Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533002/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री जैन धर्म प्रकाराः JAINA DEARMA PRAKASE ૨૨: એકત્ર } દોડો. છુપમાંની પથી, પામી છુર્ણ વિકા; ત ધર્મ ઉત્તળવા, પ્રગયું નપ્રકાશ, == Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ભું. શક ૧૯૦૭ વૈશાક શુદી ૧૫ સંવત ૧૯૪૬ For Private And Personal Use Only અંક ૨ જે, ગીગેવ ! નર્યા. તુછે. ( શાન વિનિ વૃ, ) !! મદી દેત ૧૬ તણા આધાર આદિથી વી શાંતીગર બાંધ ગર્યું અમની સહારી સંભાળે ॥ નેમીશ્વર નેક નેમ ધરીને વિશે તમે વારો, 1 પાર્શ્વ. પ્રભુ વર્લ્ડમાન જૈિનટ ઞજ્ઞાનદાયી થશે. (Coila se.) ગળ નિધાન ૫૧ લબ્ધિ પ્રધાન ગૌતમ સ્વામિની, મ સ્મૃતિ વિશ્રી નામે અi' રૂપી ભામિની# ભૂ પ્રત્યુ ગુણ જંબુ કુળધર શાભતા આ ખુમાં, ત્તિ પવિત્રજ જેની શાશ્વત જંબુના રહી તૈયુમાં. હું બારણા, 2 પીડા, ન', Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. શ્રીનિપમ પ્રકાશના આધારને આદી કર, સૌધર્મ ગણધર ચર્ણ વંદી જન્મ કરીએ નિર્મ જયવંત તે જયવંત થાઓ જનધર્મ અલંકર, ગુણગાન ગાઈ તાન સાથે પાનના રસના કરે. मुक्तिमार्ग. (શિખરિણી.) भवारण्यं मुक्ता याद निगमिषु मुक्ति नगरौं, तदानीं माकार्षी विषय विष वृक्षेषु वसति; यतश्छायाप्येषां प्रथयति महा मोह मचिरा, दयं जंतुर्यस्मात्पदमपिनगंतु प्रभवति. ॥१॥ ભાવાર્થ... સંસારરૂપી અટવીને ભકીને સિદી પૂરી એટલે મિક્ષ નગરીએ જવાને ઇરછાવંત હે તો હે ભવ્ય ! વિષય જે કામભોગ તેજ વિષ વૃક્ષછે એમ જાણીને તેની નીચે નિવાસન કરો કારણ કે તે વિષે વક્ષની છાયા પણ મહા અજ્ઞાન પ્રત્યે વિસ્તારનાર છે એટલે સંસાર ઉપરની મૂછોને વધારનાર છે. અને તે વૃક્ષ નીચે વસનારને મહા મહાદિ એક પગલું પણ આગળ ચાલવા દેતા નથી, અર્થાત તે વિષયને વશ થયેલા અથવા તેમાં લુબ્ધ થયેલા પ્રાણીઓ મોહને ત્યાગ કરવાને અને મોક્ષનગરીના માર્ગ તરફ પગલું ભરવાને પણ સમર્થ થતા નથી ત્યાં જ સ્થીરત્વપણાને પામી જાય છે. વાંચનાર સ્વધર્મીઓ ! આ લોકના ભાવાર્થને પોતાના લક્ષમાં ૧ પવિત્ર, રે જીભ, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુક્તિમાર્ગ. લેશાતા પ્રત્યક્ષ જણારો કે સંસારની વૃદ્ધિનું મૂળ કારણ સંસારતા વિષયને સારા ગણવા, તેમાં આશકત થવું, પ્રમાદમાં નિમગ્ન રહેવું અને ધર્મ કાર્યમાં ચિત્ત ન આપવું તેજ છે; માટે સંસારના વિકારાથી ન્યારા રહી, તેમને પાપના બંધન જાણી, દુર્ગતિના દાતાર માની, દુઃખના સમુદ્ર સમજી તેના ત્યાગ કરવા અને યથાશક્તિ ધર્મ કાર્યમાં ઉદ્યમ કરવો; શ્રાવકને યોગ્ય વૃત આદરવા અને તેનો પૂર્ણ તાએ નિર્વાહ કરવા જેથી અનુક્રમે મૂક્તિ માર્ગને ઓળખી માક્ષસુખ પ્રત્યુ પામશો. Acharya Shri Kailassagarsuri Gyanmandir ' મતિ માર્ગનું સંશોધન કરનાર અને મેક્ષ સુખના અભિલાષી માણીએ પોતાના હૃદયમાં શુભ ભાવનારૂપી જળનું સીંચન કર્યા કર વું અનેવિચારવું કે હે! ચેતન ! તું પાંચ પ્રમાદમાં પડયા થા કાંઇ વીચારતા નથી. આ મનુષ્યના ભત્ર પંચદ્રીપણું ચાલ્યું જશે, શ્રી વિત્તરાગ પ્રણિત ધર્મને આદરતા નથી તો સંસાર સમુદ્રને કેમ તરીશ! અરે આ મા ! તેં અનંતા પુદગળ પરાવર્ત્તન કર્યું, તું અનંતા કાળ સંસારમાં ભમ્યા, તાપણ તને ભવ ભય પ્રાપ્ત થતા નથી; જ્યાં સુધી તું ભવભર્ થા નથી ત્યાં સુધી ધર્મ કાર્યમાં તારૂં ચિત્ત ચોંટતું નથી ! તે પૂર્વ ભવે ઘણા પાપ ક્રમ કયા છે તેથી ધર્મ સાધનમાં તને ઉલ્લાસ આવતા નથી ૫રંતુ ધર્મ સાધનવિના આ સંસાર સમુદ્રના પાર આવશે નહીં, સંસાર સમુદ્ર તરાશે નહીં, મૂકિત માર્ગ આળખાશે નહીં અને મેણે સુખ પ્રાપ્ત થશે નહીં. એતે નિશ્ચય વાત છે. કઇ માણી ધર્મ સાધનવિના પાર પામ્યા નથી. તું અજ્ઞાન દશાએ કરી એમ જાણે છે કે હું મનુષ્ય 16 ના ભવ રિદ્ધિ સંપદાએ સહીત પામ્યા હું તેથી તેના બેગવટો લઊં: પણ એમ નથી; વાસ્તે શ્વેત ! ચેત ! વિચાર ! વચાર ! મા ખ। અવસર નિ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રી જેના પ્રકાશ. . રક જાય છે. તું જીનરાજના વચન હુદી ધરી ધર્મ સાધન કરતા નથી તે પાછળ પસ્તાવો થશે! મનુષ્યનો ભવ, ચંદ્રીપણું નકામા જશે. તું હેડે ઉતરી જઇશ ત્યારે તેને સામગ્રી પણ કયાંથી મળશે! અનંતા કાળને વિરહ પડો ! માટે પ્રમાદ છાંડી રવાભાને નિવાર્ણ કરવા અને સ્વધર્મ પ્રગટ કરવા લોક સંસાત્ય જ ! ઓઘ સંજ્ઞા ત્યજ ! આ સીભાવીત્યજ,' અને વાંછા રહીત ધર્મ સાધન કરે જેથી સંસારના બંધન થી મુકત થઈ મોક્ષ સુખની પ્રાણી થાય અને અજર અમર સુખને અનુભવ લેવાય. હે ચેતન ! તુજને ગળીક સુખની વાંછા ઘણી છે પણ વિચારી છે કે આ જીવે સર્વે સંસારિક સુખ અનંતીવાર ભગવ્યાં છે. તે વિ પય સુખને ચૂસી ચૂસીને મૂક્યા છતાં હજી તેની તૃષ્ણા છીપાણી ન થી. વળી હે ચેતન! તેં ભવ અનંતા કર્યા, જન્મ મરણ અનંતા કર્યા, હૈદરાજ લોકમાં અકેક કાશ મહેશે અનંતા જનમ મરણ - ; પણ કાંઈ વિચારતો નથી. માટે હવે પ્રતિબોધ પામ! પરભાવ પ્રણીત લક્ષ્મીને મૂકીને આત્મ સત્તા ભણી દુષ્ટી કર અને ઇન માર્ગનું શેવન કરી મુકિત માર્ગને વિષે ગમન કર; જેથી ભવોભવ જન્મમરણાદિ દુખે નાશ પામે અને ચેતન સત્તા પ્રગટ થઈ મેલ સુખની માપ્તિ થાય. તથાસ્તુ. * નાવાર્થ વારિત્ર. (નારાચ છંદ) વિચિત્ર ભેદવા ન દુષમાખ્ય આ સમે તમે, કરી તપાસ આસપાસ વાતની વિમાસીને; For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનાચાર્ય ચરિત્ર પ્રમાણ પદ્ધતિ તણા બહુત તણી તિ, અનુસરીજ ચાલશા તજી સ્વછંદતા બધી. (આ ) પરંપરાથી ચણિત, ગીતાર્થ અને પ્રમાણ કીધા જે તે સદગ્રંથો વાંચો, તજે કુતર્કો તમે બીજા, ( શ) શ્રીધર્મ ગણધર તથા, ભદ્રબાહુ ભગવંત દેવદ્ધિ ગણિને વળી, સિદરો - ગુણવંત. "શ્યામાચાર્ય તથા વળી, “આરજ' રક્ષિત' સૂરિ; ગંધહરિત ગુરૂ નિર્મળા, શ્રી શીળાભિધ સરિ. મલવાદિ ગુરૂને વળી, સંઘદાસ" આચાર્ય 'ઉમાસ્વાતિવાચક વડા, ''જિનદાસ ગણિ આર્ય. ૫ શ્રી જિનભદ્ર" ગણિ તથા શ્રી હરિભદ્ર' મુની 'હેમસરિ "માગિરિ, અભયદેવ સરક“મિચંદ્ર મુનિચંદ્રક, 'વાદિદેવ સૂરીશ "જ્ઞાનસાગરાચાર્યજી, મુનિસુંદર' સુજગીશ. "ભુવન સુંદરાચાર્યને, શ્રી દ્ર" મુનદ્રા : "હીરવિજય ગુરૂ હીરલા, 'વિજયસેન સૂર શ્રી જિનેશ્વરાચાર્યજી, જિનમત સર્ય સમાને; શ્રી જિનચંદ્રાચાર્યજી, “અભય