SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાસ. जाहेर व्याख्यानथी यता लाभ. ( સુનિરાજશી વલ્લભ વિજયજીનું ાવનગરમાં પધારવું). જાહેરમાં સર્વજન સમક્ષ-અનેક ધર્મવાળાઓની અંદર સાર્વજનિક વિષયમાં દાન દેવાની પદ્ધતિ હાલમાં જે શરૂ થઈ છે તેથી જૈનધર્મની વિશાળ દષ્ટિ, તેમાં બતાવેલે સંસ્કૃષ્ટ મૈત્રીભાવ, તેની અંદર બતાવેલ ધર્મનું સર્વ પ્રજાને થઈ તે એક સરખું રૂચિકરપણું, અનેક દર્શનની અંદર તેની ઉચતા, તેમાં બતનેહા દેવ ગુરૂ ને ધર્મના સ્વરૂપનું સર્વમાન્યપણું, તેના શાસ્ત્રનું પરસ્પર અવિરે ઇયાદિ અનેક હકીકતો જાહેરમાં આવે છે અને તેથી જેનધર્મની વાસ્તવિક 'C : દોય છે. આ વાત નિઃસંદેહ છે. પરંતુ તેમાં વ્યાખ્યાનકારને અંગે ખાસ પ્રથમથી જ પ્રકારની સાવચેતી રાખવાની આવશ્યકતા છે. તે પ્રકાર એ છે કે-દેખાદેvી. તે અપz છતાં, જેમાં શાસ્ત્રમાં બતાવેલા સિદ્ધાંતોને પૂરતો અનુભવ નહી - અને અન્ય દર્શનકાર તરફથી કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તેને સંતોષકારક તે સસ્તવિક ઉત્તર આપવાની શક્તિ નહીં છતાં જે તે સુનિઓ જાહેર વ્યાખ્યાન જે લાગ્યા છે તેથી લાભને બદૃલે નુકશાન થવાનો વિશેષ સંભવ છે. તેઓ અન્યને તે ઉપજાવવાને બદલે ઉલટે અભાવ ઉત્પન્ન કરે છે, અન્ય ધર્મની નિંદામાં ઉપર પડે છે, જેનધર્મની વાસ્તવિક મહત્વતા બતાવી ન શકવાથી ઉલટા તેમાં ની ઉપાડે છે અને જેની વાસંકુચિત વિચારવાળા અથવા અલ્પજ્ઞ છે એ 2 . ઉત્પન્ટ કરાવે છે. તેથી રામાન્ય બુદ્ધિવાળા તેમજ અન્ય દર્શનના શાસ્ત્રોઈ - નલિ મુનિઓએ તેવી બાબતમાં આગળ પડવાની ઇચ્છા કરવી નથી કે તેથી લાભને બદલે હાની થાય છે. | દાવનગર ખાતે શ્રી વિજઅહેસૂરિ ચાર જાહેર વ્યાખ્યાનો આપી ગયા ૧ રહે. કાદિ ૧૫ ને વિજયાનઃ સૂરીશ્વર (માત્મારામજી મહારાજ)ના પ્રશિષ્ય ..ની હદ વજીનું હાલના રાંદની વિનંતિથી !ાવનગર પધારવું - એ સાહેબે એક જાહેર કાખ્યાન “ હાલના વરદામાં આપણને શેની : : ' એ વિષય ઉપર આવ્યું છે. તેની અંદર અનામે. નાયબ દીવાન સાવિગેરે અનેક અધિકારીઓ તથા નગરશેઠ વિગેરે અન્ય સંખ્યાબંધ ગૃહસ્થો પ ' , તેમણે બે કલાક એક રિતે વાડ કરીને અત્યંત પ્રસન્ન થવાથી ર . કોસા કરી છે અને જે જો વાળી છે તેને માટે પણ ઉચ્ચ દિ.. રોયા છે. આવા વક્તાની લાગણી અનેક પ્રકારના લાર્ભો થાય છે. : વહુવિજાજી . જ ર દિ નગરમાં રહીને મહા વરિ 'યુ છે. વિહાર કરે છે. જેથી કરીને હેર એ જ કાવવાનું બની ફાવ્યું નથી છે . . દર વ્યા-ઓડદ . . ઉત્તર ઉપદેશને ૨ રિ . ડી. મારે છે. તે રડા રોડ પર રાહ હિ ધરો છે. પંજાબની અંદર ! C) ના રશ એક જન : રાઉડી પતાની સ્ત્રીને ચારિત્ર, = ની હર ત્તિ દેખાડી . તે એ કે દો રુ ૧પ૦ ) ઉપર કાર્ય For Private And Personal Use Only
SR No.533380
Book TitleJain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy