે તમે કેાના પાણા છે ” શ્રેણિકે કહ્યું કે-“તમારેા. ” તે વચન સાંભળીને જળધારાથી સીંચાયેલા કમ વૃક્ષના પુષ્પની જેમ તે શ્રેષ્ઠીનુ સમગ્ર શરીર હર્ષોંથી રોમાંચિત થયું. પછી તેને પેતાને ઘેર ઘણા સન્માન પૂર્વક તે લઇ ગયા. ત્યાં તેણે શ્રેણિકને ઉત્તમ પ્રકારનુ ભેજનાદિક કરાવ્યું. આ પ્રમાણે બહુ દિવસ સુધી તે ત્રેષ્ટિને ધનના લાભમાં વૃદ્ધિ થવાથી શ્રેણિકના અસાધારણ પુણ્યપ્રભાવને જોઇને શેઠે પેાતાની નંદા નામની પુત્રી તેને પરણાવી. શ્રેણિક પણ તેણીની સાથે ઇંદ્રાણીની સાથે ઇંદ્રની જેમ સુખ લેાગવતે અને કામદેવના મનારથાને પૂર્ણ કરતા પાંચ ઇંદ્રિયાના ભાગમાં લાલસાવાળા થઇને ત્યાંજ રહ્યા. કેટલાક દિવસ પછી નંદા ગર્ભવતી થઈ. તેવા સમયમાં અહીં પ્રસેનજિત રાજાએ પેાતાના અતસમય નજીક આવ્યા જાણીને શ્રેણિકને લેાકપરપરાએ એનાતટ નગરે રહેલા જાણી તેને ખેલાવવા માટે તરતજ ઉંટના સ્વારો મેાકલ્યા. તે આએ ત્યાં આવીને શ્રેણુિકને વિજ્ઞપ્તિ કરી કે—“ હે દેવ ! શીઘ્રપણે ચાલે. આપને પિતાશ્રી જલદી ખેાલાવે છે. ” તે સાંભળીને શ્રેણિકે નદાની રજા લીધી. (6 “ શ્ને રાવળદે, વંતુર ા વાત નોયાહા । जइ अम्हेहिं कज्जे, तो तत्थ तं एज्जहति ॥ १ ॥ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૮૬ જૈન ધર્મ પ્રકાશ, “ અમે રાજગૃહમાં ધેાળી ભીંતાવાળા મકાનમાં રહેનારા ગૈાપાલા ( ગા–પૃથ્વીને પાળનારા–રાજા) છીએ. જો તારે અમારૂં કાર્ય હોય તેા ત્યાં આવજે.” Acharya Shri Kailassagarsuri Gyanmandir tr આ પ્રમાણેના અક્ષરા કાઇક ઠેકાણે લખીને શ્રેણિક રાજગૃહ તરફ ગયા. અહીં નદાને દેવલાકથી ચવેલા મેાટા ભાગ્યવાળા ગ પ્રભાવથી એવા દાહદ થયા કે—“હું સાટા હસ્તી ઉપર આરૂઢ થઇને સમગ્ર લેાકેાને દ્રવ્યદાન પૂર્વક અભયદાન આપુ. તેના પિતાએ આવેા દાદુદ ઉત્પન્ન થયેલેા જાણીને રાજાને વિનંતિ કરીને તે દોષદ પૂર્ણ કર્યો. પછી કાળકને કરીને પ્રસવ સમય પ્રાપ્ત થયા ત્યારે પ્રાત:કાળે સૂર્યબિંઅની જેમ દશે દિશાઓને પ્રકાશ કરતા ઉત્તમ પુત્ર પ્રસન્યા. દોહદને અનુસારે તેનુ અાય એવુ નામ પાડ્યું. તે અભયકુમાર નંદનવનમાં રહેલા કલ્પવૃક્ષની જેમ સુખે કરીને વૃદ્ધિ પામવા લાગ્યા, ચેાગ્ય સમયે તેણે શાસ્ત્રાદિકને પણ અભ્યાસ કર્યાં. એકદા તેણે પોતાની માતાને પૂછ્યું કે—“ હે માતા ! મારા પિતા કયાં છે ?” ત્યારે નંદાએ તેને મૂળથી આરંભીને સર્વ વૃત્તાંત યથાર્થ રીતે કહી બતાવ્યેા, તથા તેણે જતી વખતે લખેલા અક્ષરો પણ બતાવ્યા, ત્યારે અભયકુમારે માતાએ કહેલા વૃત્તાંતના તાત્પર્યંને જાણવાથી તથા લખેલા અક્ષરોનું તાત્પર્ય સમજવાથી જાણ્યુ કે-“ મારા પિતા રાજગૃહ નગરમાં રાજા છે.” એમ જાણીને તેણે માતાને કહ્યું કેઆપણે અહીંથી રાજગૃહ નગરે જઇએ. ” તે મેલી-“ હે વત્સ ! તું જે કહે તે હું કરૂં. ” ત્યાર પછી અભયકુમાર પેાતાની માતા સહિત કોઇ સાની સાથે ત્યાં જવા ચાલ્યેા. રાજગૃહ નગરના બાહ્ય પ્રદેશ સમિપે આવ્યા, એટલે અભયકુમાર પેાતાની માતાને ગામ બહાર ઉદ્યાનમાં મૂકીને “ અત્યારે નગરમાં શું થાય છે? તથા રાજાનું દન શી રીતે થશે ? ” તેના નિણૅય કરવા તે રાજગૃહ નગરમાં પેઠા ત્યાં નગરમાં પ્રવેશ કરતાં જ એક જળ રહિત ઉંડા કુવાને કાંઠે લેાકેાને એકઠા થયેલા તૈયા. અલયકુમારે એક માણસને પૂછ્યુ કે શામાટે આ લેકા એકઠા થયા છે ?” ત્યારે તેણે કહ્યું કે આ કુવાની અંદર રાજાએ પાતાની મુદ્રિકા ( વીંટી ) નાખી છે, તે વીંટીને જે કાઈ પુરૂષ કુવાને કાંઠે રહીને પેાતાના હાથે કરીને ગ્રહણ કરે તેને રાજા મેટી વૃત્તિ (આજીવિકા) બાંધી આપે તેમ છે. ” તે સાંભળીને અભયકુમારે તે વાત ચેાક્કસ કરવા પાસે રહેલા રાજપુરૂષાને પૂછ્યું, તેએએ પણ તેજ પ્રમાણે કહ્યુ. ત્યારે અલાયે કહ્યું કે-“હું કાંઠે ઉભેા રહીને વીંટી ગ્રહણ કરીશ.” રાજપુરૂપે. બાલ્યા કે-“ ખુશીથી ગ્રહણ કરી ઘા. આ બાબતમાં રાજાએ જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે, તે પ્રમાણે તે કરશે. ” પછી અભયકુમારે પેાતાની દૃષ્ટિવડે તે મુદ્રિકાને સારી રીતે તેને આ ( લીલુ ) છાણુ તેના પર નાંખ્યુ, એટલે તેમાં તે મુદ્રિકા ભરાઇ ગઇ, પછી તે છાણુની ઉપર સળગાવેલુ ઘાસ નાંખીને તેને સૂકવી દો. પછી પાણીના _66 For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - બુદ્ધિસ્વરૂપ ૩૮૭ પ્રવાહવડે તે કુવો કાંઠા સુધી ભરી દીધો. એટલે મુદ્રિકા સહિત તે શુષ્ક છાણ પર તરી આવ્યું. તેને તેણે પોતાના હાથ વતી કાંઠે રહીને જ લઈ લીધું અને તેમાંથી વીંટી કાઢી લીધી. તે જોઈને કેએ આનંદને કોલાહલ . રાજપુરૂષોએ તે વૃત્તાંત રાજાને કહ્યું. તે સાંભળીને રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો, ત્યારે અને ભયકુમાર રાજાની પાસે ગયે, અને પ્રણામ કરીને તેમની પાસે મુદ્રિકા મૂકી. રાજાએ તેને પૂછ્યું કે-“હે વત્સ! તું કેણ છે?” અભયે કહ્યું—“હે દેવ આપને પુત્ર છું.” રાજાએ પૂછયં—“શી રીતે ?” ત્યારે અભયે સર્વ વૃત્તાંત રાજાને કહી બતાવ્યું. તે સાંભળીને રાજા અત્યંત હર્ષ પામ્યું. પછી અભયને પિતાના ઉલ્લંગમાં બેસાડીને રાજાએ સ્નેહ સહિત તેના મસ્તકનું ચુંબન કર્યું. પછી શ્રેણિક રાજાએ અભયકુમારને પૂછયું કે–“હે વત્સ! તારી માતા કયાં છે?” તેણે કહ્યું “હે દેવ ! ગામની બહાર ઉદ્યાનમાં છે. તે સાંભળીને રાજા પોતાના પરિવાર સહિત તેણીની સામે ગ. અભયકુમારે આગળથી જઈને સર્વ વૃત્તાંત પિતાની માતાને કહ્યું. તે સાંભળીને નંદા પિતાના શરીરની રોભા કરવા લાગી. તે વખતે અભયકુમારે તેણીને નિષેધ કર્યો કે “હે માતા! પતિના વિરહવાળી કુળવાન સ્ત્રીઓને પિતાના પતિના દર્શન થયા પહેલાં શરીરની શોભા કરવી ઉચિત નથી.” તેવામાં શ્રેણિક રાજ આવી પહોંચ્યા. નંદા તેના પગમાં પડી. રાજાએ વસ્ત્ર આભૂષણદિક આપીને તેણીનું અત્યંત નેહપૂર્વક સન્માન કર્યું. પછી મેટી વિભૂતિ ( વૈભવ) પૂર્વક પુત્ર સહિત નંદાને પુર પ્રવેશ કરાવ્યો અને અભયકુમારને મુખ્ય મંત્રીનું પદ આપ્યું. આ દાંતમાં વીંટી કાઢવામાં વાપરેલી અભયકુમારની બુદ્ધિ ઓત્પત્તિકી જાણવી. ૫ હવે પટ એટલે વસ્ત્રનું ઉદાહરણ એ પ્રમાણે છે – ' કોઈ બે પુરૂષ હતા, તેમાં એકને ઓઢવાનું વસ્ત્ર સૂત્રનું હતું અને બીજાને ઉનનું વસ્ત્ર હતું. સૂત્રનું વસ્ત્ર ઉનના વસ્ત્ર કરતાં વધારે કિંમતી હતું. તે બન્ને સાથે જઈને કોઈ જળાશયમાં સ્નાન કરવા લાગ્યા. પછી ઉનના વસ્ત્રવાળે રાન કરીને વહેલે નીકળી પિતાનું વસ્ત્ર પડતું મૂકી બીજાનું સૂત્રનું વસ્ત્ર લઈને ચાલ્યા. તે જોઈને હજાએ પોતાનું વસ્ત્ર માગ્યું, પણ તેણે આપ્યું નહીં. તેથી રાજકુળમાં તેની ફરીયાદી થઈ. ત્યારે ન્યાયના અધિકારીએ તે બન્નેનાં મસ્તકને કાંચકી વડે ઓળાવ્યાં, એટલે ઉનના વસ્ત્રવાળાના માથામાંથી ઉનના સૂક્ષ્મ અવયવો ખર્યા. તેથી ન્યાયાધિકારીએ જાણ્યું કે–“આ પુરૂષ સૂત્રના વસ્ત્રને સ્વામી નથી.” એમ નિશ્ચય કરી તેને નિગ્રહ કર્યો, અને બીજાને તેનું સૂત્રનું વસ્ત્ર આપ્યું. અહીં ન્યાયાધિકારીની ઔપત્તિકી બુદ્ધિ જાણવી. * દ હવે સર એટલે કાકીડાનું ઉદાહરણ આ રીતે છે – For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ જૈન ધર્મ પ્રકાશ, કે એક પુરૂષ બહિમિએ ગયે. ત્યાં તેની ગુદાની નીચે બિલમાં પ્રવેશ કરતા એક કાકીડાની પૂંછડી તેની ગુદાને અડકી. તે વખતે તેને શંકા થઈકે– ખરેખર મારા શરીરમાં કાકીડો પેસી ગયે.” પછી તે ઘેર ગયે. પરંતુ તે શંકાને લીધે તેને ઘણું જ અકળામણ થઈ, અને તેથી તે કેટલેક દિવસે અત્યંત કૃશ થઈ ગયે. પછી તેણે વૈદ્યને તે વાત કરી. વૈદ્ય જાણ્યું કે–“આ વાત તદ્દન અસંભવિત છે, માત્ર આને ટી શંકા ઉત્પન્ન થઈ છે, તેનું જ આ પરિણામ છે.” એમ વિચારીને તે વૈદ્ય બે કે –“જે તું મને સે રૂપીયા આપે તે હું તારી વ્યાધિ મટાડી તને વ્યાકુળતા રહિત કરૂં.” પેલાએ તે વાત અંગીકાર કરી. એટલે વૈધે તેને રચનું ઔષધ આપ્યું. અને લાખના રંગથી ખરડેલો એક કાકીડા ઘડામાં નાંખીને તેને તેમાં માત્સર્ગ કરાવ્યું. પછી તે વૈધે તેને વિાથી ખરડાએલો કાકીડ ઘડામાં પડેલો દેખાડ્યો. તે જોઈને તેની શંકા દૂર થઈ, એટલે પાછું તેનું શરીર પ્રથમની જેવું પુષ્ટ થયું. અહીં વૈધની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૭ હવે વો એટલે કાગડાનું દષ્ટાંત આ પ્રમાણે – બેનાતટ નામના નગરમાં કોઈ બધે કઈ વેતાંબર ક્ષુલ્લક સાધુને પૂછયું કે—“હે ક્ષુલ્લક ! તમારા અહંત સર્વજ્ઞ છે, અને તેના તમે પુત્રે છે, તે તું કહે કે આ ગામમાં કાગડા કેટલા વસે છે ?” તે સાંભળીને શુદ્ધકે વિચાર્યું કે-“ આ બૌદ્ધ શઠ છે, માટે તેની સામે લડતા વાપરીને જ તેને છત જોઈએ.” આ પ્રમાણે વિચારીને ક્ષુલ્લકે તેને આ પ્રમાણે કહ્યું કે – સદ્દેિ વાનરૂક્ષ, રૂફ જયદે વિનંતિ . जइ ऊणगा पवसिया, अभहिया पाहुणा आया ॥१॥" હે ભિક્ષુ ! આ બેનાતટ પુરમાં સાઠ હજાર કાગડાઓ વસે છે. પણ અત્યારે ગણતાં જે તે કરતાં ઓછા થાય તે બાકીના પરદેશ ગયા છે એમ જાણવું અને જે તેથી વધારે થાય તે તેટલા પણ આવ્યા છે એમ સમજવું.” આવે ઉત્તર સાંભળીને પેલે બોદ્ધ ભિક્ષુ નિરૂત્તર થઈ ગયે, તેથી જાણે - સ્તક ઉપર લાકડીનો પડાર પડ્યો હોય તેમ માથાને ખજવાળ મનપણે ચાલ્ય ગયે. અહીં ક્ષુલ્લકની ઐત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૮. હવે કાર એટલે વિદાનું ઉદાહરણ આ પ્રમાણે – કઈ ગામમાં એક શુદ્ધ જાતિને માણસ રહેતો હતો. તેની ભાર્યા નવા વનની ઉત્પત્તિથી મનહર હતી, તથા તેણી પોતાના બે નેત્રાના વક્ર અવલોકન રૂપી For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસ્વરૂપ. ૩૮૯ ** મોટા ભાલાવડે સમગ્ર કામી પુરૂ રૂપી મૃગના હૃદયને ભેદતી હતી, અને તેણીનું મન અત્યંત કામદેવના ઉદયથી ઉન્મત્ત હતું. પેલો શૂદ્ધ પુરૂષ એકદા તે ભાર્યો સહિત દેશાંતર ચાલ્યો. માર્ગમાં તેને કોઈ ધૂર્ત પથિક મળે (સાથે થયે). તેની સાથે તે શુદ્રની ભાર્યાએ પ્રીતિ બાંધી એટલે તે પૂર્ત બોલ્યો કે–“આ તે મારી ભાર્યા છે.” અને શુદ્ધ કહેવા લાગે કે-“મારી ભાર્યા છે.” આ પ્રમાણે વિવાદ કરતાં તે બન્ને જણા માર્ગમાં કેઈ નગર આવ્યું તેમાં ગયા, અને રાજા પાસે તે બંનેના વિવાદની ફરીયાદ થઈ, તે વખતે ન્યાયાધિકારીએ તે બન્નેને જુદું જુદું પૂછયું કે—-“ગઈ કાલે તમે શું ખાધું હતું?” તેમાં શું કહ્યું કે–ગઈ કાલે મેં તથા મારી ભાર્યાએ તલના લાડુ ભક્ષણ કર્યા હતા.” પછી ધૂને પૂછતાં તેણે કાંઈ જુદું જ ખાધાને ઉત્તર આપે. પછી ન્યાયાધિકારીએ તે સ્ત્રીને રેચનું ઔષધ આપ્યું તેથી તેને રેચ લાગ્યું. તેમાં વિષ્ટાની અંદર તલ નીકળ્યા. તેથી તે સ્ત્રી શુદ્રને સોંપી, અને ધૂર્તને કાઢી મૂક્યા. અહીં ન્યાયાધિકારીની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૯ હવે જાય એટલે હાથીનું ઉદાહરણ આ પ્રમાણે – વસંતપુર નગરમાં કોઈ રાજ હતું. તેણે અતિશય બુદ્ધિવાળે કોઈ એક મંત્રી કરવાની ઈચ્છાથી ચાટામાં પિતાના હાથીને બાંધીને આપણા કરાવી કે “ આ હાથીને જે કઈ તાળી આપશે તેને રાજા મટી આજીવિકા બાંધી આપશે.” આ આષણા સાંભળીને કોઈ એક પુરૂષે તે હાથીને મેટા તળાવમાં લઈ જઈ વહાણ ઉપર ચડાવ્યું. તે વખતે તે હાથીના ભારથી તે વહાણ જેટલું પાણીમાં ડુબ્યુ તે ઠેકાણે નીશાની કરીને તે હાથીને વહાણમાંથી કાંઠે ઉતાર્યો. પછી તે વહાણમાં પોતે કરેલી નીશાની સુધી વહાણ પાણીમાં ડુબે તેટલા મેટા મોટા પથરા ભર્યો. પછી તે સર્વ પથરાઓ અનુક્રમે તળી લીધા, અને તે સર્વ તેલને એકત્ર કરી રાજાને નિવેદન કર્યું કે “આટલા તોલવાળો હાથી છે.” તે જાણીને રાજા હર્ષ પામે અને તેને સર્વ મંત્રીઓમાં મુખ્ય મંત્રી ર્યો. અહીં આ પુરૂષની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૧૦ હવે ઘન એટલે ભાંડ (ચારણ) નું ઉદાહરણ આ પ્રમાણે - કઈ વિટ જાતિને પુરૂષ રાજાની સમીપે હતો. તેની પાસે રાજાએ પોતાની પટ્ટરાણીની પ્રશંસા કરી કે–“અહો ! મારી રાણી એટલી બધી વ્યાધિ રહિત છે કે તે કદાપિ વાયુને સંચાર પણ કરતી નથી.” તે સાંભળીને વિટ બોલ્યો કેદેવ! એવું કદાપી બની શકે જ નહિં” રાજાએ પૂછ્યું–કેમ ન બને?” વિટ બે -“હે દેવ ! દેવી ધૂર્ત છે, તેથી જ્યારે તે સુગંધી પુષ્પોનું ચૂર્ણ કરીને આ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ જૈન ધમ પ્રકાશ. "" ,, પત્ની નાસિકા પાસે તેના સુવાસ આપે, ત્યારે આપે જાણુવુ કે તે દેવીને અત્યારે વાતસ ચાર થયા છે. ” એકદા રાજાએ તે પ્રમાણે ધ્યાનમાં રાખ્યું, એટલે વાતસંચાર થવાના નિશ્ચય થવાથી રાજ હસ્યા. ત્યારે રાણીએ હસવાનું કારણ કહેવાને ઘણાજ આગ્રહ કર્યો. રાજાએ ઘણા આગ્રહ થવાથી પૂના વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે વિટ ઉપર રાણી કાપ પામી, અને તેને દેશત્યાગ કરવાના હુકમ કર્યાં. તે વિટે પણ જાણ્યુ કે– ખરેખર રાજાએ પૂર્વના વૃત્તાંત દેવીને કહ્યા હશે, તેથીજ દેવીએ મારા પર કાપ કર્યાં જણાય છે. ” પછી તે વિટ ઘણા જોડાના સમૂહ લઇને રાણી પાસે ગયા, અને તેણે દેવીને વિજ્ઞપ્તિ કરી કે− હે દેવી ! હું દેશાંતર જાઉં છું.' દેવીએ તેની પાસે જોડાને સમૂહ જોઇને તેને પૂછ્યું કે અરે ! આટલા બધા જેડાના સમૂહ શા માટે લીધેા છે? ’ તે મેલ્યા કે હે દેવી ! આટલા જોડા અનુક્રમે પહેરીને જેટલા દેશામાં હુ જઇ શકીશ તેટલા દેશેામાં આપની કીર્તિના વિસ્તાર કરીશ. ( એટલે કે આપની ગુપ્ત વાત જગજાહેર કરીશ. ) ” તે સાંભળીને દેવીએ વિશ્વયુ કે—“ આ તે ઉલટી સર્વ દેશેામાં મારી અપકીર્તિ થશે. ” એમ વિચારીને દેવીએ તેને સમજાવીને પરદેશ જતા અટકાવ્યે. અહીં વિટની ઔત્પત્તિકી બુદ્ધી જાણવી. ૧૧ હવે ગોલ્ડ એટલે ગાળીનું ઉદાહરણ આ પ્રમાણે:— કાઇ બાળકની નાસિકામાં લાખની ગેાળી કાઇ અણુધારી રીતે પેસી ગઇ. તેથી તેના માતાપિતા અત્યંત દુ:ખી થવા લાગ્યા, પછી તેમણે તે ખાળક ફાઇ સાનીને દેખાડયેા. તે સેાનીએ એક લેાઢાની સળીના અગ્રભાગ તપાવીને તે વડે ધીમે ધીમે તે લાખની ગેાળી યત્નપૂર્વક જય જરા તપાવી તપાવીને કકડે કકડે . આખી ગાળી કાઢી લીધી. અહીં સાનીની આત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૧ર હવે વંમ એટલે સ્ત ંભનું ઉદાહરણ આ પ્રમાણે— ?? કાઇએક રાજાએ બુદ્ધિમાન મંત્રીની શોધને માટે એક મોટા વિશાળ તળાવની વચ્ચે એક સ્તંભ ખેાડાવ્યેા. પછી તેણે આવેષણા કરાવી કે જે કાઈ માણુસ તળાવને કાંઠે રહીને વચ્ચે રહેલા સ્તલને દારડાવડે બાંધી આપશે તેને રાજા લાખ રૂપીયા ઇનામ તરીકે આપશે. આ પ્રમાણેની આધેાષા સાંભળીને કાઇ પુરૂષે તળાવને કાંઠે એક સ્થળે ભૂમિમાં એક ખીલા નાંખી તેની સાથે દારડાના એક ઈંડા માંધ્યા, પછી તે કારડાના બીજે છેડા હાથમાં રાખીને તળાવની ચાતરફ કાંઠે કાંઠે ફેરા માર્યા, પછી પેલા છેડાને આગળીએ કરી તેમાં બીજો છેડા પરાવીને ખેચ્યા એટલે મધ્યમાં રહેલા સ્તંભને દોરડુંધાઇ ગયું. એ રીતે તેણે તે સ્વલને કીનારે રહીને બાંધ્યા. લેાકાએ તેની બુદ્ધિની પ્રશંસા કરી. રાજપુરૂષાએ તે For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસ્વરૂપ. ૩૯૬ વાત રાજાને નિવેદન કરી, એટલે રાજા ખુશી થયે અને તેને લાખ રૂપીઆના ઈનામ સાથે મંત્રીપદ આપ્યું. અહીં તે પુરૂષની અત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૧૩ મું લુ નું દષ્ટાંત પ્રથમ ગાથામાં કહેલ છે તે અત્ર લખ્યું નથી. ૧૪ હવે મા એટલે માર્ગનું ઉદાહરણ આ પ્રમાણે – કોઈ પુરૂષ પોતાની ભાર્યાને લઈને ગાડીમાં બેસી બીજે ગામ જતો હતો, માર્ગમાં કોઈક સ્થાને તેની ભાર્યા શરીરચિંતાને માટે વાહનમાંથી નીચે ઉતરી, તે સ્ત્રી શરીરચિંતાને માટે કેટલીક દૂર ભૂમિ ગઈ, ત્યારે તે સ્થાનમાં રહેનારી કઈ વ્યંતરી તે પુરૂષનું રૂપ સૈભાગ્ય વિગેરે જેઈને કામકીડાની ઈચ્છાથી તે સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી અને વાહનમાં ચડી બેઠી. પછી પેલી સ્ત્રી શરીરચિંતા કરીને જેવામાં વાહનની સમીપે આવે છે, તેટલામાં પોતાના જેવા સ્વરૂપવાળી બીજી કોઈ સ્ત્રીને વાહનમાં બેઠેલી જોઈ. તે વખતે પેલી વ્યંતરીએ પુરૂષને કહ્યું કે –“આ કોઈ વ્યંતરી મારું રૂપ ધારણ કરીને તમારી પાસે આવવા ઈચ્છે છે, તેથી બળદોને જલદી હાંકે.” તે સાંભળીને પુરૂષે તે પ્રમાણે કર્યું. ત્યારે સાચી સ્ત્રી બૂમ પાડતી તેની પાછળ દોડવા લાગી, તેણુને બૂમ પાડતી જોઈને તે પુરૂષનું ચિત્ત મુંઝાયું, તેથી તે બળદને ધીમે ધીમે હાંકવા લાગ્યો. સાચી સ્ત્રી ગાડાની પાસે આવી, એટલે તે ભાર્યાનો ને વ્યતરીને પરસ્પર કઠેર શબ્દોથી કલહ થવા લાગ્યો, એમ કરતાં કઈ ગામમાં આવ્યા, એટલે ત્યાં અને સ્ત્રીઓએ રાજકુળમાં ફરીયાદી કરી. ન્યાયાધીશે તેના પુરૂષને પૂછતાં તે પુરૂષ તે તેને નિર્ણય કરી શક્યું નહીં, એટલે તે તો ઉદાસીન જ (મધ્યસ્થ જ ) રહ્યો. ત્યારે ન્યાયાધિકારીએ તે પુરૂષને ઘણે દૂર ઉભો રાખીને તે અને સ્ત્રીઓને કહ્યું કે-“તમારામાંથી જે સ્ત્રી આ પુરૂષને પોતાના હાથવતી અડી ઉભી ઉભી અડકે તેણીનો આ પતિ છે એમ જાણવું.” તે સાંભળીને વ્યંતરી પિતાને હાથ લાંબો કરીને દૂર રહી સતી તેને અડકી. તે જોઈને ન્યાયાધિકારીએ તેને વ્યંતરી જાણી, તેથી તેને કાઢી મૂકી, અને બીજી સ્ત્રી સાચી હતી તે તેણીના પતિને સોંપી. અહીં ન્યાયાધિકારીની એત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૧૫ મું ફરિધ એટલે સ્ત્રીનું દષ્ટાંત છે તે અહીં લખ્યું નથી. ૧૬ હવે હું એટલે પતિનું દષ્ટાંત આ પ્રમાણે કઈ બે ભાઈ વચ્ચે એક ભાર્યા હતી અને તે બંને પર સરખો પ્રેમ રાખતી હતી. તે બાબત લોકોને ઘણું આશ્ચર્ય થતું હતું કે–“આ સ્ત્રી અને ઉપર સરખો ૧દેશ વિશેષે એવી પ્રવૃત્તિ હોય છે. ' For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૨ જૈનધમ પ્રકાશ, , પ્રેમ શીરીતે રાખતી હશે ? ” આ વાત કર્ણ પરપરાએ રાજાએ પણ સાંભળી. તેને પણ અત્યંત આશ્ચર્ય થયુ. ત્યારે મ ંત્રી એલ્યે કે-હે દેવ ! એ રીતે કદાપિ હાઇ શકે જ નહીં, કાંઇક પણ ન્યૂનાધિક પ્રીતિ હોવી જ જોઇએ.” રાજાએ પૂછ્યું કે “તે શીરીતે જાણી શકાય ?” મત્રોએ કહ્યું હે દેવ! ટુંક મુદતમાંજ આપના જાણવામાં તે આવે એમ હું યત્ન કરીશ. ” પછી મંત્રીએ તે સ્ત્રીને એક લેખ લખી મેાકળ્યા. તેમાં લખ્યું કે—“ તારા અને પતિને જૂદા જૂદા ગામમાં પ્રાત:કાળે મેાકલવા. તેમાં એકને પૂર્વ દિશામાં રહેલા અમુક ગામે મેાકલવા અને ખીજાને પશ્ચિમ દિશાએ અમુક ગામે મેકલવા. અને તે મન્નેને તેજ દિવસે સાંજે પાછા આવવાનું કહેવુ. આ પ્રમાણેના લેખ વાંચીને તેણીએ જેના પર ન્યૂન રાગ હતા તેને પૂર્વ દિશાના ગામે માકલ્યા, અને જેના પર અધિક રાગ હતેા તેને ૫શ્ચિમ દિશાના ગામે માકણ્યેા. તેથી જે પૂર્વ દિશામાં ગયા હતા, તેને જતાં અને આવતાં અને વખત સન્મુખ સૂર્ય આવવાથી માના શ્રમ વિશેષ લાગ્યા અને જે પશ્ચિમમાં ગયા હતા તેને જતાં આવતાં અને વખત સૂર્ય પાછળ રહેવાથી ઓછી ગ્લાની લાગી. તે ઉપરથી મત્રીએ એકને મદરાગવાળા અને બીજાને અ ધિક રાગવાળા જાણ્યા. તેણે રાજાને તે હકીકત નિવેદન કરી. પણ રાજાએ તે વાત કબુલ કરી નહીં. કેમકે એમાંથી એકને જ પૂર્વ દિશામાં માકલવાના હતા, અને ખીજાને પશ્ચિમ દિશામાં અવશ્ય મેકલવાના હતા, તેથી તેમાં શી રીતે વિશેષ સ મજી શકાય ? ત્યારે મંત્રીએ બીજી વાર લેખ મેકલીને તે સ્ત્રીને કહેવરાવ્યું કે "6 તારા બન્ને પતિને તે જ છે ગામમાં એક સાથે મેકલવા. ” તે ઉપરથી તેણીએ તેજ પ્રમાણે મોકલ્યા. પછી મત્રીએ તેણીની પાસે બે પુરૂષાને એક વખતે મેમુલ્લા. તે અન્ને પુરૂષાએ તેણીના ખન્ને પતિના માંદગીના ખબર આપ્યા અને કહ્યું કે તને તાકીદે ખેલાવે છે. ’ તે સાંભળીને જે અલ્પ પ્રીતિવાળા પતિની માંઢગીને કહેનારા હતા, તે પુરૂષને તેણીએ કહ્યું કે એ તે હુ ંમેશાં માંઢા જ છે, તેથી આ ખીજે વધારે માંદો હશે, માટે તેની પાસે જ હું જાઉં છું. ” એમ કહીને તેણીએ તેજ પ્રમાણે કર્યું. તે વાત મીએ રાને કહી, ત્યારે રાજાએ તે વાત કબુલ કરી. અહીં મંત્રીની આત્પત્તિકી બુદ્ધિ જાણવી. (6 ૧૭ હવે પુત્તે એટલે પુત્રનું ાંત આ પ્રમાણે છે:-~~ કોઈ એક વિણકને એ ભાર્યો હતી. તેમાં એક ભાર્યાના પુત્ર હતેા, અને બીજી વધ્યા હતી. પર ંતુ તે વધ્યા પણ તે પુત્રને એવી રીતે જાળવતી કે જેથી તે પુત્ર મારી માતા અમુક છે અને અમુક નથી એમ સમજી શકતા નહીં. એકદા તે ણિક પેાતાની અને સ્ત્રીએ તથા પુત્ર સહિત દેશાંતર ગયા અને ત્યાંજ મરણ પામ્યું. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનેનું અધ્યાત્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. ૬ ત્યારપછી તે બન્ને સ્ત્રીઓને ધણીના દ્રવ્યની માલકી મેળવવા માટે પરસ્પર ક ધો. તેમાં એક સ્ત્રી કહેવા લાગી કે –“ આ પુત્ર મારે છે, તેથી ઘરની કુલ મા હું છું.” બીજી બેલી કે–“તું શેની ? આ પુત્ર તો મારે છે, માટે હું જ ઘા સ્વામિની છું.” આ પ્રમાણે તે બન્નેના કજીયાની ફરીયાદી રાજકુળમાં થઈ . અમાત્ય ( પ્રધાને ) પિતાના સેવકેને કહ્યું કે પ્રથમ તો આના સર્વ ધનના સરખા વિભાગ કરો, અને પછી કરવત વડે આ છોકરાના બે સરખા ભાગ : પછી એક ભાગ એક સ્ત્રીને આપો, અને બીજો ભાગ બીજી સ્ત્રીને આપો.” પ્રમાણે પ્રધાનનું વચન સાંભળીને જે સત્ય માતા હતી, તેણીના મસ્તકમાં હજારો મહાજવાળાવડે વ્યાસ એવા વજન ઘા જેવું લાગ્યું, તેણીનું હૃદય કં લાગ્યું અને હૃદયમાં જાણે વક શલ્ય પઠું હોય તેમ તે અત્યંત દુ:ખ સહિત ક લાગી કે–“હા સ્વામી! અરે મહામાત્ય (મેટા પ્રધાન) ! આ પુત્ર છે નથી, મારે ધન જોઇતું નથી, અને પુત્ર પણ જોતો નથી. એ એને જ પુત્ર અને એ જ ઘરની માલિક છે, હું પારકે ઘેર કામકાજ કરીને મારે નિર્વાહ ચત (iઈશ, આ પુત્રને દૂરથી જ જીવતો જોઈને રાજી રહીશ અને મારા આ કૃતાર્થ માનીશ. કારણ કે જે એમ સંતોષ ન માને તો હમણું જ પુત્ર ૨ થવાથી મારા જીવિતનો જ અસ્ત (નાશ) થાય છે.” પેલી બીજી સ્ત્રી તો કાંઈ. બેલી નહીં. તે ઉપરથી અમાત્યે પહેલી સ્ત્રીને ખરેખરી દુ:ખી થતી જણીને કે–“ આ સ્ત્રીને જ આ પુત્ર છે, આ બીજી સ્ત્રીને નથી.” એમ કહીને પ. સ્ત્રીને જ તેના સર્વસ્વની માલેકી આપી અને બીજીને કાઢી મૂકી. અહીં એ ત્યની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. પ્રથમ ગાથામાં સુચવેલાં ૧૭ દષ્ટાંતે સંપૂર્ણ. (ચા: जैनोनुं अध्यात्मशास्त्र अने नीतिशास्त्र, (અનુસંધાન પર ૩૬ ૮થી.) હવે આ આડી વસ્તુનો સંવાદ પડતો મૂકી મૂળ વિષય ઉપર હું આવું જે કર્મપરમાણુઓ આત્મામાં દાખલ થાય છે તેને ચેટે છે, તેનાં જુદા જુદા ભાગો થાય છે. તેઓ પિતાની મેળે આઠ ભાગમાં વહેંચાઈ જાય છે. આ બે ઉપર હું જરા વધારે ખુલાસો કરીશ, જેવી રીતે એક વખતે ખાધેલો એકજ જ રાક શરીરમાં પ્રવેશ્યા પછી તે જુદા જુદા રસ રૂપે શરીરમાં પરિણમી જાર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધમ પ્રકાશ, ૯૯૪ તેવીજ રીતે એકજ જાતનાં કર્મ પરમાણુએ શરીરમાં દાખલ થયા પછી જુદા જુદા આફ ભાગમાં વહેંચાઈ જાય છે, ખારાકના થતા જુદા જુદા પરિણમનની માફક જ ક પરમાણુએનું પરિણમન થાય છે. આ પ્રમાણે એકઠા થયેલા, અંદર પ્રવેશેલા, રૂપાંતર થયેલા અને આત્મા સાથે એકરૂપ થઇ ગયેલા ક પરમાણુ આત્મા ઉપર હુમલે કરે છે, ત્યાં પેાતાનુ નવુ સૂક્ષ્મ શરીર ખાંધે છે. ( કાણુ શરીર ) અને ત્યાંસુધી આત્મા નિર્વાણુ પદને પામે છે, અને સૃષ્ટિના મથાળે મેક્ષપદમાં પહોંચે છે ત્યાંસુધી તેના સર્વ જન્મમાં તેના સર્વ જન્મમરણના ફેરામાં-પુન - મૈામાં તે કર્મા તેની સાથે ને સાથેજ રહે છે. આ કર્મથી ઉપજેલું સૂક્ષ્મ શરીર અથવા તા જૈન પરિભાષામાં કહીએ તેા કાણુ શરીર તે સાંખ્ય ધર્મમાં મનાતા સુક્ષ્મ શરીર અથવા તા લિંગશરીરના પ્રતિબિંબ રૂપજ છે, આ સૂક્ષ્મ શરીર અથવા તે કામણુ શરીરના જુદા જુદા પેટા વિભાગોને સમજવા માટે તે જે વત્તુદા જુદા આડ વિભાગોનું અનેલું છે તેનુ ટુક વર્ણન હું તમારી પાસે રજુ કરીશ. પ્રથમ અને ખીન્હે અને ભેદ ( જ્ઞાનાવરણીય અને દનાવરણીય ) જ્ઞાન અને શ્રદ્ધા,` કે જે આત્મા અથવા તેા જીવના સ્વાભાવિક ગુણા છે તેના રોધ કરે છે. તે એ ગુણ્ણાને પ્રગટ થવામાં વિદ્ન કરે છે, તે ગુણ્ણાને આવરી દે છે; ત્રીજું કર્મ ( માહનીય ) જીવને ભ્રમમાં-ખાસ કરીને રાગ અને દ્વેષ તથા વિકારી જુસ્સામાંથી ઉદ્ભવતા ભ્રમમાં ભુલાવે ખવડાવે છે; ચેાથુ કમ ( વેદનીય ) તે શાતા અને અશાતા-સુખ અને દુ:ખનાં પરિણામ લાવનાર છે; પાંચમુ કર્મ ( આયુષ્ય ) તેના ચાલુ અવતારમાં આત્માને કેટલું જીવન પસાર કરવાનુ છે-કેટલા વખત સુધી તે અવતાર તેને ભાગવવાના છે ? તેના વખતનું માપ કરનાર છે; છઠ્ઠું ( નામ કર્મ) એક જીવત પ્રાણી