Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533301/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * * * * * * * * RGISTERED, B. N. 156. * * * - - ૧ જૈનધર્મપ્રકાશ. – कर्तव्यं जिनवंदनं विधिपरहेपायसन्मानसः । सच्चारित्रविलूपिताः प्रतिदिन सेव्याः सदा साधवः ॥ श्रोतव्यं च दिने दिने जिनवजो मिथ्यात्वनिर्नाशनं । (ાના વ્રતને ચતાં તિઃ જાવ છો. વિધિને વિષે તત્પર અને હર્ષથી ઉલ્લસિત મનવાળા શ્રાવકોએ પ્રતિદિને આ જિને ધરદન કરવું, સત ચારિ વડે સુશોલિાત એવા મુનિરાજેની સદા સેવા કરવીયાને તે નાશ કરનાર વિચન પ્રતિદિન સાંભળવું અને દાતાદિક ( દાન, શીલ, તપ અને ભાવના )ને વિષિતથા અહિંસાદિક વ્રતને પાળવામાં નિરંતર આસંતિ રાખવી. . . . . સુક્ત મુક્તાવલ . આ પુસ, ૨૬ મું, જેઠ, સંવત ૧૯૬૬, શાકે ૧૩ર. ર અને ૩ જો ( પ્રગટકત્તા શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર ઉપદેશ પદ ..... .. . . . પ . દિ જ તાનસાર સૂત્ર વિવરણ.... .. . . . . . . . ૬૬ - છે. પ્ર ત્તર રનમાળા..... . . . . . ૭ર આમિક પ્રભાત . . . . . . .૮૧ છે. નવાણુ યાત્રાનો અનુભવ છે ........... . . . . ૮૮S આ શ્રીમદ્ યશોવિજયજી અને તેમની જીવનકળા ?.... . ... ૯૩ * જાવ" - આનંદપ્રીન્ટીંગ પ્રેસમાં છાપ્યું. વાર્ષિક મૂલ્ય : ૧) પિરોજ ચાર આના. : ' 'મા For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર મૂળ. પૂર્વ ૧૦ મુ શેડ કાલીદાસ ઉમાભાઇ કાહારી દ્વારકાદાસ જમનાદાસ વેઢારા કેસરીમલ જાલમ', ભા‘૨વચંદભાઈ ગિરધરલાલ હુ ત્રિભોવન હરખચંદ i બાજીસાહેબ રાયબુધસિંહજી બહાદુર તધા શેઠ વીરચંદભાઇ દીપચ'દ સી. આઇ. ઇ. ની મદદથી અમારી સભા તરફથી પ્રગટ થતા ઉપર જણાવેલા મહાન ગ્રંથના છઠ્ઠા (છેલ્લા) વિભાગ બહાર પાડવામાં આવેલે છે, તેની અંદર કાગળા ઘણા 'ચા વાપરવામાં આવ્યા છે, માઇન્ડીંગ ઘણુ· સુંદર કરવામાં આવ્યું છે, અને સુખના પ્રસિદ્ધ પ્રેસ નિ યસાગરમાં છપાવેલ છે; તે સાથે શુદ્ધ કરવા માટે પુરતા પ્રયાસ કરવામાં આવ્યે છે. સંસ્કૃતના અભ્યાસી દરેક સાધુસાધ્વીને તેમજ લખેલા પુસ્તક ભંડારને ભેટ તરિકે આપવામાં આવે છે. પુસ્તકભ'ડારના સેક્રેટરીએ પેાલ્ટેજ માકલી આપવાની કૃપા કરવી. અન્ય ગૃહસ્થા માટે માત્ર દેઢ રૂપીએ કિંમત રાખી છે. નવા મેમ્બુરા. Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ. વાદરા. બીયાવર. અમદાવાદ, ભાવનગર. ← શ્રી પુન્યપ્રકાશનું સ્તવન ર શ્રી યશેોવિજયજીકૃત ગ્રંથમાળા ( દશ ગ્રંથાના સંગ્રહ ). શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ 3 શ્રી પ્રબંધ ચિંતામણિ મૂળ. ४ શુ શ્રી જૈન ધર્મ પ્રકાશ જયુબીલી અંક, લાઇફ મેમ્બરેશને મળવાના નવા લાભ. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના લાઇફ મેમ્બરોને નીચે જણાવેલી બુકે ભેટ તરીકે મેકલવાનુ' શરૂ કરવામાં આવ્યું છે, ૧ શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાળા ( ત્રણ ગ્રંથૈનેા સગ્રહ ). લાઇફ મેમ્બર. પહેલે વ ,, બીજા વર For Private And Personal Use Only ચરિત્ર મૂળ પ દશમું. (શ્રી મહાવીરસ્વામી ચરિત્ર) શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ વિવેચનયુક્ત, G શ્રી ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ ૪ થા. રૂા. ૧ ખાદ કરતાં રૂા. ૧ થી શ્રી ગાતમસ્વામીને રાસ અર્થ સહિત. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्मप्रकाश: ततः प्रसन्नहृदया गुरवस्तेन्यो गृहस्थावस्थोचितं साधुदायोग्य च म तिपादयन्ति धर्ममार्ग । ग्राहयन्ति तडपार्जनोपायं महायत्नेन । यहुत जो सकर्मसाधनयोग्यत्वमात्मनोऽभिलषद्भिर्भवद्भितावदिदमादौ कर्तव्यं नवति । यत सेवनीया दयालुता । न विधेयः परपरिभवः । मोक्तव्या कोपनता । वर्जनीयो दुर्जनसंसर्गः । विरहितव्यासिकवादिता । अन्यसनीयो गुणानुरागः । न कार्या चौर्यबुद्धिः । त्यजनीयो मिथ्यानिमानः । वारणीयः परदारानिबापः । परिहर्तव्यो धनादिगर्वः । विधेया दुःखितदुःखत्राछा | पूजनीया गुरवः | वंदनीया देवसङ्घाः ! सन्माननीयः परिजनः । पूरणीयः प्रणयिलोकः । अनुवर्तनीय मित्रवर्गः । न चापणीयः परावणवादः । गृहीतव्याः परगुणाः । सज्जनीयं निजगुण विकत्यनेन । स्मर्तव्यमणीयोऽपि सुकृतं । यतितव्यं परार्थे । संभाषणीयः प्रथमं विशिष्टलोकः । अनुमोदनीयो धार्मिकजनः । न विधेयं परमर्मोदनं । नवितव्यं सुवेपाचारैः । ततो जविष्यति नवतो सर्वज्ञसन्धर्मानुठानयोग्यता । उपमितिनवमपञ्च कथा. પુસ્તક ૨૬ સુ ने सं. १८९६ શાકે ૧૮૭ર खडले. ॐ नमस्तत्त्वाय, उपदेशक पद. રાગ પ્રભાત. તમે ચાલાને ચેતનજી પ્યારા સિદ્ધાચલ જઇએ, એ રાગ, તમે જાગેાને આતમ અલબેલા, વ્હાણેલાં ભલાં વાયા રે; સત્ય સ્વરૂપ વિચારા વહાલા, 'જગજનનીના જાયા રે, વેરણ નિદ્રાવશ થઇ ચેતન, કાળ અનાર્ત્તિથી ઘારે રે; यार लुटारा आई धूतारा, सथित धन अधु ये. २. रे.. તમે ૧ તમે ૨ તરૂપ જનનીના જાયા અથવા તેા જગતમાં એવી કે.ઇ જનની નથી કે જેને ઉદર આ જીવ જન્મ્યા નથી. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ, તમે ૩ તમે ૪ તમે. ૫ તન મઠ અદ્દભુત યોગીશ્વર, પૂર્વ અભ્યાસથી આ રે. રોગ તજી જુઠી માયાની, લાલચમાં લપટા રે. ભૂત ભરાયે મન ભરમા, કોડીન એક કમા રે; નીર ન પાયે તીર ન પાયે, હસ્તી કીચ ફસાયે રે. સુમતિ સતી નિજ ઘરથી કાઢી, કુમતિ સંગે રાધે રે, પરપુદ્ગળ પર પરસુતિ સંગે, મદમસરથી મા રે. કટ્ટા વેરી કેડ ન મૂકે, એહ વિવેક તજવે રે; તન રથ વિષય કુપંથે દેરી, વિધ વિધ વેષ ભજવે રે. તૃષ્ણ દોર ચડી મન મકેટ, ઈત ઊત કુદકા મારે રે, કાળ અટારે ફાળ ચૂકાવી, ચાગતિ કુપમાં ડારે રે. નરભવ ભેર ભયે અબ ચેતન, જાગી જજે આકાશે રે; સાકલચંદ સમય વહી જાતાં, પસ્તા પછી થાશે રે. તમે ૬ તમે ૭ તમે ૮ ज्ञानसार सूत्र विवरण. ઇંદ્રિય વાગવાઈ (9) (અનુસંધાન પૃષ્ઠ ૪૩ થી ). હવે એકેક એ કેક ઈટ્સના વિષયમાં આસક્ત થયેલા જંતુઓના થતા બેહાલ બતાવી પાંચ ઇન્દ્રિયના વિષયોને વિવશ થઈ રહેનારના કેવા ભુંડા હાલ થશે તે દષ્ટાંત દઈને ગ્રંથકાર બતાવે છે— पतंगगमीनेजसारंगा यांति उशाम् । एकैकेंद्रियदोषाचेद्, मुटैस्ते किं न पंचन्तिः ॥७॥ ભાવાર્થ–પતંગીઆ, ભમરા, મછ, હાથી અને હરણ અકેક એ કેક ઈપ્રિયના વિકારથી દુર્દશાને પામે છે તો તે પાંચ ઇંદ્રિયના વિકારોને વશ થયેલાનું તે કહેવું જ શું ! - વિવેચન–ફકત એકેક એકેક ઇન્દ્રિયના દેષની પ્રબળતાથી ઉપર જણાવેલા પતંગદિના થતા માઠા હાલ આપણે સહુ સાક્ષાત્ જોઈ શકીએ છીએ. એકેક એકેક ઈદ્રિયના વિષયમાં આસક્ત થનારા તે જતુ પણ પ્રગટ પિતાના પ્રાણ ઈ બેસતા For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર તે વિવરણ. ૬૭ નજરે દેખાય છે, તા પછી તે પાંચે ઇન્દ્રિયાના પ્રમળ વિકારને વશ થયેલા પામર પ્રાણીઓનુ` તે કહેવું જ શું ! પ્રશમરતિકારે આ બાબતમાં બહુ સારા ઉલ્લેખ કરી બતાવ્યા છે તે આ પ્રમાણે—“ મનેાહુર અને મધુર એવી ગાંધવની વીણા અને સ્ત્રીએના આભૂષણુના અવાજ વિગેરેથી શ્રાતૃઇન્દ્રિયમાં લીન હૃદયવાળા જીવ હરણની પેરે વિનાશને પામે છે. ગતિ, વિલાસ, ઇંગિત, આકાર, હાસ્ય, લીલા અને કટાક્ષથી વિલ થયેલા અને વિચિત્ર રૂપમાં લીન ચક્ષવાળા જીવ પતંગની જેમ પરવશ થઇ પ્રાણ તજે છે. સ્નાન, વિલેપન, ગ'ધવટ્ટી, વણુક (રંગ), ધૂપ, ખુશબેા તથા પટવાસવડે કરીને ગધમિત મનવાળા પ્રાણી મધુકરની પેરે વિનાશ પામે છે. મિષ્ટાન્ન, પાન, માંસ, એન્નુન આદિ મધુર રસના વિષયમાં વૃદ્ધ થયેલા આત્મા ગર્લ ચત્રમાં ફાંસાથી વિંધાયેલા માછલાની પેઠે વિનાશને પામે છે. શયન, આસન, અંગમર્દન, રતિક્રીડા, સ્નાન અને અનુલેપનમાં આસક્ત થયેલે મૂઢાત્મા સ્પર્શ ઈંદ્રિયના વિષયમાં મુઝાઇને ગજેંદ્રની પેરે બંધનને પામે છે, એવી રીતે જેમની શિષ્ટ જનાને ઈષ્ટ એવી દષ્ટિ અને ચેષ્ટા પ્રણષ્ટ થઇ છે. એવા ઇન્દ્રિયાને પરવશ પડેલા પ્રાણીઓના અનેક દોષો બહુ રીતે ખાધાકારી થાય છે. અકેક અકેક ઇન્દ્રિયની વિષયાસક્તિથી રાગદ્વેષાતુર થયેલા તે પ્રાણીઓ વિનાશને પામ્યા છે, તે પછી પાંચે ઇન્દ્રિયાના વિષયાને પરવશ પડેલા મેકળા માનવીનુ' તે કહેવુ જ શુ' ! એવા કોઇ ઇંદ્રિયના વિષય નથી કે જેના ચિર પરિચયધી નિત્ય તરશી અને અનેક માગે ધાવતી ઇંદ્રિયેા તૃપ્તિને પામી શકે. કા * શુભ વિષય પણ પરિણામવત્ પાછે અશુભ થાય છે, અને કોઇ એક વિષય અશુભ છતાં પણ કાળાંતરે પાછે શુભ થાય છે. કારણવશે જેમ અને ત્યાં જે જે પ્રયેાજન ઉત્પન્ન થાય છે, તેવી રીતે ત્યાં તે વિષય શુભ અથવા અશુભ કહેવાય છે. અનેરાઓને જે વિષય પેાતાના અભિપ્રાયથી તુષ્ટિકારી હાય છે તે વિષયને મતિ તરંગમાં ઝીલતા ખીન્ન બહુ ધિક્કારે છે. તેજ વિષયને ધિક્કારનાર અને તે વિષયાને અત્યંત આદર આપનારને નિશ્ચયથી કાંઇ પણ ઇંટ કે અનિષ્ટ સભવતું નથી. રાગદ્વેષથી પરાભવ પામેલા જીવને કેવળ કખ ધ થાય છે, પણ આલેક કે પરલોકમાં કલ્યાણકારી થાય એવા અલ્પ પણ ગુણુ થતે નથી. જે ઇન્દ્રિયના વિષયમાં શુભ કે અશુભ ભાવ સ્થાપન કરે છે તે રાગયુક્ત અથવા દ્વેષયુક્ત હાવાથી તેને બધનકારી થાયછે. તેલથી ખરડેલા શરીરવાળાનુ' ગાત્ર જેમ ધૂળથી ખરડાય છે તેમ રાગદ્વેષથી અત્યંત ખરડાયેલાને કર્મબંધ થાય છે.'’ સ્વ અધ્યાત્મવેદી શ્રી ચિદાન દજી મહારાજે પણ આપણી અનિગ્રહીત ઇન્દ્રિયાના નિગ્રહુ કરવા અને જેમ બને તેમ વિષયવાસનાને હુડાવી કાઢવા એક લલિત પદ્મવડે સુંદર બેધ આપેલો છે. યતઃ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગે રે; એ આંકણું. તપ જપ સંજય દાનાદિ સહુ, ગિતિ એક ન આવે રે; ઇદ્રિયસુખમેં જે લે એ મન, વક તરંગ જેમ ધાવે છે. વિષય ૧ એક એક કારણ ચેતન, બહુત બહુત દુઃખ પાવે રે; તે તે પ્રગટપણે જગદીશ્વર, ઈહુવિધ ભાવ લખાવે રે. વિષયવ ૨ મન્સથવશ માતંગ જગતમેં, પરવશતા દુઃખ પાવે રે; રસનાલુબ્ધ હોય જળ મૂરખ, જાળ પડ્યા પછતાવે રે. વિપયર ૩ પ્રાણ સુવાસ કાજ સુણ ભમરા, સંપુટમાંહે બંધાવે રે, તે સાજસંપુટ સંયુક્ત કુન, કરીકે મુખ જાવે રે. વિપય. ૪ રૂપ મનહર દેખ પતંગા, પડત દીપમાં જાઈ રે, દેખો યાકુ દુઃખ કારનમેં. નયન ભયે હૈ સહાઈ રે. વિષય- ૫ તેંદ્રિય આસકત મીરગલાં, છિન શીશ કટાવે રે; એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુખ પાવે રે. વિષયક ૬ પંચ પ્રબલ વ નિત્ય જાકુ, તાર્ક કહા ક્યું કહીએ રે, ચિદાનંદ એ વચન સુણીને, નિજ સવભાવ રહીએ રે. વિષય૦ ૭ અધ્યાત્મવેદી પુરૂ વિષયવાસનાને મહા વિષમી કહે છે તે યથાર્થ જ છે. કેમકે તેને વશ પડેલા પ્રાણીઓ જન્મમરણજન્ય અનંત દુઃખને વેદતા સતા ભવસાયરમાં રઝળે છે. વિષયવાસનાની વિષમતા અને વિષયવાસનાને વશ થઈ રહેનારની થતી દુર્દશા જણાવી તેવી દુષ્ટ વાસનાને દૂર કરવા શાસ્ત્રકાર વ્યંગમાં સમજાવે છે તે સહૃદય જનોએ સમજી રાખવા ગ્ય છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે ઇંદ્રજળ જેવા બેટા. અથાણી અને વીજળીના ઝબકારા જેવા, ક્ષણમાત્રમાં દઇનષ્ટ થઈ જનારા વિષયસુખમાં સુજ્ઞ જને પ્રતિબંધ કરજ કેમ ઘટે ? અપિ તુ નજ ઘટે.” વિદ્યાસક્તિ યોગે કુપિત થયેલા રાગાદિક દે જે અનર્થ ઉપજાવે છે તે અનર્થ શત્રુ વિષ વૈતાળ પિશાચ કે પ્રજવલિત થયેલા અગ્નિ પણ ઉપજાવી શકતો નથીઅર્થાત્ રાગાદિક દેવોજ મહા અનર્થ ઉપજાવે છે. ટૂંકાણમાં જે જનો રાગાદિ દેને વશ પડેલા છે તેમાં સમસ્ત દુઃખને વશ છે, અને જેમણે તે રાગાદિ દેને વશ કર્યો છે તેમને સમસ્ત સુખ સ્વાધીન છે; અથૉત્ વિષયરાગથી અંધ બનેલા છે સમાન કોઈ દુ:ખી નથી અને વીતરાગ સમાન કોઈ ! સુખી નથી. જેમણે વિષયવાસનાને નિર્મળ કરી નાખી છે અને રાગાદિક વિકારે છે સંપૂર્ણ જય કર્યો છે તેજ વીતરાગ (પરમાત્મા) કહેવાય છે. વિષયની જાળ એવી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર સૂત્ર વિવરણ વિષમી છે કે તેમાં ભલા ભલા પણ ભુલા ખાઈને સપડાઈ જાય છે, માટે જ તેથી વધારે સાવચેત રહેવા ફરમાવ્યું છે. “જેમ જેમ સંતેષરૂપી લગામવડે ઇદ્રિ રૂપી અને વશ રાખવામાં આવશે તેમ તેમ તે અત્યંત ફાયદાકારક નીવડશે.” મન વચન અને કાયાના યોગને જો સારી રીતે નિયમિત કરવામાં આવશે તે તે ગુણકારી થતા જશે, અને જે તેમને અનિયમિત રાખવામાં આવશે તે તે મદે. મત્ત હાથીની પેરે શીલવનને વિનાશ કરશે.” એમ સમજીને-નિરધારીને જે ભવ્ય જન પિતાના મન વચન અને કાયાને સુનિયંત્રિત કરવાને ઉજમાળ થશે તે અવશ્ય પિતાના પ્રયત્નના પ્રમાણમાં તેનાં મીઠાં ફળ મેળવી શકશે. શાસ્ત્રકાર પણ સંક્ષેપમાં એમજ ફરમાવે છે કે जह जह दासा विरमइ, जह जह विसयेहिं होइ वेरगं । तह तह विनायव्वं, आसन्नं सेय परमपयं ॥ જેમ જેમ જીવના રાગાદિક દે દૂર થાય અને જેમ જેમ વિષયેથી વૈરાગ્ય જાગે-વિષયવાસના ઓછી થતી જાય તેમ તેમ તેને પરમપદ-મક્ષપદ નજીક છે એમ સમજી લેવું.” આ સર્વ પ્રસંગોપાત આત્માથી જ એ અવશ્ય લક્ષમાં રાખવા લાયક હિતેપદેશ આપીને પ્રસ્તુત અષ્ટકને ઉપસંહાર કરતા સતા શાસ્ત્રકા૨ જણાવે છે કે અનેક રીતે ઉપદ્રવ કરનારી એવી ઈદ્રિયોથી જે પરાભવને પામ્યા નથી તે ખરેખર ધીર પુરૂષ છે અને તેજ ધન્યવાદને પાત્ર છે. विवेकद्वीपइर्यक्षः, समाधिधनतस्करः।। इंद्रियन जितो योऽसौ, धीराणां धुरि गण्यते ॥ ८ ॥ ભાવાર્થવિવેકરૂપી હતીને હણી નાખવાને કેશરીસિંહ જેવી અને સમાધિરૂપી આત્મ ધનને હરી જવાને ચેર જેવી ઈદ્રિવડે જે છતા નથી તે પુરૂષ ધીર પુરૂમાં પણ ધીર છે, અર્થાત્ તેજ સર્વોત્કૃષ્ટ ધીર પુરૂષ છે. વિવેચન-મનહર શખ રૂ૫ રસ ગંધ અને સ્પર્શરૂપ પાંચે ઈદ્રિયોના અનુકુળ વિષે જ્યાં સુધી ઉપસ્થિત થયા હોતા નથી ત્યાં સુધી મુગ્ધ જનો વિવેકની મિટી મેરી વાતો કરે છે. જ્યારે તે અનુકૂળ વિષયો ઉપસ્થિત થાય છે ત્યારે તેથી પ્રદીપ્ત થતી વિષયવાસનાવંડે. વિવેક ક્યાંય વિલય પામી જાય છે. માટે ઈદ્રિયોને અથવા વિષયરોગને કેશરીની ઉપમા આપવામાં આવી છે, અને બીજી ઉપમા ત સ્કર (ચેર)ની આપવામાં આવી છે. ચોરનો સ્વભાવ છૂપી રીતે સામાનું સર્વસ્વ - રી લેવાનું હોય છે, તેમ ઈદ્રિયોન-ઈદ્રિયોના રાગાદિ વિકારેને સ્વભાવ સમાધિ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ધર્મ પ્રકાશ. રૂપ આત્માનું સર્વસ્વ ચારી લેવાનું છે. જીવ પોતાના મનમાં ગમે એવા સારા વિચાર ઘડતે હોય, વચનથી ગમે એવી વૈરાગ્યની વાતો કરતે હોય અને કાયાથી પણ સદનુકાન સેવતો હોય, પરંતુ જ્યારે અનુકૂળ વિષય સામગ્રી ઉપસ્થિત થાય છે ત્યારે તેની ત્રિપુટીમાં કંઈક ક્ષેભ થાય છે. પછી અનુક્રમે મન તન અને વચનમાં વિષયવાસના પ્રગટે છે, અને એમ થતાં જે શાંતિ સમાધિરૂપ સહજ સુખ અનુભવાતું હોય છે તે સુખબાધક નિમિત્તે મળતાં ઇંદ્રિયની ચપળતાથી અને વિષયવાસનાની જાગૃતિથી સુબિત થાય છે, ડોળાઈ જાય છે, અને અંતે લુપ્ત થઈ જાય છે. આવી રીતે ઇદ્રિ પિતાને પ્રાપ્ત થયેલા અનુકૂળ વિષયની સહાયથી આત્માનું સહજ સમાધિરૂપ ધન ચોરી લે છે, અને આત્માને દીન અનાથ રંક જે કરી નાખે છે. તેથી પરમ અનુભવી પુરૂ પ્રબળ પુરૂષાર્થ વડે ઇંદ્રિયને પરાજય કરવા તપ જપ સંયમાદિક સ. દુપાયને સદ્વિવેકથી સેવા વિષયવાસના નિર્મૂળ કરી પરમ સમાધિ રસુખ પ્રાપ્ત કરે છે, અને અન્ય આત્મહિતૈષી જનોને પણ સદુપાયો દર્શાવી ઇંદ્રિને પરાજય કરી વિષયવાસના ટાળી આત્માનું સહજ સમાધિસુખ આસ્વાદવા અને તે જાળવી રાખવા ઉપદિશે છે. ખરેખર એવા અધ્યાત્મવેદી મહાત્માઓ પરમ ઉપગારી - વાથી પરમપૂજ્ય છે, પરંતુ તે મહા પુરૂષોને ઉપદેશામૃતનું અત્યંત રૂચિથી પાન કરી જે મહાનુભાવો સદ્વર્તન સેવે છે તેઓ પણ ધન્ય ધન્ય છે. શાસ્ત્રકારે પણ કહ્યું છે કે વનવયમાં ભેગસમર્થ છતાં જેમણે સંતેષરૂપી પ્રકારનું અવલંબન લઈ ઈદ્રિયબળને ભાંગ્યું છે તેમણે ખરેખર દુષ્કર કાર્ય કર્યું છે. કટાક્ષ નાખીને જેનારી સ્ત્રીથી જેમનું મન #ભ પામ્યું નથી--પામતું નથી તેવા સંયમધ૨ સાધુ જનને ધન્ય છે, તેમને અમારે નમસ્કાર છે, તેમના અમે કિકર છીએ. ચરિત્રથી–સ્ત્રીસંગથી જે વંચિત થયા નથી તે જ ખરેખર શૂરવીર અને નમઃ સ્કરણીય છે. તેમને અમે વિવિધ નમીએ છીએ. કિ બહના! જે તમે અક્ષય અને વ્યાબાધ એવું શિવ સુખ ચાહતા હો તે વિષયથી વિમુખ થઈ નિત્ય પ્રતિ સંવેગ રસાયણનું પાન કરે. પાંચે ઇન્દ્રિયોને દમવાની યુતિ. - ઉક્ત અષ્ટકમાં શાસ્ત્રકારે ઇન્દ્રિયની વિધમતા સિદ્ધ કરી બતાવી છે. તેવી વિષમ ઇંદ્રિને ખોટે ભાગે પ્રવર્તતી અટકાવવાને એક ઉત્તમ રસ્તો એ છે કે તે . દિને પ્રથમ અપ્રશસ્ત વિષયમાં પ્રવર્તતી અટકાવી પ્રશરત વિષમાં જોડવી. તે એવી રીતે કે જે થુલ દેવટે સ્ત્રીસંભેગાદિક તુચ્છ વિષયભેગમાં પશુવતું મમ થવાનું હોય છે, તે રવૃળ દેવડે ચિત્તમાં સંતોષવૃત્તિ આદરી શુદ્ધ દેવ ગુરૂ અને For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર સૂત્ર વિવરણ ૭૧ સાધમી જનેની સેવાચાકરી કરવી. અનાથ જનેને યથાગ્ય આશ્રય આપે. એટલે કે દીન દુઃખીને તનમનથી સહાય આપવા તત્પર રહેવું. રસના (જીભ)થી મિષ્ટ અને હિતકારી વચન બેલી અન્યને સંતોષ આપે. ઉત્તમ ખાનપાનથી સુપાત્રને પિષવા. પ્રાણ (નાસિકા)થી દુર્ગધ પામી દુાંછા ન કરવી, તેમજ સુગધી વરતુમાં અતિ આસક્ત ન થવું. સુગંધી દ્રવ્યવડે સદ્દગુણ" સેવાભક્તિ કરવી. ચક્ષુવડે સુંદર રૂપ શુંગારમાં મેહિત નહિ થતાં શાંત રસથી ભરપૂર એવી વીતરાગ દેવગુરૂની મુખમુદ્રા વિલંકી તકતી ગુણ મકરંદનું પાન કરવું. આ ત્રવટે પિતાની નિંદા સ્તુતિ શ્રવણ કરી તેમાં હર્ષશોક ધારણ નહિ કરતાં તેથી ઉદાસીન વૃત્તિ રાખી જિનવચનામૃતનું પાન કરી સમતા રસનું સેવન કરવું. આવી રીતે પ્રશસ્ત આલંબનને સેવી અપ્રશસ્ત વિષયરોગને દૂર કરવા પ્રયત્ન કરે. જ્યારે અપ્રશસ્ત વિષયરાગ નષ્ટ થઈ જાય ત્યારે પછી અનુક્રમે નીરાલંબન યુગના બળથી પ્રશસ્ત વિષયરાગ પણ તજવા ચોગ્ય જ છે. પરંતુ જ્યાં સુધી અપ્રશસ્ત વિષયરાગ વિદ્યમાન હોય ત્યાં સુધી તે ઉપર જણાવ્યા મુજબ પ્રશસ્ત વિષયરાગ તજી રાકાય નહિ અને તજવામાં ફાયદે પણ નથી, પરંતુ નુકશાનજ છે. કારણકે તેની સહાયથી અપ્રશસ્ત વિષયરાગ સુખે ટાળી શકાય છે, તેમજ પ્રશસ્ત વિષયરાગ પણ અપ્રમત્ત દશામાં રહી શકતું નથી; મતલબ કે સર્વ પ્રકારને વિવરાગ સર્વથા નષ્ટ થયે તેજ આત્માનું સંપૂર્ણ હિત સધાય છે. એ વાત લક્ષ્યમાં રાખી આત્માથી અને એ જેમ બને તેમ ચીવટથી વિષયરોગ તજવાને ઉદ્યમ સેવ ઘટે છે. પ્રાસંગિક બોધ. જે જને સદા સુખદાયી એવા સત્ય ધર્મરત્નની સારી રીતે પરીક્ષા કરી જોતા નથી તેમના ગુણ અને કળાશલ્યને ધિક્કાર પડે.” “ભવ્ય જનોને જૈનધર્મ અભિનવ કલ્પપાદપ છે. કેમકે તે વર્ગ અને મોક્ષના સુખ રૂપી ઉત્તમ ફળ આપે છે. સદ્ધર્મ એજ ખરે બંધુ અને ખરે મિત્ર છે, ધર્મજ પરમગુરૂ છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થએલા મુમુક્ષુ જનને ધર્મજ શ્રેષ્ઠ વાહન (સાધનરૂપ) છે.”, ચઉગતિનાં અનંત દુઃખદાવાનળથી મહા ભયંકર દેખાતા એવા આ ભવનમાં રે ભદ્રકજને ! તમે અમૃતના કુડ સમાન શીતળ સુખકારી શ્રી જિનવચનનું સેવન કરે; તેથીજ તમે સર્વ તાપને શમાવી પરમ શીતળતાને પામશે. અનંત દુઃખતાપથી સંતપ્ત એવા આ વિષમ ભવરૂપી મરૂસ્થળને વિષે હે મહાનુભાવો! તમે શિવસુખદાયી જિન ધર્મરૂપી કલ્પવૃક્ષને સેવે, કિં બહુના!હે આત્માથી સજ્જને! For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન ધમ પ્રકાશ. શ્રી સર્વજ્ઞકધિત જિનધર્મને વિષે તમે એ ઉદ્યમ કરો કે જેથી આ ભીષણ ભ. દધિને શીધ્ર તરીને તમે અક્ષય અનંત સુખદાયી એવું શાશ્વત સ્થાન પ્રાપ્ત કરી શકે, તથાસ્તુ. शुनं स्यात् सर्वसत्वानाम् श्रीमत् चिदानंदजीकृत प्रश्नोत्तर रत्नमाळा. विवेचनसमेत. ( લેખક સન્મિત્ર કપૂરવિજયજી) (અનુસંધાન પૃપ૬ થી) ૧૧૪ પ્રો. રફૂચક ૧૬ દુહાનો અર્થ દેવ, ધર્મ, અને ગુરૂ કેને કહીએ? સુખ, દુઃખ, જ્ઞાન, અજ્ઞાન,ધ્યાન,ધ્યેય, ધ્યાતા, માન, અપમાન, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ, મેક્ષ, હેય, રેય, ઉપાદેય, બેધ, અધ, વિવેક, અવિવેક, ચતુર, મૂરખ, રાય, રંક, ગુણવંત, જોગી, જતિ, સંત, મહંત, શૂરવીર, કાયર, પશુ, માનવ, દેવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર, અથિર, થિર, છિલ્લર, અગાધ, તપ, જપ, સંજમ, ચાર, અને સાધુ કેને કહીએ? જગતમાં અતિ દુર્જય (દુઃખે જીતી શકાય) એવું શું છે ? અધિક કપટ કયાં છે ? તેમજ નીચ, લંચ અને ઉત્તમ કોણ છે? અતિ આકરે અગ્નિ કયે ? નિરંકુશ હાથી ? જગતમાં (ઉગ્ર) વિષવેલી કઈ ? પ્રબળ તરંગ (મેજા) વાળે સાગર ? સદાય કેનાથી ડરતા રહેવું ? અને વેગે જઈને કોને મળવું ? કેની સંગતિ કરવાથી ગુણની વૃદ્ધિ થાય? કેની સંગતથી પોતાની પત જાય? વિજળી જેવી ચપળ વસ્તુ કઈ? વળી જગતમાં અચળ, સાર અને અસાર વસ્તુ કઈ છે? નરકદ્વાર કયું છે? અંધ, બહેરે અને મુંગે કેણ છે? માતા, પિતા, શત્રુ, મિત્ર, પંડિત, મૂર્ખ, સુખી, દુઃખી