Page #1
--------------------------------------------------------------------------
________________
बुद्धिप्रभा.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिध्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिसभा 'माशिकम् ॥
વર્ષ ૭ મું]
તા ૧૫ ડીસેમ્બર, સને ૧૯૧૫,
[અંક ૯ મે,
*
*
---
-
-
-
--
------ --
-
- --
-
-
-
*
*
* *
जापाननी आश्चर्यकारक उन्नति.
ગાતાંક-પાને ૨૦૬ થી ચાલુ.
સન્ય-પ્રબન્ધ, યુરોપના અન્ય દેશની માફકજ અને તેમના બંધારણ પ્રમાણે જાપાને પણ પોતાની સેનાનું બંધારણ કર્યું છે. પ્રબન્ધ, નિયમે, અને યુદ્ધવિદ્યાની બાબતમાં જાપાને ઘણું બાગે જર્મનીનું અનુકરણ કર્યું તે ચાલુ સદીમાં ૧૮૯૪ માં જાપાનને ચીનના સામ્રાજ્ય સાથે યુદ્ધમાં ઉતરવું પડયું હતું. અને સને ૧૮૦૦ માં બાકસર વિદ્રોહના સમયે પણ જપાનને પિતાની સામગ્રીક (યુદ્ધ) શક્તિ બતાવવાની ફરજ પડી હતી. તથા સહસમાના રાજદેહનું દમન કરવા પછી, જાપાને જાપાની મહા યુદ્ધમાં તે તેણે એવું પરાક્રમ બતાવ્યું કે, જે જોઇને મેટા મેટા વિદેશી રપ ડિતાએ પણ તાજબી સાથે પેચ કરડયા હતા. હાલમાં કેટલાક લોકો જાપાનના જંગી (યુદ્ધ) અને દરિઆઈ યોદ્ધાઓની રણનિપૂણતા માટે હલકો મત બતાવે છે, પરંતુ પક્ષપાતરહિત સર્વ સમાલોચકોની સમાલોચનામાં કયારનું એ આવી ગયું છે. જે જાપાને રૂસી જેવા મહાન સામ્રાજ્યને પિતાના મુઠીભર સૈન્ય સાથે હંફાવી એક વખત રણરંગ રાખ્યું હતું, તે જાપાનની યુદ્ધ કીડા અને ભૂતજ છે. અને આ ઉપરથી જાપાની લોકેએ એ સાબીત કરી બતાવ્યું છે કે, યુરેપવાળાં અન્ય મહાન રાષ્ટ્ર સાથે જાપાન સફલતાની સાથે યુદ્ધ કરી શકે છે. સને ૧૮૬૨ માં જાપાની સેનામાં કેવળ ૧૩૬૨૫ સેના નાયક અને સેનાનીઓ જ હતા. પણ ૧૮૪૪ માં તે જાપાને એ ગ્યતા મેળવી કે, ચીન સાથે યુદ્ધ કરવા માટે જાપાન અઢી લાખ સિપાહી અને એક લાખ સામાન-અસબાબ ઉચકનાર માણસે સમરાંગણમાં–સમર ભૂમિપર મોક્લી શકયું. સને ૧૧ર માં જાપાનની સમર સેનામાં ૧૬પ૦,૦૦૦. અને શાંતિ સેનામાં ૨૫,૦૦૦
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૫૮
બુદ્ધિપ્રભા
સિપાહીઓ હતા. જાપાનમાં પ્રત્યેક સિપાહીનું નામ લખી તેમનાં નામે રજીસ્ટર કરી સેનામાં ભરતી કરવામાં આવે છે તે આમ ભરતી કરવાનું કામ હમેશાં ચાલુજ હોય છે. બદમાશે અને કેદીઓ સિવાયના સત્તર વર્ષની ઉપર તથા ચાલીશ વર્ષની અંદરના દરેક કપ આદમીઓનાં નામ સેનાનીઓ તરીકે લખી લેવામાં આવે છે. અને તે સાની જરૂર પડે, બેલાવવામાં આવતાં જ તેઓ હાજર થઈ જાય છે. તે સેવા કરે છે. દર સાલ યુદ્ધ–મન્નિ ( War-secretary) એજ વિચાર કર્તે હેાય છે, કે કયા કયા ઇસમે લશ્કરમાં જોડાવા જેવા છે, અને કોનાં નામ રજીસ્ટર કરવાં?
જાપાની સામુદ્રક-જળ સેનામાં પણ એકજ પેઢી generation માં અકિક ફેરફાર ને સુધારો થઈ શકે છે. પ્રથમ ડાંક વહાણ અને બેચાર મોટાં જહાજ જાપાનનું સામુહીક ખાતુ ધરાવતું હતું, પણ હમણાં તેની સામુદ્રીક-લશકરી તેયારી એટલી બધી છે કે, તે હવે પશ્ચિમના દેશના હુમલાઓ સાથે સારી રીતે મુકાબલે કરી શકે. છેલમાં તેની સામુદ્રીક સેનામાં મોટાં મેટાં ૧૬ લઢાઈ-જહાઝ છે. ૧૩ કઝર્સ છે. બે પ્રથમ શ્રેણીનાં, બાર બીજી પંકિતનાં અને પાંચ વીજી પંક્તિનાં Protected અર્થાત સુરક્ષિત યુઝર્સ છે. અને ચાર અરક્ષિત-Unprotected છે. લગભગ સવા ટોપ (torpids) છે. પાણીની અંદર ચાલનાર બાર મોટાં જહાજ છે. આ ઉપરાંત બે મેટાં લટાઈ જહાજ ચાર કઝર્સ, બીજી પંક્તિનાં અરક્ષિત ક્રઝર્સ, બે નકા-નાશક ટેમ્પડ ( destroyers)ને ત્રણ પાણીમાં ચાલનાર બેટે તૈયાર થઈ રહી છે જેવી રીતે પશ્ચિમ સમઢામાં ઈલેંડની પ્રભુતા માજી રહી છે, તેવી જ રીતે પૂર્વ સમુદ્રમાં પોતાની સત્તા જમાવવા માટે જાપાન અવિરલ પરિશ્રમ અને સંપત્તિ ખર્ચ કરી રહ્યું છે. ૧૮૧૩ ની સાલમાં, દરિઆઈ બળની બાબતમાં જાપાનને નંબર પાંચમો હતો. આ બાબતમાં તે રૂસ અને ઇટાલીથી પણ આગળ વધી ગયું છે. આખા વિશ્વના દરિઆઈ વહાણોને જે રીપોર્ટ ૧૯૧૦ ની સાલમાં બહાર પડ્યું હતું, તે પરથી જણાય છે કે, ડેડનેટ્સ અને બીજાં મોટાં મોટાં લાઉ જહાજોની બાબતમાં, જાપાન પાંચમે નંબરે બિરાજે છે, અને તેને નંબર ઍસ્ટ્રીઆ અને ઇટલીથી આગળ વધી ગયે છે. જો આપણે એ જોવા બેસીએ કે સમરત વિશ્વમાં લાલુ જહાજ તથા મોટાં મોટાં કુઝર્સ સાથી પહેલાં બનાવવાને કયા દેશે આરંભ કર્યો? તે સને ૧૯૧૨ માં જાપાનને નંબર ચે હતે. પ્રશાંત મહાસાગરમાં, માત્ર જાપાનની જ પાસે એક મહાન નેટ છે, અને એથી જ મહાસાગરમાં તેની પ્રભુતા ગાજે છે. તે સિવાય જાપાન પાસે ડ્રડનેટના જેવાં જે બે મહાન જહાજે છે. તેના પર બાર બાર ઇંચની બાર તે ધડાકા કરી રહી છે. આ જાજે બનાવવામાં જેટલી સામગ્રી ખર્ચાઈ છે, તેમાં ૮૦ ટકા સામાન જાપાનમાં જ બનેલો છે. બે મેટાં ફુઝર્સ, જેમાં ચાદ ચિદ ઇંચની આઠ તો છે, તે સને ૧૯૧૨ માં પહેલવહેલાં ચલાવવામાં આવેલ. એક ૩૦,૦૦૦ ટનનું જહાજ, હમણાં બની રહ્યું છે, અને તેમાં પંદર ઇંચની તપે રહેશે એમ આશા રહે છે. ૧૮૭૧ થી ૧૮૪૩ સુધીમાં જાપાને પોતાના કરિઆઇ બળ વધારવા પાછળ છત્રીશ કરોડ રૂપીઆ ખર્ચા છે. ટ્સ-જાપાનના યુદ્ધ સમયે જાપાની દરિઆઇ બરકરમાં ૬ મહાન જંગીબ્દરિઆઈ જહાજ હતાં.
૧. આ હક્તિ તથા સંખ્યા ત્રણ વર્ષ ઉપરની છે. હમણું તે જાપાને આથી ધણેજ સુધારે મારે પોતાની સેનામાં કર્યો છે. ને સપર્શ થવા પ્રયત્ન સેવી ર છે, “સંપાદક
Page #3
--------------------------------------------------------------------------
________________
જેન શાળા પોગી શિક્ષણુક્રમમાં અભિપ્રાય.
૨૫
યુદ્ધ પુરૂ થયા બાદ જાપાની પાર્લામેંટ એ આજ્ઞા ફરમાવી કે, નવાં જહાજ બનાવવા માટે તથા જુનાં તથા રસીઓ પાસેથી પડાવી લીધેલાં જહાજોની મરામત માટે ૪૨ કરોડ રૂપીઆ ખર્પવા અને લાગે છે કે ૧૮૧૭ની સાલ સુધીમાં આ બધી રકમ ખર્ચાઈ જશે. જે જપાની સર–વિભાગની ઇચ્છા સફળ થશે તો બીજે સાત વર્ષની અંદર ૧૨ કરોડ રૂપીઆ, સાત જંગી-જહાજ અને ૬ જગી-કુઝર્સ બનાવવામાં બીજા ખર્ચાશે. જેમાં દરેક૫ર વૈદ ચાર ઈંચની તોપે ગોઠવાશે. આ આખરી પરવાનગી પાર્લામેન્ટ આપી નથી, પણ દેવાશે એમ આશા રહે છે.
जैन शाळोपयोगी शिक्षणक्रममा अभिप्राय.
પૂજ્ય મહાશય અને ધર્મવીર શેઠ વેણીચંદભાઈ શુરચંદભાઈ મહેતા.
મુ. મહેસાણા આપને પત્ર શાસ્ત્રવિશાર૬ જનાચાર્ય ગનિક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ઉપર આવેલ અને તેમાં “જન શાળાગી શિક્ષણક્રમ તથા તે બાબત કેટલીક સૂચનાઓ” લખેલી છે તત સંબંધે આચાર્ય મહારાજ સાથે વાતચીત કરતાં તેઓ સાહેબે મને તે જવ વાંચવા આપ્યું હતું. તેના ઉપરથી મને જે જે વિચારે સુઝયા તે તે આ પત્ર સમક્ષ રજુ કરું છું જેથી કાંઇ પણ સમજ ફેર હોય તો તેના માટે ક્ષમા આપશે.
આપના પત્ર ઉપરથી કરવા લાયક વિચારે તથા સુચનાઓ, ૧. ધાર્મિક શિક્ષણ સાથે વ્યવહારિક શિક્ષણ હોવું જોઈએ, અને તેમાં ગણિત અને મિત્ર કામ ધણજ બુદ્ધિવર્ધક છે. પણ સ્ત્રીઓ માટે તે ઉપરાંત શીવણુગુથણ અને ભરત કામ આવશ્ચય હોવું જોઇએ.
૨. સાહિત્ય શિક્ષણમાં પ્રથમ માતૃભાષામાં લખેલ સાહીત્ય વાંચી શકે, સમજી શકે તથા તેના ઉપર પોતે સ્વતંત્ર વિવેચન કરી શકે એવા પ્રકારનું સ્વભાષાનું ઉત્તમ સુન મેળવ્યા પચ્યાત સંસ્કૃત કે અન્ય ભાષાનું શિક્ષણ આપવા ગોઠવણ કરવી જોઈએ. જેટલા વિચારે સ્વભાવથી જાણી જણાવી શકાય તેટલા અન્ય ભાષાથી જાણી જવી શકાતા નથી, તેથી જ હાલ આખા ભારતવર્ષમાં પણ ઉચ્ચ શિક્ષણ જે આંગ્લ ભાષામાં અપાય છે તેના બદલે હિંદી ભાષામાં અપાય તે ઠીક એમ ઘણા વિદ્વાનોનું મંતવ્ય છે.
૩. શારીરિક બળ વધે તેવું શિક્ષણ આપવા ખાસ લક્ષ સખવું જોઈએ, કારણ કે ધર્મ સાઇન કરવાનું મુખ્ય સાધન શરીર છે. કસરત તથા વૈદકીય નિષમાના મૂળતત્વોનું શિક્ષણ આપવું જોઈએ. જન ધર્મના ઘણા નિયમે વૈદકીય દષ્ટિએ માલુમ પડે છે અને જે જે નિય વૈદકીય દ્રષ્ટિએ માલુમ પડતા હોય તે તે નિયમો ધાર્મિક દષ્ટિ સાથે મુકાબલકરી સમજાવવા.
૪. ધાર્મિક શિક્ષણ માટે પંચતિકમણ, સે લીટી દુહા, દશ સ્તવન, દશ ચેત્યવંદન, દશ છે અને પંદર સરૂનું શિક્ષણ, અર્થ અને વિવેચન સાથે શીખવવું જોઈએ. કેટલાક બોલ પણ મુખપાઠ કરાવવા પણ આટલા વિજ્યના શિક્ષણ માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષની મુદત થવી જોઈએ.
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૬૦
બુદ્ધિપ્રભા.
પ. નવ તત્વ, દંડક, જીવવિચાર, સંઘપટ્ટણ, ષટદ્રવ્ય ઉપર જેટલા આચાર્યની ટીકાઓ હોય, તે તમામ ગ્રંથોનું અવલોકન કરાવી રસાયનીક દ્રષ્ટિએ બને તેટલા દાખલા દલીલે અને મુકાબલા સાથે વિવેચન કરાવરાવી નવીન પુસ્તક તૈયાર કરાવરાવવું, અને તેનું ગોખણપટી નહિ પણ આદર્શ શિક્ષણ આપવું.
૧. શિક્ષણ આપવા માટે પુરુષ અને સ્ત્રાવર્ગ ઉભો કરવા અને તેમાં બની શકે તે સાધુ અને સાધ્વીઓ પણ દાખલ થાય એવી ગોઠવણ રાખવી, અને આ વર્ગ માટે ઘણા બહોળા વાંચન અને આદર્શ શિક્ષણ આપે તેવી એક મુખ્ય શાખા રાખવી જેમાં સઘળું સાહિત્ય અને શિક્ષકે રાખવા. (હાલના શિક્ષકો ગેખણપટી હોય છે અને ગેખ્યા સિવાય બીજું કાંઈ ૫ણું જાણી શકતા નથી તેવું ભવિષ્યમાં ન બને તેની કાળજી રાખવી).
છે. વિદ્યાર્થિઓની બુદ્ધિ ખીલે તેવા ઉપાયો જવા જોઇએ. ગેખેલું લાંબા કાળે ભુલી જવાય છે અને તેને અંશ માત્ર પણ રહેતું નથી, માટે થોડું શીખવાય પણ દાખલા, દલીલ, મુકાબલા અને અર્થ તથા વિવેચન સાથે શીખવવામાં આવે તે તેની છાપ મરણ પર્યત જતી નથી. એ ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ.
૮. આવા પ્રકારનું શિક્ષણ આપવા માટે ચાર પ્રકારનાં ઘેરણ હોવાં જોઈએ.
૧, શિક્ષક તથા ઉપદેશક વર્ગ માટે. ૨. વિદ્યાથિઓ માટે (પુરૂષ વર્ગ). ૩. કન્યાઓ માટે,
૪. વિધવાઓ ને ઊઢા સ્ત્રીઓ માટે.