તરીકે જે જે વસ્તુઓની ( ઇંદ્રિય-અગાપાંગ વિગેરેની ) પ્રત્યેક જીવને જરૂર હાય છે તે તે વસ્તુએ સર્વ પૂરી પાડે છે; સાતમુ ક ( ગોત્ર ) જે વર્ગ માં અથવા ! જે જાતિમાં-જે પ્રકારમાં જીવને જન્મવાનુ હોય છે તે જાતિ અગર તેા વર્ગના તેને મેમ્બર કરે છે; આઠમુ ક ( અંતરાય ) તેના સગુણ્ણા અને શક્તિની પરિપૂર્ણ પ્રાપ્તિમાં આત્માને અંતરાય કરે છે. આ આઠે પ્રકારનાં કર્મો અમુક ચાકસ વખત સુધી તેના નિીત કરવામાં આવેલા અમુક સમયની લંબાઇ સુધીમાંતેટલા વખત સુધી સત્તામાં રહે છે, જે દરમીયાન તેએ ઉદયમાં આવે છે અને આત્મા ઉપર તે પાતાની સત્તા ચલાવે છે-આત્માને અસર કરે છે. આ પ્રમાણે ઉદ્દયમાં આવ્યા પછી તે કર્મોના નાશ થઈ જાય છે. આત્મા ઉપરથી તેઓ ખરી પડે છે. હું નામ નિર્જરા છે. આનાથી વિરૂદ્ધનું કાર્ય આત્મામાં કર્મનું આવવું ડનું ૧ આમાં દર્શનનો અય શ્રદ્ધા સમજવામાં ભૂલ થઇ છે, અહીં તેને અશ્ર્વ સામાન્ય ઉપયોગ છે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈતાનું અધ્યાત્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. ૩૯૫ આત્મા સાથે નેડાવું તેનું નામ આશ્રવ કહેવાય છે, કે જે શબ્દ હૈધ ધર્મના અભ્યાસીને બહુ જાણીતા છે. આશ્રવનાં કારણેા-આત્માને કર્મનાં સંચાગ થવાનાં કારણે! મન વચન અને શરીરનાં કાર્યો ( ત્રણ ચેાગ ) છે. તેએ- તે ત્રણ ચેગે જાણે કે આત્મા ઉપર હલ્લા કરવા માટે એક પેસવાની ખારી જેમ ઉઘાડી મૂકવામાં આવે તેમ કને પ્રવેશવા માટે એક દ્વાર ઉઘાડી આપે છે. જે અમુક ચેાકસ આત્મા અધર્માચરણ કરતા હાય એટલે કે જે તે આત્મા શુદ્ધ શ્રદ્ધા રાખતા ન હેાય, ત નિયમે પાળતે ન હેાય, . પેાતાના વર્તનમાં બેદરકાર હાય, પેાતાના વિકારોને વશ કરતા ન હોય, પણુ વિકારા–જીસ્સાઓને આધીન વ તા હાય, આ સર્વ ખાખતામાં, પછી તે ખખત એક રીતે અથવા સમુચ્ચયે બધી રીતે વિરૂદ્ધ વર્તન કાઇ આત્મા કરતા હોય તે જ્યારે જ્યારે તે આ પ્રમાણે અવશપણે વતે જીસાએ વિકારાને તાબે રહે ત્યારે ત્યારે તે આત્મા કર્મ બંધ કરે છે. કર્મનાં પુદ્દગળા તે આત્માને ચાંટે છે અને તેને માટે જેને કહે છે કે તે આત્મા કર્મના અધ કરે છે. હવે આ પ્રમાણે આવતા કર્મ પુદ્દગળાને અથવા તેા આશ્રવને અટકાવી પણ શકાય છે; તેનું નામ અટકાવ-પ્રતિ ધ-અથવા તે સંવર કહેવાય છે. આ પ્રાચીનકાળના કાર્મિક થીયરીના વિચારને જૈન લેાકેાએ ડ્રીલે સાીના એક ભવ્ય મંદિર તરીકે ગેાડવી દીધેલા છે, અને સાંખ્ય લેાકેાની જેમ જ ( જો કે તદન જુદી જ લાઇનથી ) તે ફ઼ીલેસેીના વિચાર ચાલુ સાંસારિક અસ્તિત્વ કેવી રીતે છે તે સમજવાને તથા મુકિત-નિર્વાણુ પાસવાના કેવા રસ્તાઓ છે તે સ્પષ્ટ રીતે શીખવાને બહુ ઉપયોગી નીવડે છે. આ મા ખત વધારે સ્પષ્ટ કરવાને હું થાડી વધારે વિગતેા રજુ કરૂ છું. ણિક સંબંધીના ચાકસ નિયમા પાળવાથી, મન-વચન-કાયાના ત્રિકરણ ચેગને અંકુશમાં લાવવાથી, ખાસ દ્રઢ સત્ન આચરવાથી, ધાર્મિક વિચારણા અને ધ્યાન કરવાથી, સુખેાત્પાદક અથવા દુ:ખેત્પાદક વસ્તુઓ-અગર તેા શાતાઅશાતા તરફ બેદરકાર રહેવાથી-સમ પરિણતિ રાખવાથી સંવર ઉપર અસર કરી શકાય છે–કર્મોના સમૂહને આવતા અટકાવી શકાય છે. તે પણ સૌથી શ્રેષ્ઠ-ક નાશ કરવાને સર્વોત્તમ ઉપાય તે તપનું આચરણ કરવુ તેજ છે. આ તપ ાચરણમાં અન્ય ગુણાના આચરણ કરતાં જે ખાસ લાભ છે તે તેજ છે કે તે આવતાં નવીન કર્મોને તા રેકેજ છે, એટલુ જ નહિ પણ પ્રથમ એકડા થયેલા-આત્માને ચોંટી ગયેલા કમાને પણ તે મળી શકે છે; તે તપથી નિર્જરા થઈ શકે છે, અને પ્રાંતે તે દ્વારા મુકિત પ્રાપ્ત કરી શકાય છે. શ્રમણુ તપસ્વી ચેાગીએના ધર્મોમાં જેમ આપણે આશા રાખી શકીએ તેમ તે તપજ મુકિત-નિર્વાણ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. જૈન ધર્મમાંના તપ શબ્દને અર્થ–તે શબ્દથી સુચવાતા ભાવાર્થ તે ચાલુ વપરાતા અર્થ કરતાં કાંઈક જુદે સવિશેષ પ્રકાર છે. જેના મત પ્રમાણે શરીર શ્રીને પણ તપ (બાત૫) છે, અને મન આશ્રીને પણ ત૫ (અભ્યારપ) છે. એ રીતે બે પ્રકારના તપ છે. તેમાં બાહાતપમાં ઉપવાસ કરવો, ક્ષુધા કરતાં ઓછું ખાવું, નિરસ આહાર ખાવો-રારા આહારનો ત્યાગ કરવો, આસાએશનઆરામને ત્યાગ કરવો, અને દેહનું દમન કરવું તેને સમાવેશ થાય છે. માનસિક તપ-અયંતર તપમાં પણ જુદા જુદા ભાગો છે. જેવાં કે પાપની કબુલાત કરવી, તેનું પ્રાયશ્ચિત્ત લેવું, રેગી–બાળ-વૃદ્ધ (મુનિ ) પ્રત્યે ફરજે સાચવવી, તેમની તાબેદારી ધરાવવી, વિવેક-વિનય સાચવે, આત્મસંયમ કરે અને ધ્યાન કરવું આ સર્વને અત્યંતર તપમાં સમાવેશ થાય છે. એક બાબત ઉપર ખાસ ભાર મૂકીને હું તમારું લક્ષ ખેંચવા માગું છું તે એ છે કે જેને જે સન્યસ્તાશ્રમ વિરકતાવસ્થા-સાધુપણું શીખવ્યું છે તે શિક્ષામાં ધ્યાગ એવી રીતે બતાવ્યું છે કે મેક્ષે જવાના જે ઘણા પગથીયાં છે-ઘણ રસ્તા છે તેમાં રોગ પણ એક છે. એટલે કે યોગને એકાંત છત્વ આપવામાં આવ્યું નથી. જો કે ધ્યાનની સર્વોત્તમ છેલ્લી બે સ્થિતિ (શુક્લ યાનના છેલ્લા બે ભેદ) પછી તરતજ મુક્તિ મેળવી શકાય છે તેમ તેમણે પ્રતિપાદન કરેલ છે, તે પણ તપના બીજા ભેદે પણ કાંઇ ઓછી અગત્યતા ધરાવનારા નથી. જ્યારે આપણે જેનના તપને, તેને મળતાજ સાંખ્યયોગના તપ સાથે સરખાવશું ત્યારે આ બાબત વધારે સ્પષ્ટ રીતે આપણુંથી સમજી શકાશે. સાંખ્ય લોકોને તપ જેનોના તપની જેમજ જુદી જુદી ભિન્નતા-જુદા જુદા ભેદ ધરાવે છે પણ ધ્યાન-ધારણાસમાધિ કરતાં તે સર્વને ઉતરતા ગણ વામાં આવે છે. ખરેખર આખા વેગનું મધ્યબિંદુ ધ્યાનજ ગણવામાં આવે છે. બીજી સર્વ પ્રકારની સાધુપણાની આચરણને ધ્યાન-ધારણા–સમાધિ કરતાં ઉતરતા પ્રકારની ગણવામાં આવે છે. જ્ઞાનથી જ જેની પ્રાપ્તિ થઈ શકે તેવા પરમપદને પામવાનું જે મતમાં વર્ણવેલ હોય તે મતમાં કુદરતી રીતે તેવું જ વર્ણન આવવાને સંભવ રહે છે. મને એમ લાગે છે કે આત્મિક શક્તિઓ ખીલવવા અને આત્માને સુકતાન પ્રાપ્ત કરાવવા માટે ધ્યાનના વિષયની પૂરતી કરવા માટે જ બુદ્ધિ, અહં. કાર, અને મનથી આરંભાતી, પ્રકૃતિના ફેરફારની થીયરી જવામાં આવી હશે. સાંખ્યોગ તે એક ઉંચી ફીલોસોફીની શાખા છે; તેઓની સાધુ સમાચારી પણ ઘાણી કેળવાયેલી અને આત્મિક ઉન્નતિ તરફ દેરનારી છે. જેનોની સાધુસમાચારી તેના કરતાં વધારે ઉન્નત પ્રકારની છે, તે વધારે મૂળ સિદ્ધાંતો તરફ દોરનારી છે, ઘણી વધારે પ્રાચીન હોય તેમ જણાય છે, અને તેનું મૂળ લક્ષ કર્મના મળથી For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈતાનુ અધ્યાત્મ શાસ્ત્ર અને નીતિ શાસ્ત્ર. કર્મના અશુભ પરમાણુઓથી આત્માને મુક્ત કરવા—છેડાવવેા તે છે. યા જૈન ધર્મ તુ શ્રમણત્વ આચારમાં આવ્યુ હશે, તે વખતે જે સાધુત્વ હિંદુસ્તાન ચાલતુ હશે તેમાં તેના સાધુધમે ઘણુંા સુધારા કર્યાં હશે, કેટલી ખાટી અતિશયાક્તિ-ધર્મને નામે ચાલતા ધતિંગા, જેવાં કે સ્વેચ્છા શારીરિક કષ્ટો સહન કરવા વિગેરેને તેમણે ચાકસ રીતે નાબુદ કર્યા પણ તે આખા ધને ફેરવવા શક્તિમાન થયું નથી. તે મેા ઉપ તેણે અસર કરી છે, પશુ તેવાં નકામા ધતિંગા જેમાંથી ઉદ્ભવેલા તે ધમ ને સ પ્રકારે તે નાશ કદી શક્યા નથી. બ્રાહ્મણ ધર્મ-વેદાંત ધર્મના યાગ કરતાં ઘ વધારે જુની શૈલીનુ અને ઉન્નત પ્રકારનું સાધુત્વ તેએએ પ્રતિપાદન કરેલ છે, અ જેવા મારા આ ભાષણમાં દેખાડવાના મને પ્રસંગ મળ્યા છે તેવા અસલ પદ્ધતિ અધ્યાત્મિક વિચારાના આકારમાં મૂળ સિદ્ધાંતાના નમુનાએ આપણે તે ધર્માંમાં જ શેાધી કાઢી શકીશુ, કે જે નમુનાએ ધાર્મિક જીવનના ખરેખર મૂળ પાયા તર અાપણને લઇ જઇ શકે. હવે પ્રાંત ભાગમાં હિંદુસ્તાનની પ્રીલેાસેપ્ટીના મત ધરાવનાર એક ત્રી શાખાનું હું ટુંકાણુમાં તમારી પાસે વિવેચન કરીશ. આ મત તે પડિતેાની પ્રીલે સેાષ્ટ્રી’ના નામથી ઓળખાય છે, જેને નૈયાયિક અને વૈશેષિક મતાના નામથી આપ ‘સમક્ષ રજુ કરવામાં આવે છે. જે સર્વ સ ંસ્કૃત ભાષા મેલે છે—પૂર્વકાળમાં મેલ હતા તે સર્વના સર્વ સામાન્ય વારસામાં ઉતરી આવેલ ચાલુ અસાધારણ ત - લીલે। અને વિચારીને પદ્ધતિસરની ગાઠવણથી આ મતે મહાર પાડે છે,સરખાઇ દેખાડે છે, અને ખુલાસાપૂર્વક સમજાવે છે. આ પ્રીલેાસેાડ઼ીના અમુક મતે જે મતાનુસાર પશુ છે, કારણકે જૈને હંમેશા સમાન્ય થઈ શકે તેવા જ વિચારે વનારા છે અને તે વાત મે પ્રથમ કહેલ પણ છે. ઘણા જૈન લેખકોએ તૈયાયિક અ વૈશેષિક ઉપર ગ્રંથ પણ લખેલા છે, પણ જ્યારે જૈન ફીલેસેી રચવામાં ત્યારે, પછીનાં વખતથી જે નામે આ ત્રીજા મતવાળા પ્રખ્યાત થયા તે નામવા પડિતા મૈયા.યકા વૈદિક ધર્મ થી અથવા તેા અધ્યાત્મવાદના મતથી જુદા પડે નહેાતા. વળી આ લગભગ સત્ય છે કે અત્યારે કેાઇ અમુક વર્ગના માણસે તે જુદા પડેલા નથી કે જેને પંડિતે! અથવા તે નૈયાયિકાના નામથી ઓળખી શકાય એમની પ્રીલે સેટી પણુ અણુ મપૂર્ણ છે. ફ્ક્ત ઐતિહાસિક કથા તેમને માટે આટ કહે છે;~~ “ વૈશેષિક મત મૂળ જૈન અને મહાવીર પછી આઠમે પાટે થયેલ સ્ખલિ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ જૈન ધર્મ પ્રકાશ. મહાગિરિજીના શિષ્ય ચાલુય રેહગુપ્ત સ્થાપન કરેલ છે. આ પ્રમાણે હોવાથી વૈશેષિક અને જૈન મત વચ્ચે શું સંબંધ રહે છે તે શોધી કાઢવાની આપણને જરૂર રહેતી નથી. પણ એટલું તો કહી શકાય કે પરમાણુઓની થીયરી, કે જે વૈશેષિક મતની ખાસ રૂપરેખા છે, તે જૈન ધર્મમાં ઘણી સારી રીતે શીખવવામાં આવેલ છે. હવે નૈયાયિક મત માટે એટલું તે ચેકસ કહી શકાય તેમ છે કે તે જૈન ધર્મની પછીથી નીકળેલ મત છે; કારણકે જેનોનું તર્કશાસ્ત્ર અને ન્યાયઘણા પ્રાચીન વિચારે દર્શાવનારૂં છે અને તૈયાયિકનું તર્કશાસ્ત્ર કે જે પણ ઘણું આગળ વધેલું છે તેની સાથે જેનું તર્કશાસ્ત્ર કેઈ પણ રીતને સંબંધ ધરાવનાર નથી. પ્રાંતે મને મારે ચોકસ નિશ્ચય જણાવવાની રજા આપશે કે જૈનીઝમ –જેના ધર્મ તદન પ્રાચીન મત છે, અને અન્ય મતો કરતાં તદન જુદે અને સ્વતંત્ર મત છે; તેથી પૂર્વના હિંદુસ્તાનના ફિલોસોફીના વિચાર અને ધાર્મિક જીવનના અભ્યાસ કરનાર માટે તે ધર્મ ઘણી વિશેષ અગત્યતા ધરાવનાર છે. કાપડીયા નેમચંદ ગીરધરલાલ. (ભાષાંતર કર્તા.) ઉપર પ્રમાણેનું છે. હર્મન જેકેબીનું જૈન ધર્મ ઉપર વિશેષ અજવાળું પાડડનાર અને જેન ધર્મ માટે પશ્ચિમના વિદ્વાનો કેવો મત ધરાવે છે તે દર્શાવનાર ભાષણનું ભાષાંતર અમારા સુજ્ઞ વાચકોની સમજ માટે બહાર પાડતાં અમને બહુ આનંદ થાય છે. આખું ભાષણ ફીલોસોફીના વિચારેથી ભરપૂર છે. ગુજરાતી ભા. ષામાં કેટલાક શબ્દની ઓછાશને લીધે ભાષાંતરકારને કેટલીક જગ્યાએ વિસ્તારથી વિવેચન કરવાની જરૂર પડી છે. તે વિદ્વાન ફેસર, કે જે આપણામાં સારી માન્યતા ધરાવે છે, તેના તરફથી એતિહાસિક પરિષદમાં અપાયેલ આ ભાષણ માટે અને તે વિદ્વાન પ્રોફેસરને ધન્યવાદ આપીએ છીએ, તે મૂળ ભાષણ ખાસ વાંચવા લાયક છે, અને અમારા ઇંગ્લીશ ભાષા જાણનારા વાંચક બંધુઓને તે મૂળ ભાષણ ( શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ હૈરડના નવેમ્બર માસના અંકમાં બહાર પડેલ) વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ. તંત્રી. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિજયધર્મસૂરિનું ભાવનગરમાં પધારવું. श्रीविजयधर्मसूरिनुं भावनगर पधार. ભાવનગરથી ગુરૂમહારાજની છેલા વખત સુધીની સેવાનો લાભ લઈ, બનારસ જેવા દૂર પ્રદેશમાં વિચરી, જેનધર્મને જયસ્થંભ-શ્રીયશોવિજયજી પાઠશાળારૂપે આરોપણ કરી, મુનિ અને શ્રાવકોમાંથી અનેક વિદ્વદ્રને ઉત્પન્ન કરી, અનેક જૈન ગ્રંથોને પ્રીટીંગદ્વારા ઉદ્ધાર કરી, બહુ વર્ષે સૂરિપદની ઉપાધિ સાથે બનારસથી વિહાર કર્યો અને અનુક્રમે સિદ્ધક્ષેત્રની યાત્રાનો લાભ લીધે. આ હકીકતને લઈને ગ્ય અવસર દેખી ભાવનગરના શ્રીસંઘના આગેવાન ભાવનગર પધારવાની વિનંતિ કરવા પાલીતાણે ગયા છતાં બહુ વર્ષે પધારેલા હોવાથી એક ચાતુમોસિદ્ધક્ષેત્રમાં કરવાની સાથેના સર્વે મુનિઓની તીવ્ર ઈરછા હોવાથી ચાતુર્માસ વ્યતીત થયા બાદ ભાવનગર આવવાની ઈચ્છા જણાવી. ચાતુર્માસ વ્યતીત થયે ફરીને વિનંતિ કરવામાં આવી એટલે તેને સ્વીકાર કરીને પાર્શ્વનાથજીના જન્મ કલ્યાણક તરીકે પ્રસિદ્ધ થયેલ પસ દશમી (માગશર વદ દશમી) એ આચાર્ય શ્રીવિજયધર્મસૂરિ પોતાના પરિવાર સહિત ભાવનગર પધાર્યા. શ્રીસંઘે યોગ્ય રીતે સારી ધામધુમ સાથે સામૈયું કર્યું. માગશર વદી ૧૧થી વ્યાખ્યાનની શરૂઆત થતાં શ્રાવક શ્રાવિકાઓને તેમાં અપૂ. રસ લાગે કે જેથી પર્યુષણ પર્વ જેવી માણસની ભીડ દરરોજનાં વ્યાખ્યાનમાં થવા લાગી અને એકચિત્તે ઉપદેશામૃતનું આસ્વાદન કરવા લાગ્યા. એમની મધુર વાણીના રસનું અન્યધમીઓને પણ આસ્વાદન કરાવવા માટે ચાર જાહેર ભાષણે કરાવવામાં આવ્યા. તેની અંદર ભાવનગરના મુખ્ય દીવાનસાહેબથી માંડીને અનેક અધિકારીઓએ તેમજ પુષ્કળ સંખ્યામાં જેનેતર વગે વ્યાખ્યાન શ્રવણનો લાભ લીધે. વ્યાખ્યાનોની સર્વ જીવને એક સરખું હિત કરે તેવી અતિ ઉત્તમ પદ્ધતિની સો કઈ અત્યંત પ્રશંસા કરવા લાગ્યું. ચાર વ્યાખ્યાન ચાર રવિવારે કરાવવામાં આવ્યા હતા. જેની અંદર વિષય મનુષ્યકર્તવ્ય, પુરૂષાર્થ, ગૃહસ્થધર્મ અને આત્મોન્નતિને અનુક્રમે રાખવામાં આવ્યું હતું. બે વ્યાખ્યાન વીકૂટરસ્કવેરમાં, એક દશાશ્રીમાળીના વંડામાં અને છેલ્લું યશેનાથ મહાદેવના મંદિરમાં થયું હતું. અન્ય વર્ગ પ્રસન્ન થયાની ખાસ નિશાની એ હતી કે ત્રીજા વ્યાખ્યાનના પૅફલેટ ભાવનગરના નગરશેઠના નામથી અને ચોથા વ્યાખ્યાનના પૅફલેટ અત્રેની થીયોસેફીકલ સોસાઈટી તરફથી બહાર પાડવામાં આવ્યા હ... દરેક વખતે હજાર ઉપરાંત શ્રોતાઓએ લાભ લીધો હતે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Con જૈન ધર્મ પ્રકાશ, ભાવનગરના માજી દીવાન મે. પટણી સાહે. જાહેર વ્યાખ્યાનના લાભ ન ૯. શકવાથી છેલ્લે દિવસે ( માહ શુદિ ૭ મે) ઉપાશ્રયની અંદર વ્યાખ્યાનનેા ડાભ લેવા પધાર્યા હતા, અને બે કલાક બેસીને નિવૃત્તિ પૂર્વક લાભ લીધેા હતેા. સુમારે દોઢ મહીના જેટલું શ્રીવિજયધર્મસૂરિનું ભાવનગર રહેવુ થયુ તેની દર અનેક શુભ કાર્ય થયાં છે. તેમાં ખાસ નોંધ લેવા લાયક કાર્ય કાશી પશુશાળા ( પાંજરાપાળ ) ને માટે સહાય કરવાની ઉપદેશ દ્વારા આવશ્યકતા જણાહતાં. જૈન વગે ઈચ્છાનુસાર રકમ લખાવી હતી, જેને પરિણામે રૂા. ૧૮૦૦) ઉપરાંત પીન પ્રયાસે થઈ ગયા હતા, એની અંદર જૈનેતર વગ તરફથી પણ કેટલીક રકમ આવેલી છે તે છે. આ એએ સાહેબના ઉપદેશનું એક દૃશ્ય ફળ થયુ છે. ભાવનગરમાં વર્ષો ચાતુર્માસ કરવાની ભાવનગરના સંઘની તથા નેતર અન્ય ગૃહસ્થા અને અમલદાર વર્ગની પણ આગ્રહ પૂર્ણાંક પ્રાર્થના તાં ચાતુર્માસ દૂર હોવાથી, ગીરનાર તીર્થની યાત્રાના અપૂર્વ લાભ લેવાની તંત્ર ઇચ્છાથી તેમજ વિહારવડે અનેક સ્થાને ઉપકાર કરવાની સંપૂર્ણ જીજ્ઞાસા ધી વધારે ન રોકાતાં મહા શુદ્દે છ સે ગાથા તરફ વિહાર કરી ગયા છે. ગોદાની અંદર પણ જાહેર વ્યાખ્યાન એક આપ્યુ છે અને કાશી પશુશાળા નિમિત્તે વ્યાસે રૂપીઆ લગભગની સહાય પણ થયું છે. શ્રીવિજયધસૂરિના પરિવારની દર પાંચ મુનિએ તે મહુ શ્રેષ્ટ વિદ્વાનેની પક્તિમાં મૂકવા લાયક છે. ઉપાધ્યાયશ્રી ઇંદ્રવિજયજી ઐતિહાસિક વિષયમાં રા પ્રયત્નશીલ છે. પ્રવર્તી શ્રીમ'ગળવિજયજી તથા મુનિરાજશ્રી ન્યાયવિજયજી ન્યાયના વિષયમાં અત્યંત પ્રવીણું છે અને પરીક્ષા આપીને ન્યાય હીલની પદવી પ્રાપ્ત કરેલી છે. મુનિરાજશ્રી ભક્તિવિજયજી જ્ઞાન અને ક્રિયા માં તુજ ફિચવાળા અને કવ્યૂ પરાયણ છે. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ લેખક તથા વકતા છે. આવા ઉત્તમ પરિવારથી તેમની ગાળામાં વૃદ્ધિ એલી છે. તેમને આખા પરિવાર જ્ઞાનાભ્યાસ વિગેરેમાં સતત્ ઉદ્યમી છે. આવા મુનિરાજના વિહારથી જૈન કામનેજ નહીં પણ સર્વે જિજ્ઞાસુએને દો લાવા પ્રાપ્ત થાય છે, જૈનધર્માંની સર્વોત્કૃષ્ટતા જગ જાહેર થતી જાય છે અને સુનિતા ત્યાગી વેરાગીપણાની મનુષ્ય માત્રને ખબર પડે છે, એક દર રીતે પર કિયાા તેના આરાધનમાં તત્પર, જાહેર વ્યાખ્યાન કરવાને પ્રસગે સાધ્યમિ દુ હવામાં પ્રવીણુ અને બ્લહેર વ્યાખ્યાન આપવામાં તત્પર એવા અનિરાના વિજ્ઞાઆ ચેતવની દેશદેશમાં અપૃ ઉન્નતિ થાય એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. ઈદ્યુલભૂ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી લીંબડીમાં જેન બોડીંગની સ્થાપના. શ્રી લીંબડીમાં જૈન બેડીંગની સ્થાપના. ઝાલાવાડની અંદર લીંબડી શહેર તેનું મધ્યબિંદુ છે. ત્યાંના મહારાજા સાહેબશ્રી દેલતસિંહજી બહુ જ બહેશ હોવા સાથે કેળવણુના ભકત છે અને તેની નિશાની તરિકે તેઓ નામદારે પોતાના આખા સ્ટેટમાં કેળવણી ક્રી (મફતફી વિનાની) કરી છે. આવી અનુકુળતાવાળા સ્થાનમાં બેડીંગ જેવી સંસ્થાની ખાસ આવશ્યકતા છે. કારણકે બહાગામના વિદ્યાથીઓ રહેવા વિગેરેની સગવડને અભાવે ઉંચી કેળવણીને પૂરતો લાભ લઈ શકતા નથી. આ વિચાર ત્યાંના જેન આગેવાનોના હૃદયમાં દાખલ થતાં તેણે સારી અસર કરી, તે ઉપરથી દેશી કેશવલાલ લાલચંદ અને પરી. ઉમેદભાઈ નાનચંદ વિગેરે ગૃહસ્થ સહાય મેળવવા મુંબઈ ગયા. પિતાના વખતને ભેગ આપે. જેના પરિણામે ત્યાં પણ સહાયકો મળી આવ્યા અને સુમારે અગ્યાર હજાર જેટલી રકમ કરી આવ્યા. લીંબડી તળમાંથી અને બહારગામથી વાર્ષિક રૂ ૧૦૦૦) દર વર્ષે મળી શકે એવી અમુક વર્ષોને માટે કબુલાત થઈ. આટલા ઉપરથી ગયા માહ શુદિ ૫ મે ત્યાંના નામદાર દરબારશ્રીના પ્રમુખપણ નીચે ભરબજાર વચ્ચે મેળાવડો કરીને નામદાર દરબારશ્રીના હાથથી શ્રી જૈન, બડી ખોલવામાં આવી છે. આ બેડીંગનું નામ તો વેતાંબર મુર્તિપૂજક જૈન બેડીંગ રાખવામાં આવ્યું છે, પરંતુ આ સંપવૃદ્ધિના જમાનામાં માત્ર નામવડે પ્રારંભમાં જ દબુદ્ધિ, દશાવવાની આવશ્યકતા ન જણાવાથી અમે પ્રથમના બે શબ્દો કમી કર્યો છે. અને તે સંબંધમાં જાહેર મેળાવડાની અંદર યોગ્ય રીતે કહેવામાં પણ આવ્યું છે. આ શુભ પ્રસંગે અમારી સભાના પ્રમુખ કુંવરજી આણંદજી ડાં જવું થયું હતું. તેમણે પોતાના ભાષણની અંદર નામદાર દરબારશ્રીના કેળવા પ્રત્યેના સદભાવની પ્રશંસા, રાજી પ્રજા વચ્ચે પ્રેમ અને ભક્તિ વડે થવું ને રહે જેવું અખંડ જોડાણ, ન કો ડીગના સ્થાપકાને આવશ્યક સૂચનાઓ, ડીલ થનારા બોર્ડને અગત્યની હિતશિક્ષાઓ, જેન ગણતા સર્વ વિભાગોમાં એકતા થવાની ને રહેવાની જરૂર, સર્વ મનુષ્યો મૂર્તિપૂજક છે તેને માટે ઉદાહરણો–વિગેરે વિષયોનું સારી રીતે સ્પષ્ટીકરણ કર્યું હતું. નામદાર મહારાજ સાહેબે કાંતે પિ-- તાના ભાષણમાં આ કાર્યની શરૂઆતથી પોતાની તરફનો સંતોષ જણાવ્યું હતું અને પોતે પણ મૂર્તિપૂજક હોવાથી સૃત્તિપૂજક જેને તરફથી પ્રારંભેલા આ કાર થી વધારે પ્રસરતા દર્શાવી હતી. શળાવ ઘણું આનંદ સાથે બરખાસ્ત કરી હતી. અમે આ જેન એ ગની ફતેહ ઇચ્છીએ છીએ, અને શ્રીમંત હ ય : સન્હાય આપવાની ખાસ સુચના કરીએ છીએ. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાસ. जाहेर व्याख्यानथी यता लाभ. ( સુનિરાજશી વલ્લભ વિજયજીનું ાવનગરમાં પધારવું). જાહેરમાં સર્વજન સમક્ષ-અનેક ધર્મવાળાઓની અંદર સાર્વજનિક વિષયમાં દાન દેવાની પદ્ધતિ હાલમાં જે શરૂ થઈ છે તેથી જૈનધર્મની વિશાળ દષ્ટિ, તેમાં બતાવેલે સંસ્કૃષ્ટ મૈત્રીભાવ, તેની અંદર બતાવેલ ધર્મનું સર્વ પ્રજાને થઈ તે એક સરખું રૂચિકરપણું, અનેક દર્શનની અંદર તેની ઉચતા, તેમાં બતનેહા દેવ ગુરૂ ને ધર્મના સ્વરૂપનું સર્વમાન્યપણું, તેના શાસ્ત્રનું પરસ્પર અવિરે ઇયાદિ અનેક હકીકતો જાહેરમાં આવે છે અને તેથી જેનધર્મની વાસ્તવિક 'C : દોય છે. આ વાત નિઃસંદેહ છે. પરંતુ તેમાં વ્યાખ્યાનકારને અંગે ખાસ પ્રથમથી જ પ્રકારની સાવચેતી રાખવાની આવશ્યકતા છે. તે પ્રકાર એ છે કે-દેખાદેvી. તે અપz છતાં, જેમાં શાસ્ત્રમાં બતાવેલા સિદ્ધાંતોને પૂરતો અનુભવ નહી - અને અન્ય દર્શનકાર તરફથી કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તેને સંતોષકારક તે સસ્તવિક ઉત્તર આપવાની શક્તિ નહીં છતાં જે તે સુનિઓ જાહેર વ્યાખ્યાન જે લાગ્યા છે તેથી લાભને બદૃલે નુકશાન થવાનો વિશેષ સંભવ છે. તેઓ અન્યને તે ઉપજાવવાને બદલે ઉલટે અભાવ ઉત્પન્ન કરે છે, અન્ય ધર્મની નિંદામાં ઉપર પડે છે, જેનધર્મની વાસ્તવિક મહત્વતા બતાવી ન શકવાથી ઉલટા તેમાં ની ઉપાડે છે અને જેની વાસંકુચિત વિચારવાળા અથવા અલ્પજ્ઞ છે એ 2 . ઉત્પન્ટ કરાવે છે. તેથી રામાન્ય બુદ્ધિવાળા તેમજ અન્ય દર્શનના શાસ્ત્રોઈ - નલિ મુનિઓએ તેવી બાબતમાં આગળ પડવાની ઇચ્છા કરવી નથી કે તેથી લાભને બદલે હાની થાય છે. | દાવનગર ખાતે શ્રી વિજઅહેસૂરિ ચાર જાહેર વ્યાખ્યાનો આપી ગયા ૧ રહે. કાદિ ૧૫ ને વિજયાનઃ સૂરીશ્વર (માત્મારામજી મહારાજ)ના પ્રશિષ્ય ..ની હદ વજીનું હાલના રાંદની વિનંતિથી !ાવનગર પધારવું - એ સાહેબે એક જાહેર કાખ્યાન “ હાલના વરદામાં આપણને શેની : : ' એ વિષય ઉપર આવ્યું છે. તેની અંદર અનામે. નાયબ દીવાન સાવિગેરે અનેક અધિકારીઓ તથા નગરશેઠ વિગેરે અન્ય સંખ્યાબંધ ગૃહસ્થો પ ' , તેમણે બે કલાક એક રિતે વાડ કરીને અત્યંત પ્રસન્ન થવાથી ર . કોસા કરી છે અને જે જો વાળી છે તેને માટે પણ ઉચ્ચ દિ.. રોયા છે. આવા વક્તાની લાગણી અનેક પ્રકારના લાર્ભો થાય છે. : વહુવિજાજી . જ ર દિ નગરમાં રહીને મહા વરિ 'યુ છે. વિહાર કરે છે. જેથી કરીને હેર એ જ કાવવાનું બની ફાવ્યું નથી છે . . દર વ્યા-ઓડદ . . ઉત્તર ઉપદેશને ૨ રિ . ડી. મારે છે. તે રડા રોડ પર રાહ હિ ધરો છે. પંજાબની અંદર ! C) ના રશ એક જન : રાઉડી પતાની સ્ત્રીને ચારિત્ર, = ની હર ત્તિ દેખાડી . તે એ કે દો રુ ૧પ૦ ) ઉપર કાર્ય For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોલમાં છપાઈને બહાર પડેલ છે. શ્રી વિષશિલાકા પુરૂષ ચાર મારા : : : " કે આ બે પર્વની અંદર થી નોમનાથનું અને પાર્શ્વનાશનું. ' એ પણ, બળભદ્ર અને રાધનું તથા બાદત રાવતી , વસુદેવનું ચરિત્ર પણ વિસ્તારે આપેલું છે. દ્રૌપદીના રિકનો : ! વોના ચરિત્રની અંદર કરે છે પણ પાંડેનું ચરિત્ર બહુ વિકતૃત ભાષાંતર અને પ્રથમ છપાવેલ પણ તેની નકલ સુમારે બે વર્ષ થયા. ૬ હતી, તેથી આ બીજી આવૃત્તિ બહુ સુંદર અને ગુજરાતી ટા: પ . . પ્રીન્ટીંગ પ્રેસમાં મુંબઈમાં છપાવી છે. પ્રસ્તાવના ને વિષયાનુકુન ના છે આપવામાં આવેલ છે, જે વાંચતા બંને પર્વને સાર સમજી : સ તે છે મણું, બંધારણ અને કાગળ વધી ખર્ચ વધારે લાગ્યા છે પ્રમાણે રૂા. ૧-૧ર-૦ જ રાખવામાં આવેલ છે. છેલ્લા વર્ષમાં આ પુરૂષ ચરિત્ર મંગાવનારને આ વિભાગ મળેલ નથી તેથી તેમણે આ ર પિસ્ટેજ ચાર આના વધારે સમજવા હાલમાં દ પ તૈયાર છે. કીટ પણ કઈ પર્વ ખુટતું હોય છે તે અગર આખો સેટ મંગાવી રાખવું. પ્રમાદ કા નહીં. શ્રી હદ કપ પત્રિશિકા સટીક છે આ અ ગ ત્પાદક ૩૬ કેપ્રકરણને તેના પર ન ટકા સાથે આ તેની ગુજરાતી અને વિસ્તૃત વિષે જ દે છે , ડેલ છે. એક એક આર્થિક સહાય કરી છે તેથી ઉત્તર સી" જૈન સી ઓ ને પુકારોને લેટ આપવામાં આવે છે. કારણ લાભ લઈ શકે તેટલા માટે ડાં કલા મારે છે !: : : રાખેલ છે. તે છે રાવ્યું ઉપર થવો સાહ, , શરે એકલવા અને વધુ ડ - પનાજી, દાવો . . For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવાઈ દ્વારા કહી દે છે, વીજપુર નિવાસી આ ગ્રહ છે. ગયા વર વદી 13 છે 55 વર્ષની વયે આ વિનર મનુષ્યદેહ તજી દીધા છે. તેમના પ્રત્યુસાર જાણ અમને દાણા બે થયો છે, એઓ ઉત્સાહપૂર્ણ હદયવાળા અને કdejપરાયણ હતા. એમની અંદગીમાં એમણે અનેક પ્રકારના શુભ કાર્યો કર્યા છે. છેવટે તેમણે વીપુર ખાતે ઉજમને ઘણે ઉત્તમ મહાવ કર્યો હતો. તે કાત્તિક વદિ 13 શે સમાપ્ત થયો હતો. બજારના સંઘમાં એ આગેવાન હતાઅને તીર્થયાત્રા, ગુરૂભકિત, કેળવણીને ઉજન, જ્ઞાનવૃદ્ધિ, શાસનો વિગેરે કાર્યમાં નિરંતર તત્પર હતા. અમે તેમના કુટુંબને અને મુખ્યત્વે તેમના નજીકના સંબધી લલુભાઈ કરમસદ દલાલને અંત:કરણ પૂર્વક દલાસો આપીએ છીએ અને તેમના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ. ' : ', - લાઇફ એમને ભેટ, આ સભાના લાઈફબોને આ પૂરા ચંતા વર્ષને અને નીચે જણાવેલ છે ને બુકે ભેટ આપવાનું મુકરર કરવામાં આવેલ છે. તે તમામ તૈયાર હોવાથી કલવા શરૂ કરેલા છે. તેમાંથી કેટલાક અને અમુક બુકો એ ફલાવેલ છે તેણે બાકી રહેલ મંગાવી લેનું માન રાખવું, 1 કી સૂફાઈ સારોદ્ધાર સા રસીક સટીક.' 2 શ્રીપાલી સંજન રા અર્થ વિવેચન ચુ. 3 શ્રી યાભરમાર સટીક, સંસ્કૃત, લોક 800, 5 શ્રી સુવમલાનું કેવળી ચરિત્ર હાષાંતર 6 શ્રી પ્રિયંકર ચરિત્રપાંતર છે કી હૃદય પ્રદ, ષત્રિશિરીક ભાષા. 8 અ માર સટીક ભાષાંતર. ક. રૂા. 2 નું ફા. 1) ની કિંમતથી : આ એકલો હે ડરના રાફ બસને 2 . For Private And Personal Use Only