________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય.
સારી રીતે દેખરેખ રાખવી એ આ કમીટીની મૂખ્ય ફરજછે.
મુખ્ય પેઢી શ્રી અમદાવાદમાં રાખેલી છે, અને બીજે ઠેકાણે તેની શાખા પૈકીએ સ્થાપેલી છે. જેમાં મૂખ્ય પાલીતાણામાં અને બીજી ભાવનગર, છાપરીઆળી, રોહીશાળા તથા ચીરોડામાં છે.
૧
જ્યારે સદરહુ નથુ ધરમશીનો કાબુ કારખાનાની અંદર સારી રીતે જામ્યા ત્યારે તેણે દરેક શાખા પૈકીઓમાં પોતાને દરેક બાળતમાં ઉપયાગી થઈ પડે એવા માણોને ગઠવવાની જરૂર જાણી તે પ્રમાણે ગેઠવણ કરવા ઉપર તાનું સંપૂર્ણ રીતે ધ્યાન ખેંચ્યું અને મનગમતા માણસા ગેાઠવ્યા.
ભાવનગરની પેઢીના મુનીમ તરીકે શ્રી ભાવનગરના સંઘની નાખુશી છતાં ફકત પેાતાની દુરાચરણી મુરાદ પાર પડે તેજ કાર ણથી શા. છગન મુળજી નામે ગુમારતાને રાખ્યા. આ શો કાર ખાનાની નોકરીમાં રહ્યા અગાઉ ખીટ કરી પણ સાલમપગ્રે ખાવી હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. કારખાનું જે એક ધર્મ શાનક છે તેની અંદર નોકરી પણ સારા, આમદાર, પ્રતિષ્ટિત 1: ળના, નિમકહલાલ રીર્દી નોકરી ખવે તૈયા, અને દુરાચરણના તા જાણે શત્રુ હોય તેવા રાખવા જોઇએ. પરંતુ જે માણસ તે દુરાચરણા સ્નેહી હોયછે તેને, જેમ ધ્રુવને સૂર્ય ગમનેા નથી તેમ સારા માણસાની સંગત ગમતી નથી. તેતે અંધકારને ઇચ્છનારા ચેરી તથા યારી કરનારા પુછ્યોની માફક પેાતાનાજ સ્વભાવને મળતા અને અ નુારતા માણોને પસંદ કરેછે.
For Private And Personal Use Only
જ્યારે તે સધળી પેઢીમાં પોતાના મનગમતા માણસે ગેવી ચુકયા અને તેને પેલાની છૂપી વાતા હાર ન પડવાના પદ્મા