________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્દ યશોવિજયજી અને તેમની જીવનકલા. એ જળને ઉષ્ણ કરવા માટે બહુ આરંભ કરવો પડે છે, જળને ગળવા વિગેરે. માં પૂર્ણ શુદ્ધિ જળવાતી નથી, કાષ્ટાદિક નિર્જીવ છે કે કેમ તેને બરાબર ઉપગ રહેતા નથી. ઇત્યાદિ કારણથી ઉપર જણાવેલી સૂચના ઉપર ધ્યાન આપવાની આ વશ્યકતા છે.
અપૂર્ણ
છે
श्रीमद् यशोविजयजी अने तेमनी जीवनकला.
अष्टक (લખનાર–મેહનલાલ દલીચંદદેશાઈ, બી. એ.)
રાગ–ધન્યાશ્રી શ્રી જ્ઞાનકુંજ ! યશોવિજય! પ્રણામ તું મહાત્મને— શાસ્ત્રમાર્ગ દાખવી, પ્રમાણ સહુ નયે ભરી, પુરાવી શક્તિને પ્રવેશી, ભવ્યતા સુશાસને. શ્રી. ૧ ઉગ્ર આદર્યો અભ્યાસ, વિપ્રવેશે કાશીવાસ, વાદીલેશ જીતીને, ધ્વજા ચડાવી ધર્મને. શ્રી. ૨ ગુંથ્યા શતાદિ શાસ્ત્રગ્રંથ, અધ્યાત્મ ન્યાય વિકટ પંથ, ચેતના જોતિ જગાવી, જૈન સનાતનને. સત્ય વિજય ગણિ સાથે, કર્યો કિયાત ઉદ્ધાર, ધર્યા સન્મુખ ધર્મમાં, શિથિલાચારી અન્યને. ભવ્યતા શાસનકાજ, અધ્યાત્મનું નહિ કલ્યાણ, ભેટ આપી અષ્ટપદી, ચગી આનંદઘનને. વસન્ત શુભ્ર પંચમી, પુણ્ય આત્મા સંચર્યો, કીર્તિકેટ બાંધી કરી, સદા વિખૂટા એમને. નિશ્ચયે અમારા પ્રાણ, સાંધે સંધી આપની, પ્રાર્થતા રહો સદા, અપૂર્વ શાન્તિ આપને. શ્રી. ૭
મરીએ ગુણ સંસ્તવી, પૂજ્યપાદ ! તુજ નામ, | હૃદય પ્રેમ પુષ્પથી, વધાવી ધર્મવલ્મને.
શ્રી. ૮ * કેશવકૃતિના મન તું ગમાર થામાં, દેપમાં દબાઈ જામાં એ ધન્યાશ્રી પદની ગતમાં ચાલશે. વધારે યોગ્ય તો તે મરાઠી “મૂર્તિમંત ધીરૂમંત એ ધન્યાશ્રી પદની રાહમાંજ ગવાય તેમ છે. આશાવરીમાં જિન સાક્ષર ડાહ્યાભાઈ ધોળશાજી રચિત રામવિયોગમાંના વ્હાલી તું વિચા૨ કાંઈ, થાય ડીલી” એ પદની રામાં ચાલી શકે તેમ છે. મિ. દ. દેશાઈ.
જ
»
ક
For Private And Personal Use Only