આ પ્રમાણે ચાર પ્રકારનાં ઘેરણ નક્કી કરવા જોઈએ અને તેના માટે સારા વિદ્વાનાની એક કમીટી નીમવી અને તેઓ જેના ધારણ ન કરે તે પ્રમાણે સમસ્ત ગુજરાતમાં શિક્ષણું આપવામાં આવે, અને ધેર પણ દર દશ વર્ષ યા જરૂર પડે તે પહેલાં પણ બદલી શકાય એવી ગોઠણ થાય તે ખલા પૈસા ઉગી નીકળે એમ મારું માનવું છે,
૮. જ્યાં સુધી ધોરણ નક્કી ન થાય ત્યાં સુધી આ સાથેના ધોરણ ઉપર ધ્યાન આપવું ઘટે તે આપશે.
ઘેરણ પહેલું,
માર્ક, ૫૦ આંક ૧૧૦ સુધી લાખ સુધીની સંખ્યા લખતાં બોલતાં શીખવવું. ૧૦૦ ગુજરાતી કક, બારાખડી, બાળપથી, દેવનાગરી કડ, બારાખડી, પહેલી પોથી. ૫૦ સમાપ્તક ચિત્રવંદન. મુખ પાઠ વિધિસહ અર્થ તથા સમજુતી સાથે. ૫૦ સ્તવન, સાય, ત્યવંદન, ગુહલીએ, , પ્રસ્તાવક દેહરા વગેરે મળી ૧૦ લીટી
મુખપાઠ સમજુતી સાથે. ૫૦ (સ્ત્રીઓ માટે) ભરત, શિક્ષણ અને ગુથણ કામનું સામાન્ય જ્ઞાન. નમુના પાંચ દરેકના
ધોરણ બીજું ૧૦૦ ગુજરાતી પહેલી ચોપડી તથા દેવનાગરી લીપીની-ચોપડી (પસંદ કરવી) માંથી
દરેકનાં પચાસ પચાસ પાનાં, વાંચન, વ્યાકરણ, શુદ્ધ લેખન તથા સમજુતી, (વિવેચન) ૧૦૦ હજારના અંક સુધી સરવાળા, બાદબાકી, બે અંકના ગુણાકાર, ભાગાકાર, સામાન્ય
તેલ, માપ ને નાણાનાં કોષ્ટક સંખ્યા પુરી.
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન શાળાપોગી શિક્ષણક્રમમાં અભિપ્રાય
૧૦૦ દેવશીરાઇ પ્રતિક્રમણુ પુરાં મુખ્ય પાઠ વિધિ સાથે તથા અર્થની સમજુતી સાથે. ૧૦૦ સ્તવન, સઝાય વીગેરે ૧૫૦ લીટી મુખપાઠ અર્થ અને વિવેચન સાથે, ૧૦૦ ( સ્ત્રીઓ માટે ) શીવણુ અને ભરત, ગુથણ કામ ( ધારણ પહેલા ઉપરાન્ત ). નમુના દશ દરેકના.
ધારણ ૩.
૧૦૦ ગુજરાતી કન્યા વાંચનમાળા ( ભાગ ૧ ) માંથી કુક્ત પાડે ૧૦૦ પાનાં, દેવનાગરી લીપીની ચેાડીમાંથી ૮૦ પાનાં સારા અક્ષર લખતાં સમજીત અર્ધું ક્યાકરણુ અને વિવેચન સાથે—તથા લેખન,
૧૦૦ પંચપ્રતિક્રમણુ મુખપાઠ અર્થે અને વિધિસહુ પખાણુ પાસડ લેવા તથા પારવાના નિયમા મુખપાઠ જીવ વીચારનું સાદશ્ય જ્ઞાન.
૧૦૦ રતવન, મઝાય વિગેરે ૧૫ લીટી ખીજા ધારણ ઉપરાંત,
૧૦૦ ( ઓ માટે) બીજા ધારણુ ઉપરાંત શીવણુ અને ભરત ગુંથણુ કામ નમુના દ. દરેકના
ધોરણ ૪.
૧૦૦ કન્યા વાંચનમાળા ભાગ ૨ પાનાં ૧૦૦, ઉપદેશ માળામાંથી પાંનાં ૫૦ દેવનાગરી લીપી, વાંચન, વિવેચન, અર્થ, વ્યાકરણ તથા લેખન સાથે.
૧૦૦ જીવ વીચાર, નવતત્ત્વ, દંડક અને સમણુનું સાદૃશ્ય જ્ઞાન,
૧૦૦ માર્ગોપદેશીકા ભાગ ૧માંથી વીશ પાડે.
૧૦૦ ગણીત ધારણુ ત્રીજા પ્રમાણે,
૧૦૦ ભરત, શીવણુ અને ગુથણુ કામ નમુના પદર.
ધારણ ૫.
૧
૧૦૦ કન્યા વાંચનમાળા ભાગ ત્રીજો પાનાં ૧૫૦, ઉપદેશ માળામાંથી ચોથા ધારણ ઉપરાંત પાનાં ૭૫ વાંચન, વિવેચન, અર્થ, વ્યાકરણ, લેખન સાથે.
૧૦૦ કર્મ ગ્રંથ, ષટ દ્રવ્યમાંથી સાદસ્ય જ્ઞાન.
૧૦૦ માર્ગાદેશી ભાગ ૧ પુરા મીનના દશ પાડે.
સ્ત્રીઓ માટે
૧૦૦
{}
૧૦૦
પુત્રી શિક્ષા, ગૃહવ્યવસ્થા ઉપર વિવેચન તથા વાંચન, લેખન તથા માને શીખામણુ.
ભરતાશક્ષણ અને ગ્રંથણુના વધુ નમુના પંદર
ધારણ ૬.
૧૦૦ કન્યા વાંચનમાળા ભાગ ત્રીજો પાના ૧૫૦. દેવનાગરી લીપીમાં પાનાં ૧૦૦, વાંચન, વિવેચન, લેખન અને અર્થે તથા વ્યાકરણ સાથે.
૧૦૦ માર્ગાદેશીક ભાગ ખીજો પુરા.
૧૦૦ પ્રકરણ ઉપર વિવેચન રાખવા શીખવું નિખ ધરૂપે.
૧૦૦ જૈન ધર્મના પ્રાચીન ઋતિહાસ તથા ભારતવર્ષના ઇતિહાસ પ્રચલીત અન્ય ધર્માંના ઇતિહાસ. ટીપ.—સ્ત્રીઓ માટેજ કન્યા વાંચનમાળા ચલાવવી પુરૂષ માટે સારી વાંચનમાળા કે બી ચાપડી ચલાવવી.
માઉનલાલ સાંકળય
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૬૨
બુદ્ધિપ્રભા..
धमाधम छोडी दे पाडा!
શ્રીમદ્ આ પદદ્વારા મોહરૂપી મદિરાનું પાન કરીને મદેન્મત્ત થયેલા માનવરૂપી પાડાને પ્રતિબોધ કરે છે એ ભાવાર્ય છે. મનુષ્યરૂપી પાડે એક તે વિચિત્ર છે અને બીજું મહાન નિશાવાળી એવી જે મેહમદિરા પીવાથી તે ગાડે ઘેલે થયે છે. કેમકે ગાંડા માણસને કોઈ પણ જાતનું ભાન જ્ઞાન હેતું નથી અને ગાંડાપણની ઘેનમાં ને ઘેનમાં ય%ા તને બકવાદ તે કર્યા કરે છે. ભૂતની જેમ આમ તેમ ભમ્યા કરે છે, તેને કોઈ પણ જાતની કંઈ પણ ખબર પડતી નથી. કાળરૂપી સુતાર, રવિ અને શશિરૂપ કરવતવડે મનુષ્ય જીવનરૂપી લાકડાને પ્રતિદિન છેદી નાંખવામાં પ્રયત્નશીલ છે. તેની તેને કંઇ પણ ખબર નથી. એનું કારણ પણ મેહમદિરાની ધનજ છે. ઇત્યાદિક કાર વડે તેને મદેન્મત્ત પાડાની જેમ ગણ ઉપદેશ ધારાએ ચેતવવાનો પ્રયત્ન કર્યો છે તે ગ્ય જ છે. આટલી પ્રસ્તાવના કર્યા પછી હવે આપણે આપણા વિષય પ્રવાહમાં આગળ વધીએ.
કવ્વાલી.. થયે મસ્તાન ફાલીને, અણીલાં શીગડાં મારે;
ગમે તેની પડે "કે, ધમાધમ છેડી દે પાડા. ૧ ભાવાર્થ- અરે પાડા ! તુ ખાઈ પીને ખૂબ મૂલ્યો છે, મસ્તાન થયે છે અને બળવાન બને છે અને પાછાં તારાં અણીવાળાં શીંગડાં મારે છે. તેમજ ગમે તેની પાછળ પડી જાય છે એવી ધમાધમ છોડી દે !
વિવેચન–હે માનવ પાડા ! આ જગતમાં તું, હું અને મારું તથા પારકાનું કરી કરી ખૂબ લે છે. એમાં ને એમાં જ આસક્ત થઈ ગયા છે પણ એમાં વાસ્તવિક રીતે જોતાં સત્ય શું છે? તેને વિચાર કરી જોવાની જરૂર છે. તેનાથી તને જણાશે કે તુ કોઇને નથી અને તારું પણ કઈ છે નહિ. મનની ગતિ એવી પ્રબળ અને ચપળ છે કે
જ્યાં મતિની રતિ માત્ર ગતિ નથી અને તે વિજળીના પ્રબળ વેગને અથવા વાયરલેસ સીપ્રાણીને પણ એક બાજુએ બેસાડી દે ! હે પાડા ! તુ જગતમાં આળપંપાળ ચિંતવી આતધ્યાન તથા રાધાનના અણીવાળાં તીક્ષ્ણ ધીંગડાં શા માટે મારે છે અને તેને કખી કરે છે. વિચાર કર કે તેમાં તને શું સુખ ઉત્પન્ન થવાનું છે? કંઈ નહિ. ફક્ત મનના વિચારાજ મનસાગરમાં ઉત્પન્ન થયા અને વિલય થઈ ગયા એટલે કે સા૫ માય અને મુખ તો પા જ રહે તેમ કઈ જરા માત્ર ભાનિ સુખ જોઇ તે મેળવવાની ભ્રમણથી તું શા માટે તેની પાછળ પડે છે? શું તેની પાછળ પડવાથી તારા મનોરથ સિદ્ધ થશે કે ? નારે ના ! કારણ કે કંઈ સર્વ સ્થળે મને વૃત્તિઓ તપ્ત થતી નથી. તમે જે પીણું પીળું જણ્ય
* સા હર હર ન હોત, બાજ ગજરાજ ને દરદ
તર તર સુફળ ન લેત, નારી પતિવતા ન પર ઘર. 'તન તન સુમતિ નહેd, માતાજલ બિંદુ - મન પન. * ફન મણી નહીં લેત, સર્વ માયા નહી બન બન; તું ન હેત ન ઘર સબ, નર નર હેત ન ભક્ત હર નરહર કવિ સુવિત કીય, સર્વ ન હોઈ એક સર
Page #7
--------------------------------------------------------------------------
________________
ધમાધમ છેડી રે પાડા.
વ
તે બધું સુવહું નથી હું કે! માટે હવે હું બધું ! તું તે પ્રકારની ધમાધમ છોડી દે રે
મુકી દે.
ર
રે સ્વચ્છ થકી જ્યાં ત્યાં, બગાડે ખેતરા પુષ્કળ; નથી સારૂં અરે હેમાં, ધમાધમ છેડી રે પાડા ! ભાવાર્થ-પોતાની ઇચ્છાનુસાર ગમે ત્યાં કર કર કરી પુષ્કળ ખેતરો તું ખગાડે છે. ખરી રીતે જોતાં તે મારૂં નથી,
વિવેચન: હું પાડા ! તુ પાતાના આત્માની અનત ઋદ્ધિને મેળખ્યા વિના માહમાં અંધ બનીને ગમે તેમ પેાતાની મરજી મુજબ આમતેમ ભમ્યા કરે છે પણુ કઇ સમજ ! તેમાં તને બહુ નુકશાન થશે. અરે તે એ નિશ્ચામાંને નિશ્ચામાં અનતજ્ઞાન, અનતદર્શન, અનતારિત્ર અને અનંત વીર્યના ખેતરા બગાડી મેલ્યાં છે. એના પ્રભાવેજ તારૂં જે શ્રેય થવું જોઇએ તે થઇ શક્યું નથી. માટે હું પાડા! આ જંજાળી જમતની જબરદસ્ત જાળને છેદી નાંખવા કટિબદ્ધ થા ! અને નકામી ધમાધમ છેડી દે !
વિવેચન—પેાતાની ઇચ્છાનુસાર જ્યાં ત્યાં આમતેમ અથડાઇ આત્માની અનંતૠદ્ધિના પુષ્કળ ખેતરા બગાડે છે માટે હું પાડા ! તેમ ન કર. તેમ કરવું કલ્યાણૂકારક નથી. ચઢાવે શીંગડે વેલાં, કરૈ મસ્તી બહુ બી;
ગળ કાઇ બાંધરો દેશ, ધમાધમ છોડી દે પાડા
ભાષાર્થ—નાના પ્રકારના વેલા શ્રીંગો ચઢાવી તે
બહુ મસ્તી અને દાન કરે
છે. તારા ગળામાં કાષ્ઠ ડેરા બાંધશે માટે તું ધમાધમ છોડી દે. વિવેચન—સદ્ગુણ રૂપી સુખદ વેલાઓના હે પાડા ! શીંગડા ઉપર ચઢાવી શા માટે નાઢ્ય કરી નાંખે છે ? કાકાળે તારા ગળામાં કદાચ કાઇ દેરી બાંધી દેશે તો તુ દુ:ખી થઇ જઇશ. અર્થાત્ જ્યારે કાળ આવીને કે મૃત્યુરૂપ ડૅશ તારા ગળામાં બાંધી દેશે ત્યારે તું શું કરી શકીશ ? હું અને મારૂં એના યેગે તુ બહુ ભુડાં તાદાન કરે છે, તે તને ઉચિત નથી; કારહ્યુકે તે તને પરભવમાં બહુ દુ:ખ દેનારાં થઇ પડશે, માટે હે માનવ મન ! તુ ઉક્ત પ્રકારની ધમાધમ છેડી દે. કંઇ ધર્મસાધના કરી લે ! જે કરવાનુ છે તે કરી લેજે. જે. સમય જાય છે તે અમૂણ્ય છે. નહિ તો મનની મનમાં રહી જશે અને બધી વાત વી જશે.
વાંચકે ! આ જગતના પદાર્થ માત્ર અસ્થિર અને વિકારી તેમજ અતિ ચગળ છે. ઉદય પામનાર માં જઇ અટકશે અને તે કયારે પડશે; એ કોઇનાથી જાણી શકાય તેવું છેજ નહિ. જે ચઢે છે તે સાકાળ પડવાના (પ્રાયઃ ) માર્ગમાંજ છે. પ્રારબ્ધ અલક્ષિત છે, અકાલ્પનિક છે તેમાં મુકુરકણિકા હશે કે કાયલે તે તથા દુ:ખી થતા મનુષ્યનું પારખ્ય લક્ષ્ય બી હશે કે અપક્ષ્ય ભણી તે કાણું જાણી શકે છે કે? એક ક્ષણમાં અસ્ત થવાના ડાય છે; પરંતુ તે ઉદ્દય પામનારના અથવા અન્યની કલ્પનામાં આવતું નથી. ધર્મ સ્થગિતાપતિ’ધર્મની ગતિ ઉતાવળી છે, તેનું કારણ તપાસવામાં આવે તા જાય છે ૐ ધર્મ કરવાનાં સાધન રૂપ ચિત્તતી વૃત્તિ, ધનાદિ શક્તિ અને દેહ સાદિ ક્ષણભ’ગુર છે. તેથીજ કહેવામાં આવ્યું છે કે કોઇ પણ સારૂં કરવાનું ધાર્યું હોય તો તે તેજ ક્ષણમાં. કરી છે, એ વિષયને સારી રીતે ગુનારા કહે છે કે~~
. .
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા,
" श्वः कार्यमद्य कुर्वीत पूर्वान्हे चापराण्डिकम् ॥ न हि प्रतीक्षते मृत्युः कृतमस्य नवा कृतम् " ॥
“જે કાલે કરવાનુ તે આજે ફરે, પાન્ડ્સે પહેારે કરવાનું હોય તે આગલે પહેાર કરે. કારણકે આ મનુષ્યનુ કાર્ય કરાયું છે વા નથી કરાયું ” એવી વાટ મૃત્યુ શ્વેતા નથી. અરે તું તાડીને રસ્સી, કરે છે ભૂતની પેઠે; બુરી આદ્ભુત શિષ્યે ક્યાંથી, ધમાધમ છોડી દે પાડા. ભાવાર્થ-અરે પાડા ! તુ દારડું તાડીને ભૂતની પેઠે ખાજુક થઇ આમતેમ ક્રૂ કરે છે એ બુરી આદત-રેવન્તુ ક્યાંથી શીખ્યા વારૂ ?
