SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૮૬ જૈન ધર્મ પ્રકાશ, “ અમે રાજગૃહમાં ધેાળી ભીંતાવાળા મકાનમાં રહેનારા ગૈાપાલા ( ગા–પૃથ્વીને પાળનારા–રાજા) છીએ. જો તારે અમારૂં કાર્ય હોય તેા ત્યાં આવજે.” Acharya Shri Kailassagarsuri Gyanmandir tr આ પ્રમાણેના અક્ષરા કાઇક ઠેકાણે લખીને શ્રેણિક રાજગૃહ તરફ ગયા. અહીં નદાને દેવલાકથી ચવેલા મેાટા ભાગ્યવાળા ગ પ્રભાવથી એવા દાહદ થયા કે—“હું સાટા હસ્તી ઉપર આરૂઢ થઇને સમગ્ર લેાકેાને દ્રવ્યદાન પૂર્વક અભયદાન આપુ. તેના પિતાએ આવેા દાદુદ ઉત્પન્ન થયેલેા જાણીને રાજાને વિનંતિ કરીને તે દોષદ પૂર્ણ કર્યો. પછી કાળકને કરીને પ્રસવ સમય પ્રાપ્ત થયા ત્યારે પ્રાત:કાળે સૂર્યબિંઅની જેમ દશે દિશાઓને પ્રકાશ કરતા ઉત્તમ પુત્ર પ્રસન્યા. દોહદને અનુસારે તેનુ અાય એવુ નામ પાડ્યું. તે અભયકુમાર નંદનવનમાં રહેલા કલ્પવૃક્ષની જેમ સુખે કરીને વૃદ્ધિ પામવા લાગ્યા, ચેાગ્ય સમયે તેણે શાસ્ત્રાદિકને પણ અભ્યાસ કર્યાં. એકદા તેણે પોતાની માતાને પૂછ્યું કે—“ હે માતા ! મારા પિતા કયાં છે ?” ત્યારે નંદાએ તેને મૂળથી આરંભીને સર્વ વૃત્તાંત યથાર્થ રીતે કહી બતાવ્યેા, તથા તેણે જતી વખતે લખેલા અક્ષરો પણ બતાવ્યા, ત્યારે અભયકુમારે માતાએ કહેલા વૃત્તાંતના તાત્પર્યંને જાણવાથી તથા લખેલા અક્ષરોનું તાત્પર્ય સમજવાથી જાણ્યુ કે-“ મારા પિતા રાજગૃહ નગરમાં રાજા છે.” એમ જાણીને તેણે માતાને કહ્યું કેઆપણે અહીંથી રાજગૃહ નગરે જઇએ. ” તે મેલી-“ હે વત્સ ! તું જે કહે તે હું કરૂં. ” ત્યાર પછી અભયકુમાર પેાતાની માતા સહિત કોઇ સાની સાથે ત્યાં જવા ચાલ્યેા. રાજગૃહ નગરના બાહ્ય પ્રદેશ સમિપે આવ્યા, એટલે અભયકુમાર પેાતાની માતાને ગામ બહાર ઉદ્યાનમાં મૂકીને “ અત્યારે નગરમાં શું થાય છે? તથા રાજાનું દન શી રીતે થશે ? ” તેના નિણૅય કરવા તે રાજગૃહ નગરમાં પેઠા ત્યાં નગરમાં પ્રવેશ કરતાં જ એક જળ રહિત ઉંડા કુવાને કાંઠે લેાકેાને એકઠા થયેલા તૈયા. અલયકુમારે એક માણસને પૂછ્યુ કે શામાટે આ લેકા એકઠા થયા છે ?” ત્યારે તેણે કહ્યું કે આ કુવાની અંદર રાજાએ પાતાની મુદ્રિકા ( વીંટી ) નાખી છે, તે વીંટીને જે કાઈ પુરૂષ કુવાને કાંઠે રહીને પેાતાના હાથે કરીને ગ્રહણ કરે તેને રાજા મેટી વૃત્તિ (આજીવિકા) બાંધી આપે તેમ છે. ” તે સાંભળીને અભયકુમારે તે વાત ચેાક્કસ કરવા પાસે રહેલા રાજપુરૂષાને પૂછ્યું, તેએએ પણ તેજ પ્રમાણે કહ્યુ. ત્યારે અલાયે કહ્યું કે-“હું કાંઠે ઉભેા રહીને વીંટી ગ્રહણ કરીશ.” રાજપુરૂપે. બાલ્યા કે-“ ખુશીથી ગ્રહણ કરી ઘા. આ બાબતમાં રાજાએ જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે, તે પ્રમાણે તે કરશે. ” પછી અભયકુમારે પેાતાની દૃષ્ટિવડે તે મુદ્રિકાને સારી રીતે તેને આ ( લીલુ ) છાણુ તેના પર નાંખ્યુ, એટલે તેમાં તે મુદ્રિકા ભરાઇ ગઇ, પછી તે છાણુની ઉપર સળગાવેલુ ઘાસ નાંખીને તેને સૂકવી દો. પછી પાણીના _66 For Private And Personal Use Only
SR No.533380
Book TitleJain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy