________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ.
છે ઊપાશક દશા ૮૧ ૨ ૭ નિયાવળિકા ૮ અંતગડદશા ૮૦૯ ૮ ક૯પાવતસિકા | ૯ અનુત્તરવવાઈ ૧૯૨ ૯ પુપિતા ૧ ૧૧૦૯ ૧૦ પ્રશનવ્યા કર નું ૧ ૨૫૦ ૧ ૦ પુછપચલિકા | ૧૧ વિપાકત્ર ૧૨ ૧૬ ૨૧ વહીદશા ) ૧ નિશીથ ૮૧૫ ૨ મહાનિશીથ ૪૫૦ ૦ ૩ મળાવશ્યક ૧૨૫
કુલ લોક સંખ્યા ૫૮૪૧૩
(સ્તવના) | ( વિનય વિધીયતાં શ્રી જન ધર્મ શરણું) એ રાગ. આ જ કાળ જે વરતે આ ગમ, તે સુધર્મના ભાષા; અમૃત સમાન જ વાણી જેની, અર્થ અગાધ જ દાવ્યા; વંદે વંદારે શ્રી સહમગણ રાય, દુરિત ‘નિ કંદોરે' લઈ તેની શુભ છાયા. શ્રી સુધર્મ નામોચ્ચારણથી, દિલ આનંદિત થાય નામ સમાન ગુણે શબંતા, ગુણ ગાતાં દુખ જાય. વંદે પંચમ કાળ અંધારી રાતે, કુતર્ક રાક્ષસ ગાજે કમત વાદળે ગગન કરાયું, તત્વ વાત કિમ લાવે. વંદા. ૩ નાસ્તિક ચાર રહે નિત્ય ભમતા, સંશય શત્રુ બહોળો; વિધ્ય લોલુપ શાકણ રાજે, જવ ખાય ત્યાં ઝેળા. વંદ૦ ૪ એવા સમયે આગમરૂપી, જળહળ દીવા કીધા; પરમ કો ઉપગાર તમે ગુરૂ, લોચન અમને દીધા. વંદા. ૫ જ ન હોત આ વખતે તમારા, વચન દીવડા રૂડા; તે શા હાલ થતાજ અમારા, લેત અમે માં ડા. વંદે – ૬ એ ઉપગાર મા રે નહીં કદી, વિરાર ગુરૂ રાયા; કવિ રવિ કહે સ્વામિ તુજના રા ગુણ જ કેમ ગાયા. વંદે
For Private And Personal Use Only