४
વિવેચન—જીજ્ઞાસુ જના સદ્ગુરૂના ઉપદેશથી મનને વશ કરવા માટે જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહે છે. અને મનને બાંધવાના પ્રયત્ન કરે છે. ત્યારે આ મન પાડા જેવું હોવાથી તે દેરડું તેડી સાંથી હાર્સી જવા પ્રયત્ન કરે છે અને આત્માને યારે ગતિમાં રખડાવે છે. જેમ પાડા ગમે ત્યાં કર્યા કરે તદવત્ હવે જે કાઇ ઢોર ઘરડું તોડી ન્હાૌં જાય અને આમ તેમ ભ્રમણુ કર્યાં કરે તેવા ઢોરને માટે લોકો કહે છે કે- આ ઢોર સાળુ ત્રણું ખરાબ છે હે ! એને ખુહુ બુરી આદત પડી ગષ્ટ છે. ' એવીજ ખુરી આદત મનને પડવાધી તેને કોઇએ પુછ્યુ કે હું પાડા ! તુ આવી બુરી આદત ક્યાંથી શીખ્યા ?
>
ધણી સામે થતા માડે, હરાયા ઢારમાં લેખું;
૨૬૪
શિખામણુ માન સ્વામીની, ધમાધમ છોડી દે પાડા.
૫
ભાવાર્થ—હે પાડા ! તુ હરાયા ઢારની જેવા મની મેહવર્ડ સદ્ગુરૂ રૂપ સ્વામીની સામે કાં થાય છે? અરે! એ સ્વામીની શિખામણુ માની લે.
વિવેચન~~~જેમ હરાયુ' ઢોર હોય તેને પકડવા જતાં તે સામું થાય છે, મારવા દાડે છે તેવું આ મન છે. તે ઢાર ભાવિના ભમ્યા કરે છે. તેવીજ રીતે મનરૂપી માહિષ જંગતના મિથ્યા માહમાં મુઝાઇ સદ્ગુરૂની સામે થાય છે. તથા બીજા કોઇ સુત્તુ કે સજ્જન પુરૂષ આ મન રૂપી પાડાને સમાવે તો તે તેની સામું થાય તેમ છે. સદ્ગુરૂની અમૂલ્ય સુવહુમય શિખામણ હથ્યમાં ધારણ કરી રાખવાને ખલે તરણેડી નાંખે છે એ એની કેટલી બધી અનુાનતા છે. તે જીવને આ પદના રચનાર શ્રીમદ્ ચેાગનિષ્ટ સૂરિજી કહે છે કે હે મનરૂપી પાડા ! હવે તુ એ હડકાયા ઢારના જેવી ધમાધમ તજી ૬૪ સદ્ગુરૂની શિખામણ મુજબ આચરણ કર અને સંસાર વાડીમાં વિશુદ્ધ કૃત્તિ વિચાર કે જેથી તારી ક્ષણભંગુર કામાનું ફ્રેંઇ કલ્યાણ થાય !
સરાવર ડાલા આખું, ઘણી નકલાય તાળને;
નથી તુજમાં જરા શાન્તિ, ધમાધમ છેાડી દે પાડા
1
ભાવાર્થ—સર્વે સરોવરને ડાહી તું તાકાન કરી મનમાં ખુશી થાય છે. પણ તેમ કરવાથી તમે તેા જરા માત્ર શાન્તિ થવાની નથી. અને તેમ કરીને તું કે ૪ સુખ માની શકતા હાય તા તે તારી બ્રાન્તિ છે. માટે ધમાધમ ત્યજ અને પ્રભુ ભજ
હૈ મન માનવ પાડા ! આત્માના સરાવરમાં પવિત્ર-સ્વચ્છ-નિર્મળ અનુભવ જળ રહેલું છે. તેને તુ ક્રોધ, માન, માયા અને લાભરૂપ ક્યાયથી તેાકાની બની તેને પ્રસાદરૂપી કીચડ– કાદવ વડે ડાહળી નાંખી અપવિત્ર અસ્વચ્છ અને મલીન માં રી નાંખે છે! એ તારી અનુ
Page #9
--------------------------------------------------------------------------
________________
ધમાધમ છોડી
૨૬૫
ચિત પ્રવૃત્તિને તું ત્યાગ કર. તેથી શુદ્ધ અનુભવથી પ્રાપ્ત થતી શાનિને કિંચિત માત્ર ઉપભોગ તું લઈ શક નથી, જ્યાં સુધી જીવને આત્મા અને શરીરનું ભેદજ્ઞાન ન થાય ત્યાંસુધી આત્માના અનુભવથી થતું આ કથનીય સુખ મળી શકતું નથી. કારણ કે ભેદજ્ઞાનની ગેરહાજરીમાં આત્માને અનુભવ થ સર્વથા અતિ કઠિન છે. જ્યારે એમ છે જ્યારે મનરૂપી પાડે આત્માના અનુભવી શુદ્ધ સલીલને પાપપકથી હળી ગંદુ કરી નાખે અને અપવિત્ર બનાવે ત્યારે કહે જોઈએ કે કિંચિત માત્ર પણ શાંતિનું સુખ મળી શકશે કે કેમ? માટે આ તુ બુદ્ધિને એવું લાગે છે કે બેદજ્ઞાન થવાની અત્યંત આવશ્યકતા છે, અને મૂળ લેખકને પણ તે જ અભિપ્રાય હે જોઈએ. ભેદ જ્ઞાન થતાં જ ભવિષ્યમાં સુખનાં સાધને અને તેમાં આગળ વધવાનો માર્ગ મળશે કંઈ કઠિન નથી.
જુએ નહિ લાભ લેવા હાનિ, કરે મૂતર સરોવરમાં;
થશે કે હવે તો લાજ ! ધમાધમ છોડી દે પાડાભાવાર્થ-ને અને નુકસાન ન જોતાં પાડે જેમ સરોવર 'જળમાં મૂતરે છે. તેને કહે છે કે હે પાડા ! તું મેરે થ છે માટે એમાં મૂતરતાં જરા શરમ રાખ!
વિવેચન–મદમાં મસ્ત બનેલે પડે સરવરમાં મૂતરે છે, બ્રણ કરે છે અને તેફાન કરી સ્વચ્છ નીરને અસ્વરછ કરી મૂકે છે. તેવી જ રીતે જીવરૂપી પાડે છે. મોહ મદિરાનું પાન કરેલું હોવાથી તેનું જ્ઞાન વિસરાઈ ગયું છે, અજ્ઞાનતા આવી ગઈ છે તેને લઈને તે કdબાકાવ્ય, હિતાહિત, સારાસાર, અને મન્તવ્ય માધ્ય- ગ્યાયોગ્યને વિચાર કરવાનું ભૂલી ગયેલ છે. અંધ બની ગયેલ છે અને તેથીજ લાભાલાભને ન જોતાં તે સરોવરનું અનુભવ જળ અપવિત્ર અને ગંદું કરી નાખે છે. તેમ થયું એટલે આત્માની તેજસ્વી પ્રભા ઉપર કર્મને સ્પામ પડદો પડે છે, તે પડદાના પડઘાથકી મેદ જ્ઞાન, ભાનુભવ, અનંત રત્નત્રયીની તેજસ્વી સ્નાને લેપ થઈ જાય છે અથવા એમ કહે કે તે ઢંકાઈ જાય છે. એઓને ન બગાડવા માટે શ્રીમદ્ કહે છે કે હે પાડા ! એમ ન હતા. કારણ કે તું કંઈ અજ્ઞાન તિય નથી, અસંસી નથી, નાનું બાળક પણ નથી, તેમ અસં પણ જણાતિ. નથી. ત્યારે કાણું છે? તે કે જેની પ્રાપ્તિ થવા માટે સ્વર્ગવાસી મગનવિહારી દે પણ સદાકાળ ભાવના ભાવ્યા કરે છે, તે મેળવવા આતુર રહે છે તે જ માનવ ભવ તને મળે, છે. તું માનવું છે, જ્ઞાન પામે છે, સંસારહિત પણ નથી, ઉત્તમ કુળ પામે છે.
મેં તથા દાંતમાં ખાધેલું અનાજ ભરાઈ રહેવાને સંભવ છે, ખાઈને સારી રીતે મેંઢાંને તથા દાંતને સાફ નહિ કરનારા લોકોનું મેં વાસ મારે છે, અને દાંતમાં અનાજ ભરાઈ રહેવાને લીધે ઘણીવાર દાંત સડે છે પલ પડે છે અને પછી દાંતમાં કે દાઢમાં વારવાર ચસકા આવી પીડા ભોગવવી પડે છે; એટલુંજ નહિ પણ જેના દાંત બગડે છે તેની પાચનમા પણ બગડે છે; માટે ખાધા પછી દરેક વખતે પુષ્કળ પાવડે છે તથા દાંતને
વા. રાત્રે સુતી વખત મેં સાફ કરવું અને સવારે દાતણવડે તેમજ મેલ કાપનાર મજનવડે મોં સાફ કરવું. મેઢાંની ખરાબ વાસ એવું બતાવે છે કે અંદરની હાજરી આંતરડાં તથા અન્નનળ બગડેલ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિશભા.
मनुष्यकृति भने अगाध दैवीशक्ति.
(અનુસંધાન ગતાંક છ રર૩ થી.) નીહાળા હારું મુખ ચંદ્ર તાર્યો, ક્ષિતિ તજી અશ્વમહિં તે ભયે,
સુકેશિ જોઈ તવ રમ્ય કેશ, મસૂર છેડે નિજ પિછ વેશ. બ્રટી કેટી અતિ વાંક વાળી, બન્યો દિવાન સ્મર તુર્ત ભાળી; ગયું શું? ખારું ધનુ અન્ય હસ્ત, સ્વપાસ દેખી ઝટ થાય મસ્ત. પ્રવાલવત્ ઓણ નિહાળી રક્ત, પાનાથ બંગો બની જાય મત્ત; તે ઉપરે દંતની શુભ્ર કાન્તિ, પડે થઈ ત્યાં ઉપમાની શાનિત. રે! શંખના જેવી નિહાળો ડેક, બ્રમે પડ્યા પરિડત લેક ક; આનંદમાં મગ્ન બનેલ કેક, સુખી બન્યા છોડી અનેક શોક, “જેથી વખાણે મુજ અંગ વાલા, ગુણે પ્રકારે અતિશે હમારા; દીપાવતો ભાનુ સ્વતેજ સર્વ, ન કંઈ દાબે દિલ માંહી ગઈ. આવી રીતે રાત્રી વ્યતીત થાતાં, પ્રભાત થાતું રવિદિત થાતાં; સુધાંશુ નિસ્તેજ બન્યું અરેરે!! ભાઈ સહુને ઉદયાત છે રે – ન સુખમાં હર્ષ જરાક માને ન દુખ આવે દિલમાં દુખાએ; નરેજને રેજ મુખે દુરે, આ પ્રસંગે વળી તે ટળે છે.”
अनुष्टुभः ગઈ રાત્રી થયું વાણું પક્ષી કોલાહલે કરે, ના રાત્રી વાત હૈ પૂર્ણ તે સ્ત્રી વાણી ઉચરે.
તા “નાથ ! નાથ ! ફરવું અને ગમે, સિધુમાં શુભ નિશાન્તને સમે; ધાત ચિત્તહર સાન્ત વાય છે, કેમ લેક ગણુથી નવાય છે.”
૧૮
૨૦
રર
TH, રોજનાથી જાદે દિલે આજ દિન તો મને, અબ્ધિમાં ફરવું તે તે નથી કે ગમતું મને.”
. ૩પતિ છતાં રૂડા વાક્ય થકી હમારા, વિચાર શા કામ તણા અમારા; ” લીધું વદી નાવ સવર્ણ વર્ણ, જે છે પડેલું રવિ કિર્ણ શર્થ. ૨૪ ના ચહ્યાં ને કટિ વસ્ત્ર બાંધ્યાં, સમુદ્ર તીરે ઝટ અગ્ર વાધ્યાં;
લગાવતાં હેત થકી હલેસાં, બે કે આવી જલમાંહી ઊભાં. ૨૫ | અવ કૃષ્ણ નહિ, હિતુ મયૂર પિછાલાદક સામ્ય છે. ૨ પ્રભાત, ૩ સહજ આ વિચાર.
Page #11
--------------------------------------------------------------------------
________________
મનુષ્યકૃતિ અને અગાધ દેવીશક્તિ.
૨૧
૩૧
तोटक. પતિ વાણુ વધે મન હર્ષ ધરી, સુણ નારી વિધિ કરૂણાળુ ધણી; “તુજ જેવું રસિક રત્ન દીધું, દુખ સર્વ અમારૂં વિદારી દીધું.”
મ અરે! ભાઈ ભલે વાત કરી તે શાન્ત સિધુમાં; હમે બે સુખમાં હોતે દેવને ગમતું નથી. અતિ આનન્દથી વાત કરે છે શાન સિધુમાં, તળે પક્ષી દીઠાં શબ્દ-કરી ઉડઃ અબ્રમાં. રેડાયું તેલ તે વારે, તે યુવના શરીરમાં; બે ગદ્ગદ્ કંઠેથી “હે પ્રિયે ! તું ડરીશ ભા.”
Faઝૂા. જે શબ્દ મન્ચી સમ તું સુણે છે, તેને જ બ્ધ પુરને ભણે છે; થોડીક વાર અહિં આવશે તેનું મૃત્યું હમારું તુજ લાવશે તે. જે તું જીવે તે સુખથી ગૃહે જૈ, વિસારી દેઈ મુજને રહી હૈં, અહંન તણું નામ ઉચારી રાજ, કરે રૂડા કાર્ય કરેડ મેજ. મનુષ્યનું ધાર્યું નથી થવાનું કામ કર્યું નિશ્ચય તે થવાનું કો પેલું કે કે પછીથી જવાનું, ત્યાં પાપને પુણ્યજ આવવાનું
અનુમ પતિના મુખના શબ્દ છેલા તે સર્વ સાંભળી; દુઃખ થી છેદાની લતાવત્ નાવમાં ઢળી. પૂરપાટીથી આવતાં મેજાનાં વારિને ગ્રહી; સિંચી સિંચી મુખે તેણે નારીને શાન્ત ત્યાં કરી.
इन्द्रवज्रा. ત્યાં બોલવા નારી પ્રયાસ થાતી, ળેિ થકી નાવ ગયાં તણાતાં; તું વાત તેવી સુણ મુજ* મિત્રા, જર્વિઘાતુ: ચારિત્ર. નથી સંબંધી નથી કે વિરોધી ના છોડ ભાઈ ભ્રમ કેરી પોથી; સહુ સંબંધી સહુ છે વિધી, મલ્લુ બધું અત્ર અણાનુબધી.
अनुष्टुभ. છૂટાં બેઉ થયાં એ તે ભિન્ન ભિન્ન દિશા ગયાં; મળે કે ના મને ભાઈ અત્યારે તે છૂટાં થયાં.
૩૭
જગતમાં જન સર્વની આ ગતિ, બનતિ એમ કહે મુજની મતિ;
સુણી, અનુભવી આપ બને સુખી, મગનલાલ કુતૂહલથી લખે. ૩૮ ૧ કાપી. ૨ આગગાડ. ૩ જનો અને અબ્ધિપુર શબ્દને છૂટા સમજી અર્થ કર. * મિત્રનું સંબંધન છે મિત્ર, એવા અર્થમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૬૮
બુદ્ધિપ્રભા.
सन्यास अने शिष्यत्रत.
લખાયે સૂર્ય પશ્ચિમ કેલી નિજ રરિમ સઃ
સરે આશા ભી ઉંડી વિલાતાં કમલે બધાં. વળ્યો માળા ભણું પંખી વસ્તી ગામ પતિગૃહેઃ ચરી ચારે પશ માં પગલાં ગોવાળ પાછળે. લાડ-કેડે રમે સધ્યા, આજના શુભ્ર આંગણે ગિરિ ગૃહ, જળ, વક્ષે, આછી જીતી ચન્દની, પઢાવા પાથર્યા રંગે, પાઠ માનવ–બાળને દિશાઓમાં ભરી શાંતિ, ડેલે ઘેરી ગહનતા. કેક સવાલયમાંથી ગેબી ઘંટારવ વહેઃ વહેવાય છે. આ બે શાન્તિના પડને ચોરે. દર્શ દે માં દિવ્ય તે, કુદત ર્તા તણાં ગાઢ એવા અરણ્ય આ સંધ્યા કેવળ એકલી. કુંજ જમ્મુ-ક્ષની ત્યાં દેવ પુષ્પ વિમાનશીઃ સૃષ્ટિનાં સર્વ સૈન્દર્ય રસાયાં નિજ કુંજમાં. અણુવાજ્યાં પુષ્પ ફરે, ફરે તેમ પવિત્રતા એમના ને દયાના ' માં, પ્રવાહો વહે અમ્મલિત. શાન્ત એવી શીળી છાંયા નીચે પધાસન ધરીઃ સમાધિ સાધિ સિદ્ધાર્થ બેઠા જ્યોતિ પ્રકાથતા. રેલાતું નિજ આત્માથી જ જેની પ્રભાવડે: ઘટાળી કુંજનાં ગાતાં, ઘર અન્ધાર વીરમ્યાં. વટાવી આ કુટી, જાતાં, જેના વાતાવરણથી: હૈયાં શુષ્ક બુઠા, પામે સહસા નવચેતના. કળેના લેક આ લિલા, કે કાવા ન વાંછતા સજેલી મુદ્ર સ્વહસ્તે સુષ્ટિધીજ સંતેષતા. સંસારાશા સંસારી ભૂલે ભાવ ક્ષિરાશ્વિના: ખા સિધુ વિષે બે નવતેરા હાવા તજી. ધન્ય આવા મનુજથી પ્રાણી કે પંખો આત્માને ભલાં જે રોજ લપ્પાતાં કુદરતની સેાડમાં. રમતું કુંજની મેં તાજા શાણિતથી ભર્યમગ તે ઉછળી આવ્યું સાનિધ્ય બુદ્ધની . તાર બેધિ સત્વ સાથે, સાતા બુદ્ધના હતાઃ
ડરેલૂ માનવી કેરો પડઘો પામી દૂરથી. ૧ સરવા પર. ૨ કુ.
Page #13
--------------------------------------------------------------------------
________________
સન્યાસ અને શિષ્યવ્રત,
૨૬૯
હ્યો છેશું પશુ પંખીની આંખે માનવ હિણ! માયાના કે દયાન શું અંશે માનવમાં નથી? ભાસે નૂર ભરેલ ભવ્ય ભૂકુટિ, આભા રો શૈર્યથી, પહેર્યો પાપ કસ, ધ જરકસી જામો રૂડે કિમ્મતી; તે જામે સમશેર એક લળકે ને દંડ હસ્તે દીપ, છાજે આ સી ચિવ રાજસતને યુવાન કલ્પાય તે. દળ્યું યુવાનનું હૈયું સિદ્ધાર્થની સમાધિથીઃ
નિવેદે વાંછના સ્વામીને ચરણે શિરવન્દીને – સકારશે મુજ રાંકને
“સ્વામિનું ! અગણિત વનન આપને. “ બહુ દૂર કંચબ દેશ ત્યાંને રાજપુત્ર હું જવી,
અભિધાન હાર ચન્દ્રસિંહથી ઓળખે એ માનવી; “ પ્રભુતા પ્રભા તમ પવન લહરીથી મહને માહિત થઇ, " મુજ સમૃદ્ધિ, હિસગાં, સંસાર ત્યજી આવ્યો અહીં.
“સકારો મુજ રાંકને
“ સ્વામિન
“લવ ચાહું ના ઇલેકને,” બુદ્ધની વળી દષ્ટિ અહીં
બોલ્યા ના યુવાન કરતા વિનંતિ –
બાભકાળથી બહુ વિધિ ધર્માનુસારજ સંચર્યો, “મહે સદગુરૂની સહાયથી, વ્રત, દાન, તપ બહુ આદર્યા; “ મુજ જીવન કીર્તિથી ભર્યું, વ્યવહારમાં નિપૂણ વળી, “શું હોય નહિ હું પાત્ર બે કેમ ના? શકે છે કળા ?
શિષ્યવૃત્તિ મુજમાં ના રહી?
કહેશે કંઈ.
કહે બુદ્ધ આટલું -“ના-નહિ.” “બુદ્ધ કાંઇ તે બે સહી !
ધન્ય ! ” ગુવાન બંધ થશે કહી.
પડઘા પડે તે રાજવીના હદય વિષે અવન; ગીત-“ ના-નહિ”નું ચાલું. પામ્ય ઉર કાંઈ અનુભવે.
પ્રભુ! માન્યતા મુજ ઘોળી પીઉં, કરૂં આપ ઈચ્છા-મારી; થઉં બ્રિબ શી રીતે હમારે બેધશે કરૂણા કરી.
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૭૦
અહિંયભા.
સમજ્યા ન, કે શું શેાધવું ? માની “સેાટી” વાળ્યું મનઃ
પૂછ્યું યુવકે
ચેમાસું વીત્યે આવશે. મુદ્દે કહ્યું. પાથરી ડુ પદે પડયા, ચુવાન ત્યાંથી સ`ચ. મૈં કુબ્જેથી ભર્યાં વર્તે; આવી મૃગ કું'જ સહે રમે.
*
*
આશામાં વહી જાય વર્ષ સહસા ટુંકીપળા તેહની, વીતી તે અવધા સલીક્ષ વર્ષનૈઃ વર્ષાઋતુ લતી; થ્રેડ્ બ્યામ બ્રને ભરેલ ગરજે વાયુ વહે કારમા, છેડે વિશ્વ સમસ્તને ભય ! કે વાજતે કાટકા. દુ:ખોનાં દુ:ખથી ભરેલ સરખી અંધારી દિશા બંધી, દૃષ્ટિ સૃષ્ટિ તરાવી વન તણી ઉલેચીને ઉદધી; વાવાઝોડું વહે કરાળ મુખશું દારૂણ તૈશનથી, ન્યાસે ત્રાસ મહા બલીષ્ટ વનનાં પ્રાણીઃ વધુ કપથી ! જે ચાંદે સમરાંગણે ફુલ ગણ્યાં તીણાં મહા તીરને, ગાંઠે મૂસળધાર તે ન વરષાશય પૂરા સ્થિર જે; આવ્યા. મુદત વીતતાં વન વિષે યુવાન જાંબુ કેજે, ન્હાતા શ્રદ્ધા, આશ, ખંતથી રસી વર્ષાતણી રેલમાં, દીદી મુદ્દતણી સુકા અણુ ભીંછ, ન્હાતી ધપી રેલ ત્યાં, મુક્તાબુન્દ સમાન બિન્દુ જળનાં આછો લીલા માંડવે; એવા સ્વચ્છ સ્થળે સમી બુદ્ધની પ્રાણી લખાયાં હુંકે, “આ શા યોગ-પ્રભાવ !” યુવક વદી પ્રેમે પ્રવેશે કુબ્જે. પ્રાણી હિંસક આવતા યુવકના સ્લામે ધસે કુંજથી, તેને ગ્રાંત-સમાધિ મુક્ત કરતા, સિદ્ધાર્થ પાળતા; નિર્ભ્રાન્તિથી કર્યાં પ્રવેશ યુવકે ને હાલ્યું સર્વાગનૈ, સત્કારી અમીદૃથ્વિી મુદ્દે બધું, યુવાનનું સાંભળેઃ— વિલાસે, વ્હાલ મૈં માયા, સર્પ કાંચળી શાં તજ્યાં “ તાં સુખા સમાં સૌથીઃ એકાન્તવાસને
"
જ્યા
te
“ સત્કારશા શિષ્ય આ.
મુદ્દે કહ્યું કેઃ 'તા
નમ્યા. આત્મા નમ્યું. શીર્ષ, વધાન સ્મૃતિ સાંખી, પૂર્વ પેડ જામ્બુ જે વાઇ શાન્તિ,
તે
*
રંભા યુવક જીજ્ઞાસુ થઇ
tr
બુદ્ધ ખાય્યાઃ— “તું રોધ, ને જડશે સહી. પૂછતાં મન્યે ઉત્તર નહિ ! “ભળવું કરી ક્યારે અહીં ?”
t
*
"3
!)
21
Page #15
--------------------------------------------------------------------------
________________
સંકલ્પ .
તિમિર વરષાની હેલી વરસે, ત્યાં દે પ્રભા વીજળી;
rr
અગે કાં ન પડે! નભેથી સરતાં હીણા હું–એ કુમળી ! ! કિવા માર્ગે કરે ભૂમિ શિદ નહિં સુખાય “ના” શી રીતે ?”
tr
r
પાષાણુ મૂર્તિ સમા.
ઉમાં સ્ત-ધ યુવાન તર્ક કરતા ભાવા સર્વ કળી યુવાન ભનના, બુદ્ધે ચડ્યું ખેલવા, રેલાતા પડી પાતળા ધન અને ઉધાડ કાયેા જરા; તાકાતે સ∞ વાયુ શાન્ત પડતે જાણે ગિરા મૂહુવા, મૃદુ મૃદુ હેર વાર્તા શીત, તેવી વાણી સિદ્ધાર્થની ——
“ જીંદગી મિથ્યા છે
22
**
==
tr
''
સ'સારમાં શો માલ છે,
ઝાઝું
13
23
આયુષ્ય અલ્પ છે, જીવવામાં શા સાર છે, વહેલું મેહું પણ મરવું છે. આવા આવા માલ વગરના અને નિરાશાના વિચારે અને સકલ્પેોએ છ'ગીના મહત્વને ઉતારી પાડવામાં તથા તેની અલ્પતામાં ઉમેરો કરેલે છે. છંદગી ટુંકી થવાનાં કારણામાં અચૈાગ્ય ખાનપાન, આહારવિહારાદિ નિયમેનું ઉલ્લધન, સાંસારિક હાનિકારક વ્યવહારા અને ઉત્પન્ન થતા રાગા ઇત્યાદિ અનેક કારણાની અત્યાર સુધી વિદ્વાન ડાક્ટર અને વદ્યા ગણના કરતા આવ્યા છે, પણ એ જીંદગી ટૂંકી થવાનું એક બીજું કારણ ગુપ્તપણે પોતાના જમી મારા ચલવે જાય છે તે આપણા લક્ષમાં નથી. એ કારણ - મનની સ૫ છે. સમજણા થઇએ છીએ ત્યાં ચીજ મૃત્યુના ભયની અને જીંદગી મર્થતાની વાતાના સકલ્પો આપણા મન સાથે બધાવા માંડે છે. ક્ષણે ક્ષણે મૃત્યુના ભણકારા આપણા ખીશુ અને બાયલા અનેલા મનને ભડકાવી દે છે. કાલની કાને પ્રખર છે, કાળનું ચક્ર માટે કર્યા કરે છે, જીંદગી ટૂંકી અને અસાર છે ” આવી આવી બાયલી પીલસુધી ( નીતિ ) અને દાટડહાપડથી લોકો નિર્માસ, બાયલા અને પુરૂષાર્થદ્દીન થયા અને સમજણુ આવ્યાની સાથેજ આપણામાં આવા હાનિકારક અને વિનાશકારક સકલ્પે બંધાતા ગયા. એ સંકલ્પો અધાતા ગયા અને ઉત્તરાત્તર વારસામાં મળતા ગયા અને ક્રમે ક્રમે એ સંકલ્પેનું ખળ વધતુ ચાલુ', તે એટલે સુધી કે હાલના ઉગીને નીકળતા સ્ત્રી કે પુરૂષના અંતઃકરણમાં પણુ સામાન્યતઃ નિરાશાના ખાયલા વિચારા સ્ફુરી નીકળે છે, અને તે એકે “ મારે લાંબુ જીવવાનુ' નથી; બહુ તા ૫૦ કે ૬, આજ વખતમાં પચાસ કે સાઠ વર્ષ જીવે તે તે ભાગ્યશાળી ? આવી રીતે તે સંકલ્પ કરી એા હોય છે અને મૃત્યુના જાસૂસાને તે આ દ્રષ્ટિ મયાદામાં ઉભેલા દેખતાં હાય તેમ તેએ મૃત્યુની વાટજ નેઇ રહેલાં હોય છે.
-
"
•
संकल्प बळ.
૨૭૧
( અપૂર્ણ. ) કેશવ હ. શેઠ
માણસના મન ઉપર્ સંકલ્પ ખળ મેટી અસર કરે છે અને કાચી વયના માણસેાના મન ઉપર તેની ખરી અસર થાય છે. એક બાળકના મત ઉપર બચપણમાંથી જેવા મુ સ્કારો અને સંકલ્પે તેમનામાં પ્રત્યક્ષ દેખાશે અને એ સસ્કારી અને સપાનાજ તે
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૭
બુદ્ધિપ્રભા
બળીદાન અથવા ભક્તા થશે. એક બાળકને બચપણથીજ નિરંતર ભય બીકણપણુની વાતો કરે તે તેનું પરિણામ શું આવશે? તે નદી બીકણું અને બાયલું થવાનું. મોટપણે પણું બીવાના અથવા ભય પામવાના. પડેલા સંસ્કાર જતા નથી. એવી જ રીતે એક બાળક પાસે કાંઈ પણ ભયની કે બીકની વાત જ નહિ કરતાં જે તેના પાસે નિરંતર બહાદુરીની, રવીરપણુની અને પરાક્રમની જ વાત કરો તો તેનું પરિણામ અવશ્ય એવું આવશે. તે બાળક મોટું થતાં બહાદુર અને પરાક્રમી જ થશે. હથિયાર લઈ લડાઈના મેદાનમાં ઉતરી પડવાને માટે વણિકને ગમે એવી લાલચ, ઇનામ કે પગાર આપશે તે પણ તે જવાની હિંમત કરશે નહિં; અરે, હથિયાર દેખીનેજ ભડકશે; પણ એક રજપૂત, કળી, કાઠી કે ભીલને ના છોકરે પણ હથિયાર પકડવાને તૈયાર થઈ જશે, તેનું શું કારણ? વણિકને તે જાતના સંસ્કાર નથી, અને રજપૂત વગેરેને તેવા સંસ્કાર અને સંકલ્પો વારસામાં જ મળેલા છે. કેટલાક માણસો અમુક કાર્યને માટે પિતે લાયક છતાં પિતે પિતાનાજ મનથી પોતાને નાલાયક માની બેસે છે, અને પિતામાં નાલાયકનો દઢ સંકલ્પ કરે છે કે જેથી તે હમેશાં એ કાર્યને માટે નાલાયકજ રહે છે. માસમાં કાંઇ માલ નથી એવું માનનારાઓ હમેશાં માલ વગરના જ રહે છે, અને જો એ સંકલ્પ કરે છે કે અમુક કામ હાથ ધરીને જ તે પાર પાડવું છે અને તે કામ કરવાને હું સંપૂર્ણ લાયક છું તથા તેમ હું કરીશ જ, તે માણસ તે કાર્ય અવશ્ય સિદ્ધ કરે છે. આ સંકલ્પ બળને સારાં કાર્યોમાં જે તે સારા કાર્યો થશે, નઠારાં કાર્યોમાં જે તે નઠારાં કાર્યો પણ થશે. હું રોગી છું, મારામાં કોઈ શક્તિ નથી, અને મારે ઝાઝું જીવવું નથી, એવા સંક કરનાર માણસ સદા રોગીજ રહે છે, સદા અશક્ત જ હોય છે અને છે. એથી ઉલટું, જે દઢ સંકલ્પી માણસ પોતાના મનમાં એ દઢ સંકલ્પ કરે છે કે, મને કંઇ રોગ છેજ નહિ, હું સંપૂર્ણ સશકત અને સુખી છું અને ભારે ભરવું જ નથી, તે માયુસ સદા નિરોગીજ રહે છે, બળવાન રહે છે અને લાંબા કાળ જીવે છે. સંક૯પ બળને મહિમા ધણું મટે છે અને યોગ વિધાથી એ બળની સિદ્ધિ થાય છે. અમુક નિયમ કે નિશ્ચય ઉપર મનને નિગ્રહ તેનું નામ ગ છે, અને એવું માનસિક બળ અથવા નિગ્રહ બળ ગમે તે પ્રકારે પ્રાપ્ત કરે તે યોગી છે. આ બળ પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને ભગવાં પહેરવાની જરૂર પડતી નથી, ઉંડા ભોયરામાં જઈને સમાધિ ચડાવવાની જરૂર નથી, અથવા પ્રાણાયામ કરીને શ્વાસ છુટવાની પણ ખાસ કરીને જરૂર નથી. અલબત તે બધાં મનને નિગ્રહ કરવાનાં સાધન છે ખરાં, પણ એ સાધને વિના પણ ઘણાક વ્યવહારી માણસે પોતાના સંકલ્પ બળ અને નિબળથી ગીના જેવું કાર્ય કરવાને સમર્થ થયા છે, એટલું જ નહિ પણ સંકલ્પ બળથી અને એ સંકલ્પ બળના પ્રતાપથી ઘણા દીર્ધાયુ ભેગવવાને પણ ભાગ્યશ્નાગી થયાં છે.
સંધવી વાડીલાલ મૂળજીભાઈ લીંબડી, ગંદા લોકો પાયખાનાનું કામ એક ટચુડી (પાશેરથી અધર પાણું સમાય એવડી હાની લેટી) પાણુથી પતાવી દે છે, ત્યારે આરોગ્યતા અને સુઘડતાની કીંમત સમજનારાએ પાંચ શેર પાણીથી પશુ સતે માનતા નથી. ગંદકી રહેવાથી ગુહ્ય સ્થાને વિકારવાળાં થાય છે; કીડ પડે છે અને ઘણી વખત સડે છે. નાનાં બાળકોની માતાઓએ આ શિખામણ જરૂર ધ્યાનમાં લેવી અને બચ્ચાંઓને પુષ્કળ પાણીથી સારી રીતે ધોવાં,
-
.
.
.
Page #17
--------------------------------------------------------------------------
________________
66
અમૃતના ઘૂંટડા
અજ્જતનો છૂટકો.
*r
"3
""
૨૦૩
----
( મળેલું ).
न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ! ये माक् त्वया, लुंटाकास्त्वदृतेऽभवन् बहुतरास्त्वच्छासने ते कलौं || विभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियः, प्रत्कुर्मः किमराजके ह्यपि तळारक्षा न किं दस्यवः ? ॥
"6
હે વીર પરમાત્મા ! મોક્ષમાર્ગના વર્તન કરનારા તરીકે ( સાથેવાલ તરીકે ) જેને તે પૂર્વે મૂક્યા હતા ( સ્થાપિત કર્યાં હતા ) તેમા કલિકાલમાં તારી ગેરહાજરીમાં તારા માસનમાં મેટા લુંટારા થઈ પડયા છે. તે યતિ( સાધુ-ભિન્નુ )નું નામ ધારણ કરીને અલ્પબુદ્ધિવાળા પ્રાણિાની પુણ્ય લક્ષ્મી ચેરી લે છે. અમારે તે હવે શું પાકાર કરવા ? ધણી વગરનું રાજ્ય હોય ત્યાં કોટવાલ પણ હું ચાર નથી થતા ?” किं छोकसत्कृति नमस्करणार्चनाथैમૈં મુખ્ય ! તુમ ? વિનાપિ વિષ્ણુયોજન, कुंतन भवाब्धितने तव यत्प्रमादो, वोधिद्रुमामश्रयमिमानि करोति पर्जुन !!
-
તારા ત્રિકરણ યોગ વિશુદ્ધ નથી છતાં પણુ લકે તારા આદરસત્કાર કરે, તને નમસ્કાર કરે અથવા તારી પૂજાસેવા કરે ત્યારે હું મૂઢ ! તું શામાટે સંતોષ માને છે ? સસાર સમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત ખેાધિ વૃક્ષનેાજ છે, તે ઝાડને કાપી નાખવામાં નમસ્કારાદિથી થતે સાષાદિ પ્રમાદ આ (લોક સત્કાર વગેરે) ને કુહાડા બનાવે છે, '' गुणांस्तवाश्रित्य नत्यमी जना, ददत्युपध्यालय भैक्ष्य शिष्यकान् ।
विना गुणान् वेषमृषेर्विभर्षि चेत् ?, ततष्टकानां तव भाविनी गति: !!
tr
આ લેક! તારા ગુણોને આશ્રયોને તને નમે છે અને ઉપધિ, ઉપાશ્રય, આહાર
અંતે સિંખ્યા તતે આપે છે. હવે જે ગુણુ વગર ઋષિ ( યત્તિ-સાધુ ) ના દ્વેષ તું ધારણ કરતા ડાઇશ તા કંગના જેવી તારી ગતિ થશે. ”
उच्चारयस्यनुदिनं न करोमि सर्व, सावद्यमित्यसकृदेतदथो करोषि ||
नित्यं मृषोक्ति जिनवंचनभारितात्तत्, सावयवो नरकमेव विभावये ते ||
tr
• તું હંમેશાં દિવસ અને રાતમાં થઈ નવ વાર કરેમિ ભંતેના પાઠ ભણતાં આલે છે
કે હું સાવધ કામ નહિં કરૂં અને પાછા વારવાર તેજ કર્યા કરે છે. આ સાવધ કર્યાં શ્રી તુ ખાટું ખેલનાર થવાથી પ્રભુને પણ છેતરનાર અને તે પાપના ભારથી ભારે થયેલા તારે માટે તરજ છે એમ હું ધારૂ' છું.
33
न कापि सिद्धिर्न च तेऽतिशायि, मुनिक्रियायोगतपः श्रुतादि । तथाप्यहंकारकदर्शितस्त्वं, ख्यातीच्छया ताम्यसि विधा कम १ ||
?
kr હે મુનિ ! તારામાં નથી ! પ્રામ મિદ્ધિ દે નથી વિશા કરી
3...
Page #18
--------------------------------------------------------------------------
________________
રાઉઝ
બુદ્ધિપ્રભા. તપસ્યા કે જ્ઞાન; છતાં પણ અહંકારથી કર્થના પામેલ પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અમ! તું પરિતાપ શામાટે કરે છે ?”
गुणविहीनोपि जनान्नतिस्तुति-पतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभि-र्चिना ततस्ते भविता न निष्क्रयः !॥
તું ગુણ વિનાને છે, છતાં પણ લોકો તરફથી વંદન, સ્તુતિ, આહાર પાનું ગ્રહણ વિગેરે ખુશી થઈને મેળવવા ઈચ્છા રાખે છે પણ યાદ રાખજે કે પાડા, બળદ, ઘેડા, ઉંટ કે ગધેડાના જન્મ લીધા વગર તું તે દેવામાંથી છુટ થઈ શકીશ નહિ !”
गुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः, प्रगीयसे यैरपि बंद्यसेऽय॑से । जुगुप्सितां प्रेत्य गतिंगतोऽपि तै-हसिष्यसे चाभि भविष्यसेऽपि वा !! ॥
“ હે મુનિ ! જે તું ગુણ મેળવવા યત્ન કરતું નથી તે પછી જેઓ તારી ગુણ સ્તુતિ કરે છે, તેને વાંદે છે અને પૂજે છે તેઓ જ્યારે તુ કગતિમાં જઈશ ત્યારે તને ખરેખર હસશે અથવા તારે પરાભવ કરશે. ”
दानमाननुतिवंदनापरै-मोदसे निकृतिरंजितैजनैः । न त्ववैषि सुकृतस्य चेलवा, कोऽपि सोऽपि तव लुट्यते हितैः !!
“ તારી પટાળથી રજન પામેલા લોકો તેને ધન આપે, નમસ્કાર કરે વંદન કરે ત્યારે તું રાજી થાય છે, પણ તું જાણું નથી કે તારી પાસે એક લેશ રાકૃત્ય હશે તે પણ તેઓ લુંટી જાય છે. ”
रक्षार्थ खलु संयमस्य गदिता येऽर्था यतीनां जिनै
वोसःपुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः। मुछेन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक् !
स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यदुःपयुक्तं भवेत् ।। “ વસ્ત્ર, પુસ્તક અને પાત્રો વિગેરે ધર્મોપકરણના પદાર્થો શ્રી તીર્થંકર ભગવાને સંયમની રક્ષા માટે યતિઓને બતાવ્યા છે તે છતાં મન્દ બુદ્ધિવાળા મૂઢ જેવો વધારે મેહમાં પડીને તેને સંસારમાં પાડવાના સાધનભૂત બનાવે છે તેઓને ખરેખર ધિક્કાર છે ! ! મૂર્ખ માણસવડે અશિલતાથી વપરાયલું શસ્ત્ર (હથિયાર) તેના પિતાનાજ નાશનું નિમિત્ત થાય છે.”
संयमोपकरणच्छलनात्परान्मारयन् यदसि पुस्तकादिभिः। गोखरोष्ट्रमहिपादिरूपभृत्तश्चिरं त्वमपि भारयिष्यसे !
“ સંયમ ઉપકરણના બહાનાથી પુસ્તક વિગેરે વસ્તુઓને બીજ ઉપર તું ભાર મૂકે છે પણ તે ગાય, ગધેડા, ઉંટ, પાડા વિગેરેનાં રૂપ તારી પાસે લેવરાવીને ઘણુ કાળ પર્વત તને ભાર વહન કરાવશે. ”
त्यज स्पृहां स्वःशिवशर्मलाभे, स्वीकृत्य तिर्वनरकादिदुःखम् । सुखाणुभिश्चेविषयादिजातैः, संतोष्यसे संयमकष्टभीरु !
સંયમ પાળવાનાં કઈથી ખી જઇને વિષય કષાયથી થતા અલ્પ રુખમાં જે તે સંતોષ પામતે હોય તે પછી તિર્યંચ નારકીનાં આગામી દુઃખે સ્વીકારી છે અને સ્વર્ગ તેમજ મોક્ષ મેળવવાની ઇરછ તછ દે.”
_ [ શનિ અનાલિd.
Page #19
--------------------------------------------------------------------------
________________
બેડીંગના પ્રેસિડન્ટ . રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ.
ર૭૫
છેe)ોવિહિતિ-વિ-ણિછોસ્વિમવિવિઇ बोर्डीगना प्रेसीडन्ट रा. रा. श्रीयुत् शेठ जगाभाई
दलपतभाई बी. ए.
વનવિડિછાયલ-છ
અમેને જણાવતાં અત્યાનંદ થાય છે કે બેડ ના પીતા ઝવેરી છે લલ્લુભાઈ રાયચંદને સ્વર્ગવાસ થયા બાદ અત્રેના સુવિખ્યાત પ્રતિષ્ઠિત છે છે કુટુંબના, મહૂમ સરદાર શેઠ લાલભાઈને બધુ શ્રીયુત શેઠ જગાભાઈએ , છે બેડીંગની મેનેજીગ કમીટીનું પ્રેસીડન્ટ પદ સ્વીકારી બેડીંગને સદાની છે આભારગ્રસ્ત કરી છે. શ્રીયુત શેઠ જગાભાઈને જન્મ સંવત ૧૯૩૬ ના
પિસ સુદ ૮ ના રોજ થયેલ છે. તેઓએ મેટ્રીકની પરીક્ષા સને ૧૮૭ 4િ ની સાલમાં પસાર કરી છે, તેમ બી. એ. ની પરીક્ષા સને ૧૯૦૨ ની આ સાલમાં પસાર કરી છે. તેનું ને સુગધ સાથે તેમ દ્રવ્ય જ્ઞાનસંપતિ છે વિભુષિત આવા યુવક નરરત્નને બેડીંગ પ્રેસીડન્ટ મેળવવા ભાગ્યશાળી છે થઈ છે તેજ બેડીંગનું ભાગ્ય સુચવે છે. હું તેમનું કુટુંબ આજ સુધી જેન કેમની અપ્રતિમ સેવા બજાવતું આવ્યું કે છે છે અને બજાવે છે એ જૈન સમાજને જાણીતી વાત છે. તેમને 8 છે જેટબંધુ શેઠ મણીભાઈએ અત્રેની પાંજરાપોળની વ્યવસ્થા માથે છે લીધી છે તેમ તેમની સેવા વિષે અમેએ ગતકમાં જણાવ્યું છે. જ તો મહેમ સરદાર શેઠ લાલભાઈના ગુદાસ્ત થવાથી જેને કેમે એકી અવાજે તે કબુલ કર્યું છે કે જેને કેમે એક ગોખલેતુલ્ય મહાન નર ગુમાવે છે. જે છે વળી તેમના કુટુંબ વત્સલ-તેમની વવૃદ્ધ માતુશ્રી ગંગાબાઈની ધર્મનિષા ,
અને બુદ્ધિકુશાગ્રપણાથી તેમજ તેમના સુપરિચિત નામથી આપણે વાકેફ જ છીએ. આવા એક ધર્મનિષ્ઠ કુટુંબના નબીરા શેઠ જગાભાઈ જેવા ડીંગનું તે પ્રેસીડન્ટ પદ સ્વીકારે એ સ્વાભાવિક છે. તેમના બંધુ શેઠ લાલ
ભાઈના સ્વર્ગવાસ થવાથી તેમને શીર કેટલેક કામને જે વધુ મુકાયે આ * છે છતાં તેઓએ જે પ્રેસીડન્ટપણને માટે સ્વીકાર કર્યો છે તે જોઈ અને R અત્યાનંદ થાય છે. છેવટે અમે આશા રાખીએ છીએ કે તેઓના સહસ્તે
બોડીંગની અભિવૃદ્ધિ થાઓ અને તેમની દરેક શુભાંકાક્ષાએ શાસન છે દેવતાના કસાયે પાર પડે એવું અંતરથી ઈચ્છીએ છીએ, એ શી ગુફા છે
-છો છો૭િ૭-૭-gવછતા 29) વિDછા-esી
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૭;
બુદ્ધિભા.
बोर्डींगने रु. २००००) नी उदार मदद करनार परोपकारी दयालु शा. जमनादास जेठा भाईनो स्वर्गवास.
સખેદ સાથે જણાવવાની જરૂર પડે છે કે અત્રેના વતની કીકાભટની પોળના રહીશ શા, જમનાદાસ જેઠાભાઇ સવત ૧૯૭૧ના આસા વદી ૭) ના દિવસે પંચત્વ પામ્યા છે અને આ કાની દુનિયાના પાગ ફરી ગયા છે. મર્હુમ સ્વભાવે ઉદાર દયાળુ અને કેળવ ણીના હિમાયતી હતા. તેમના દેહાત્મગંધા બોર્ડીગને એક સ્નાયકની ખોટ પડી છે એટલુંજ નહિ પરંતુ જૈન કામે એક પરીપકારી નર ખાયેા છે. તેમના મરણુની દિલશાજી પ્રદર્શીત કરવા શ્રી જૈન શ્વેતાંબર મૂ. ખેડીંગની મેનેજી ંગ કમીટી મળી હતી જેની ઋદર મર્હુમ પરત્વે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં કીકાભટની પેળના રહીશ રા. રા. જમનાદાસ જેઠાભાઇ જેમણે આ સસ્થાને સેટલમેન્ટને દસ્તાવેજ કરી ઓર્ડરેશને રહેવા માટે સીવીલ હોસ્પીટલ સામેનુ પેાતાનું મકાન આપેલું છે, તે તથા રૂ. ૪૦૦૦) ની પ્રેમીસરી ના મકાન વાસ્તે આપેલી છે તથા રૂ. ૧૦૦૦) સા. જીવન જમનાદાસ જેડ઼ાભાઇના નામથી દવાખાના માટે આપેલા છે તથા આ સંસ્થાને બીજી મો તથા ઉપકાર કરેલા છે. તેમનુ સ, ૧૯૭૧ ના આસ વદ ૦)) ના રોજ અવસાન થવાથી આ સસ્થાને ભારે ખોટ પડી છે. તેની આ કમીટી નોંધ લે છે, અને તેમના અવસાન માટે કમીટી અત્યંત શોક પ્રદર્શીત કરે છે. ખા ઠરાવતી એક નકલ મરહુમના કુટુડંખ ઉપર ચેરમેને મોકલી આપવી.”
ઉપર મુજખ મગની મેનેજીંગ કમીટીએ ડરાવ કર્યાં હતા જે તેમના અધુ રહ્યુકોડ ભાઇને માકલી આપવામાં આવ્યા હતા. મર્હુમે પોતાની જીંદગીમાં ઘણાં પરપ્રકારનાં કામે કર્યો છે. તેમના કાર્યો પૈકી જે જે પુછપરછ કરતાં માલૂમ પડયાં તેની રૂપરેખા આ નીચે આલેખી છે. મર્હુમે આશરે રૂ. ૧૫૦૦૦) હજારની ઉદાર રકમનું એક મોટુ મકાન મેગને ઉપયોગને માટે ટ્રસ્ટ કરી અર્પણ કર્યું છે જે મકાન હવા અજવાળાની શ્રેણીજ છુટાશવાળું છે, તેમજ સીવીલ હોસ્પીટલની નકના સરીઆમ રસ્તા ઉપર આવેલુ છે એટલે વિદ્યાર્થીઆનુ દરેક રીતે આરોગ્ય સરક્ષણ થઇ શકે તેવી રીતનું છે. વળી આ સિવાય રૂ. ૪૦૦૦) રોકડા તથા રૂ. ૧૦૦૦) પોતાના સદ્ગત્ પુત્ર જગજીવનદાસ જમનાદાસ જેઠાભાઇના સ્મર્ણાર્થે દવાખાનાના નિમિત્તે ભાગને આપ્યા છે. આ સિવાય પાતાના દેકાવસાન સુધી માર્ડીંગને અવારનવાર મદદ કર્યા વિના રહ્યા નથી આવી રીતની ખેાગ ઉપર તેમને અપૂર્વ ઉપકાર થયા છે.
ઉદાર દીલના દયાળુ શેઠ જમનાદાસ જેઠાભાઇએ પોતાની જીંદગીમાં ચાડી પુંછમાંથી પણ આ ×િવાય લગબગ બીજી રૂ. ૩૫૦૦૦)ની સખાવત કરી છે જે આ નીચે તેમના જીવનની આલેખાએલી રૂપરેખા ઉપરથી માલમ પડશે.
આ શેઠને જન્મ સંવન ૧૮૯૮ ની સાલમાં શા. જેઠાભાઇ જેચ ંદને ત્યાં થયા હતા. તેમને એક ભાઇ નામે ભગુભાઇ ઉજ્જ રછોડભાઈ તથા એક વ્હેન નામે પર્સન છે જેએ હાલ હયાત છે. શેઠને અત્યાર સુધીમાં ત્રણ સ્રીએ થમ્ર તેમાંની કોઇ હયાત નથી તથા
Page #21
--------------------------------------------------------------------------
________________
બેડાં મને રૂ.૨૦૦૦)ની ઉદાર મદદ કરનાર ગ્રા. જમનાદાસ જેઠાભાઈ સ્વર્ગવાસ. ૨૭૭. સંતતિમાં ઘણું દિકરા અને એક દિકરી, તેમાંથી મેટા બે દિકરા નામે જગજીવન તથા કાલીદાસ અનુક્રમે શાદ અને બાર વર્ષની ઉમ્મરે દેવલોક પામ્યા હતા, ને એક દિકર નામે ચંદુલાલ તથા એક દિકરી નામે ચંપા હાલ હયાત છે. ચંદુલાલની ઉમ્મર આશરે વર્ષ નવની છે. શેઠના પિતાની સ્થિતિ સાધારણ હતી. તેઓ અફીણુને ધંધે કરતા હતા. શેઠ જમનાદાસ પણ પહેલાં પિતાની સાથે અફીણુના ધંધામાં ૨૦ વર્ષની ઉમ્મરે જોડાયા હતા ને તે ધંધામાં તેઓ પોતાની બુદ્ધિ અને હોંશિયારીથી ઘણું આગળ વધ્યા હતા તથા ઘણાજ વેપાર કુશલ થયા હતા. આ પછી તેમણે સંવત ૧૯૨૨ની સાલમાં શા. રણછોડદાસ જમનાદાસના નામની પેઢી ઉઘાડી જે હાલ હીરાલાલ રણછોડના નામથી ચાલે છે. આ પેઢીમાં અત્યારે આઠ ભાગીદાર છે. આપણે પાશ્ચાત્ય વેપારીઓની વેપાર કરવાની પદ્ધતિ પ્રતિ લક્ષ આપીશું તે માલમ પડશે કે તેઓ દરેક ધંધા ભાગીદારે મળી કંપની ઉભી કરીને કરે છે અને તેથી જ તેઓ અત્યારે વેપારકુશલ તથા પુષ્કળ ધનવાન થયા છે. એ તે વાસ્તવિક રીતે ખરૂંજ છે કે ઘણું મગજે એક દીલથી, એક સંપથી, પ્રમાણિકપણે ધીરજ, ખંત અને સતત ઉગમાં મા રહી કામ કરે છે તે કંપની ઘણા સારે નફે પેદા કરી શકે, તેમજ તેની આબરૂ પણ સારી બંધાય. અને જો આ સ્થળે કહેવા ન ભુલતા હોઈએ તે આ પેઢીએ પણ યુરોપીયન કંપનીઓના જેવું જ અનુકરણ કર્યું છે, જેના સભાવે તે હાલમાં ધણજ જામી ગઈ છે એટલું જ નહિ પણ તેમાંથી ઘણુ ધનવાન પણ થયા છે. અમે આ પેઢીની દરેક રીતે ઉન્નતિ ઈચ્છીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણું હિંદુભાઈએ આ પેઢીનું અનુકરણ કરશે.
આ શેઠે પાલીતાણા, ગીરનાર, સમેતશીખર તથા પંચતીર્થ વિગેરે સ્થળેની ઘણું વખત યાત્રા કરી છે. જે જે સ્થળે તેઓ યાત્રા કરવા જતા ત્યાં ઘણુ ગરીબને પૈસા, અનાજ, કપડાં વિગેરે આપતા તથા કેળવણુંનાં ખાતાંને મદદ કરતા. આ શેઠની દયાની તીવ્રતા ઘણીજ હતી. તેઓએ રૂ. ૨૦૦૦૦ ના આશરે ચકલાંઓને દાણા નાખવામાં, ગરીબોને સહાય આપવામાં તથા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ વિગેરે આપવામાં ખચેલા છે. એક વખત આખા શહેરના ભીખારીઓને એકઠા કરી જમાડયા હતા જેમાં ૮૦ મણ શીરે વપરાયો હતો. ઘણીક વખત તેઓ શહેરમાં રખડતાં લુલાં, લંગડાં, આંધળાં તથા અશક્ત ગરીબ લે કેને એકઠા કરી લાડવા, કપડાં, અનાજ વિગેરે પણું વહેચતા હતા. ખરેખર આવા ખૂણે ચરે ભરાઈ રહેલા નીરાધાર મનુષ્યને ગુપ્ત દાન દેનારા વીરને થોડા જ હશે.
આ શેઠની દરેક સખાવતે કેવળ નિરાધારોને આશ્રય આપવામાં ને કેળવણીને રિજન આપવા માટે જ અપાએલી છે. તેઓ જે કે ઝાઝા કેળવાએલા ન હતા છતાં તેમના કેળવણીના ઉત્તેજનના વિચાર પ્રસાસ્ય હતા.
આપણે અત્યારે જનોમાં જે પૈસા ખરચાતા જોઈએ છીએ અને સખાવતે જોઈએ છીએ તેના કરતાં આ શેઠની સખાવતે જુદા જ પ્રકારની અને હાલને જમાને જોતાં અમૂલ્ય માલમ પડશે. વળી તેઓની સખાવતે આપણને અમુક લગતી છે, બાકી બીજી બધી સાવ જનીક છે. તેઓએ વૈષ્ણવ બેગને રૂા. ૮૦૦ ની મદદ કરી હતી.
એ રીતે આ શેઠે પોતાની જીંદગીમાં લગભગ રૂ. ૫૦૦૦૦ ની સખાવત કરી છે. આવા વિરલા કોઈકજ હશે. ધન્ય છે આવા નર-નોને !
Page #22
--------------------------------------------------------------------------
________________
ર૭૮
બુદ્ધિપ્રમા.
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર;
નહિ તે રહેજે વાંઝણું, મત ગુમાવી ર. ખરેખર તેમણે આ વસુંધરામાં જન્મ લઈ પિતાની જનેતાની કુખ દિપાવી છે, અને પિતાની જીંદગીનું સાર્થક કર્યું છે.
વ્યા એજ ખરી છે, તેજ દેવી શક્તિ અને તેજ પ્રારબ્ધ છે. આપણા ધર્મને સિદ્ધાંત પણ તેજ છે કે “અહિંસા પરમો ધર્મ” જેઓ દવાના ઉપાસક છે તેએજ વીરના ખરા ભક્ત છે.
પિતાના આ બંધુઓના હિતાર્થે શક્તિ અનુસાર પિતાની સુકૃત કમાઈમાંથી આ શકે જે ફાળો આપ્યો છે તેના માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ શેકે બોડ'ગને જે મદદ કરી છે તે ઘણીજ ઉદાર છે અને અન્ય ગૃહસ્થને ઉત્તે જન મળે તેના માટે એક અનુપમ દાખલો બેસાડે છે તે માટે બેગ તેમને ઘણે આભાર માને છે. આવી રીતની બેડીંગ પ્રતિ તેમની તવ લાગણી અને જૈનકામની અભિવૃદ્ધિ અર્થે તીવ્ર ઉકંઠાના તેમના વિચારને લીધે તેમને ઘણું ધન્યવાદ ઘટે છે. તેમનું અનુકરણ અન્ય ગૃહસ્થ કરે એવું અંતરથી ઇચ્છીએ છીએ.
આ શેઠને સખાવતના કામમાં દરેક રીતે તેમના બંધુ ભગુભાઈ ઉ રણછોડભાઈ સન્મતિ આપતા હતા. બેડીંગને મકાન અપાવવાના તથા દવાખાનું કઢાવવાના કામમાં શેઠ ભગુભાઈએ તેમના ભાઈને સારી મદદ કરી છે. આવી રીતે સવળી મતિ દેનાર તેમજ ભાઈના સારા કામમાં ભાગ લેનાર ભાઈઓ પણે થોડાજ માલમ પડશે. છેવટ શેઠ જમનાદાસ તથા ભગુભાઇના કુટુંબની દરેક રીતે વૃદ્ધિ થાઓ અને સુખ શાંતિ અને વૈભવમાં આબાદ થાઓ તેમ તેમને હાથે ઘણુ સુકૃત કાર્યો થાઓ એવું ખરા અંતઃકરણથી ઈચ્છીએ છીએ. પti
શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
ખાવાના પદાથો સારી રીતે ચાવીને ખાવા. રોટલો અથવા રટિલીનું એક બટકું ત્રિીશ ચાલીશ વખત ચવાય ત્યારે તે બરાબર ચાગ્યું ગણાય. કઠણ ચીજોનાં બટકાં પીવાના પદાર્થો સાથે મળી જવાં નહિ. જે લેકે રોટલે અથવા જેટલી દાળ, છાસ કે દૂધના ધુંટડા સાથે ખાય છે તેઓ જેટલા કે રોટલીને બરાબર ચાવીને ખાય છે એમ કહેવાય નહિ; કેમકે તેવાં બટકાં અરધો પરધો સવાઈને લુંટડાની સાથે ગટ દઇને ગળે નીચે ઉતરી જાય છે. ખાવા ખરે નિયમ તે એ છે કે કઠણ પદાર્થોને પ્રથમ એક્લાજ ચાવીને ખાવા અને પછી તેના ઉપર નરમ કે પાણી જેવા પદાર્થો પીવા.
જમવાના ભાણા ઉપર બેસતા પહેલાં દરેક માણસે પોતાના પેટની પ્રથમ સલાહ લેવી. ધણુક લોકો જીભની સલાહ લે છે, પણ પેટની સલાહ લેતા નથી; પેટને પુછવું કે નો ખોરાક લેવાને માટે પુરતી જગા થઈ છે કે કેમ? જો તે એમ કહે કે ઝાડે જુલાસાથી પ નથી અને નવા ખોરાકને માટે પુરતી જગા નથી, તે ખાવાનું મુલતવી રાખજે. જે કે ખાવાના સમયને નિયમ રાખવે, તે પણ ખાવાનો સમય થયો માટે ખાવું, એમ નહિ; ખરી ભૂખ લાગે ત્યારે જ ખાવું.
Page #23
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દાનસીક તપ ભાવના સંવાદ.
૨૭૯
अथ श्री दानसील तप भावना संवाद.
દેહા પ્રથમ જિનેસર પય નમી, પાની સુગુરૂ પ્રસાદ, દાનસીલ તપ ભાવના, બેલિસ બહુ સંવાદ. વીર જિણુંદ સમેર્યા, રાજગૃહી ઉધાન; સમવસરણું દેવઈ ર, બદઠ શ્રી વધમાન, બઈઠી બારહ પરખંદા, સુણિવા જિણવર વાણિ; દાન કહઈ પ્રભુ હું વડલ, મુઝ તઈ પ્રથમ વખાણિ. સાંભલિ જે સહુ ક તુહે, કુણ છઈ સુઝ સમાન; અરિહંત દખ્યા અવસર, આપઈ પહિલી દાન. પ્રથમ પ્રહર દાતારને, વ્યઈ સહુ કોઈ નામ; દીધારી દેવલ ચ૮ઈ, સીઝઈ વંછિત કામ. તીર્થકર નઈ પારઈ, કુણુ કરિયાઈ મુઝ હોડિ;
દિ કરૂં સેવન તણી, સાદી બારહ કેડિ. હું જગ સધ વસિ કરું, મુઝ માટી છU વાત; કુણ (૨) દાન થકી તર્યા, તે સુણિ અવદાત.
ઢાલ મધુકરતી. ધન સારથવાહ સાધનઈ દીધો તને દાન લલના; તીર્થંકર પદ મઈ દી, તિણુ મુઝ એ અભિમાન લલના.
ન કહઈ જગિ હું વડે, મુઝ સરિખ નહી કોઈ લ૦ રિદ્ધિ સમૃદ્ધિ સુખ સંપદા, દાનઈ દલતિ હાઈ લ૦ સુમુખ નામ ગાથાપતી, પડિલાન્ગા અણગાર; લ૦ કુમરર સુબાહુ સુખ લહઈ તેને મુઝ ઉપગાર; ૧૦ પાંચ સઈ મુનિને પારણુઈ, પડિલ, જો રિષિરાય; લ૦ સાલિભદ્ર સુખ ભોગવઈ, દાન તાઈ સુપસાય. ૧૦ આમ ઉડદના બાકલા, ઉત્તમ પાત્ર વિસેલિ; ૧૦ ભૂલદેવ રાજા થ, દાન તણું ફલ દેખિ, લ૦ પ્રથમ જિસેસર પારણ, શ્રી શ્રેયાંસકુમાર; લ૦ મેલડી રસ વિહરાવીયો, પા ભવને પાર. ૧૦ ચંદન બાલા બાકલા, પડિલાન્યા મહાવીર, લવ પચ દિવ્ય પરગટ થયા, સુંદર રૂપ શારીર, લ૦ પૂરવ ભવ પારેવડે, સરણઈ રાખે સૂર; લ૦ તીર્થકર ચક્રવર્તિ થ, પ્રગટ પુણ્ય પÇર. ૧૦ ગજભાંવ સસલા રાખો, કરૂણા કીધી સાર; ૧૦ શ્રેણિક નઈ ધરિ અવતર, અંગજ મેવકુમાર. લક
૨
૦
૩
દા
૪
દા.
૫
દા
૬ દાહ
૭ દાહ
૮
દી ૦
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શુદ્ધિપ્રભા
ઇન અનેક મર્દ ઊધરા, કતાં નાઇ પાર; લ સમય સુંદર પ્રભુ વીરજી, પહિલા મુઝ અધિકાર ૯૦ માહા,
૧૦ દી
સીલ કહદ સુષુિ દાન તું, કંસ કરઇ અહંકાર; આખર આડે પહર, ખચકસોં વિવાર. અંતરાય વિલ તાહરઇ, ભાગ કરમ સસાર; જિનવર કર નીચા કરઇ, તુઝનઇ પડા ધિકાર. ગર્વ મ કરે દાનત, મુઝ પૂર્કી સહુ કાઇ; ચાકર ચા લઇ આગલઇ, તે સ્યું ઠાકુર હાઇ. જિન મંદિર સેાના તા, નવા નિપાવઈ કાઈ; સાવન કાર્ડિ જે દાન દઇ, સીલ સમેા નહિ સાઇ સીલઈ સટ સર્વિલ, સીલð જમ સેાભાગ; સૌલઈ સુર સાંનિધિ કરĐ, સૌલવડા વછરાગસૌ” સર્પ ન આભડ, સીઇ સૌતન આગિ; સીલ” રિ કરિ કેસરી, ભય જાયઇ સવિ ભાગિ. જનમ મચ્છુના ભય થકી, મઈ છે.ડુબ્યા અનેક; નામ કહુ હિવ તેના, સબલિખ્યું. સર્વિવેક.
.
ઢાલ-પાસ જિાત જીહારિયઈ એહુની. સૌત્ર કહ! ગિ હું વડા, મુઝ વાત સુણા છેક મીઠી; લાલ ચિલાવ૪ લેક નઈં મ, દાન તણી વાત દીઠી, સૌ શિકારક ગિ જાણુ થઇ, વલિ વિરતિ નહીં વિષ્ણુ કારે, તે નારદ મા સીઝવ્યા, મુઝ જોવા એ અધિકારે. સી આંહુઈ પહિયા હિરખા, સ'ખ રાખ દૂષ્ણુ દીવારે; કાપ્યા હાથ લાવતી, પણિ મર્ચે નવ પલ્લવ કીધારે. સી રાવણુ રિ સીતા રહી,. તે રામચ'દ કાંઇ આણીરે; સત્તા કલક તારિણ, મરૂ પાવક કીધા પાણીરે. સી ચપા બારી ઉઘાડિયા, વિલ ચાલણ કાઢ્યા નીરાર; સતી સુભદ્રા જશ થયા, માઁ ત્તસુ કીધી લીરારે, સૌ રાજા મારણ માંડિયા, રાણી અભયા દૂષણુ લખ્યુંારે; સૂલી સિધાસણ થયા,” મઈ સેફ સુદરસણું રાખ્યેકરે. સૌ સૌવ સનાહ બીસરઇ, આવતાં અરિદલ થજ્યારે; તિહાં પણિ સૌનિધિ મળૅ કીયા, વલિ ધર્મે કારિજ આર‘īરે. સી૦૭ પહિર ચીરી પરગટ કીયા માઁ, અત્તરમક વાસ; પાંડવ હારી દૂપદી, માઁ રાખી મામ દારારે, સૌ બ્રાહ્મી સુંદર માલિકા, વલી સીલવતી ચેડાની સાતે સુતા, રામતી સુંદરી કુંતીરે, સી
૧૦૮
તીરે;
ર
3
૪
મ
199
૧
3
४
૧
'
ર
Page #25
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દાનસૌલ તપ ભાવના સવાદ.
ઇત્યાદિક મઇ ઊંધરયા, નરનારી કેશ વૃંદાર; સમય સુંદર પ્રભુ વીરજી, મુઝ પહિલી ફરી આણુદારે મી રાહા.
તપ માલ્યા તટકી કરી, કાનન તૂ' અવીલિ;
પણિ મુઝ આમલિ તૂં ક્રિસ્ચા, મૈં તું સાંભન્નિ સૌલ. સખરા ભોજન તě તજ્યા, નગનઈ મીઢા નાદ; દેહ તણી શોભા તજી, તુઝ માઁ કિસે સવાદ. નારિ થકી ડરતા રહેઇ, ટાયર કિસ વખાણુ; ફૂડ કપટ બહુ કેલવી, જિમતિમ રાખઈ પ્રાણ, કે। વિરલા તુઝ આદર, છાંડઈ સહુ સસાર; આપ પક તૂ ભાંજતે, બીન માંજઇ ચાર, કરમ નિકાચીત તેડવું, ભાંનું ભવ (૨) ભીમ; અરિહંત મુઝ નઈ આદર, વરસ માસી સમ. રૂચક નદીસર, પર્વત, મુઝ લખધીÙ મુનિ જાઈ, ચૈત્ય જુહારજી સાસતા, સાણંદ અગિન માઇ. મેટા જોણુ લાખના, લઘુ કશુક આકાર; હય ગય પાયક ર્થ તણા, રૂપ કરઈ અણગાર. મુઝ ફર ક્રસઈ ઉપસમઈ, કષ્ટાદિકના રેગ; લખધી અઠ્ઠાવીસ ઊપજઈ, ઉત્તમ તપ સંજોગ, જે મ તાણ્યા તે કન્નુ', સુણિયે મન હ્વાસ; ચમતકાર ચિત પામા, કૈસ્યા મુઝ સાખાસિ, ઢાલ નણદલની.
Q
દઃ પ્રહારી અતિ પાપીઉ, હત્યા કીધી ચારિ હા; સુંદર. તે મTM તિષ્ણુ ભવિ ઊંધરા, મુયે મુગતિ નઝાર હો. સુંદર. તપ સરિખા ગિકા નહી, તપ કરષ્ટ કરમના મૂડ઼ હૈ. સુંદર. તપ કરતાં અતિ વૈહિલા, તપ માંહિ કો નહિં ફૂડ. સું સાત માસ નિત મારતા, કરતા પાપ અશ્વાર હો; સું અર્જુન માલી ભટ્ટ ઊંધરા, છેવા કરમ કાર હા, મું નòષ્ણુ તઈ ભઇ કીયા, શ્રી વલ્લબ વસુદેવ હા; સુ ખાર સહસ અ ંતે ઉરી, સુખ ભોગવન્ન નિત મેવ હૈ. સુ રૂપ કુરૂપ કાલે ધર્યું, હરિ કૈસી ચ`ડાલ હો; સુ સુરનર કાર્ડિ સેવા કર, તે માઁ કીધી ચાલ હો, સું વિષ્ણુ કુમર લખધીઈ કરી, લાખ જોયણુના રૂપ હા; સું શ્રી સંધ કેરઈ કારણું, એ મુઝ સતિ રૂપ હા. સું અષ્ટાપદ ગાતમ ચઢયા, વાંધા જિન ચેવી હા; સું તાપસ પિણુ પ્રતિ ઝવ્યા, વિષ્ણુ મુઝે અધિક જંગીસ હૈ, સું
મ
४
૫
ܪ
ي
↑
3
૫
ف
<
ૐ તપ.
ત.
૨૮૧
તા.
તપ.
તા.
પ.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૮૨
બુદ્ધિપ્રભા
ત
.
૧૦. ૮૫,
ચઉદ સહસ અણગાર મઈ, શ્રી ધનઉ અણુગાર છે; સું વીર જિમુંદ વખાણિયઉં, એ પણિ મુઝ અધિકાર . સુંઠ ૮ તપ. કૃષ્ણ નરેસર આગ લઈ, દુષ્કરકારક એહ હે; સું ઢંઢણ નેમિ પ્રસંસિય૩, મુઝ મહિમા સવિ તેલ છે. સું નંદિને વિરહણ ગ, કીધે ગણિકા હાસ છે; સું વૃષ્ટિ કરી સોવન તણી, મઈ તસ પૂરી આશ છે. ઈમ બલભદ્ર પ્રમુખ બહુ, તાયા તપસી જીવ હે; સું સમય સુંદર પ્રભુ વીરજી, એ પહિલો પ્રભાવ છે. સું
૧૧ ૫. દેહા ભાવ કહઈ તપ તું કિા , છેડો કરઈ કખાય; પૂર્વ કોડિ તપ તે તો, પિણ માંહિ ખેર થાઇ. બંધક આચારિજ પ્રતઈ, તઈ બાલા દેસ; અશુભ તિયાણે તું કરઈ, ખિમાં નહી લવલેસ. દીપાયન રિષિ દૂલવ્ય, સંબ પ્રભુ તે સાહિ; તઈ તપ કેધ કરી તિહાં, કીધા દ્વારિકા દાહ. દીન શીલ તપ સાંભ, મ કરી જૂઠ ગુમાન; લોક સહૂકે સાખિધઈ, ધરમધ ભાવ પ્રધાન. આપ નપુંસક છે તિણ હે, ઘઈ વ્યાકરણ સાખિ; કામ સરઈ નહિ કે તુમે, ભાવભણ મે પાખિ. રસ વિણ કનક ન નીપજેપ, જલવિન તરૂવર વૃદ્ધિ; રસવતી રસ નહી લવણ વિન, તુમ મુઝ વિષ્ણુ નહી સિદ્ધિ. મંત્ર તંત્ર મણિ ઉષધી, દેવગુરૂ ધરમ સેવ; ભાવ વિના તે સહુ વૃથા, ભાવ ફલાઈ નિત મેવ. દાન સીલ તપ જે તુહે, નિજર કહ્યા તંત; તિહાં જે ભાવ નહી હત૬, ૬ કે સિદ્ધિ ન જત. ભાવ કહઈ ભઈ સંકલઈ, તાવ્યા બહુ નરનારી; સાવધાન થઈ સાંભલઉં, નામ કહું નિરધાર, હાલ-કપૂર હૂવઈ અતિ નિરમલેરે-એહની જાતિ કાનન મધ કાઉસગિ રહ્યઉં, પ્રસન્નચંદ રિષિરાય; તે મઈ કીધે કેવલીરે, તતખણ કરમ ખિપાઈ સેભાગી સુંદર ભાવ વડે સંસાર, એ તે બીજા મુઝ પરિવાર સમાગી. દાનાદિક વિન એકલેરે, પહુચાવું ભવપાર.
સે. ૨ વસ ઉપર ચઢ૨ ખેતરે, ઇલા પુત્ર અપાર; કેવલજ્ઞાની ભઈ કીઉરે, પ્રતિબક્કે પરિવાર. સો ૩. ભૂખ ખિમા છે અતિ ઘણીરે, કરે ક્રૂર આહાર; કેવલ મહિમા સુર કરઇરે, કૂર ગહ અણગાર
સે. ૪
Page #27
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દાનસીક તપ ભાવના સંવાદ
૨૮૩
સે૬
લાભથી લભ વધ ઘણેરે, આ મતિ વિરામ; કપિલ થય જે કેવલીરે, તે મુઝે નઈ સેભાગ, અનિકા સુતને ગાઈને ધણુંરે, ખીણ જઇબલ જાણ; કીધ૬ અંતગડ કેવલીરે, ગંગાજલિ ગુરુ ખાણિ. પનરસઈ તાપસ ભરે, દીધી ગામ દીખ; તતખિણ કીધા કેવલીરે, જે મુઝ માની સીખ. પાલક ઘણુ ઘાલિયારે, બંધક સૂરિ સુસીસ, જનમ મરણથી છેડવ્યારે, આ મુઝ આસીસ. ચંડ રૂદ્ર નિસિ ચાલતારે, દીધા દંડ પ્રહાર; નવ દીક્ષિત થયો કેવલીરે, તે ગુરુ વિણ તિબ્રુવાર ધન (૨) રથકાર સાધન ઇરે, પદિલાસભ્યો ઉલાસ; મૃગ લોભાવન ભાવતરે, પ સુર આવાસનિજ અપરાધ ખમાવતીરે, મુ મનથી મૅન; મૃગાવતી નઈ ભઈ દીરે, નિરમલ કેવલજ્ઞાન. ભરૂદેવા ગજ ચ૮ મારગર, પેખી પુત્રની રિદ્ધિ; મુંઝનઈ મનમાંહે ધરે, તબિયુ પામી સિદ્ધિ. વીર વાંદણ ચાલે મારગેરે, ચાંઉ ચપલ તુરંગ; દર નામઈદેવતારે, તેહ થશે મુઝ સંગ. પ્રભુ પાઈ પૂજણ નીરસેરે, દુર્ગતિ નામઈ નારિ, કાલ ધરમ વિચિ મ કરીરે, પહુતી સરગ મઝારિ. કાયા સભા કારિમીરે, રૂ૫ કિયે અભિમાન; ભરત આરીસા ભુવન મર, પામે કેવલ જ્ઞાન. દીક્ષા દિન કાઉસગિ રરે, ગણ સુકુમાર બંસાણિ; સેમલ સમ પ્રજાલિ થઉરે, સિદ્ધિ ગયઉ સુર ાણિ ગુણસાગર થયઉ કે લીરે, સાંભ૩ પૃથિવીચંદ; પિતઈ કેવલ પામી યઉરે, સેવક નઈ સુર ઈદ. છમ અનંત મઈ ધરયારે, મૂક્યા સિવપુર વાસ; સમય સુંદર પ્રભુ વીરરે, મુઝ ના પ્રથમ પ્રકાસિ.
દોહા, વીર કહઈ તુમ સાંભ, દન શીલ તપ ભાવ; નિંદા છઈ અતિ પાડુઈ, ધર્મ કર્મ પ્રસ્તાવ, પરનિંદા કરતાં થકાં, પાપઈ પિંડ ભરાઈ; રેઢિ રાઢિ વાધઈ ઘણ, દુગ્ગતિ પ્રાણી જાઈ. નિંદક સરિખ પાપી, ભંડે કે ન દીઠ; વલી ચંડાલ સમે કહ્યું, નિંદ, મુખ દીઠ. આપ પ્રશંસા આપણી, કરતાં ઈદ નદિ, લઘુતા પામઈ લેક મઇ, નાસઈ નિજ ગુણ ગ્રંદ
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૮૪
મુદ્પ્રભા
કા કાહની મ કરી તુમ્હે, નિંદા નઈ અહંકાર; આપ આપ ગામે રહ્યા, સહુ કરે ભલે સંસાર. તરૂં પિણુ અધિકા ભાવ છઇ, એકાકી સભથ્થુ; દાન સૌલ તપ ત્રી િભલા, પિણ્ ભાત્ર વિના કથ્થ અંજન આંખે આંજતાં, અધિકી અણુિએ રેખ; રજ માંડે તજ કાઢતાં, અધિકરું ભાત્ર વિશેષ. ભગવ ́ત હઠ ભાંગુ તણી, ચ્યારે સરિખ ગણું'તિ; ચારિ કરિ મુખ આપણા, ચેવિડ ધર્મ ભષ્ણુ તિ.
હાલ.
વીર જિષ્ણુસર ઇમ બન્ગુઇરે, બદી પરિષદ ખાર; ધરમ કર। તુમ્હે પ્રાણીયારે, જિમ પામેા ભવ પારારે, ધરમદ્ધિ પ કરવું, ધરમના ચ્યાર પ્રકારરે; ભવિષણુ સાંભલે, ધરમ સુગતિ સુખકારારે ધરમ થકી ધન સંપ જરે, ધરમ થકી સુખ હોઇ; ધર્મ થકી આકૃતિ ટેલરે, ધર્મ સમે નહિ કરે. દુર્ગતિ પડતાં પ્રાણિયારે, રાખય શ્રી જિન ધર્મરું; કુટ સહુકા કારમેરે, ભત ભૂતા ભવ ભમરે. જીવ ઝિંકે સુખિયા થયારે, વલિ હાસ્યપ છઈ જેહું; તે જિનવરતા ધરમવીર, મત ા કરઉ સંદેહ રે. સેલહુ સમ ભાસદ્ધિ સમર્, સાંગાનેર મારિ; પદ્મ પ્રભુ સુપસાર લશ્કરે, એહ ભણ્યા અધિકારરે. સાહમ સામિ પરંપરા, ખરતરગચ્છ કુલચ'; યુગ પ્રધાન જિગ પરવડારે, શ્રી જિનચંદ સુરિંદરે. તાસ સીસ અતિ દીપતાૐ, વિનયવત જસવ’ત; આચારિજ ચઢતી કલારે, જિન સંધ સૂરિ મહારે. પ્રથમ શિષ્ય શ્રી પૂજ્યનારૈ, સકલદ તસુ સીસ; સમયસુંદર વાચક ભણુ રે, સંધ સદા સુગીસરે, દાન શીલ તપ ભાવનાર, સરસ ર સનાદ; ભજુતાં ગણતાં ભાવસ્યું?, રિદ્ધિ સમૃદ્ધિ સુપ્રાસાદાર ઇતિ શ્રી દાનશીલ તપાભાવના સવાદઃ સપૂર્ણ પાપઢલાલ કેવાં. શાહ,
ધરમ
ધરમ
ધરમ
ધરમ
ધરમ
ધરમ
ધમ
ધરમ
૫
+
19
4
૩
૪
પ
'
B
'
ફ્
ધર્મ ૧૦
ખાવાના નિયમેા નક્કી કરવા. હમેશના માપ કરતાં વધુ ખાનાર માસ રાગનું હાથે કરીને તેડુ કરે છે. બે વખત જમવાની આદતવાળા માણસે ત્રણ વખત ખાવું નહિ. જમવાના એ સમયની વચ્ચે ખીજું કોં પશુ ખાવું નહિં, કેમકે કામ કરતી હાજરીને તે ખલેલ પહોંચાડે છે, ખાવા પીવાના આ સાદા નિયમે નહિ પાળનારા વારવાર માંદા પડે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
છે.