અને ભયરહિત કોણ છે? જગમાં સહુથી માટે ભય કર્યો છે? અતિ આકરી જરા કઈ છે? બહુ આકરી વેદના કઈ છે? અને અતિ વાંકે છેડા કહે છે ? કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ, અને ચિત્રાવેલી કોને કહીએ? દુઃખ માત્ર ટાળવાને ખરે ઉપાય છે ? કાન, આંખ, મુખ, હાથ, ભુજા, હૃદય, કંઠ અને શાલ ( લલાટ) એ દરેનું ભૂષણ શું ? જગતમાં માટી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નાત્તર રત્નમાળા. ७३ જાળ કઇ? પાપ, રેગ અને દુઃખનાં કારણ ક્યાં? જગમાં પવિત્ર અને અપવિત્ર વસ્તુ કઈ? અમૃત અને વિષ યુ? સંગ અને કુસ’ગ કર્યો? પત’ગને રીંગ ચે અને મજીઠ્ઠી ર’ગ ક્યા ?” આ સર્વ પ્રશ્નસમુદાય કહ્યું. હવે તેના ઉત્તર અનુક્રમે કહે છે. ( या अंकमां दाखल करेला २० प्रश्नोनो उत्तर नीचे प्रमाणे - ) देव श्री अरिहंत निरागी, दया मूळ शुचि धर्म सोनागी; हित उपदेश गुरु सुसाध, जे धारत गुण अगम अगाध, उदासीनता मुख जगमांही, जन्म मरण सम दुःख कोइ नांही; आत्मबोध ज्ञान हितकार, पवळ अज्ञान भ्रमण संसार. चित्तनिरोध ते उत्तम ध्यान, ध्येय वीतरागी जगवान; ध्याता तास मुमुतु बखान, जे जिनमत तत्वारथ जान. बही जन्यता म्होटो मान, कवण अन्य त्रिभुवन अपमान: चेतन लक्षण कहीए जीव, रहित चेतन जान जीव. पर पगार पुण्य करी जाण, परपीका ते पाप वखाए; कर्म आगमन धारे, संवर तास विरोध विचारे. निर्मळ हंस अंश जिहां होय, निर्जरा द्वादशविध तप जोय; वेद भेद बंधन दुःखरूप, बंध अभाव ते मोक्ष अनूप. पर परिणति ममतादिक हेय, स्व स्वभाव ज्ञान कर ज्ञेयः उपादेयतम गुणवृंद, जाणो जविक महा सुखकंद. परमबोध मिथ्यादृक् रोध, मिथ्यादृग् दुःख देत अबोधः तम हित चिंता सुविवेक, तास विमुख जमता विवेक. ८ ૧ દેવ શ્રી અરિહંત નિરાગી—રાગ દ્વેષ અને મેહાર્દિક દોષ માત્રથી મુક્ત થયેલા સરા સર્વદર્શી ઉત્કૃષ્ટ ચારિત્રવત તથા સર્વશક્તિસ’પન્ન એવા અરિહંત ભગવાનજ દેવાધિદેવ છે, જે સ’પૂર્ણ અતિશયવંત છતાં અમૃત સમાન વચ નથી ભવ્ય જતેાના ત્રિવિધ (મન વચન અને કાયા સબંધી) તાપને ઉપશાંત रे छे. For Private And Personal Use Only ६ ७ Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ૨ દયા મૂળ શુચિ ધર્મ સભાગ–કેઈનું કંઈ પણ અનિટ–અહિત મનથી વચનથી કે કાયાથી નહીં કરવારૂપ અને સર્વ કોઇનું એકાંત હિત કરવારૂપ સર્વ જીવને સુખદાયી અને હાલું નિપુણ દયાનું તત્વ જેમાં સમાયેલું છે એ અહિંસા સંયમ અને તપલક્ષણ ખરે ધર્મ છે. હિત ઉપદેશ ગુરૂ સુસાધ, જે ધારત ગુણ અગમ અગાધ– જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમા, મૃદુતા, કાજુતાદિક અનેક ઉમદા ગુણને પિતે સેવન કરતા છતા જે ભવ્ય જનો પ્રત્યે તેમની ગ્યતાનુસારે હિત ઉપદેશ દેવામાં તત્પર રહે એવા સુસાધુ-નિગ્રંથ પુરૂ ગુરૂપદને લાયક છે. ૪ ઉદાસીનતા સુખ જગમાંહી–જગતમાં જીની વિધ વિધ કર્મ અને નુસાર જે વિચિત્રતા પ્રતીત થાય છે, તેમાં મુંઝાઈ નહિં જતાં જ્ઞાનદષ્ટિવડે તેથી નિરાળવા. રહી સ્વ સ્વરૂપમાં રિથતિ કરવી એટલે નિજ કર્તવ્યરૂપ ચારિત્રમાં રમણતા કરવી એમાંજ ખરૂં સુખ સમાયેલું છે. દુનિયામાં દશ્ય થતી ખોટી માયિક વતુઓમાં કવ અભિમાન કરી તેમાં મુંઝાઈ જનારા જનો તેવા સુખથી બેની બજ રહે છે. પ જન્મ મરણ સમ દુઃખ કેઈ નાંહી–મહા દુર્ગંધમય સંડાસમાં કે ઈને પરાણે બેસારી રાખતાં અથવા કોઈને અન્યાયથી કેદખાનામાં પુરી રાખતાં જે દુઃખ થાય છે તેથી બેસુમાર દુઃખ જીવને ગર્ભવાસમાં થાય છે. કેમકે ગભવાસમાં જીવને મહા દુર્ગધી અને પરતંત્રતાને પુરતો ખ્યાલ હરહમેશ આવ્યા કરે છે. તેથી તે મૂર્થિતપ્રાય અવસ્થા ભોગવે છે. સંડાસમાંથી તો માણસ જેરથી પણ નાસી જઈ શકે છે, અને કેદખાનામાંથી પણ કેઈની અનુકંપાવડે છુટી શકે છે, અને થવા દુઃખને કમી કરી શકે છે, તેવું ગર્ભવાસમાં નથી; એટલું જ નહિ પણ તેમાં અતિ ઘણી દુર્ગધી અને પરતંત્રતાને પરતે અનુભવ કરે પડે છે. તેવા ગભાસના દુઃખ કરતાં પણ માતાની નિદ્વારા બહાર નીકળતાં જન્મસમયે જીવને ભારે દુઃખ થાય છે. તે વખતનું દુઃખ ખરેખર કમકમાટી ઉપજાવે એવું છે. એથી પણ અનંતું દુઃખ જીવને મરણ સમયે પ્રતીત થાય છે. આ વાતની કંઈક ઝાંખી અન્ય જીવોને તે તે સમયે અનુભવવાં પડતાં દુઃખ નજરોનજર જેવાથી થાય છે. આ તો એકજ વખત જન્મમરણનાં દુઃખની વાત કહી. પરંતુ એવા અનંત જન્મમરણના ફેરામાં જે ફર્યા કરે છે. જ્યાં સુધી જન્મમરણનાં બીજ ભૂત, રાગ, દ્વેષ,મેહ, અજ્ઞાન પ્રમુખ દેવને દૂર કરવા જીવ પ્રય ન કરે નહીં, ત્યાં સુધી એવા અનંત દુઃખમાંથી તેને છુટકા થઈ શકે જ નહીં અને રાગ દ્વેષાદિક દેને નિર્મૂળ કર્યા કે તરતજ જન્મમરણનાં અનંત દુઃખને અંત આવ્યે જાણે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર રત્નમાળા, પ ૬ આત્મમેધ જ્ઞાન હિતકાર—જેથી આત્માનુ સ્વરૂપ એળખાય, આમાને હિતકારી ગુણ અને અહિતકારી દોષનુ' ભાન થાય,જેથી હિતકારી વસ્તુનેાજ આદર અને અહિતકારી વસ્તુને ત્યાગ કરવા લક્ષ જાગે તેવુ* તત્ત્વજ્ઞાન આત્માને અ ત્યંત હિતકારી છે. સંત સુસાધુ જનાની યથાવિધિ ઉપાસના કરીને એ પ્રાપ્ત કરવા યેાગ્ય છે, એથી વિજ્ઞાન—વિવેક જાગે છે. કહ્યું છે કે “ સે કહિયે સે પુછિયે, તામે' ધરિયે ર‘ગ; યાતે મિટે અબોધતા, બોધરૂપ વડે ચંગ.” જેથી રાગદ્વેષ અને માહાદિકના તાપ ઉપશમે અને ઉત્તમ સ’યમનુ સેવન કરી સહજ શીતળતા અનુભવાય એવુ' આત્મજ્ઞાનજ અત્યંત હિતકર છે. છ પ્રમળ અજ્ઞાન ભ્રમણ સંસાર-જેમ કર(ભુંડ)વિષ્ટામાંજ રતિ માને, તેને તેજ પ્રિય લાગે પણ બીજી ઉત્તમ ચીજ પ્રિય લાગે નહિ તેમ ભવાભિન'દી જીવને ક્ષુદ્રતા, તૃષ્ણા, દીનતા,મત્સર,ભય,શડતા,અજ્ઞતા અને સ્વચ્છ દ્રવૃત્તિ વિગેરેઢાષા જેથી દીર્ઘ કાળ સ’સારપટન કરવુ પડે તે પ્રિય લાગે, પણ જે સદ્ગુણોથી જન્મ મરણના ભયથી મુક્ત થવાય તે પ્રિય નજ લાગે તે પ્રબળ અજ્ઞાનતાનુજ એર જાણવુ.. ૮ ચિત્ત નિરાય તે ઉત્તમ ધ્યાન—જ્યાંસુધી જીવને પચ વિષયાદિક પ્રમાદજ પ્રિય છે ત્યાંસુધી ચિત્તના પ્રવાહ (વ્યાપાર) તેજ દિશામાં વહ્યા કરે છે. આમાને પરિણામે અનર્થકારી ઢિશામાં વહેતા મનના પ્રવાહે રકીને એકાંત હિતકારી દ્વિશામાં તે પ્રવાહને વાળવા-વાળવા પ્રયત્ન કરવા તે ઉત્તમ ધ્યાન કહેવાય છે. આતં ધ્યાન અને રોદ્ર ધ્યાનનાં કારણેા ટાળી ધર્મધ્યાન અને શુકલ ધ્યાનનાં કારણેા સેવવાના અભ્યાસ કરવા એજ આત્માને એકાંત હિતકારી છે,ચિત્તના વેગ વિષયાદિકમાં વધતા જાય એવાં માઠાં કારણેા સેવવાથી વારવાર સ'ક્લેશ પેદા થાય છે તેના સમ્યગ્ વિચાર કરી તેવાં માઠાં કારણાયી થતે સકલેશ અટકાવવા માટે અદ્ઘિ તાક્રિક પદોનુ' સ્વરૂપ સમજી તેમાં મનને જોડવુ' અને તેમાંજ તલ્લીન થઇ રહેવુ' એજ આત્માને એકાંત હિતકારી છે. ૯ ધ્યેય વીતરાગી ભગવાન જેને આત્મા-પરમાત્માનું સ્વરૂપ સમજાયુ' છે એવા અ`તરઆત્મા ધ્યાતા હોઇ શકે છે અને જેમના સમસ્ત દોષ માત્ર દૂર થઇ ગયા છે એવા વીતરાગ પરમાત્મા ધ્યાન કરવા ચેાગ્ય-ધ્યેય છે. પરમાત્માનું ધ્યાન કરનાર ધ્યાતા ધ્યાનના પ્રભાવથી કીટ (એળ) ભ્રમરીના દૃષ્ટાંત પાતેજ પરમામાના રૂપને પામી શકે છે. તેથી જેના સમસ્ત રાગાદિક દેા વિલય પામ્યા છે, અને સમસ્ત ગુણગણ પ્રગટ થયેલા છે એવા અરિહંત-સિદ્ધ પરમાત્માનું જ ધ્યાન કરવુ' આત્માર્થીને હિતકર છે. ૧૦ ધ્યાતા તાસ મુમુક્ષુ ખખાન,જે જિનમત તત્ત્વારથ જાન—જેમ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir G૬ જૈન ધર્મ પ્રકાશ. છે રાગદ્વેષાદિક અંતરંગ શત્રુઓને સંપૂર્ણ રીતે જીતી લીધા છે એવા જિનેશ્વર - ગવાને કથન કરેલા તત્ત્વને સારી રીતે જાણી સમજીને જેને જન્મમરણાદિક દુઃખને સર્વથા ક્ષય કરી મોક્ષ સંબંધી અક્ષય અવિચળ સુખ મેળવવાની તીવ્ર અભિલાષા જગી છે એવા મુમુક્ષુ જને જ ખરેખર પૂર્વોક્ત વીતરાગ પરમાત્માનું દાન કરવાના અધિકારી છે. ૧૧ લહી ભવ્યતા હે માન–જન્મ જરા અને મરણના દુઃખથી સવથા મુક્ત થઈ મોક્ષ સંબંધી અક્ષય સુખ પામવાને અધિકારી બનવું, એટલે તેની યોગ્યતા મેળવવી એજ ખરેખર આતમ સંસ્કાર ( self respect) સમજો. ૧૨ કવણ અભવ્ય ત્રિભુવન અપમાન–પૂર્વોક્ત ભવ્યતાથી વિપરીત અભવ્યતા મેક્ષ સંબધી શાશ્વત સુખથી સદા બેનશીબજ રહેવાય એવી અને ગ્યતા એજ ખરેખર જગતમાં મહટામાં મોટું અપમાન જાણવું. કેમકે તેથી જીવ જ્યાં જ્યાં જન્મ, જરા અને મરણ સંબંધી અનંત દાવાનળમાં પચાયાજ કરે છે. ૧૩ ચેતન લક્ષણ કહીએ જીવ–ચેતના એ જીવનું સામાન્ય લક્ષણ છે. ચિતન એટલે ચિતન્ય-સજીવનપાનું. બાકી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ જીવન વિશેષ લક્ષણો છે. એવાં લક્ષણે જીવમાંજ લાભી શકે. ૧૪ રહિત ચેતન જાન અજીવ—જેનામાં પૂર્વોક્ત ચેતના-ચત-સજીવનના વિદ્યમાન નથી તે અજીવ અથવા નિર્જીવ કહેવાય છે. નિર્જીવ વસ્તુમાં સામાન્ય લક્ષણ ચિત જ નથી તે વિશેષ લક્ષણ જ્ઞાનાદિક તો હોયજ કયાંથી? એવી રીતે જીવ અને અજીવ વસ્તુને નિર્ણય કરે સુતર પડે છે. ૧૫ પર ઉપગાર પુણ્ય કરી જાણ-જેમ અન્ય જનું હિત થાય એમ મન વચન અને કાયાને સદુપયોગ કર, અન્ય જીવોને શાતા સમાધિ ઉપજે એવાં કાર્ય પરમાર્થષ્ટિથી કરવાં, કરાવવાં કે અનુમોદવા કદાપિ સ્વપ્રમાં પણ કઈ જીવને પીડા-અશાતા-અસમાધિ-અહિત થાય એવું નથી પણ નહીં ઈચ્છતાં સદા સર્વદા સર્વનું એકાંત હિત-વાત્સલ્ય થાય તેવું જ મનથી ચિતવવું, તેવું જ વચન વાપરવું અને તેવુંજ કાયાથી પ્રવર્તન કરવું, એવા પવિત્ર માર્ગથી કદાપિ ખલિત ન ઘવાય એટલા માટે સાવધાન રહેવું એવાં હિતકારી કાર્ય કરી તેને બદલે નહીં ઈ . યશકીર્તિ પ્રમુખને લાભ નહીં રાખતાં સ્વ કર્તવ્ય સમજીને સહુની ઉપર સમદષ્ટિ રાખીને એટલે રાણપથી થતી વિષમતા ટાળીને અને મંત્રી પ્રમુખ ચાર ભાવનાને અંતઃકરણથી આશ્રય કરીને સ્વપર હિતને માટે પ્રવર્તાવું એજ ખરેખર પુષ્યને માર્ગ છે. પૂર્વ મહા પુરૂએ જ પુણ્યશાર્ગ આદરેલ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર રનમાળા. છે અને ઉપદિશેલે છે, સ્વપરની ઉન્નતિ ઇચછનારે એજ માર્ગ અવલંબવવા ગ્ય છે. ૧૬ પરપીડાતે પાપ વખાણુ–દેધથી, માનથી,માયાથી કે લેભથી રાગઢષને વશ થઈ, આત્માને નિષ્કષાય-નિર્મળ સ્વભાવ ભૂલી જઈ, પરભાવમાં પરિણમીને “સહુ જીવને આમ સમાન લેખવા” એ મહા વાકયને વિસારી દઈ, પરજીને બનતી સહાય કરવાને બદલે ઉલટી પીડા કરવા મનથી, વચનથી કે કાયાથી પ્રવૃત્તિ કરવી, કરાવવી કે અનુમોદવી, એના જેવું બીજું પાપ-અન્યાયાચરણ શું હોઈ શકે? પરભવ જતાં જીવને પાપના વિરવા વિપાક ભેગવવા પડે છે. પાપાચરણથી જ જીવને નરક તિર્યંચ ગતિનાં કડવાં દુઃખની કેટીઓ ખમવી પડે છે. તેથી જ ભવભરૂ જને તેવાં પાપાચરણથી સદંતર દૂર રહે છે. સહને આત્મ સમાન લેખી કઈ જીવને કંઈ પણ પીડા ઉપજે તેવું કદાપિ તે કરતા કે કરાવતા નથી. જે પિતાને જ પ્રતિકૂળ દુઃખકારી લાગે તે અખતરે પારકા ઉપર નજ અજમાવી જોઈએ. ઠંડા મગજથી સામાની સ્થિતિને વ્યાજબી વિચાર કરી લેવામાં આવે તે તેને પીડવાની ઇચ્છા થાય જ નહીં. વિવેક વિના મિથ્યા અહંતા અને મમતામાં મુંઝાઈપરને પીડા ઉપજાવવા જીવ પ્રવૃત્ત થાય છે, અને વિવેકવડે વપરનું યથાર્થ ભાન થતાં સવ૫રને અહિતકારી માર્ગથી પાછે નિવર્તે છે. 'કાવત વિવેકી જીવજ અહિંસા ધર્મનું યથાથે પાલન કરી શકે છે. ૧૭ આશ્રવ કર્મ આગમન ધારે-જેથી નવનવાં કર્મ આત્માને આવીને વળગે એટલે આત્મા સાથે શુભાશુભ કર્મનું મિશ્રણ થવાનાં જે કારણ તેને શાઅમાં આશ્રવ કહેવામાં આવે છે. ઈદ્રિયોના વિષયેનું સેવન, ક્રોધાદિક કષાયને વશ થવું, અવિરતિપણે રહેવું, મન વચન તથા કાયાના વિચિત્ર વ્યાપાર કરવા, અને નવ તવ પ્રકરણમાં કથન કરેલી પચીશ પ્રકારની ક્રિયાનું સેવન કરવું એવો શુભાશુભ કર્મનું આવાગમન થાય છે. ૧૮ સંવર તાસ વિધ વિચારે –ઉપર કહેલા આશ્રવને અટકાવવા એટલે ઉપર જણાવેલી વિવિધ કરણીવડે આત્મા સાથે મિશ્રણ થતાંશુભાશુભ કર્મને રોકવા તે સંવર કહેવાય છે. સમિતિ (સમ્યક્ પ્રવર્તન), ગુહિ(મન વચન અને કાયાનું ગેપન),પરિસહ (અનુકૂળ કે પ્રતિકુળ ઉપસર્ગદિક) ક્ષમાદિક દશ મહા શિક્ષાનું પાલન કરવું, દ્વાદશ ભાવના અને સામાયિકાદિક ચારિત્રવડે પૂર્વોકત આશ્રય ટાળી શકાય છે. ૧૯ નિર્મળસ અંશ જિહાં હેય, નિર્જરા દ્વાદશવિધ તપ જોયજેમ હંસ ક્ષીર નીરની વહેંચણ કરી શકે છે, તેમ જેના ઘટમાં નિર્મળ જ્ઞાન વિરા For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ પ્રકાશ એ પ્રગટ્યાં છે તે બાહ્ય અને અત્યંતર તપવડે નિર્જરા–પૂર્વભવનાં સંચલા કર્મને ક્ષય કરી શકે છે.ખાનપાન વિના નિરાહાર રહેવું, આહારમાં ઓછાશ કરવી, નિયમિ. તપણે ખાનપાન વિગેરે કરવું, નાના પ્રકારના રસને ત્યાગ કરે, સમજીને સ્વા. ધીન પણે શીત તાપાદિકને સહવા, અને નાના પ્રકારના આસન-જય પ્રમુખથી દેહને દમવું, એ સર્વ બાહ્ય તપરૂપ છે. એ બાહ્ય તપ ઉત્તમ લક્ષથી કરવામાં આવે તે તે અત્યંતર તપની પુષ્ટિને માટે થાય છે. જાણતાં અણજાણતાં ગુપ્ત કે પ્રગટ કરેલાં પાપની નિષ્કપટપણે ગુરૂ સમીપે શુદ્ધિ કરવી, ગુણી જનેનું બહુમાન સાચવવું, સદગુણીની સેવાચાકરી બજાવવી, અભિનવ શાસ્ત્રનું પઠન પાડનાદિક કરવું, અરિહતાદિક પદનું સ્વરૂપ સમજી તેમાં પોતાની વૃત્તિ સ્થિર કરવી, અને દેહમૂછને ત્યાગ કરીને પરમાતમ સ્વરૂપમાં તલ્લીન બની જવું એ અત્યંતર તપ કહેવાય છે. સમતા પૂર્વક શાસ્ત્ર આજ્ઞાનુસારે પૂર્વોક્ત તપ કરવાથી અનેક જન્મનાં સંચેલાં કઠણ કર્મ પણ ક્ષય પામે છે. માટે મલાથી જનેએ આત્મવિશુદ્ધિ કરવા માટે ઉકત ઉ. ભય પ્રકારને તપ અવશ્ય સેવ ચોગ્ય છે. તીર્થકરોએ પણ ઉક્ત તપને આશ્રય લીધેલો છે. ર૦ વેદ ભેદ બંધન રૂપ–-પુરૂષવેદ, વેદ અને નપુંસકવેદને રય. જેથી સ્ત્રી, પુરૂષ અને ઉભયને ભેગવવાની તીવ્ર ઈચ્છા પ્રગટે છે, તે વિગેરે અનેક પ્રકારની સ્થિતિ બંધનરૂપ છે. શુભ પરિણામની ઘારાવરે ઉક્ત બંધનને છેદ્યા વિના કેઈ પણ જીવ મોક્ષને અધિકારી થઈ શકે નહિ. માટે દુઃખરૂપ કર્મ. બંધન તુટે એજ ઉદ્યમ કર જોઈએ. ર૧ બંધ અભાવ તે મોક્ષ અપ–મિથ્યાત્વ, અવિરતિ, કષાય, વેગ પ્રમુખ કર્મબંધના સામાન્ય હેતુઓ છે, અને તેના વિશેષ હેતુઓ પણ પ્રથમ કર્મ થમાં બતાવેલાં છે. તે લક્ષમાં લઈ તેવા બંધહેતુથી પાછા ઓસરતાં આત્મા અનુકમે અનુપમ એવા મોક્ષસુખને અધિકારી થઈ શકે છે. રાગ દ્વેષ પ્રમુખ ભાવ કર્મ છે, એટલે તે કર્મબંધને બહુ પુષ્ટિ આપે છે. તેથી આત્મા સ્વ સ્વરૂપથી સુત-બ્રણ થઈ પરભાવમાં ખુબ પિસાર કરે છે, અને એમ કરવાથી સંસારસંતતિની વૃદ્ધિ થયા કરે છે. વડના બીજની પર તેને અંત આવી શક્યું નથી. પરંતુ જે રાગ દ્વષ પ્રમુખ પિપક પદાર્થ મળે નહીં તે તેને તરતજ અંત આવી જાય છે. આથીજ તત્ત્વજ્ઞાની અધ્યામી પુરૂ રાગ છેષાદિકને જ નિર્મળ કરવા મથે છે. ૨૨ પર પરિણતિ મમતાદિક દેશ--પિતાના આત્માને સારી રીતે આળ ખી કાકાય અને તેમાં જે અનંતશક્તિ-સામર્થ રહે છે તેની જેથી દર પ્રતીતિ થાય વાં સર્વજ્ઞ વચન કે વીતરાગ ભગવાનની પરમ તા-બોધક પ્રતિમાનું અંતર લક્ષ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નાત્તર રત્નમાળા. ૭૯ થી આલ'બન લેવું અને તેમાંજ એટલે સ્વસ્વરૂપમાંજ રમણુ કરવુ એવી પરિણિત આત્માને અત્યંત હિતકારી છે. પર’તુતેવી આત્મપરિણિત તે પરપુગલિક વસ્તુમાં અનાદિ અનતકાળથી લાગી રહેલી પ્રીતિ-મમતાને પરિહરવાથીજ જાગે છે, તેથી આત્માથી જનાએ તેવી પુગલિક પ્રીતિ તજવી અને આત્માના અંતરંગ જ્ઞાનાદિક ગુણામાં પ્રીતિ જાડવા પ્રયત્ન કરવા ચેાગ્ય છે. જ્યાં સુધી જીવ નકામી પરવસ્તુએમાં મમતાબુદ્ધિ ધારે છે ત્યાં સુધી ગમે તેટલું કાયાકષ્ટ કરે તેપણ તે તેના આત્માને હિતકારક થતું નથી, અને મમતાબુદ્ધિ તજી કે તરત તેની સકળ કરી તેના આમાને એકાંત હિતકારક થાય છે; માટે મુમુક્ષુ જનેાએ પરવસ્તુઓમાંથી મમતાબુદ્ધિ ઉખેડી નાંખી આત્માના રવાભાવિક સદ્દામાંજ મમતાબુદ્ધિ ધારવી ઉચિત છે અને એજ કર્તવ્ય છે. ૨૩ સ્વ પરભાવ જ્ઞાન કર તૈયવ એટલે આત્મદ્રવ્ય અને પર એટ લે આત્મા શિવાયના બીજા દ્રવ્યેા તેનુ જેમ યથાર્થ જાણપણું થાય તેમ બની શકે ત્યાંસુધી ગુરૂગમ્ય અભ્યાસ કરવા ઉચિત છે. આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગળ અને કાળ એ ષટ્ દ્રન્ચે તેમના ગુણુપર્યાયયુક્ત હાય છે. તેના વિશેષ અધિકાર નવતત્ત્વાદિક ગ્રંથાથી જાણવા. આત્મા ચૈતન્યયુક્ત ચૈતન દ્રવ્ય છે, ત્યારે બાકીના બધા ચૈતન્યરહિત જડ કૂબ્યા છે. તેમને તેમના ગુણુપર્યાય યુક્ત સારી રીતે આળખી આત્માને અનુપયેાગી એવા પુગળ પ્રમુખ પદ્રવ્યોથી નિવૃત્ત થવુ' અને આત્માનાજ ગુણમાં મક્કમપણે પ્રવૃત્ત થવુ. રોય એટલે જાણવા યાગ્ય સર્વ દ્રવ્યો જાણીને તજવા ચાગ્ય તજવા અને આદરવા ચેાગ્યજ આદરવા એજ સાર વિવેકનું ફળ છે, બાકી પોપટની પેરે કેવળ મુખપાઠ માત્રથી તા આત્માનુ' કઈ વળે તેમ નથીજ, ૨૪ ઉપાદેય આતમગુણ વૃંદ, જાણેા ભવિક મહા સુખકંદ-આત્માના અન'ત ગુણાને વૃંદ્ર એટલે સમુદાય એજ ઉપાદેય એટલે આદરવા—આરાધવા યેાગ્ય છે, અને એજ આત્માને પરમ સુખકારી છે. સ્વગુણવૃંદ્રની ઉપેક્ષા કરી અને આત્મગુણુના વિરોધી અવગુણાને પોષી પાતેજ પેાતાને શત્રુ બને છે, તેથીજ તેને સંસારચક્રમાં અનંતકાળ પર્યન્ત રઝળવુ' પડે છે, આવી મહા ખેદ્યકારક અને ગંભીર ભૂલ સુધાર્યા વિના તેના છૂટકેાજ નથી, તે વિના પાતે પાતાના આત્મામાંજ સત્તાગત રહેલ અનંત સુખને આસ્વાદ અનુભવ કરી શકવાનેા નથી અન તકાળથી ચાલી આવતી આ પોતાની ભૂલ સુધારી સ્વદોષમાત્રને ઉન્મૂળી નાખવાજ યત્ન કરવા જરૂરનેા છે કે જેથી આત્મામાં સત્તાગત રહેલા સકળ વૃંદ સહજ જાગૃત થઇ પ્રકાશિત થઇને રહેશે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'હ જૈન ધર્માં પ્રકાશ ૨૫ પરસ બોધ મિથ્યા ગરાધ-મિથ્યાટગ એટલે મિથ્યાત્વ-વિષવિપરીત વાસનાતત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ અને અતવમાં તબુદ્ધિ, ગુરુમાં દોષપુદ્ધિ અને દોષમાં ગુજીબુદ્ધિ, હિતમાં અદ્ભુિતબુદ્ધિ અને અહિતમાં હિતબુદ્ધિ, સુદેવમાં કુદેવબુદ્ધિ અને કુદેવમાં સુદેવબુદ્ધિ, સુગુરૂમાં કુરૂબુદ્ધિ અને કુગુરૂમાં સુગુરૂભુદ્ધિ, તેમજ સુધર્મમાં કુધર્મબુદ્ધિ અને કુધર્મોમાં સુધર્મબુદ્ધિ, આવી મિથ્યામતિ એજ મિથ્યાત્વ તેના રાધ એટલે અટકાવ કરે તેજ પરમ બેધ છે. ઉપર કહેલુ મિથ્યાત્વ અનાદિ કુસ’ગયેાગે પ્રભવેલુ છે, તેના રોધ કરવા આત્માર્થી જનેાએ સુસંગ રાજવા સાવધાન થવું ઘટે છે, મહા સમર્થ જ્ઞાની પુરૂષોના નિષ્પક્ષપાતી વચન ઉપર પુરતા વિશ્વાસ વિના તે અનાદિ અનંત રાગ ટળવાના નથી, અને અનત અભ્યા બાધ અક્ષય સુખ થવાનુ' નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ મિથ્યાદગ દુઃખ હેત અખાધ—જેથી મિથ્યાવજન્ય અનંત અપા૨ દુ:ખ ઉપજે તેજ અબેધ યા અજ્ઞાન છે. મિથ્યાત્વ એ મહાશય, મહુાવિષ, મહા વ્યાધિ અને મહા દુઃખરૂપ છે, તેને તેની મહાવ્યથાને ન મટાડે તે જ્ઞાનજ નહીં કિ’તુ અજ્ઞાનજ સમજવુ', જે પેાતેજ પ્ૌક્ત મિથ્યામતિથી મિથ્યા વાસનાથી ભરે. લા છે. તે બાપડા પરના મિથ્યાત્વને શી રીતે મટાવી શકે ? જે પાતેજ ભવાધિમાં અનેકશઃ દુખતા હોય તે બીજાને શી રીતે તારી શકે ? જેમને પાતાનેજ સમ્યગ્દ ન-સમ્યકત્વ પ્રગટયુ* નથી તે ખીજા અી જનેતે શી રીતે સમ્યગ્દર્શન પ્રગટાવી શકે ? જે પોતેજ નિર'તર નિર્ધન દુઃખી સ્થિતિમાં સખહ્યા કરે છે તે બીજાને શાશ્વત સધન સુખી સ્થિતિમાં શી રીતે મુકી શકે ? આથીજ મિથ્યાવાસના દૂર કરવા અતઃકરણુથી ઇચ્છતા હાય તેમણે અવા સમર્થ નિષ્પક્ષપાતી સહત સુસાધુ જનેાની હિતશિક્ષા હૈયે ધરી તેનુ' મનન કરી સ્વમાચાર વિચારમાં અનતે સુધારે કરવા મેઢાન પડવુ' એજ આત્માને એકાંત હિતકારી માર્ગ છે અને એજ ઉપાદેય છે. ૨૭ આત્મહિત ચિંતા સુવિવેક—જેથી આત્માનુ' હિત કલ્યાણ થઈ શકે એવુ' અંતરમાં સદાય ચિંતવન (લક્ષ) ખન્યુ રહે તેજ સુવિવેક એટલે ખરા વિવેક છે. બાકીના વિવેક તે કેવળ કૃત્રિમ યા નકામે છે. આત્મા એ શી વસ્તુ છે ? તેનું સ્વરૂપ શું છે? તેના ગુણુ કેવા છે? તેની કેટલી શક્તિ છે? તે કેમ ઢકાઈ ગયેલ છે? તે શી રીતે પ્રગટ થઇ શકે ? તેમાં અતરાયભૂત કાણુ છે? તે 'તરાય કેમ દૂર થઈ શકે? તેનાં કયાં કયાં સાધન છે? તે તે સાધનને કેવી રીતે ઉપયોગ કરવે એઇએ ? આ મનુષ્યભવ કેટલા અમૂલ્ય છે? તેને એળે કેમ ગમાવી દેવામાં આવે છે એ વિગેરે આત્મા સંબધી ચિંતવન સાથે હવે કઇ સવિશેષ જાગૃત થઇ રહેવું બહુ જરૂરનુ' છે; જેમને આત્માને અનુભવ ગ્યા છે એવા સાત જનેાની સેવાભક્તિ મ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મિક પ્રભાત. '૮૧. હુમાન કરવા હવે ઉજમાળ થવાની જરૂર છે. સ્વહિત કાર્યમાં ગફલત કરવાથી જી. વને અત્યાર સુધી બહુ ખમવું પડ્યું છે અને આગળ ખમવું પડશે માટે હવે વધારે વખત સ્વહિત સાધનની ઉપેક્ષા નહીં કરતાં જેમ બને તેમ જલદી ખંતથી અને પ્રેમથી સરગતિ સેવીને સ્વહિત સાધી લેવા પૂરતું લક્ષ રાખવું, તેમાં ગફલત કરવી એ સોનેરી તક ગુમાવવા જેવું કામ છે. કેમકે સ્વહિત સાધવા અંતર લક્ષરૂપ સુવિવેક જાગ જીવને બહુ બહુ દુષ્કર છે. ૨૮ તાસ વિમુખ જેડતા અવિક-ઉક્ત પ્રકારનું આત્મ લક્ષ તજી કેવળ જડ એવી પુદ્ગલિક વસ્તુમાં જ પ્રીતિ ધરવી, તેમાં નિમગ્ન થઈ રહેવું, એથી ઉપરાંત બીજું કંઈ કર્તવ્ય અવશિષ્ટ (બાકી) નથી. ખાનપાન એશઆરામ કરવા એજ આ દુનિયામાં સારી વસ્તુ છે અને એજ પ્રાપ્ત કરવા અહેનિશ ઉદ્યમ કર્તવ્ય છે. આવા એકાંત અજ્ઞાનગર્ભિત કુવિચાર તેજ અવિવેક છે. એવા અવિવેકથી જ મિથ્યા વાસના વૃદ્ધિ પામે છે, અને એથી જ જીવ સંસારચકમાં ભ્રમણ કરે છે, જન્મ જરા મૃત્યુ આધિ વ્યાધિ ઉપાધિ અને સંગવિયોગજન્ય અનંત દુઃખ દાવાનળમાં પચાયાજ કરે છે, અને તેમ છતાં મેહમદિરાના પ્રબળ વેગવિકારથી તે પિતાને સુખી લેખે છે અથવા એવાજ કપિત ક્ષણિક સુખની આશા રાખ્યા કરે છે; આવા અગ્ય જીવનું કલ્યાણ શી રીતે થાય? અપૂણ. आत्मिक प्रभात. આનંદઘનજી મહારાજ અને ઘડિયાળી. (લેખક તીચંદ ગિરધરલાલ કાપડીઆ સેલીસીટર) (અનુસંધાન પૃષ્ઠ ૬૪ થી ) આત્મ સ્વરૂપ શું છે? અનંત, અક્ષય,અવિનાશી, અવ્યાબાધ, અજ, અજરામર, અરૂલઘુ વિગેરે અનેક વિશેષણોથી યુક્ત, અનંતજ્ઞાનદર્શનાદિથી યુક્ત નિરંતર આત્મસ્વરૂપમાં રમણ કરનાર અને એ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ફરીવાર દુઃખનો અનુભવ કદિ પણ નહિ કરનાર તું આત્મા છે. શરીર તારૂં નથી, તું નથી, ઇદ્રિ તારી નથી, ધન તારૂં નથી, અનંત ગુણ શિવાય બીજી કોઈ વસ્તુ તારી નથી, તારી મૂળ સ્થિતિ એવી સુંદર છે કે ત્યાં શેક, વિયેગ, અરતિ, અપમાન, કદના, તાડન,તર્જન, દમન, આજ્ઞા કે એવું કાંઈ પણ અનિષ્ટ નથી; ત્યાં નિજસ્વરૂપરમણતાજ છે, અને એને આનંદ એ અપૂર્વ છે કે તેને ખ્યાલ આવી મુશ્કેલ છે. - ૧ જેને જન્મવાનું નથી. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ જૈન ધર્મ પ્રકાશ. તારા જીવનમાં તું જે, નજર કર, અવકન કર. તને જણાશે કે તે સુખને અનુભવ કર્યો નથી. તું જેને સુખ માને છે તે પણ તને બહુ ડું મળ્યું છે. બહુ તો દુઃખજ છે. રાજાના મહેલમાં કે શેઠીઆઓના બંગલામાં સુખ જેવું નથી. સુખી જેને માનતા હો તેના અંતઃકરણને પૂછવાથી તેને ખ્યાલ આવી શકે એમ છે. આવી રીતે મોટા દુખપરંપરાથી ભરેલા સંસારસાગર ઉપર તને શામાટે પ્રીતિ ઉપજે છે? કલ્પનાતીત, સમજવામાં આવવું મુશ્કેલ પણ અનુભવ ગમ્ય સુખ તને મળે તેવું છે, પ્રયાસસિદ્ધ છે, છતાં હજુ તે મેળવવા તું પ્રયાસ કેમ કર તે નથી? અને તેને બદલે તદ્દન ખોટે ભાગે, ખોટી જગાએ, ખોટી રીતે સુખ મેધાવવા રખડ્યા કરે છે. આનંદઘન મહારાજ તેને એકજ શબ્દમાં જવાબ આપે છે કે આત્માની “અકળ કળા” છે, એ ન કળી શકાય તેવી કળાને કળવા તું પ્રયાસ કર નથી. એક વખત તારૂં તે તરફ લય થશે, એટલે પછી તેને બીજું કોઈ પણ પસંદ આવશે નહિ. તેથી હું ચેતન! તું આ બાહ્ય વ્યાપારને તજી દઈને તારી અકળ કળા પ્રગટ કરવા વિચાર કર. તું બહુ નકામે પ્રયાસ કર્યા કરે છે. તારી પ્રવૃત્તિ સાંસારિક હોય છે તે પાગલિક હોવાથી ક્ષણિક છે, આ ભવ સુધીની જ છે, એ તુ અન્યના પ્રસંગથી જોઈ જાણી શકે છે, તારી પ્રવૃત્તિ ધાર્મિક હોય તો તેમાં પણ તું દંભ વિગેર કરી ધર્મને મલીન ન કરતા હો તે જજે, સાધન અને સાધ્યનું હિતુ અને લક્ષ્યપણું હદયપટપર રાખજે, અને ધર્મને નામે નવીન સંસાર ચલાવત નહિં. વિચારશ્રેણીમાં આગળ વધતો યુવક તરંગસાગરમાં વધતા ગયે, સાંસારિક વૃત્તિઓ પર કાબુ મેળવવાના નિશ્ચયપર આવવા લાગે, અને આંતર ચલુ ઉઘાડી “અઠળ કળા” પ્રગટ કરવાના માર્ગ શોધવા લાગ્યો. દિવસ ઉગવાની તૈયારી થવા લાગી, અરૂણોદય થવા આવ્યું, કેટલાંક સ્ત્રી પુરૂષે પથારીમાંથી ઉડી સંસારવ્યાપારમાં પડવા લાગ્યાં, પક્ષીઓ આકાશમાં ઉડવા લાગ્યાં, પવન શીતળ અને મંદ હ, ચંદ્રને પ્રકાશ બંધ પડયો હતો અને તે અસ્તાચળ પર ચડી સમાઈ જવાની તૈયારીમાં હતા. એકતાનમાં લાગેલ આપણા યુવકનું મન બાહ્ય વિષયમાં નહતું. પક્ષીના અવાજ કે મનુષ્યોના મંદ મંદ ઉચારથી તેને કોઈ પ્રકારનો ભ થયે નહિ, તે તો છેતાના વિચારપ્રવાહમાં આગળ વધતો જ રા. આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવા જેવું છે, પણ તે “અકળ કળા” કેવી રીતે પ્રગટ થાય તે બહુ વિચારવા ગ્ય છે. પદની ત્રીજી ગાથામાં કહ્યું કે “ આમઅનુભવ રૂપ રસથી ભરેલી ઘડિમાં બીજી કોઈ વસ્તુને સમાવેશ થતો નથી અને તે આ દમય અવિચલ ફળા ફેઈ ભાગ્યવાન પ્રાણીજ પ્રાપ્ત કરી શકે છે. ” આત્માનું For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મક પ્રભાત. સ્વરૂપ તે’ વિચાર્યું, અને અનુભવ કરવા એ બહુ મોટી વાત છે. આત્મસ્વરૂપની વાત કરવી તે તેા વિદ્વતાનું કામ છે, પણ તે સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવ કરવા એ ચારિત્ર છે. જ્ઞાનને અને ચારિત્રને સંબધ અહુ નજીકના છે, પણ દરરોજ તે સ’મધ ડ્રાયજ એમજ સમજવુ' નહિ, જ્ઞાન હોય છતાં વર્તન ન હેાય તે માત્ર માહ્ય વરૂપ પ્રાપ્ત થાય છે. ફળ વગરના જ્ઞાનને અજ્ઞાન કહેવામાં પણ અપેક્ષાએ અડચણુ નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે, અને એ ફળ વગરનું જ્ઞાન વધ્યા સ્ત્રી જેવું છે. અનુભવજ્ઞાન વગરની સ્થિતિ અતિ દયાસ્પદ છે, અને હું ચેતન ! અહુ જીવા તે આ દયા કરવા ચેગ્ય સ્થિતિમાંજ સમક્યા કરે છે; આત્મા કે પુદ્દગલ સ'ખ'ધી વિથયાપર માટી મેટી વાતા કરવામાંજ પૂર્ણતા માની સાધન અને સાધ્યનેા તફાવત ભૂલી જાય છે. ખરેખરૂ તત્ત્વરમણુ તે આત્મઅનુભવમાંજ થાય છે, અને તે વખતે સ’સાર વિષતુલ્ય લાગે છે, ધનસપત્તિ આત્મસ...પત્તિને ભુલાવનાર લાગે છે. શ્રી પુત્ર સ`સાર વધારનાર લાગે છે, દેહ ક્ષણિક લાગે છે, કીર્તિ અસ્થિર લાગે છે, સગાને સ્નેહ સ્વા મય લાગે છે, મિત્રનેા રાગ સંસારહેતુ લાગે છે, પેાતાનુ’ એ કવ અને પરભાવનું અન્યત્વ નજરે આવે છે, અને શુદ્ધ આત્મવરૂપજ પ્રાપ્તવ્ય લાગે છે. આવા અગત્યના વિષયેાની વાત કરવામાં પરાકાષ્ઠા માનવામાં આવતી હા તે તન ભૂલ ભરેલી લાગે છે, પણ તેથી આગળ વધી વર્તન કરવાની દૃઢ ઇચ્છા પ્રગટ થાય છે, અને સંસારબંદીખાનામાંથી નીકળી જઇ નિત્ય સુખ પ્રાપ્ત કરવાનાં સાધના શેાધવાને તીવ્ર વાસના પ્રગટ થાય છે. એ સ્થિતિપર વિચાર કરતાં કરતાં ચિત્તની નિર્મળતા થાય છે, ચિત્ત શાંત થાય છે, અને જ્યાં ત્યાં રખડવાની તેની વૃત્તિપર અંકુશ પડે છે; ધીમે ધીમે મન વિશ્રામ પામે છે, અને આત્મ અ નુભવજ કરવા રોગ્ય, ધ્યાવવા ચાગ્ય, અનુભવવા યેાગ્ય છે, એમ નિશ્ચય થાય છે, અને અન્ય વિષયમાં આનદ પડતા બંધ થાય છે; સ`સાર વધારનાર માહુ મમત્વપર ત્યાજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સ્વગુણુ પ્રગટ કરવાના માર્ગો સરળ દેખાય છે; અનેક સદ્ગુણ્ણાના કે રૂપ તે માર્ગનું સ્વરૂપ જોવા અને તે પ્રાપ્ત કરવા-પ્રગટ કરવા ઢઢ ભાવના નિરતર થતો જાય છે, અને વધતી જાય છે. આ સ્થિતિને અનુભવ કહેવામાં આવે છે. આ આત્મતત્ત્વ પ્રીતિકર જળથી ભરેલી ઘડિ છે. એમાં આખી દુનિયાના લેાક અને અલેાકમાં રહેલા જડ તેમજ ચૈતન્ય પદાર્થીના વિજ્ઞાનનું સ્વરૂપ પ્રગટ થાય છે, પ્રગટ દેખાય છે. પ્રગટ પ્રાપ્ત થાય છે એમ પ્રત્યક્ષ દેખાતુ જાય છે. વળી ખીજી એટલું પણ સાથે દેખાય છે કે આત્મિક ઘડિમાં માત્ર અનુભવ રૂપ રસજ ભરેલે છે, તેમાં બીજુ કાંઇ રહેલ નથી, કેાઇ જાતના ચરે તેમાં નથી, અને તેવી કે ઇ બાહ્ય વસ્તુને તેમાં સમાવેશ થઇ શકતા નથી. ઘડિયાળી પાસે જે ખાદ્ય ઘટિકાયંત્ર છે તેમાં પણ પાણી ભરે For Private And Personal Use Only ૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ જૈન ધર્મ પ્રકાશ લું છે,પણ જો તેનું બરાબર પ્રથક્કરણ કરવામાં આવેતા તેમાં અનેક સૂક્ષ્મ જીવા વન પતિએ અને કાદવ તથા ક્ષારો ભરેલાં હોય છે.એપાલિકટિકરતાં આત્મિક ઘડિ હાફન નુઢ્ઢા પ્રકારની છે. પાલિક ડિમાં ઉપરઉપરથી દેખાતાં પાણી ઉપરાંત સૂક્ષ્મદર્શક યંત્રથી તપાસતાં તેમાં અનેક વસ્તુએ દેખાય છે, પણ આત્મિક Rsિમાં માત્ર અનુભવરસ ભરેલા છે, તેને ગમે તેટલી ખારિક રીતે તપાસશે તે પણ તેમાંથી કચરા નીકળવાના નથી, એટલુંજ નહિં પણ અનુભવજળ તમને વિશેષ આકારમાં પ્રાપ્ત થતું જણાશે, તાત્પર્ય કે આહ્ય ઘડની ઉંડાણુ તપાસમાં જવાથી જ્યારે તમને કચરા પ્રાપ્ત થશે ત્યારે આંતર ઘડિની જેમ જેમ ખારિક તપાસ કરતા જશે તેમ તેમ તમને તેમાંથી બહુ જાણવાનુ` મળશે, બહુ વિગત મળશે અને અહું આનદ થશે; કારણ તેમાં એકલેા રસ ભરેલા છે. કેરીના રસની જેમ એને છણુશે! તે તેમાંથી રેસા નીકળશે નßિ, પણ શુદ્ધ રસજ દેખાશે. એનુ કારણુ એ છે કે આત્મિક ઘડિમાં કોઈ પણ બાહ્ય પદાર્થ સમાઇ શકતા નથી, દાખલ થઈ શકતા નથી, તેની નજીક આવી શકતા નથી. એક ક્ષણ માત્ર પણ આ આત્મિક ઘડિનુ સ્વરૂપ જોવાયુ` હોય, જેવા પ્રયાસ થો હોય, જૈવાની દિશા તરફ પ્રયાણ થયુ હાય તા પછી તેમાં એવા અપવ આનંદ આવે છે કે એનુ' વન કરવુ મુશ્કેલ છે. એક વસ્તુની અર્થઘટના કરવા માટે સાંભળનાર જે પદાર્થ જાણતા હોય તેની સાથે તુલના કરી બતાવાય છે કે અસુક વસ્તુ આવી ાતની છે. અનુભવજ્ઞાન કે વર્તનમાં જે આનંદ છે તે અજ્ઞાતપૃ છે. દુનિયાની કોઇ પણ વસ્તુમાં જે આનન્દ્વનુ બિંદુ-અશ માત્ર પણ નથી તેવા તે છે; તેથી તેને કાની સાથે સરખાવી શકાય ? અત્યાર સુધીમાં વાસ્તવિક સુખના ખ્યાલની ગેરહાજરીમાં આ જીવ ધન પ્રાપ્તિ કે સ્ત્રીસચેગમાં આનંદ માને છે, એ તે આ આનદ પાસે નિર્જીવ છે. વિષયાન'દ તુચ્છ છે, આનદના નામને પણ અચેાગ્ય છે, તેથી તેની સાથે સરખાવવા યેાગ્ય અનુભવાનર છેજ નહિ; પણ તેથી વિશેષ આનંદને! તને ખ્યાલ ન હોય તે તુ વિચાર કે એક ભવ્ય મહેલ છે, તેમાં સુંદર શચ્યા છે, ચાપાસ ફુલનાં ઝડા, આંબા, અશોક વિગેરેથી મઘમઘાયમાન થયેલે બગીચે છે, ખુંગલામાં આરસ જડેલા છે, ફરનીચર ઉત્તમમાં ઉત્તમ મૂકેલ છે, તે મહેલમાં અતિ સુંદર વસ્ત્ર અને આભૂષણથી સજ્જ થયેલ, રંભાના રૂપને શરમાવનાર, ગારાંગી, નવકીશોર વયની માળા નૃત્તન લગ્નમ’ડપમાંથી પતિ સાથે હસ્તમેળાપ કરી પતિના વડુન કરવા તેની વાટનેઈ પ્રથમ મેળાપ માટે આતુર હાઇ પતિને મેળવતાં સર્વ પ્રકારની ઐહિક સામગ્રીના સદ્ભાવે જે આનદ અનુભવે છે “સ્તુત: આનદ નથી, પણ તેને તુ' આનંદ માનતા હૈ. તો અનુભવના આનદને For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમિક પ્રભાત. ૮૫ તેના કરતાં કરોડગણે કલપ એટલે તને ખ્યાલ આવશે. વિષયસુખના આનદ કરતાં તે બીજા બહુ આનદ જગતુમાં પ્રાધાન્યપદ મેળવે છે, કારણ વિષયસુખમાં પાશવવૃત્તિ મુખ્ય હોય છે, જે મનુષ્ય કરતાં તિર્થીને વધારે છે. પણ ધન મેળવવામાં, કીર્તિ મેળવવામાં કે ઉપરઉપરના અભ્યાસમાં જે આનંદ આવે છે તેથી પણ અનંતગણે આનંદ અનુભવમાં આવે છે. પણ બિચારા સંસારની માયામાં મુંઝાયેલા, મેહની કેફમાં પૂર્ણ થયેલા અને જંજાળમાં વટલાઈ ગયેલા તારા જેવા પ્રાણીઓને સ્વાનુભવને ખ્યાલ ન હોવાથી તે તે સંસારસુખને સુખ સમજે છે, તેને પ્રાપ્ત કરવા માટે મહા પુરૂષાર્થ કરે છે, અને તેની જરા જરા પ્રાપ્તિમાં આનંદ માની લે છે. એવું માની લીધેલે આનંદ પણ લાંબે વખત ચાલતું નથી, તેથી વળી જ્યારે ફટકે પડે છે ત્યારે આંખ ઉઘાડે છે, અને પિતાની મૂર્ખતા પર પસ્તા કરે છે, પણ પસ્તા કરવાને વખત એટલે મેડો પ્રાપ્ત થાય છે કે પછી સાચી બેટી કીર્તિના વમળમાં ફસાઈ સંસારગાડું ચલાવ્યા કરે છે, અને આખરે બાજી હારી જઈ, કાંઈ પણ મેળવ્યા વગર, કાંઈ પણ ભોગવ્યા વગર, કાંઈ પણ વધારે કર્યા વગર ખાલી હાથે ચાલ્યા જાય છે. સ્વપ્નના રાજ્યને સાચું માને છે, ધન સ્ત્રીને પિતાનાં માને છે, પચીશ પચાશ વર્ષ રહેવાની ધર્મશાળાને ઘરના ઘર માને છે, કીર્તિને માટે પ્રાણ આપે છે, અને એવી અંધ પરંપરામાં વમળ ખાઈ અટવાયા કરે છે, ગોળ ચકકર ફર્યા કરે છે અને છેવટે ચાલ્યા જાય છે. કેઈક જ વળી સંસારસ્થિતિ અનુકૂળ હોય તે દાન આપી ૫રોપકાર કરે છે, અને જરા ઉન્નત સંસાર પ્રાપ્ત કરી સેનાની બેડી વહોરી લે છે, મોટે ભાગે તે બાહ્ય દેખાવના ઉપરઉપરના વ્યવહારમાં કાળ નિર્ગમન કરી રખડ્યા કરે છે, અને માત આવે મરી જાય છે. આળસુ અને ઉદ્યાગી, ગરીબ અને ધનવાન, રાજા અને પ્રજા, રેગી અને નિરોગી, સર્વ નકામે વખત ગાળે છે, કેમ કરે છે તે ન કરવાના કરે છે, અને અવ્યવસ્થિત જીવનનો હેતુ કે સાધ્ય લયમાં રાખ્યા વગર આંટા મારે છે કે સુઈ રહે છે. આ સર્વનું ચિત્ર દોર્યું હોય તે નાટકે રજુ કરી શકાય; પણ તારા જેવામાં તે દરરોજ આવે છે. આખા દિવસ કે રાતમાં પાણી પીવાની ફુરસદ ન મેળવી શકનારા અને આખા દિવસથી રાત સુધીમાં ગંજીપે સોગઠાબાજી કે શેત્રંજ રમી જેમ તેમ કરી વખત પસાર કરવાની યુક્તિ કરનારા માણસને તું જે, જરા બરાબર વિચાર તે તને તુરત જણાશે કે ઘણાખરા સમ જ્યા વગર દેવ્યા કરે છે. ક્યાં જાય છે? શા માટે જાય છે? તેને કોઈ પણ વિચાર કરતા નથી. આ વસ્તુસ્થિતિ ઘણી ખરાબ છે, પસંદ આવે તેવી નથી, પણ જે છે તે તે છે, તું પણ દેડદોડ કરનારમાં એક છે. જે આનંદ સ્વાત્માનંદ અનુભવા For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ધર્મ પ્રકાશ. નંદની વાત કરી તે તે કઈ ભાગ્યશાળી માણસ પ્રાપ્ત કરવા પ્રગટ કરવા પ્રયાસ કરે છે, બાકી દુનિયાને મોટે ભાગે તો તદ્દન અર્થ અને હેતુ વગરની દિશામાં સાધ્યની સમજણ વગર આંટા માયા કરે છે. જ્યાં સુધી શરીરની સ્વસ્થતા હોય, શ. ક્તિ સારી હોય, મગજ કામ કરી શકે તેવી સ્થિતિમાં હોય અને ઇદ્વિરે કામ કરતી હોય ત્યાં સુધીમાં આત્મસ્વરૂપ વિચાર કરવાના પ્રસંગે શોધી લે, તું ગમે તે સ્થિતિ માં હો, પણ તારું લક્ષ્યસ્થાન ચુકીશ નહિ; તારૂં અસલ ક્ષેત્ર શું છે ? તું કેણ છે? કોને છે? એ વિચાર, અને વિચાર કરી બેસી રહે નહીં, વાત કરીને આનંદ માન નહિ, પણ હવે કાંઈક કર, આવી જોગવાઈ વારંવાર મળતી નથી. આત્માની અવિ. ચળ કળાને કોઈ વિરલ પ્રાણીજ મેળવી શકે છે, એ વાત તે જાણું તેથી હવે તારે શે નિશ્ચય થાય છે? તારે વિરલ પ્રાણીની કક્ષામાં ભળવું છે કે સંસારમાં સબડવું છે? ચેતન ! આટલું જાણવા છતાં પણ તને હજુ સંસારપર મોહમમત્વ એ છે થતો ન હોય તે તું વિચાર કર. તારી સ્થિતિ ભવિષ્યમાં શું થશે તે તરફ ધ્યાન આપ અને કાંઈક કર. વિચાર કરીને બર્ડ સારો વિચાર કર્યો એમ માની લેતાં લેખ વાંચીને સારે વિષય લખાય છે એમ ટીકા કરી સંપૂર્ણતા માનતાં કાંઈક વિચાર કર. છેવટે તું કોઈ આત્મિક કાર્ય કરવાના નિશ્ચયપર આવી શકતો નજ હોય તો છેવટે એટલે નિશ્ચય કર કે દરરોજ પ્રભાતે ઉઠી અરધે કલાક વિચાર કરે, આગલા દિવસના કાર્ય પર નિરીક્ષણ કરવું અને તે રમેલ બાજી માટે, લેલ વચન માટે અને ધારેલ જનાઓ માટે તુલના કરવી, તેમજ કર્તવ્યપણ વિગેરેને તેલ કરો. થયેલી ભૂલ માટે પસ્તા કરે અને ભવિષ્યમાં તેમ ન કરવાને દઢ નિશ્ચય કરે. પશ્ચાત્તાપ કરવામાં પણ દંભ કર નહિ, પણ સરળ ભાવે દઢ વિચાર અને સંકલપથી પ્રબળ ઈચ્છા પ્રગટ કરવી. આટલું કરવાથી ધીમે ધીમે તારૂં મને રાજ્ય એટલું દઢ થઈ જશે કે તારા આત્મનિરીક્ષણથી ધીમે ધીમે તું અવિચળ કળાને પ્રાપ્ત કરી શકીશ. શરત માત્ર એટલી છે કે તારે ચોક્કસ દરરોજ નિરીક્ષણ કરવું, સરલભાવે કરવું અને પરિસમાપ્તિ નિરીક્ષણમાં નથી પણ તે “અવિચળ કળા” પ્રાપ્ત કરવાનું સાધન માત્ર છે એટલી હકીકત ધ્યાનમાં રાખવી. ત્યારે આવી અપૂર્વ આનંદમય અવિચળ કળાને માટે ગુરુ મહારાજ એમ કેમ કહે છે કે કોઈ ભાગ્યવાનજ તે પામે છે? અહો ! હવે તેનું રહસ્ય સમજાય છે. સંસારી જીવોનો મોટો ભાગ તો અવિચળ કળાની હયાતિ પણ સમજતો નથી. થોડા સમજે છે તે તે તરફ દરકાર કરતા નથી. કેટલાક વાતો કરવામાંજ પર્ણ. નામાને છે, અને કેટલાક સાધનને જ સાધ્ય માની નિરંતર એક ગતિએ ચાલ્યા કરે છે; શુ તે વર્તુળમાંજ ઘાણીના બેલની પકે ચાલે છે, જેથી દશ બાર માઇલની મુસાફરી For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મિક પ્રભાત, કર્યા પછી દિવસની આખરે ઘરને ઘેરજ રહે છે. આથી કોઈ વિરલ પ્રાણ આત્માનુ ભવનો રસ ચાખી તેને નિરંતર પીવા માટે પ્રયાસ કરે છે, અને તે પ્રયાસમાં જે લાગ્યા રહે છે તે આત્માની અવિચળ કળાને પ્રાપ્ત કરી શકે છે. માર્ગ અનુકૂળ છે, પસંદ આવે તે છે, આનંદમય છે, વિકસ્વર છે, બધેલ છે, શિતળ પવનની લ હેરવાળે છે. લીલી વૃક્ષઘટાથી આકર્ષક છે પણ તે પ્રાપ્ત કરવા પહેલાં અને તેને જેવા પહેલાં બહુ લાંબી મુસાફરી કરવી પડે છે, અને રસ્તામાં ઘણા ઠગે બેઠા છે તેના પ્રપંચમાં ફસાઈ જઈ પ્રાણી સરળ માર્ગને બદલે વિકટ માર્ગ તરફ જાય છે અને પછી ઝાડીમાં અટવાયા કરે છે, કઈ કઈ વાર બહુ દૂર પ્રકાશ નજરે પડે છે ત્યારે તે તેજનાં વખાણ કરી આ જીવ બેસી રહે છે. પણ તે કયાં છે? કયે માગે તે તરફ જવાય છે? અને ઝાડીમાંથી નીકળી તે માર્ગ કયારે પ્રાપ્ત થાય, કોને પ્રાપ્ત થાય તે વિચારતે નથી. કોઈ સમજાવવા આવે તે સાંભળીને હર્ષ પામે છે, અને પાછે સુસ્ત થઈ બેસી રહે છે, અને કદાચ જરા પ્રયાસ કરે છે તે તેને છેતરનારા ઠગે તેને રસ્તામાં ફસાવી દે છે. આ પ્રપંચી ઠગોની જાળમાં ન ફસાતાં જે પ્રાણી દ4 નિશ્ચયથી અવિચળ કળામય, મહાતેજોમય, અકળ પ્રકાશને પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે તે જરૂર તેને પ્રાપ્ત કરી શકે છે, પણ તેમ કરનારા બહુ વિરલા હોય છે. લાંબી નજરથી જોનાર અલપ હોય છે, તાત્કાલિક સુખમાં લગ્ન થઈ ભવિષ્યના નિરંતર સુખ તરફ ઉપેક્ષા કરનારા બહુ હોય છે, તેથી પણ વધારે તે સુખ દુઃખ શું છે તેને 'ખ્યાલ પણ નહીં ધરાવનારા હોય છે. આનંદઘનજી મહારાજ તેથી જ ઉપદેશ આપે છે કે તારે દરેકે દરેક સેકન્ડને ઉપયોગ કરે, બાહા વતુપરની પ્રીતિ છેડી દેવી, અકળ કળા પ્રગટ કરવા નિશ્ચય કરે, સુખદુઃખનું સ્વરૂપ સમજવું, સમજવામાં પરિસમાપ્તિ ન માનવી, આમ વિચારણા કરવી. આત્માનુભવ રસ પીવે અને તેની અવિચળ કળાને પ્રાપ્ત કરવાને માર્ગ જોઈ, ધી, તે મા લાગી જવું. યુવક વિચારજાગૃતિમાં છે. તેને આનંદઘનજીના તદ્દન સાદા દેખાતા પદમાં અપૂર્વ ચમત્કાર જણાયે. વિદ્વાન પાસે હજુ તેને ભાવ વિચારવા એગ્ય છે એમ તેને જણાવ્યું. એવામાં તેને કોઈએ હાક મારી આંખ ઉઘાડી જોયું તે સૂર્યોદય થવાની તૈયારી હતી, સૃષ્ટિવ્યવહાર થોડે ઘણે શરૂ થઈ ગયું હતું. પ્રભુનામેચ્ચારણ કરી જાણે કોઈ માન સંપત્તિ પ્રાપ્ત કરી છે એવા ખ્યાલમાં લદબદ થયેલા આપણે યુવક પથારી માં થી ઉઠા, પણ તેનાં હૃદય અને કાનમાં સદરહુ પદને લય, અક્ષરવિન્ય સ અને અર્થચમત્કૃતિ ઉભરાતાં હતાં, પડઘા વારંવાર પાડતા હતા અને ગાન રેડતા હતા. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = ૮૪ ધન પ્રકાશ. ના સળીની મ. ( અનુસંધાન ટ ૫૧ થી ) આ તીર્થ યાત્રા કરવા માટે આધિન આખરથી અશાડ શુદિ ૧૪ સુધી દરરોજ યાત્રાળુઓ આવે છે. પરંતુ યાત્રાના મુખ્ય દિવસે નીચે જણાવેલા છે, તેનાં કાય છે પણ સાથે બતાવવામાં આવ્યાં છે. ૧ કાર્તિક શુદિ ૧૫-શ્રી કષભદેવજીના પિત્ર દ્રાવિડ ને વાલિખીલ્ય દશક્રોડે મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા તેથી. ર પિસ વાંદે ૧૩-શ્રી વઘવજી અષ્ટાપદે સિદ્ધિપદને પામ્યા એટલે તીર્થ. રાજના નિવકલ્યાણકની તિથિ હોવાથી, ૩ ફાગુન શુદિ ૮-શ્રી ષભદેવજી એજ તિથિએ ‘પૂર્વ નવાણુ વાર શ્રી સિદ્ધાચળ પર સમવસર્યા તેથી. ' ૪ ફાગુન શુદિ ૧૦-શ્રી કષભદેવજીના પાલકપુત્ર નમિવિનમિ વિદ્યાધર બે કેડ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા તેથી. ૫ ફાગુન શુદિ ૧૩- શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શાંબ ને પ્રશ્ન સાડી આઠ ડ મુનિ સાથે એ તીર્થને ભાડવા ડુંગરાળ વિભાગ ઉપર સિદ્ધિ પદને પામ્યા તેથી. ૬ ફાલ્ગન શુદિ ૧૫-શ્રી કૃષભદેવજી મુખ્ય ગણધર પુંડરિક સ્વામી એ પાંચ ક્રોડ મુનિ સાથે એ તિથિએ અણુસણ કર્યું તેથી. છ' કાળુન વદિ ૮-શ્રી ષભદેવજીના જન્મકલ્યાણકની તથા દીક્ષાકલ્યાણ કની તિથિ હેવાથી. (વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરવામાં આવે છે). - ચિત્ર શુદિ ૧૫-શ્રી પુંડરિક ગણધર પાંચ ક્રેડ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા તેથી. | વૈશાખ શુદિ ૩-2ષાદેવ ભગવતે એ તિથિએ વર્ષીતપનું પારણું શ્રેયાં ૧ ચોરાશી લાખ ને શી લાખ ગુણીએ રે એક પૂર્ણ થાય. એવા નવાણ પૂર્વએટલે ૬૪૮૫૪૪ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦ વખત પધાર્યા, નવાણુ યાત્રા કરવાની પ્રવૃત્તિનું મૂળ કારણ પણ આજ છે. કેટલાક વાવાળા ૯૯ ઉપર બીજી નવે વાસ કરે છે, પરંતુ તે ભાવની વૃદ્ધિસૂચક છે, તેમજ આ તીર્થની જેટલી વિશે ચાર ચાલે તેટલી વિશે લાભપ્રદ છે તે તેનું કારણ જણાય છે, બીજે કઈ હતુ થાનમાં આવતો નથી. + + + = = . For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવાણુ યાત્રાનો અનુભ ૮૯ સના હાથે ઈરસવડે કરેલ હેાવાથી, ( વર્ષીતપનું પારણું પણ ઘણા શ્રાવક શ્રાવિકાઓ અહી... આવીને તે તિથિએ કરે છે.) ૧૦ બૈશાખ વિદ ૬-હાલમાં બીરાજમાન છે તે શ્રી ઋષભદેવજીના શિંખની પ્રતિષ્ઠા સવત ૧૫૮૭માં એ તિથિએ કરેલી હોવાથી. (વર્ષગાંડ), ૧૧ અશાડ શુદિ ૧૪-પર્વતપરની ભૂમિ (મા) વર્ષાઋતુને લીધે વાકુલ થઇ જતી હાવાથી ચાર માસ પર્યંત યાત્રાના લાભ લઇ શકાતા નથી, એ હેતુએ લાંબા વખત સુધી વિરડુ પડવાના હેાવાથી. ૧૨ આસ શુદિ ૧૫-પાંચ પાંડવા વીશ ક્રેડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા તેથી. (શત્રુજય મહાત્મ્યમાં તિથિ કહી નથી, પરં'તુ અન્ય લેખાદિકને આધારે અહીં લખેલ છે.) આટલી ખાસ પણીએ આ તીથૅ આવવાની આવશ્યકતાવાળી છે. સાત છઠ્ઠું ને એ અઠ્ઠમ કરનાર પહેલા છેલ્લા અઠ્ઠમ કરે છે ને વચ્ચે સાત કરે છે. કેટલાએક જુદી રીતે પણ કરે છે. તે તપસ્યા કરવામાં આવે ત્યારે દરરોજ બે ટ’ક પ્રતિકમણુ, ત્રણ વખત દેવવંદન, બે વખત પડિલેહણુ, ત્રિકાળપૂજા વિગેરે કરણી વિશેષે કરવી. દરરાજ એકવીશ લાગસ્સના કાઉસગ્ગ, એકવીશ ખમાસમણુ, એકવીશ સ્વસ્તિક ને તેટલાં ફળ નવેદ ચડાવવાં, દરરેજ નીચે પ્રમાણે બે હજાર જાપ કરવા, એટલે વીશ વીશ નવકારવાળી ગણવી, પ્રથમ ઠે—શ્રીપ્રાર્ીશ્વરવરમેષ્ઠિને નમઃ બીજે છેડે—ત્રોપ્રાતીજ અદ્ભૂતે નમઃ ત્રીજે ०३ - श्री आदीश्वरनाथाय नमः ચાથે 3- श्री आदीश्वर सर्वज्ञाय नमः પાંચમે છડે~શ્રીશ્રદ્દીશ્વરપારંગતાય નમઃ ખંડે छ - श्री शत्रुंजय सिद्धिक्षेत्रमरिकाय नमः સાતમે કે—શ્રીવિત્રપુરક્ષિતિમગિરિવરાય નમઃ અને અર્જુમે—શ્રીવિષ્ઠાત્રી ઉનયસિદ્ધગિરિવરાય નમઃ બીજે ઠેકાણે નીચે પ્રમાણે જાપ કરવાનુ લખ્યુ છે. પ્રથમ છડે—શ્રીસહસ્રમલાય નમઃ ખીજે છેડે~શ્રીપ વેવસર્વજ્ઞાાય નમઃ ૧ કેટલાએક શ્રાવકા આસા બુદિ ૧૦ થી યાત્રા કરવા ચડે છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ત્રીજે છેડે –શ્રીનિકરાય ના રોષે છ–શીવિમwwધરા ના પાંચ -શીરા ગવાય નમ: ઠે છેડે – હરિધાન નમઃ સામે છેડે–શીવાશિમધરાય ન પહેલે અમે– જ્ઞાતિવા ના બીજે અમે– શ્રી વિશ્વરાય નમઃ આ પાછળ બતાવેલો જાપ બરાબર જણાતી નથી. થી સિદ્ધાચા ઉપર સિદ્ધિ ગયાને અધિકાર જુદે જુદે થાનકે છે તેનું એક૨ ડીટ માની શકયા પ્રમાણે આ નીચે આપવામાં આવ્યું છે, તેમાં મુખ્ય આધાર ૨૪. ડાહી પૂજા તથા નવાણયાત્રાની પ (પાવિજયાતને લેવામાં આવ્યું છે. ગઈ એવીરીના કેવળાનાણી વિગેરે કરે શ્રી પંકિગણઘર (ગાધભા ) પાંચ ડ સા. પાંચ પાંડવે. વીશ કોડ સાથે, દાડિ વાલિખિય. દશ કાડ સાથે. સાડી કાર્ડ સાથે. છે કેડ સાથે. ગણપર, એક કોડ પો. એકાએ લાખ.(સા) પાઠાંતર શ.મ. પાંત્રીશ જ. માળીશ (૪૪૦૦) સાથે -ડ (મધુવદિ ૧૩ છે. ) ડ સાથે. ( શા છે પુ કરત વેડ પર પુરો દિ ગાયાનું કહેલ છે. જુઓ -ત્તર કોડ સાથે. કરા હર (ત્રી પુનમે) એક વખિ સાથે ( કગિરિએ) તે કાડ છે. શા For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રામ ને શ્રી સારમુનિ. કાલિક મુનિ નવાણું યાત્રાને અનુભવ. શાંતિનાથના ચામાસા વખતે. હૃમિતારિ મુનિ. થાવચ્ચેાપુલ. શુકપરિવ્રાજક ( શુકાચા ) સેલગાવ્યા. સુભદ્ર મુનિ. બાહુબલિના પુત્ર. સ’પ્રતિ જિનના થાવÁાગણુધર, ભરત ચક્રવર્તીને પાટે. પુ’ડિરક ગણધરને પાટે, ભરત (દશરથપુત્ર ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨૫૫૭૭૭ સુનિ. ચાઢ હજાર સાથે, એક હજાર સાથે, એક હજાર સાથે. પાંચસે' સાથે. સાતસે' સાથે. એક હજાર ને આડ એક હુન્નર સાથે ૧ અસયાતા રાજા, અસ'ખ્યાતા પટાધર(મુનિ) ત્રણ ક્રોડ સાથે. એક ક્રોડ સાથે. એક હજાર સાથે (સહુ કમલ ગિરિ) આ શિવાય જેની સાથેના પરિવારની સખ્યા કહેવામાં આવી નથી એવા ભરતપુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સહિત શાંતનુ રાજા, ચંદ્રશેખર, ઋષભસેન જિન, દેવકીજીના છ પુત્ર ( કૃષ્ણના ભાઈ), જાળી મયાળી ને ઉવયાળી (દિલકુમાર ), સુવ્રત શેઠ, મડક મુનિ, આણંદ ઋષિ, ૪૫ મુનિ, સાત નારદ, અધક વિષ્ણુ, ધાર ણી તે તેના ૧૮ કુમાર વિગેરે ઘણા ઉત્તમ જીવા સિદ્ધિપદને પામ્યા છે; તેમજ અયમત્તા મુનિની કાઉસગ્ગ મુદ્રાએ પ્રતિમા હોવાથી તે અને સુકેશળ મુનિનાં પગલાં હોવાથી તે પણ આ તીર્થ અતકૃત કેવળી થઇને સિદ્ધિપદને પામ્યા છે. આ સંબંધી હન્તુ વધારે આધારા જાવાની અપેક્ષા છે. આટલી હકીકતે રોશન કર્યા બાદ હવે કેટલીક ખાસ સૂચનાએ કરવાની જરૂર જણાય છે. કારણકે મારા ૯૯ યાત્રાના દિવસોમાં મને યઊંચ અનુભવ થયા છે તે જૈન બ‘એની સમક્ષ પ્રદર્શિત કરવાની હું મારી ફરજ સમજું છું, ૧ પ્રથમ તો આ તીર્થે દ્રવ્યની સાનુકૂળતાવાળા ગૃહસ્થે અવશ્ય એક વખત સંઘ કાઢીને અનેક ભવ્ય જીવોને સાથે લઇને આવવુ.. તે પ્રસંગે પ્રથમ ગુરૂમહારાજ સમક્ષ સ ંઘપતિ તિલક કરાવવું, અને આ તીર્થે આવીને ગુરૂમહારાજના હાચથી તી માળ પહેરવી. આ બંને ક્રિયાએ બહુજ ઉત્તમ છે, અને ફળવૃદ્ધિ કરનારી છે. તેની વિશેષ વિધિ ગુરૂમહારાજથી જાણી લેવી. For Private And Personal Use Only ૨ યાત્રા કરવાની શરૂઆત કરવામાં આવે ત્યાંરથી જીવયતના ન જળવાય એટલા વધેલા ન રડવુ. ચાગ્ય અવસરેજ ચડવુ, Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ૩ યાનિમિત્તે ચડતાં કે ઉતરતાં કોઈ પ્રકારની વિકથા કરવી નહીં. ઘરસં. સારની કે વ્યાપાર રોજગારની કુથી અહીં તો ભૂલી જ જવી. તેના બદલામાં કયાં તે નવકારમંત્ર ગણતાં ઉપગ પૂર્વક ચડવું, અથવા કોઈ સ્વધમી બંધુ સાથે તીર્થ રાજના ગુણગાન કરતાં અથવા ધર્મચર્ચા કરતાં ઉપગ પૂર્વક ચડવું. જે વાતે કરતાં ચડવાથી જીવયતના ન પળે તો માનપજ ચડવું. ૪ માર્ગે ચાલતાં જ્યાં જ્યાં પગલાંઓ અને કાર્યોત્સર્ગ મુદ્રાની મૂર્તિઓ આવે ત્યાં ત્યાં પગે લાગતાં જવું. ઉપેક્ષા કરતાં ચાલ્યા ન જવું. પ આ તળે ચડતાં ઘણી વખત પવન બહુ હોય છે, તેથી તેમજ અન્ય પ્રકારે પણ મયૉદા જાળવવાના હેતુથી અને અન્ય યાત્રાળુઓને મેહના વિશેષ કારણભૂત ન થવા માટે સ્ત્રીવર્ગો શરીરને શોભાવે તેવા પણ મર્યાદશીળા વસ્ત્ર ધારણ કરવા અને મર્યાદા પૂર્વક ચડવું. ૬ ઉપર પહોંચ્યા બાદ ત્રણ પ્રદક્ષિણા દેતાં ચારે બાજુ ઉપગ રાખી ત્યાં જ્યાં જિનબિંબ હોય ત્યાં ત્યાં નમસ્કાર કરવાની ટેવ રાખવી. ૭ સર્વત્ર દર્શન કરી, પાંચ ચિત્યવંદન કરી, પૂજા નિમિત્તે સ્નાન કરવા જતાં પ્રથમ પોતાનું જ પંચીયું હોય તે સ્નાન કરવા માટે પહેરવું. ત્યાં ખાતાનું પંચાલ પિતીયું બનતાં સુધી ન પહેરવું. કારણ કે શરીરાદિકના પરવશપણુથી કેટલાક નાન કરનારાઓ હનાન કરતાં લઘુનિશ્ચિત કરે છે, જેથી તેનું પહેલું પંચીયું તદ્દન અશુદ્ધ થાય છે, ઉપરાંત મહા આશાતના થાય છે. સ્નાન કરતાં મુખમાંથી કે - સિકામાંથી કલેમાદિક ન કાઢવું, માત્ર અણછુટકે શરીર ઉપર મેલ દૂર કરે. ન્હાઈને પંચીયાવડે શરીર ન લુંછવું. અવશ્ય ટુવાલ કે અંગુએ રાખે અને તેના વડે શરીર લુહી સાફ કરવું. ૮ શરીર નિર્જળ (સાફ) કર્યા બાદ બનતાં સુધી પચાઉ કામળ ન પહેરવી, કારણ કે ખસ ધાધર વિગેરે ચેપી વ્યાધિયુક્ત શરીરવાળાએ પહેરેલ હોય તે કામળ પહેરવાથી આપણને પણ તે ધિ ચાટવાને ભય છે. . ૯ મુખ્ય વૃત્તિએ તો નીચેથી જ સ્નાન કરી પવિત્ર વશ પહેરીને ઉપર ચડવું યુક્ત છે. પરંતુ કેટલાક કારણથી સને તેમ બનવું અશકય છે, તેથી ઉપર નહાવું પડે છે, પરંતુ તેમાં ઉપર જણાવેલ સૂચનાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ૧૦ શત્રુંજ્યા ની અને સૂર્યકુંડ જળાશય આ તીર્થને અંગે ખાસ પવિત્ર ગણાય છે, અને દરેક યાત્રાળુ બનતાં સુધી તેના જળવડે સ્નાન કરે છે. પરંતુ તેનું જળ એગ્ય રીતે ગાળીને લેવું, પરિમિત જાજ વાપરવું અને તેની પવિત્રતા પૂર્ણ પણ જળવાઈ રહેવા માટે બનતાં સુધી તે જાને ૬ મે કરવું. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્દ યશોવિજયજી અને તેમની જીવનકલા. એ જળને ઉષ્ણ કરવા માટે બહુ આરંભ કરવો પડે છે, જળને ગળવા વિગેરે. માં પૂર્ણ શુદ્ધિ જળવાતી નથી, કાષ્ટાદિક નિર્જીવ છે કે કેમ તેને બરાબર ઉપગ રહેતા નથી. ઇત્યાદિ કારણથી ઉપર જણાવેલી સૂચના ઉપર ધ્યાન આપવાની આ વશ્યકતા છે. અપૂર્ણ છે श्रीमद् यशोविजयजी अने तेमनी जीवनकला. अष्टक (લખનાર–મેહનલાલ દલીચંદદેશાઈ, બી. એ.) રાગ–ધન્યાશ્રી શ્રી જ્ઞાનકુંજ ! યશોવિજય! પ્રણામ તું મહાત્મને— શાસ્ત્રમાર્ગ દાખવી, પ્રમાણ સહુ નયે ભરી, પુરાવી શક્તિને પ્રવેશી, ભવ્યતા સુશાસને. શ્રી. ૧ ઉગ્ર આદર્યો અભ્યાસ, વિપ્રવેશે કાશીવાસ, વાદીલેશ જીતીને, ધ્વજા ચડાવી ધર્મને. શ્રી. ૨ ગુંથ્યા શતાદિ શાસ્ત્રગ્રંથ, અધ્યાત્મ ન્યાય વિકટ પંથ, ચેતના જોતિ જગાવી, જૈન સનાતનને. સત્ય વિજય ગણિ સાથે, કર્યો કિયાત ઉદ્ધાર, ધર્યા સન્મુખ ધર્મમાં, શિથિલાચારી અન્યને. ભવ્યતા શાસનકાજ, અધ્યાત્મનું નહિ કલ્યાણ, ભેટ આપી અષ્ટપદી, ચગી આનંદઘનને. વસન્ત શુભ્ર પંચમી, પુણ્ય આત્મા સંચર્યો, કીર્તિકેટ બાંધી કરી, સદા વિખૂટા એમને. નિશ્ચયે અમારા પ્રાણ, સાંધે સંધી આપની, પ્રાર્થતા રહો સદા, અપૂર્વ શાન્તિ આપને. શ્રી. ૭ મરીએ ગુણ સંસ્તવી, પૂજ્યપાદ ! તુજ નામ, | હૃદય પ્રેમ પુષ્પથી, વધાવી ધર્મવલ્મને. શ્રી. ૮ * કેશવકૃતિના મન તું ગમાર થામાં, દેપમાં દબાઈ જામાં એ ધન્યાશ્રી પદની ગતમાં ચાલશે. વધારે યોગ્ય તો તે મરાઠી “મૂર્તિમંત ધીરૂમંત એ ધન્યાશ્રી પદની રાહમાંજ ગવાય તેમ છે. આશાવરીમાં જિન સાક્ષર ડાહ્યાભાઈ ધોળશાજી રચિત રામવિયોગમાંના વ્હાલી તું વિચા૨ કાંઈ, થાય ડીલી” એ પદની રામાં ચાલી શકે તેમ છે. મિ. દ. દેશાઈ. જ » ક For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org たと જૈન ધર્મ પ્રકાશ સક્ષિપ્ત વિવેચન--જ્ઞાનયુજ શ્રીમદ્ યાજિયજી ! આપશ્રી મહાત્માને અમારા નમસ્કાર–ત્રિકાળવદન હૈ ! ‘તુ” શબ્દ પ્રેમ અને ઉલ્લસિત હૃદયના ઉત્કટ આવેશમાં વપરાય છે. વિક્રમ સવત અરાડમાં શતકમાં તેમના સમાન સત્તાધારી અને સમર્થ વિદ્વાન કાઇ નહેાતા; તેથી તેમને જ્ઞાનપુ જ-જ્ઞાનનિધિ કહેવામાં આ વ્યા છે. શ્રી માનવિજયજી ગણુિં કે જે તેમના સમકાલીન હતા તે તેમની સ્તુતિમાં ચામ્યજ કહે છે કે સધિયાચિતાનનું મુખ્યસ્થતામધિશનાતવળકાર્યાઃ જેએ સત્ય તર્કવડે તીક્ષ્ણ થયેલી બુદ્ધિથી સમગ્ર દેશનામાં શિપદ પામ્યા અને જે તપગચ્છમાં અગ્રણી છે. આજ જ્ઞાનની યેતિથી કાશીમાં અન્ય દ્દનીઓને સકામાં જીતી જૈનમતના પ્રભાવ વિસ્તાર્યાં છે. તેનું મહાત્મ્ય દર્શાવવા તેમને ‘મહાત્મા’ એ પદથી કૃષિત કરવામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસનની ઉન્નતિ કરવાને જે જે મહાન મળે! કામે લગાડવામાં આવે છે તે તે મહાન્ ખળા શ્રીમદ્ યોાવિજયજીએ પ્રગટાવી ઉપયોગ કર્યાં છે, તેમાં મુખ્ય ત્રણ ખળે છે—૧ શાસ્ત્રખળ, ૨ આત્મબળ, ૩ ભવ્યતા. આ ત્રણે મળેને પ્રથમ ઉપસંહાર પ્રથમની કડીમાં આ પ્રમાણે કરવામાં આવે છે. પ્રમાણ, સનય (કારણકે શ્રીમદ્ ધાતેજ કંધે છે કે ‘વાણી વાચક જસતણી, કોઇ નયે ન અધુરી ૐ' ) આદિથી પૂરિત એવાં શાસ્ત્રના માર્યાં આપશ્રીએ દર્શાવ્યા, શકિત-આત્મબળનુ સ્ફુરણ કર્યું અને શુભ સુંદર એવા જૈનશાસનમાં ભવ્યતાને દાખલ કરી. ભવ્યતા એટલે ખાહ્યાડ બર; આ પણ એક જાતનું બળ છે કે જેથી અપક્રિયારૂચિ થવા પ્રથમ આકર્ષાય છે, અને પછી ધીમે ધીમે વસ્તુની ઉત્તમતા શ્વેતાં સત્ય માર્ગ પ્રત્યે વિશેષ પ્રતીતિમાન્ થાય છે. હવે તે બળેમાંથી પ્રત્યેક બળનું સંક્ષિપ્ત વિવરણ કરીએ. ૧ શાસ્ત્રખળ-શાસનની ઉન્નતિ અર્થે જૈનશાસ્ત્રાના અભ્યાસ સાથે જૈનેતર દશા પર પણ આધિપત્ય ( unsty ) મેળવવાની ખાસ આવશ્યકતા રહે છે; કાહ્યુકે જૈનધર્મની વિશેષતા દર્શાવવા તુલનાત્મક દાર્શનિક જ્ઞાન હોય તેજ જૈનધ ની ઉત્તમતા સિદ્ધ કરી શકાય; તેથી શ્રમદે પ્રથમ ગુરૂ પાસે જૈનશાસ્ત્રાનુ' અધ્યમન કરી પછી કાશીમાં અન્ય સવ દર્શનોના અભ્યાસ બ્રાહ્મણા પાસે કરવા પોતાના !