દેવ ગુરૂ ભાત. ૯ રતનપરાભિધ ગુરૂ, શુભ શિક્ષા દાતાર; "હરિભદ્ર બીજા વળી, માનતુંગ*જયકાર, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીજૈનધર્મ પ્રકાશ. ૧૧ પ્રામાણિક પદ્ધતિ તણા, એ સર્વ આચાર્ય કર્યા ગ્રંથ જે એમણે માને તે સહુ આર્ય. માટે એ બત્રીશના, લખશું ઇહાં ચરિત્ર તેઓના ગ્રંથ તણા નામ યુકત સંક્ષિપ્ત. ઊપાધ્યાયના વર્ગના, વળી પંડિત જેહ યશોવિજયજી' જગતમાં, જાણીતા ગુણ ગેહ. ૧૩ વિનયવિજયજીને વળી, ભાવવિજય ગુણગાત્ર કીર્જિવિજય વાચક વડા, માનવિજય ધી પાત્ર. ૧૪ એના પણ ટુંકમાં, લખશે શુભ વ તાંત ગ્રંથનામ સાથે લહી, રસાલંકૃતિ કાંત. (સૂચના) નામ ચારણને વિષે, ગુરુ લઘુ કામ નહીં કીધાં કાળાનુક્રમ પણ નથી, માત્ર નામ કમ સિદ્ધ. (નારાજ છંદ). અહો સરસ્વતીજી સ્વામિની તમે સહાય ઘો, પવિત્ર પર્વ મૂરિના ચરિત્ર ચિત્રવા મથ્થો અયોગ્ય જાણીને મને કદાપિ મંદ જ થશે, કવિ રવિ કહે તથાપિ લેખની' વિષે વ. ૧૭ શ્રી જૈનમત નાયક, પ્રવચનાધિપતિ, યથાર્થભિધાન. પંચગણધર, શ્રી સુધર્મવામિજી. આ મહાન પુરૂષ મહાવીર સ્વામીના જન્મકાળથી આઠ વર્ષ અગાઉ અર્થાત્ નિર્વાણકાળ અગાઊ ૩૦ વર્ષપર કુલાસન્નિવેશમાં 1 જામ, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનાચાર્ય ચરિત્ર અગ્નિવાસ્યાયન ગેબ્રીય ધમિલનામાં બ્રાહ્મણની ભાર્યા ભદ્દિલાની કુક્ષિએ ઉત્પન્ન થઈ જન્મ પામ્યા હતા. તેમણે લgવયમાં જ વેદ વેદાંગાદિ ચઉદ વિદ્યામાં નિપુણતા મેળવી હતી. તે પિતાની વયનાં પચાસમે વર્ષે શ્રી મહાવીર સ્વામીને આવી મળ્યા અને તેમણે તેમને ધર્મ સ્વીકારી પાંચશે શિષ્ય સાથે દિક્ષા લઈ ત્રીશ વર્ષે પર્યત શ્રી વર્દમાન પ્રભુની ચરણ પયું પાસના કરી. એ સમયે શ્રી વિદ્ધમાન પ્રભુ કાળ કરી મિક્ષ પહોંચ્યા. તેવાર પછી બાર વર્ષ લગી સુધમ ગણધર છબસ્થ રહ્યા. એ રીતે કુલ ૯૨ વર્ષની વયના પ્રાંતે કેવળજ્ઞાન પામ, અને આઠ વર્ષ કેવળી પર્યાય પાળી એકંદર એ વર્ષનું આયુષ્ય ભેગવી મોક્ષરીમાં બીરાજમાન થયા. પિતાને સઘળે ધર્મ કારભાર શ્રી જંબુસ્વામીને પી ગયા.એમણે મહાવીર સ્વામીની પછી ત્રીશ વર્ષ ધમૅધિકાર' ભોગવ્યું. એ અરસામાં જે મહાન અને અતિ ગંભીર ગ્રંથની રચના કરી છે તે જોઈ આજે આપણે સાનંદાશ્ચર્ય પામી જય જય દીનિના પિકાર ઉડાવ્યા વિના રહી શકતા નથી. વાહ વાહ ! જે વખતે એવા મહાન્ પુરૂષ આ ભારતભૂમિની ઉપર બીરાજમાન હશે તે વખતે જૈન ધર્મ કેવી રીતે દીપી નિકળી વિજય દવાને પામ્યા હશે તેનો ચિતાર વાંચનાર સુજ્ઞા જનોએ સવયમેવ કરી લેવો. આ પ્રસંગને ઉપયોગી શ્રી ક૯પ સત્રને વિષે જે પાઠ છે તેનો ઉરિણા વળી ટીકાનુસારે ભાવાર્થ ગ્રહણ કરી આ સ્થળે લખ્યો છે. ' “એ ઇંદ્ર ભૂખ્યાદિક શ્રમણ ભગવંત મહાવીરના ૧૧ ગણધર આચારાંગથી લઈ દ્રષ્ટીવાદ પર્યત દ્વાદશાંગ મુતને ધરનારા હતા જે માટે તે દ્વાદશાંગનું તેમણે જ પ્રણયન કર્યું હતું તથા તેઓ ચઉદ પ TI લેવી. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ શ્રી જૈનધર્મ પ્રકાશ વ હતા. દ્વાદશાંગી એવું કહેતાં તેમાં ચઉદ પૂર્વ આવી જાય છે પરંતુ જુદુ વિશેષણ આપ્યું છે તે દુાદi ગના અંગોમાં ચઉદ પર્વની બાધાન્યતા બતાવવા માટે છે. તે પ્રાધાન્યતા એવી રીતે કે તે પૂર્વ આદિમાં પ્રણયના કર્યા છે, તેમાં અનેક વિદ્યા મંત્રાર્થ ભરેલા છે, તથા બીજા અંગ કરતાં તે માટે છે. દાદશાંગીણ તથા ઉધીયુ તો ફકત સૂત્ર માત્ર લેવાથી થાય છે પણ આ ગણધરોત ગમત ગણિ પિટકના ધરનારા એટલે સક્ષર સવિતપણે દ્રાદશાંગીને સુત્ર અને અર્થથી ધારણ કરનારા હતા. તેઓ પાણી વિનાના માસી ક ભકતે કરીને રાજગૃહ નગરને વિષે નિર્વાણ પામ્યા છે, તેમાંના નવ ગણધર ભગવંત જીવતાંજ અને સ્થવિર ઇંદ્રભૂતિ તથા વિર આર્ય સુધર્મ ભગવંત સિદ્ધિપદ પામ્યા પછી નિર્વાણ પદ પામ્યા છે. આ વર્તમાન કાળમાં જે શ્રમણ નિર્ગથ વિચરે છે એ આર્ય સુધર્મ અણગારના અપત્ય એટલે સંતાની આ છે કારણકે બાકીના ગણધરે પિત - તાના મરણ કાળે પોત પોતાને ગુગ સુધી ખામીને રોપવાથી નિરપત્ય એટલે શિ પરંપરા રહીત બુકિન્ન થયેલા છે. આ સૂત્રના પ્રમાણ વડે આજના સર્વ સાધુઓ સુધર્મ સ્વામીના વંશ વર્જાિ હોવાથી તે મહાન પુરૂષ જનમતનાં નાયક છે એવું સપષ્ટ જણાઈ આવે છે, અને એમના કરેલા સો વર્તમાન કાળે અને તિ સંક્ષિસતા પામી વિજયવંત બીરાજે છે. તેટલા માટે પ્રવચનાધિપતિ રૂપે બીરૂદ પણ ખરેખર રીતે એમનેજ ઘટમાન થાય છે. વળી આ બંને કારણથી એ મહાપુરૂષના સુધર્મ એવા અભિધાનનો હેત્વર્થ સિ& થાય છે, એટલે એ મહાપુરૂષ જ્યારે જિન મતના નાયક અને પ્ર. વચનાધિપતિ છે ત્યારે તેઓ સુધર્મ એટલે રૂડા ધર્મ વાળા પણ છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર જૈનાચાર્ય ચરિત્ર. એ રીતે આ ત્રણે વિશેષણ હેતુ હેતુ મદભાવથી આપેલા છે. આ મહાન પુરૂષને વિનય ગુણ અને મળ તેમજ રસીક મીઠી વાણી તેમના રચિત ગ્રંથોની આદિ ભૂમિમાંજ આપણને દર્શન આપી જેમના સ્વચ્છ અને કોમળ સ્વભાવની ખાત્રી આપવા બસ છે. તેમના રચેલા સર્વે ગ્રંથોના પ્રારંભમાં કહેવું છે કે “હે આયુશ્મન ! ભગવંતે આપ્રમાણે કહ્યું છે અને તે મેં સાંભળ્યું છે." આ વાકયમાં સ્વાભિમાન દૂર કરી વિનયગુણ ભરપુર એવી ગુરૂ પપાસના કેવી ગંભીર વાણીથી દર્શાવેલી છે અને તેથી તેના સમજનારના મન પર કે ની આબેહુબ અસર લાગી રહે છે એ અનુભવી પુરૂષ સહજ જાણી રહેશે. તેમજ આયુમનું એવા મીઠાશ ભરેલા આમંત્રણથી તેમની વાર્ રચના કેવી મને હર હશે તેની પણ ખાત્રી થશે. • માટે છે જેનબંધુઓ ! અન્ય જંજાળ મકી એ મહાપુરૂષના વચનામૃતનું નિર્યુકિત, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકારૂપ પ્રનાળિવા પાન કરવા ઉજમાળ થાઓ! જેથી કાયરૂપી વિષવેગે પ્રહત થયેલી તમારી ચેતના પાછીપૂર્ણ વિકાશ પામી આનંદ આનંદની લહેરામાં મગ્ન થશે. શ્રી સુધર્મગણધરના રચેલા આગમની ટીપ. સૂત્રનામ. લોકસંખ્યા. મૂત્રનામ. રોકસંખ્યા. ૧ આચારાંગ ૨૦૧૦ ૧ ઉવવા. ૧૫૦૦ ૨ સૂયગડાંગ ૨૦૦૦ ૨ રાયપણી ૧૦૭૮ કે ઠાણાંગ ૨૭૬૦ ૩ વાભિગમ ૪ સમવાયાંગ ૧૬૬૭ ૪ જંબુદ્વિપ પન્નત્તિ ૪૧૪૬ ૫ ભગવતિ ૧૫૭૬૦ ૫ ચંદ્ર પન્નતિ ૬ જ્ઞાતાજી ૬૦૦૦ ૬ સર્ય પન્નત્તિ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. છે ઊપાશક દશા ૮૧ ૨ ૭ નિયાવળિકા ૮ અંતગડદશા ૮૦૯ ૮ ક૯પાવતસિકા | ૯ અનુત્તરવવાઈ ૧૯૨ ૯ પુપિતા ૧ ૧૧૦૯ ૧૦ પ્રશનવ્યા કર નું ૧ ૨૫૦ ૧ ૦ પુછપચલિકા | ૧૧ વિપાકત્ર ૧૨ ૧૬ ૨૧ વહીદશા ) ૧ નિશીથ ૮૧૫ ૨ મહાનિશીથ ૪૫૦ ૦ ૩ મળાવશ્યક ૧૨૫ કુલ લોક સંખ્યા ૫૮૪૧૩ (સ્તવના) | ( વિનય વિધીયતાં શ્રી જન ધર્મ શરણું) એ રાગ. આ જ કાળ જે વરતે આ ગમ, તે સુધર્મના ભાષા; અમૃત સમાન જ વાણી જેની, અર્થ અગાધ જ દાવ્યા; વંદે વંદારે શ્રી સહમગણ રાય, દુરિત ‘નિ કંદોરે' લઈ તેની શુભ છાયા. શ્રી સુધર્મ નામોચ્ચારણથી, દિલ આનંદિત થાય નામ સમાન ગુણે શબંતા, ગુણ ગાતાં દુખ જાય. વંદે પંચમ કાળ અંધારી રાતે, કુતર્ક રાક્ષસ ગાજે કમત વાદળે ગગન કરાયું, તત્વ વાત કિમ લાવે. વંદા. ૩ નાસ્તિક ચાર રહે નિત્ય ભમતા, સંશય શત્રુ બહોળો; વિધ્ય લોલુપ શાકણ રાજે, જવ ખાય ત્યાં ઝેળા. વંદ૦ ૪ એવા સમયે આગમરૂપી, જળહળ દીવા કીધા; પરમ કો ઉપગાર તમે ગુરૂ, લોચન અમને દીધા. વંદા. ૫ જ ન હોત આ વખતે તમારા, વચન દીવડા રૂડા; તે શા હાલ થતાજ અમારા, લેત અમે માં ડા. વંદે – ૬ એ ઉપગાર મા રે નહીં કદી, વિરાર ગુરૂ રાયા; કવિ રવિ કહે સ્વામિ તુજના રા ગુણ જ કેમ ગાયા. વંદે For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સવ. (અા પુત્ર ચરિત્ર) સાંધણ પાને ૧૬ થી. પિતાની પ્રીયાના એવા કલ્પાંતને શ્રવણ કરી ધર્મવિર – હે પ્રીયા! તું એ મિથ્થા શક પડો મુકી પુત્રને કોઈ પણ સ્થળે મુકી આવ.” પિતાના પ્રાણપતિના આવા વચન સાંભળી પતિવૃત ગુણે અલંકૃત ગંગા અત્યંત ખિન્ન ચિત્તથી પ્રાતઃ કાળે એટલે દયા થયા અગા નગરીની બહાર જઈ સમિપના વનને વિષે એક વૃક્ષને અધે ભાગે તે પુત્રને મુકતી હવી. પિતાના પ્રાણથી વહાલા પુત્રને છેડી રવાથી અત્યંત દુખ પ્રાપ્ત થયું છે જેને એવી ગંગા તે પુત્રને મકાને ત્યાં ઉભી ઉભી અત્યંત કલ્પાંત કરતી હતી. હે વત્સ! તેં એવું શું કર્મ કર્યું હશે કે અમે તારો ત્યાગ કરીએ છીએ. હે પુત્ર! આવી રીતે બાળપણામાં તને પરિહરૂછું તેથી હું તારી માતા નહીં પણ રાણી થઈ. આ નિર્જન વનને વિષે તારી કોણ સંભાળ કરશે! તું ભુપો તરસ્ય ટળવળીશ! વલવલી અને તારી સુકોમળ રેડ આવા જંગલમાં તત્કાળ પૂ૫ની પરે કરમાઈ જશે! તું મારી કુક્ષીએ ક્યાં અવતર્યો કે જેથી કરીને તારે જન્મસમયથી જ આવી પીડા આવી પડી; હા દેવ! હું કેવી અભાગ્યી કે આવા ભાગ્યવંત પુત્રને મારે ત્યાગ કેર પડે છે ! આ પ્રમાણે સાબુ નેત્રથી અત્યંત કપાત કરે છે, પાછી વધે છેપુત્રની સન્મુખ જૂએ છે, વળી પાછી વળે છે પુત્રને લઈને હદય સાથે દાબે છે, મુખ ઉપર ચુંબન કરે છે, કોઈ રીતે મુકી જવાને તેનું કોમળ અંતઃકરણ માન્ય કરતું નથી તો પણ છેવટે પિતાના સ્વા For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ શ્રી જૈનધર્મ પ્રકાશ. મીના હુકમને અનુસરવા માટે, જેનું હૃદય શુન્ય થઈ ગયું છે, નેત્ર આંસુએ ભરાઈ ગયાં છે, વદન કમળ કરમાઈ ગયું છે, ઘર તરફ જવાને પગ ચાલતા નથી એવી ગંગા પોતાના બાળકને એ અઘોર વનમાં નિરાધાર છોડી દઈ ઘર તરફ વળતી હવી. આહા! ધિક્કાર છે તે જડમતિ બ્રાહ્મણને કે જેણે કલ્પવૃક્ષ ને કરિર વૃક્ષ તુલ્ય ગણું, ચિંતામણી રત્નને કાંકરો ધાર્યો અને અમતની વિષ તુલ્ય ગણના કરી; મહા ભાગ્યશાળી રાજ્યલક્ષ્મીને પ્રાપ્ત કરનાર પુણ્યવંત પુત્રનું રૂડી રીતે જતન ન કરતાં વનને વિષે મકા. પરંતુ કહેવત છે કે “રાંકને ઘરે રતન છાજે નહીં.” હવે જેવારે ગંગા વનને વિષે તે બાળકને છોડી દઇ પાછી વળી કે તરત જ ત્યાં એક બકરાનું ટોળું આવ્યું. તે ટોળામાંથી એક છુટી પડેલી બકરી ત્યાં આવી. પૂર્વ ભવની માતાની જેમ તેના મુખ ઉપર નીચી વળી બિલકુલ કિળામણ ન થાય તેવી રીતે પયપાન કરાવ્યું. બકરીના ટેળાને ઉપરી ભરવાડ ફરતે ફરતો પિતાની બકરીઓને એકઠી કરવા નિમિત્તે ત્યાં આવ્યો એટલે તે બાળક તેની દ્રષ્ટીએ પડશે. સાનંદાશ્ચર્ય યુકત હદયથી તે બાળકને ગ્રહણ કરી પિતાને ઘરે લાવ્યો અને પિતાની સ્ત્રીને કહ્યું કે તારે છોરૂની ખોટ હતી તે પૂરી પાડવા માટે કુળ દેવીએ આવો રૂપવંત પુત્ર આપ્યો છે. ને સી પુરૂષ પુત્ર સંબંધી આનંદદાયક વાતો કરતા અત્યંત ખુશી થયા. અને ભરવાડે તે પુત્રનું સારી રીતે પૂરતા પ્યાર થી પાળણ પોષણ કરવા માંડયું. બકરીનું દૂધ પીવાથી તે બાળકનું શરીર પણ સારું પુષ્ટ થયું. અને પ્રથમ અજા (બકરી) નું દુધ પીધેલું હતું તેથી ભરવાડે તેનું અજા પૂત્ર એવું નામ દીધું. અપૂર્ણ. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય રાયુંનય. સાંધણ પાને ૧૬ થી. માતઃકાળના મંદ મંદ વાયુથી ડુંગરની ગાળીની અંદર ચાલનારા યાત્રાળુના મન અને તન વધારે વધારે પ્રફુલ્લીત થયછે. અનેક પ્રકારના સુગંધી વૃક્ષો સાથે અથડાઇને આવતા સુરભિ વાયુથી મગજ તર થઇ જાયછે. આવી રીતે સૃષ્ટી સાંદર્યતા જોતાં અને સ્વભાવિક સુખનો અનુભવ લેતાં સુમારે એક કલાકની અંદર હનુમાનદ્વારાએ પોંચાય છે. આ ઠેકાણેથી ઉપર ચડવાના બે રસ્તા ફંટાય છે. ડુંગર ઉપર પણ મુખ્ય એટાછે. તેમાંના ઊંચા શિખર ઉપર ચેામુખજીની ટૂંક અને બીજા શિખર ઉપર મુલનાયકજી શ્રી ષિવ દેવજીની ટૂંક વિગેરે બીજી ઢંકાછે. હનુમાનદ્દારાથી ચડતાં જમણી બાજુના રસ્તા મુખજીની ટૂંક તરફ અને ડાબી બાજુને રસ્તા માટી કૈંક તરફ જાયછે. હાલમાં યાત્રાળુઐતે બેરૂપમા આપી ટીકીટ લેવી પડેછે. ટીકીટ બતાવવાનું મુખ્ય સ્થળ રામાળ છે. અને તેથી હમણા ફક્ત ડાખી ખાને રસ્તેજ ચડાય છે. રામપેાળ પાસે ટીકીટ બતાવીને આગળ ચાલતાં શગાળરાની પોળમાં પ્રવેશ થાયછે. અને ત્યાંથી એક પછી એક નવી નવી માંણીના, નવીનવી કારીગરીના તેમજ નવી નવી તરેહની માંડણીના સ્મગણિત છન મંદિરા દ્રષ્ટીએ પડેછે. Ο For Private And Personal Use Only ૨૯ આ બંને ટોચ ઉપરના દેરાસરોની જુદી જુદી મુખ્ય નવ ટુંકા કહેવાય છે. અર્વાચિન સમયમાં ખીજી ટુંકા પણ થયેલી છે. આ તિર્થની યાત્રા કરવાથી દર્ક યાત્રાળુના દીલ અતિશય ત થાયછે Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. અને તેઓ ઘણા શુદ્ધ ભાવથી યાત્રા કરીને અગણિત પુન્યન સંચય કરે છે. જેઓને આ તિર્થના દર્શન પ્રથમજ થાય છે. અર્થાત્ જેઓ પહેલવહેલાં જ આ તીર્થે આવે છે તેઓને દીલ ત્યાંની ગોઠવણ, કારીગરી જોઇને અને અગણિત દોલત ખરચીને પિતાના નામને અમર કરી ગયેલા પુન્યશાળીઓના ચરિત્રો સાંભળીને, અત્યંત સાનદાશ્ચર્ય પામે છે. આ તીર્થની સારસંભાળ તથા તે સંબંધી સિાનો વહીવટ કરવા માટે પાલીતાણા શહેરની અંદર “શેઠ આણંદજી