કાશુરૂ શ્રીમદ્ વિનયવિજયજી સાથે ગયા. બ્રાહ્મણે પહેલાંથી જેનાના હુ વિશ કી હતા. તેઓ કદી કેનાને વિશે શીખવતા નહિં, એટલુજ નહિં પરંતુ વિના સામાનહિ, 7 પર ગતિમ આદિ કષાયપુર્ણ શ્લોક રચી સ્વ . આ ત્રણે બળામાં મુખ્યમ મ છે તેની ચર્ચા પતિ લાલને ઉપસ્થિત કરી છે, For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫ શ્રીમદ્ યશોવિજયજી અને તેમની જીવનકલા, મતાનુયાયીઓમાં વાસિતવિચારો પ્રબળ રીતે પ્રવેશતા હતા. આથી શ્રીમદ્ યશેવિજયજી અને વિનયવિજયજીએ જગુલાલ અને વિનયલાલ એવાં બનારસીવિપ્રનામે ધારણ કરી બ્રાહ્મણવેષે કાશીમાંના કેઇ વિદ્વાન બ્રાહ્મણુગુરૂને ત્યાં રહી પોતાની અપ્રતિમ પ્રતિભા અને મરણશક્તિથી ઉગ્ર અભ્યાસ કરી અન્ય દશનાપર સજ્જડ કાજી મેળવ્યા. આવી રીતે શાસ્રબળ પ્રાપ્ત કરી તેને ઉપયેગ કરવાની તેમને સરસ તક મળી. કાશીમાં કોઇ પ્રખળવાદી આવ્યા હતેા; તેની સાથે બાથ ભીડવાને જશુ લાલને તેમના ગુરૂથી કહેવામાં આવ્યુ. જશુલાલે પોતાની પ્રબળ જ્ઞાનāાનિથી તે વાદીને અછત-મહાત કર્યાં; અને તેમને મહામહેાપાધ્યાય અને ન્યાયવિશારદની પદવીઓ મળી. ત્યાર પછી તેમણે વિકટ એવા અધ્યાત્મ, ન્યાય આદિ ઉપર સે ઉ પરાંત શ્ર®ા લખ્યા, અને તેથી ‘ન્યાયાચાર્ય’ એ પદ પ્રાપ્ત કર્યું'. આવી રીતે શાખ ળથી અન્ય દર્શનીઆને જીતી સનાતન એવા જૈનધર્મમાં તેમના સમયમાં પ્રત્યક્ષ થતાં જડતા અને અજ્ઞાન દૂર કરી ચેતના અને યેાતિ જગાવી. (૨-૩). આત્મબળ—પેાતાના સમયમાં શિથિલાચારી અને જૈનાભાસ ઘણા ષ્ટિગોચર થતા હતા. સાધુશ્રાવકની ક્રિયામાં શુદ્ધતા વિલુપ્ત થતી જતી હતી. આ વખતે તપગચ્છના આચાર્ય શ્રી વિજયસિંહ સૂરિએ સત્યવિજયગણિ અને આપણા શ્રીમદ્ યશોવિજયજીને ક્રિયાઉદ્ધાર કરવાનુ કહ્યું. ક્રિયાઉદ્ધાર કરવાનું કા બહુજ સુટ છે; તેમાં પ્રબળ આત્મશક્તિ આવશ્યક છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનશાસનની ઉન્નતિ કરવામાં પરમ પ્રભાવક થયા છે. તેએશ્રીએ મહારાજા શ્રી કુમારપાલને જૈનધર્મની સત્યતાના સાક્ષાત્કાર કરાવી આપી તેમની સહાયવ અમારિ ઘાષણા પ્રવર્તાવી ૩૩૦૦૦ ઘરો શ્રાવકોનાં નવાં અન્ય ધર્માએમાંથી બનાવ્યાં. આવી રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અપૂર્વ આત્મબળ શાસનઅર્થે ફ઼ારવ્યું; તેવીજ રીતે શ્રી યશેાવિજયજીએ પોતાનુ વીર્ય પોતાના પ્રમાણમાં ક્રિયાઉદ્ધારમાં શાસન અર્થે સ્ફુરા અન્ય એટલે મૂળ ખરા જૈન પર`તુ ક્રિયાત્રષ્ટતાથી ખરા જૈન નહિ એવા શિલિલાચારીઓને સત્ય ક્રિયાધર્મની સન્મુખ લઇ આવ્યાં. (૪) ભવ્યતા (બાહ્યાડખર)~~~ભવ્યતાને શાસનની ઉન્નતિ અર્થે ખળ તરીકે પ્રયોજિત કરવાની જરૂર છે, અને સ પ્રભાવકાએ તેને પ્રયાગ કર્યો છે. વર્તમાનમાં તેના અવશેષ તરીકે પ્રતિષ્ઠામહાત્સવ, ગચ્છ-સઘ ભાજન, વરઘેાડા, જલયાત્રા આઢિ પ્રસ`ગે સીધી યા આડકતરી રીતે ભવ્યતાનાં નિમિત્તા છે. આથીજ સ્વધબધુ તેમજ અન્ય આકર્ષાઈ જૈનધર્મદ્વારમાં પ્રવેશી જૈનધર્મ મંદિરની આંતરિક ઉત્કૃષ્ટ વિશેષતા પીછાની કલ્યાણ સાધે છે. શ્રીમદે ભવ્યતાને ઉત્તેજન સારી રીતે આપ્યું હતું. તેમના પ્રત્યે જનસમૂહને પરમ આદર હતા, તેઓશ્રી જ્યાં For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. જ્યાં વિહાર કરતા, ત્યાં ત્યાં તેમનું ભવ્ય સન્માન ધામધુમથી ગાજતે વાજતે કરવા વાં આવતું હતું. હવે આ ભવ્યતા આમિકલ્યાણ અર્થે આવશ્યક છે? આને ઉરર ગી અને અધ્યાત્મમસ્ત શ્રીમદ્ આનંદઘનજીએ શ્રી યશવિજયને આપ્યો છે અને તે આવા શબ્દમાં—“જશ! દુકાન તો અચ્છી જમાઈ હૈ”એમ કહેવાય છે. તાત્પર્યા કે “આ સર્વ આત્મા નથી. આત્મસ્વરૂપચિંતવન એજ આત્મકલ્યાણ છે.” આમ જ્યારે બંનેને ભેટે થયો ત્યારે શ્રી યશોવિજયજીએ આનંદઘન મહાત્માને આનંદ—ઉલ્લસિત હૃદયથી તેમની સ્તુતિરૂપ અપદી (આઠ પદને સમૂ) સમપીં. (૫) શ્રીમદની જીવનકલાના શાસનન્નતિકારક ભાગની અત્યંત અપૂર્ણ ઝાંખી દંતકથા અને શ્રવણને આધારે આપી હવે તેમનું સ્વર્ગગમન વિચારી હૃદયભાવથી તેમનું સંસ્તવન કરીએ. આ પુયાત્મ યથાનામા કીતિને કાટ બાંધી સંવત્ ૧૭૪પના શુભ્ર વસcપચમીને દિને અંતતિ થા. જૈનધર્મના આધારભૂત ઉજજવળ હીરાને વિયોગવ્યવહારન સ્કૂલ વિગ અને સદાને માટે થયે; પરંતુ નિશ્ચયન અમારા પ્રાણ તેમની સાથે સીધી સાંધે છે. સૂક્ષ્મ સૂમને ભાવે છે–દેખે છે--મળે છે. ભેટે છે, અને અમૃતત્વની આપ લે કરે છે. આની સાથે અમારા પ્રાણ પ્રાથે છે કે આપશ્રી મહાત્માને અપૂર્વ શાંતિ સદિત રહો!! હૈ! પૂજ્યપાદ! આપશ્રીને નામનું સંસ્તવન કરી ગુણનું સ્મરણ કરીએ છીએ, અને આપશ્રી કે જેમનું કવચ-બખ્તર ધર્મ હતું તેમને અમારા હૃદયના પ્રેમરૂપી પુષ્પથી વધાવીએ છીએ. (૬-૭-૮) શ્રીમદ્દ યશોવિજયજી અને તેમની જીવનક્ષા લખવામાં હાલમાં પ્રવૃત્ત થયેલ હોવાથી તે સંબંધે ૨૦ પ્રશ્નોની એક પ્રક્ષાવલિ વર્તમાનપત્રામાં પ્રગટ કરાવી હતી; તેના ઉત્તરમાં જે શે ઘણું મને દંતકથારૂપે પ્રાપ્ત થયું તે સંક્ષિપ્ત સારરૂપે હૃદયના ઉભરાથી ઉપલી રચનામાં સંમિત થઈ છે. . . દેશાઈ. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લવાજમની પહેાંચ. ૨-૪ શા, જેચંદ ઉમેદ્ર ૨૮ શા. મણિલાલ છગનલાલ 4-.6 શા. નેમચ'દ સાંકળચ‘દ ૩-૧૨ · શા. અમૃતલાલ લાલચંદ ૧-૪ પટવા કલ્યાણજી લાલચંદ ૩-૧૨ શેઠ. જમનાદાસ લક્ષ્મીચંદ ૨-૧૪ શા. માણેકચંદ મેહુનશા ૧૦ શા. નારણજી ભાણાભાઇ ૨૦૨ પારી. જેડા નાનજી ૧--૪ શા. રૂગનાથ વેલજી ૧૪ વાસા સેામજી વીરજી ૧-૪ શા, રતનચક્ર અવેરચદ્ર ૨. શા. ભુરાભાઇ વેણીચંદ ૧-૪ શા. કંકુચંદ્ર મોતીચ ́દની કુ. ૧-૪ શા. અમુલખ છે.ગમલ ૧-૪ સંધવી વખતચંદ સુંદરજી ૨૮ શા, હુજારીમલ ખુબચંદ ૨-૧૪ શા. નાથાભાઇ ધરમચંદ, ૧-૪ શા. ‘ ૧-૪ ‘લલ્લુભાઇ લવજી. શા. ડામરશી કુંવરજી. ૧-૪ શા. લક્ષ્મીચંદ દલસુખ. શા, સખીદાસ વેરીદાસ. વસનજી કેસવજી. ૧-૪ ૧–૪ ૧-૧૦ શા. જીવાભાઈ છગનલાલ. ૧-૪ શા. પુરૂષોત્તમ અમરશી. ૧-૧૧ શા. ભીખાભાઈ છગનલાલ. ૨૮ શા, દલસુખ છગનલાલ, ૩-૧૨ શા, વેલાભાઇ ગુલાખચંદ, ૧-૪ દેશી. ફુલચ’૪ હુકમચંદ, ૧-૪ શા. ગીરધર દામેાદર. ૨-૮. શા. કેન્નુર પનાજી ૧--૪ શેઠ. હીરાચંદ સચેતી ૨-૯ શા. ખુશાલ અમુલખ ૩-૧૨ મહેતા જીતમલ કેસવજી ૧-૪ સલેાત દામજી નથુ વનેચંદ કાનજી ૧-૪ ૧–૪. શા. વીરચંદ ત્રીભાવન Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ શા. મયાદ મગનલાલ ૦-૧૦ શા. મૈહનલાલ ઉમેદચંદ ૧-૪ શા. હાવા હરખા ૧-૪ શા. દ્વારકાદાસ લાલદાસ ૧--૪. શા. જીવાભાઇ હીરાચંદ ૨-ર શા. રણછોડદાસ છગનદાસ ૩-૪ શા, પ્રમેાદરત્ન પ્રતાપત્ન ૧-૪ શા. નથમલજી ગભીરમલજી ૧૪. ગારજી વીરપીચ’હજી રામચંદ ૨૮. શા. મેાહનલાલ ખાવાભાઈ ૧-૪ . ૩-૬ R ૧-૪ શા. ચત્રભુજ મેાતીચંદ, શા, તેમદ મુળચંદ ૧-૪- શા, ભુરાભાઇ ઝવેરચદ. ૧૪. શા. રતનશી ગંગાધર ૧-૪ શા, દામેાદર ગાવિંદજી. ૧-૪ શા. વાલજી ભાણજી. શા. દોલતભાઇ રાયચંદ, શા. હીરજી પુંજાભાઇ. શા, દલાજી જેધાજી. ૩–૧૨ શા. વીરચંદ ખેચરદાસ, ૨-૯ શા. ખાલચંદ હીરાચ’દ. શા. ઉમેદચંદ નરસિંહજી. ૧–૪ શા. લક્ષ્મીચંદ માણેકચંદ ૧-૪ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | | | ૧-ક રા. ર. સીતારામ જૈની. 1-4 શા. રતનચંદ ભુધરાજી. 2-8 કઠારી પનાલાલ, '૧-જ મહેતા ભુદર બાવાભાઈ. ર-૮ શા. ઉજમશી નાગરદાસ. 1-4 શા. લક્ષ્મીચંદ કાનજી. ર-૨ શેડ ચુનીલાલ મગનલાલ. 2-8 શા. રામદાસ નાનચંદ, 2-2 શા. માધવજી દયાળ. , 2-8 શા. ગભરૂચંદ જેઠાભાઈ - શા. તેમચંદ પાનચંદ. 1-4 શ. રાંકળચંદ હીરાચંદ 'નિક દરલાલા કાળ. 1- શા. વરદાન મુલચંદ. 2-8 શા. વેલાજી મુળચંદ. 2-2 વકીલ રારજી રઘુભાઈ, 2-2 શેડ સવાંદ મેચંદ. ર-ર શ્રી રાજપરા જેને સંધ. 28 શા. બેચર બાવનજી. 2-2 શેડ ખોડાભાઈ હરચંદ, 2-2 દેશી લવજી જીવરાજ. 2-8 કેડારી ગાંડાભાઈ ગુલાબચંદ - શા. હમદ કાળીદાર. 2-4 શેઠ સુનાજી અમીચંદ -ક શેડ ગવનજી કરતુરચંદ. 2=2 શા. દલીચંદ લવજી. [ ધરી ૧-જ બાઈ સોનબાઈ. 2- શ્રી રાજપુર જૈનજ્ઞાનવર્ધક લ 1=4 શા. કપુરચંદ ગેપાળજી. ર-૨ શા. મેનજી ચત્રભુજ, - શા. નતમ હરજીવન. ૧-ક દોશી પીતાંબર મુળચંદ. -8 શેડ જુવારમલજી મેતીચંદજી. 2-8 શા. જગજીવન ગુલાબચંદ 2-8 શા. પાનાચંદ નાનચંદ. 2-8 શ. ભગવાનજી મેઘજી. 1- શા. હરજી ન હતા. 2-8 શા. લાલચંદ વીરચંદ. 2-2, શ, પંજીર મા બેચરદાસ. 2-2 શા. છગન ખેતી . ' 1-9 શ, તારાપાદ અમરચંદ. 0-10 શ, કલ્યાણજી મુળજી. 2-2 શા. ત્રિીલેવન મુળજી. 2-2 શા. કચરા અમુલખ. 2-2 શા. મગનલાલ તારાચંદ 2-8 શા. કેસરીચંદ રતનચંદ 28 શા કુનજી હેમાજી 2-8 - શા. ટાકરસી કંકુચંદ 2-2 - શા. મયાચંદ હરખચંદ 2-2 શા. નાથાભાઈ નવલચંદ 2-2 શા માણેકચંદ જસરાજ 1-14 શા. કાળરામ કેસરીમલ 1-8 શા. તલકચંદ કાલીદાસ 3-12 શ, તુકારામ સુરચંદ : ૩-૧ર શા. રામચંદ્ર ન્યાલચંદ 2-8 શા. હરજીવન અમીચંદ 2- ર શ. કાળા ધનજી 14 શા હરખચંદ કરમચંદ 1-4 શા. બાલારામ રૂગનાથ 2-8 શા. જસરાજ દેવચંદ - શમેઘજી રણછોડ 2-2 શા. અમીચંદ કાળા 2- ' શેડ. રતાડ લાધાજી 2-3 રા. પાનાચંદ છેડા For Private And Personal Use Only