કલ્યાણજી' એવા, ગુણ નિષ્પન્ન નામની શ્રાવક કોમ તરફથી એક પેઢી રાખવામાં આવી છે. એ પેઢીનું મકાન શહેરની અંદરના મુખ્ય જિનમંદિરને લગતું છે, અને તે કારખાનાને નામે ઓળખાય છે. એ પિકી ઘણા વર્ષથી સ્થાપિત થયેલી હોઈને ત્યાંનો વહીવટ નિઘિપ ચાલે આવતો હતો. તે પેઢીના મુનીમ તરીકે અગાઉ પરી. નરસંગ દીપચંદ કરીને એક રાંધણ પુરનિવારી શ્રાવક હતા. એમને કાંઈ ખાસ કારણસર શ્રી મુર્શિદાબાદ મોકલવાની જરૂર પડી ત્યાર થી તે પેઢીને મુનીમ તરીકે શા. નથુ ધરમશી નામે એક દશાશ્રીમાળી વાણીમાં કામ કરતું હતું. આણંજી કલ્યાણજીના તમામ કાર્યો કરવાને માટે હિંદુસ્તાનના શ્રાવક સમુદાય તરફથી સંવત ૧૯૩૮ ની સાલમાં ચાળીસ પ્રતિનિધિઓની નીમણુક કરવામાં આવેલી છે. તેમાંથી વહીવટ કરનાર પ્રતિનિધિ તરીકે શ્રી અમદાવાદમાં આડ શેડીઆઓની મેનેજીંગ કમીટી નીમેલી છે. પેઢીનો વડ઼ીવટ સારી રીતે ચલાવો અને તેના દરેક કામમાં For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય. સારી રીતે દેખરેખ રાખવી એ આ કમીટીની મૂખ્ય ફરજછે. મુખ્ય પેઢી શ્રી અમદાવાદમાં રાખેલી છે, અને બીજે ઠેકાણે તેની શાખા પૈકીએ સ્થાપેલી છે. જેમાં મૂખ્ય પાલીતાણામાં અને બીજી ભાવનગર, છાપરીઆળી, રોહીશાળા તથા ચીરોડામાં છે. ૧ જ્યારે સદરહુ નથુ ધરમશીનો કાબુ કારખાનાની અંદર સારી રીતે જામ્યા ત્યારે તેણે દરેક શાખા પૈકીઓમાં પોતાને દરેક બાળતમાં ઉપયાગી થઈ પડે એવા માણોને ગઠવવાની જરૂર જાણી તે પ્રમાણે ગેઠવણ કરવા ઉપર તાનું સંપૂર્ણ રીતે ધ્યાન ખેંચ્યું અને મનગમતા માણસા ગેાઠવ્યા. ભાવનગરની પેઢીના મુનીમ તરીકે શ્રી ભાવનગરના સંઘની નાખુશી છતાં ફકત પેાતાની દુરાચરણી મુરાદ પાર પડે તેજ કાર ણથી શા. છગન મુળજી નામે ગુમારતાને રાખ્યા. આ શો કાર ખાનાની નોકરીમાં રહ્યા અગાઉ ખીટ કરી પણ સાલમપગ્રે ખાવી હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. કારખાનું જે એક ધર્મ શાનક છે તેની અંદર નોકરી પણ સારા, આમદાર, પ્રતિષ્ટિત 1: ળના, નિમકહલાલ રીર્દી નોકરી ખવે તૈયા, અને દુરાચરણના તા જાણે શત્રુ હોય તેવા રાખવા જોઇએ. પરંતુ જે માણસ તે દુરાચરણા સ્નેહી હોયછે તેને, જેમ ધ્રુવને સૂર્ય ગમનેા નથી તેમ સારા માણસાની સંગત ગમતી નથી. તેતે અંધકારને ઇચ્છનારા ચેરી તથા યારી કરનારા પુછ્યોની માફક પેાતાનાજ સ્વભાવને મળતા અને અ નુારતા માણોને પસંદ કરેછે. For Private And Personal Use Only જ્યારે તે સધળી પેઢીમાં પોતાના મનગમતા માણસે ગેવી ચુકયા અને તેને પેલાની છૂપી વાતા હાર ન પડવાના પદ્મા Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પીજૈનધર્મ પ્રકાશ, ભાંગે ત્યારે તે નથ ગરમીએ મીંજા । સાથે મળીને કેટલાએક પ્રકારનો દગો અને પ્રપંગ શરૂ કર્યો. ધોડા વખતમાં સારી શ્રીમંતાઇ પ્રાસ કરી લેવાની કાિથી કારખાનાના પૈસા ઉપાપ ત કરવા માંડયા. એક એક રકમ બે ત્રણ વખત નદી ની પેટીએમાં જુદી નંદી વિગતથી તેમજ એક વિગતથી પણ દાખલ કરવા માંડી અને વધારાના પૈસામાંથી સીપાઇથી માંડી મુનીમ પર્યંત દરેક પેઢીના નકરાને ખુશી રાખી યો સંગ્રહ કરવા માંગ. તેણે કેવા કેવા પ્રકારની ઉપાપત કરીછે, નામાની અંદર કેવા ટાળા વાળછે અને પાની અંદરથી પાના કાણી નાખીને કપટ ચુત નામાં દાખલ કર્યોછે, તે સર્વ રે વાગની અંદર ઇમણા સારી રીતે પાકે પાયે સમજવામાં આવ્યું છે, પરંતુ તે આગળ ઉપર સારી રીતે સીરતર હેર કરશે. સારી પી પાડી પીવી વી ! > રોતે હું સરી ગયી ''દાલ | નીમ! -ળાની ખ'! ' અને દેશાવરમાં લાવે પી. પા !''ત હો અંદર Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરમાં ચાલીસા" કે તે લોહાણાનીનું અંદર જાવકની કરતો એક વા પકાર વિશેક વર્ષે વાદ વગેરે શહેરમાં હું મા! મારું પી ગયું. પ હેર For Private And Personal Use Only ''''' છે અને i H ' કી ભાવનગરવાળા || '' Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાગૃત થાઓ જન પામે ! બત થાઓ ! +1 પાલીતાણાના કારખાનાની સંભાળ કરે ! મહા મહેનતે અને ઘણે પ્રયાસ આ તીર્થનું દ્રમાં ખવાઈ જતું અને નિ ઉચાપત થઈ જતું અટકે છે; પરંતુ જેને ખાવાનો દ્વાર બંધ થયા છે, ને કરીથી દૂર કરવામાં આવ્યા છે, જેઓ આહિરતાનમાં કત થયા છે અને જેને ઉપર કોજદારી કેવી પણ માને છે એવા જુના મિકહરામ કરોને સરદાર માજી મુજમ ન ધરમશી હ ને જે " નથી. જેપીને પિવા દેતો નથી, કારખાનાને નુકશાન થવાને કાપો કરે છે, કરોને ઉશ્કેરે છે, પાઇઓને ચડાવે છે, અને માગણી કરાવે છે, ગુખ ભલા છે અને નવા નોકરોને કારખાનું ડીને ભાગી જવું ડે એવા ઈલાજ કરે છે. આ સિધળા વકેટો ઉત્પન કરવામાં તેની મુખ્ય મુ૬ વા કરોને કાયર કરી છે ગમન કરવાની છે જેથી પાછું , કીમ " યાધીમાં , પાતા 'ભરાવું ૩ થા, કે કારખ. !! ! ! ! ! ! ! ! ! ! ! '' મળી આ. ! | અને તે પૂરી ન , " કરોને કારખાના છે ! પૂજા ભટકે, તું છે ને બરી મુરાદ માં ના ઉમેદ થાય, - ક. બાજ - બાપ છે ' '': એ છે કે એને ધારે ! 'હું કાર માં : માંડશે અને આપણી ભ ધારણ . • { ! જ છે. ક ક છે તો બધું બલ છે, ભાવનગર ની રક્ષક કમીટી, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * 'એ = = = c વિજ્ઞાાપના. આ ચોપાનીયું દર હિંમાસની પૂર્ણિમાએ કી ભાવનગર ન જ તો ધર્મ પ્રસારક સભા તરફથી બહાર પડે છે. તેનું મૂ૫ ર્ષ ના પાડી સ, 1નું અગાઉથી આપનાર ગ્રાહકો પાસેથી 31-0-0 અને 1 ની આખરે આપનાર ગ્રાહકો પાસેથી રૂ-ક-ર લેવામાં આવશે. બહાર ગામ વાળાને પિજના 20-30 વધારે આપ પો. છુ. છે. ટક નકલ એકના બે આના લેવામાં આવશે. મધમાં 3 પ મ ગાયું મિશકલવામાં આવેલ છે તેમણે ઉપર જણાવેલા સ્વપને જાણીને ગ્રાહક થવું વિચાર રાખવાં પાછું મોકલનારે ગોપનીમા ઉપર પોતાનું નામ ન લખતા પરબીડીઓ ઉપર લખવું. નામ લખ્યા વિના નિકલવું નહીં. જે ગોપામાન માયા રાપરના ટી ઉપર આશોપનીયું મોકલવામાં મા તેમ " મi | | | | | | કે પર કબ. નહીં તો તે મા ના બાર : | : ''''t 1} | છે. આ ગોપનીઆ રી કામકાજ ! ! ! - 2 આરી રામહેલના શો પી . . .. મા તે કામમાં મરી અમરચંદ લાભાઈ લ. પ ક માં ! વગે મહીં. ' * . - - - * . . . . કે પર . = . છે . = જ . . ! જ. એ -. - છે - - પ + = * 3 * '' * * * * * * * * * * * * *o * * . ( * * * * * * * ? . A : ", For Private And Personal Use Only