યોગ. ૧. પ્રાણાયામ એ શરીરની આરોગ્યતા અને કાળજ્ઞાન વગેરેમાં ઉપયોગી છે. ૨. પ્રાણાયામથી મુખનાસિકાને પવન રોકાય છે ને તેથી મન પવનને જ થાય છે.
૩. જ્યાં મન છે ત્યાં પવન છે. બંનેમાંથી એકને નાશ થાય તે ઇંદ્રિય અને મતિને પણ નાશ થાય છે તે મોક્ષ થાય છે.
૪. શ્વાસ અને ઉસની ગતિને રોકવી તેનું નામ પ્રાણાયામ, ૫. રેચક, પૂરક અને કુંભક નામે ત્રણ ભેદ પ્રાણાયામના છે.
૬. કર્મ ગ્રંથકાર પ્રત્યાહાર, શાંત, ઉત્તર ને અધર એવા ચાર ભેદ ઉમેરી કુલ સાત ભેદે પ્રાણાયામના કરે છે.
૭. ઉદરમાંથી બહુજ યત્નપૂર્વક વાયુને નાસિકા, બ્રહ્મરંધ્ર અને મુખથી જે બહાર ફેંક તેને રેચક પ્રાણાયામ કહે છે.
૮. બહારના વાયુનું આકર્ષણ કરીને, છેક અપાનઠાર સુધી ઉદરને તેથી ભરવું તે પૂરક પ્રાણાયમ.”
૮. તથા તે વાયુને નાભિપદ્મમાં સ્થિર કરીને રોક તે કુંભક પ્રાણાયામ જાણે. ૧૦. નાભિ આદિ સ્થાનથી, હૃદય આદિક સ્થાનમાં વાયુને ખેંચવું તેને પ્રત્યાહાર
કહેલો છે.
૧૧. તાલુ નાસિકા અને મુખદ્વારથી વાયુને જે નિરોધ કરે તે શાંત કહેવાય છે.
૧૨. બહારથી પવનને પીઇએ તથા તેને ઉચે ચડાવીને ઉદયાદિકમાં જે ધારી રાખવે તેને ઉત્તર પ્રાણાયામ,
૧૩. અને તેથી વિપરીત એટલે ઉંચેથી નીચે લાવે તે અધર. ૧૪. રેચકથી પેટની પીડા તથા કફને નાશ થાય છે. ૧૫. પૂરકથી પુષ્ટિ અને વ્યાધિઓને નાશ થાય છે.
૧૬. કુંભકથી હદયકમલ તુરત ઉઘડે છે તેને અંદરની ગાંઠ ભાગી જતાં બળ અને સ્થિરતાની વૃદ્ધિ થાય છે.
૧૭. પ્રત્યાહારથી બલ ને કાંતિ વધે છે. ૧૮, શાંતથી દેવની શાંતિ થાય છે. ૧૪. ઉત્તર ને અધરથી કુંભકની સ્થિરતા થાય છે.
૨૦. વેગી પ્રાણાયામવડે પ્રાણવાયુ, અપાન ( વિષાદિકને દૂર કરનાર વાયુને ) ઉદાન (રસાદિકને ઉચે લઈ જનાર વાયુને) તથા વાન કહેતાં વ્યાપક વાયુ તેજ તે છે,
૨૧. પ્રાણવાયુ નાકના અગ્ર ભાગે, હૃદયમાં, નાભિમાં ને પગના અંગુઠાના અગ્રભાગ ઉપર હોય છે. તે હરિત વર્ણને છે, તથા આવવા જવાના પ્રયોગે કરીને તથા ધારણ કરવાથી તેને જય થાય છે.
૨૨. નાસિકાદિ સ્થાનના પગથી વારંવાર પૂરણ તથા રચનથી ગમાગમને પ્રગ થાય તથા કુંભનથી ધારણ થાય.
૨૩. અપાન વાયુ કાલા રંગને છે ને તે ગળાની પાછળની નાડીઓમાં, મુદામાં તથા પગના પાછળના ભાગમાં છે તે પિતાના સ્થાનના યોગથી રેચન અને પૂરણથી વારંવાર જીતી શકાય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
૨૪. સમાન વાયુ સફેદ રંગને છે તે હૃદય, નાભિ અને સર્વ સંધિસ્થાનમાં રહ્યો છે અને પિતાના સ્થાનના યોગે કરીને તે વારંવાર રેચન તથા પૂરથી જીતી શકાય છે.
૨૫. ઉદાન વાયુ લાલ રંગને છે તે હૃદય, કંઠ, તાળ, બ્રકૂટીને મધ્ય ભાગ તથા મસ્તકમાં રહે છે અને તે ગમનાગમનના નિયોગથી જીતી શકાય છે.
૨. નાયિકાને ખેંચવાના યોગે કરીને તે ઉદાન વાયુને હૃદયાદિકને વિષે સ્થાપવો અને બળથી ઉચે ચડતા એવા તેને રોકી રોકીને વશમાં લે.
૨૭. વ્યાનવાયુ સર્વ જગાએ ત્વચામાં વત્ત છે, અને તેને રંગ ઈદ ધનુષના જે છે તથા તેને સંકોચ અને પ્રસાર કરીને કુંભકના અભ્યાસથી જીતવો.
૨૮. પ્રાણ, અપાન, સમાન, ઉદાન ને વ્યાનવાયુમાં અનુક્રમે પે , તેં એવી રીતનાં બીજો ધ્યાવવાં.
૨૮. જઠરાગ્નિનું પ્રાબલ્ય, દીર્ઘશ્વાસ, અને પવનને જય અને શરીરની લઘુતા એટલાં વાનાં પ્રાણુજન્ય માટે થાય છે.
૩૦. સમાન ને અપાન જય હેવાથી ગુમડા, હાડકાં આદિના બંગનું દૂર થવું થાય છે ને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. ચરબી ઓછી થાય છે ને વ્યાધિને પણ નાશ થાય છે.
૩૧, ઉદાનના જપથી પ્રાસાદીક વ્યાદિકની અબાધા અને વ્યાનના જપથી ઠંડી ને તાપની અબાધા, કાંતિ ને નિરોગી થાય છે.
૩૨. જે જે સ્થાનકે રોગ થયે હોય તેની શાંતિને માટે જ્યાં ત્યાં પ્રાણાદિકને ધારવાં.
૩૩, આગળ કહેલાં આસન પર બેસીને ધીરે ધીરે પવનને રોકીને ડાબી નાડીથી મનની સાથે પગના અંગુઠાથી માંડીને છેક શ્રદ્યાર સુધી શરીરજ પૂરવું તેમાં પ્રથમ પગના અંગુ. ઠામાં, પછી પગના તળીઆઓમાં, પછી પગના પાછળના ભાગમાં, પછી ગુલ્ફમાં, પછી જધામાં, પછી જઠરમાં, પછી હૃદયમાં, પછી કંડમાં, પછી જીભમાં, પછી તાળમાં, પછીથી નાસિકાના અગ્ર ભાગમાં, પછી નેત્રમાં, પછી ભ્રકુટીમાં, પછી કપાળમાં તથા પછી મસ્તકમાં એવી રીતે અનુક્રમે એ પવનની સાથે મનને લાવીને છેક બ્રહ્મઠાર સુધી ભારે. પછી અનુમે તેવી જ રીતે છેક ઉતારી ઉતારીને પગના અંગુઠા સુધી લાવવો અને નાભિપથમાં લાવીને પવનનું વિરેચન કરવું.
૩૪, પગના અંગુઠા, પબિગ તથા ગુમાં, અંધામાં, લૂંટમાં, માથળમાં અને લિંગમાં ધારણ કરેલ વાયુ અનુક્રમે શવ્ર ગતિ અને બળ માટે ગુણકારી છે. નાભિમાં રહે જ્વરાદિકના નાશ માટે છે, જઠરમાં રહેલ કાયાની શુદ્ધિ માટે છે, હૃદયમાં રહેલો જ્ઞાન માટે છે, કુર્મ નાડીમાં રહેલ રોગ અને ઘડપણના નાશ માટે છે. કંઠમાં રહેલો સુધા અને તુષાના નાશ માટે છે. જીભના અગ્ર ભાગમાં રહેલા રસના જ્ઞાન માટે છે. નાસિકાના અગ્ર ભાગમાં રહેલે ગંધના સાન માટે છે, પાળમાં રહેશે ત્યાંના રોગના નાશ માટે છે. તથા મગજના ઉપશમ માટે છે અને બ્રાધારમાં રહેલે સાક્ષાત સિદ્ધોના દર્શન માટે છે.
૩૫. યોગીએ ધીરેથી પવનની સાથે મનને ખેંચીને હદય પદ્મની અંદર રાખીને તેને નિયંત્રિત કરે.
૩. તેથી અવિધાઓ વિલીન થાય છે, વિલીન ઈછા પણ નાશ પામે છે, વિકનિવૃત્ત થાય છે અને અંદર તાન પ્રગટ થાય છે.
૩૭. હૃદયમાં મનને સ્થિર કરવા વડે વાયુની ગતિ કા મંડળમાં છે, તથા તેનું સંક્રમણ અને વિશ્રામ કયાં છે અને નાડી કઈ છે તે પણ જાય.
Page #31
--------------------------------------------------------------------------
________________
બોર્ડીંગ પ્રકરણ
૨૮૭
૩૮. નાસિકાના વિવરોમાં અનુક્રમે ભૂમિસંબંધી, વારૂણ, વાયવ્ય તથા આગ્નેય મંડળે કહેલાં છે.
૩૮. પૃથ્વીનાં બીજે કરી સંપૂર્ણ અને ચારે ખુણે વ લાંછને મુક્ત અને તપાવેલા સુવર્ણ સરખી પ્રભાવાળું મામમંડળ,
૪૦. અર્ધ ચંદ્રના સંસ્થાનવાળું, વિકારે કરી લાંછિત અને ચંદ્ર સમાન શ્વેત કાંતિવાળું અને અમૃતના ઝરણું સરખું સાંદ્ર તે વારૂણમંડળ.
1. સ્નિગ્ધાંજન, વાદળછાયા, ગોળ, મધ્યમાં બિંદુવાળું, દુર્લક્ષ્ય, પવનાકાંત તથા ચંચળ એવું વાયુમંડળ જાણજે.
કર, ઉદ્વૈજ્વાલ, ભયંકર, ત્રણ ખૂણાવાળું તે ખૂણાઓમાં સ્વસ્તિકનાં ચિહવાળું ને અમિન તણખા જેવું તે આનેય મંડળ.
(અપૂર્ણ). પિપટલાલ કેવળચંદ શાહ,
बोर्डीग प्रकरण.
મીટીંગ બોડીગની મેનેજીંગ કમીટીની મીટીંગ તા. ૫-૧૨-૧૫ ના રોજ નાગોરીસરાહના મકાનમાં મળી હતી, તે વખતે બડગન સને ૧૪૧૪ ની સાલને એડીટ કરેલો હિસાબ રજુ કરવામાં આવ્યું હતું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. સને ૧૮૧૪ ની સાલનાં આવક ખરચનાં સાપને તથા સરવૈયું જગ્યાની સ્થળ સકિચને લીધે હવે પછીના અંકમાં રજુ કરવામાં આવશે. વિગતવાર રીપોર્ટ સંસ્થા તરફથી થડા દિવસમાં બહાર પાડવામાં આવશે.
બીજે ઠરાવ અત્રેના સુપ્રસિદ્ધ શેઠ જગાભાઈ દલપતભાઈને બોડીંગની મેનેજીંગ કમીટીના મેમ્બર તથા ચેરમેન નીમવાને હતું તથા રા. ર, ઝવેરી અમૃતલાલભાઈ મહહલાલને તથા રા. ૨. વાડીલાલ તારાચંદ માજી સબજિજને મેનેજીંગ કમિટીના મેમ્બર નીમવાને હતે.
ત્રીજે ઠરાવ–આ બેડીંગના પરમ શુભેચ્છ અને સ્કાયક સદગત શેઠ જમનાદાસ જેઠાભાઈ કે જેઓ આ બેગને એક મકાન આશરે રૂ. ૧૫૦૦૦) ની કીમતનું તથા બીજી રેકડ રૂ. ૫૦૦૦ ની તથા પરચુરણ મદદ આજ સુધી કરી છે તેઓના સ્વર્ગવાસ માટે દીલગીરી પ્રદર્શીત કરવાના હતા.
શ્રી બક્ષિશ ખાતે ૨૫-૦-૦ એક સંગ્રહસ્થા તરફથી ૯. શેઠ દલપતભાઈ ભગુભાઈ. અમદાવાદ,
પ-૦-૦ સ. રા. છેટાલાલ જેચંદની વિધવા હ. બાઈ હીરી અમદાવાદ ઝવેરીવાડે. ૨૫-૦-૦ રા. રા. મગનલાલ સરચંદ હ. જગાભાઈ મગનલાલ સાતભૈયા. અમદાવાદ
વાઘણપોળ ઝવેરીવાડે. ૧-૦-૦ લલુભાઈ નાહાલચંદ દરવરસે વરસગાંઠને આપવામાં આવે છે. ગામ ઇડર. ૫-૦-૦૦ બહેન માહાકાર શા. ફકીરચંદ કેવળચંદની વિધવા, ગામ બારેજા.
શ્રી માસિક મદદ ખાતે, ૧૫-૦-૦ બોર્ડગના પ્રેસીડન્ટ રા. રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઇ બા. માસ
સપ્ટેમ્બર, અ મ્બર અને નવેમ્બરની મદદના. અમદાવાદ,
Page #32
--------------------------------------------------------------------------
________________
e
બુદ્ધિપ્રભા
૨-૦-૦ શા. વાડીલાલ પ્રેમય`દ ખા, માસ જુલાઇ તથા અગાના. અમદાવાદ. પાંજરાપાળ ૨૫-૦-૦ શેઠ લખમીચંદ લલુભાઇ સને ૧૯૧૫ની સાલના. અમદવાદ સુરદાસ રીફની પાળ ૬૦-૦-૦ ખા ગની મેનેજીંગ કમીટીના મેમ્બર શેઠ સારાભાઇ ડાશાભાઈ સને ૧૯૧૫ ની
સાલના અમદાવાદ કે. હાથીખાનું.
૬-૦-૦ ખેોર્ડીંગની મેનેજીંગ કમીટીના મેમ્બર રા. રા. વકીલ વેલચદભાઈ ઉમેદ્રચંદ શ્વેતા ખા. મા. જાનેવારીયા તે માસ જીન સુધીની મદદના.
રા, રા. વાડીલાલ મગનલાલ સને ૧૯૧૫ ની સાલના અમદાવાદગુસાપારેખની પેળ શ્રી ખચ ખાતે.
રા. રા. ઝવેરી મોહનલાલ ચુનીલાલ તરફધી આ ખેŕ'ગમાં જમણુ આપવામાં આવ્યું તેના ખરચના આપ્યા તે. અમદાવાદ ઝવેરીવાડા,
શ્રી ધાર્મિક જ્ઞાનાત્તજ ખાતે
શા. ભાઇલાલ જેડાજી ખારસદ (કાશીપુરા) ખા. મનીઓર્ડરથી આવ્યા તે. રા. રા. શાંતિભાઇ જેશીંગભાઇ તરફથી ખા. તેમનાં અ.સા. પત્ની ખાઇ સમરત તથા ભાઇ ભોગીલાલનાં અ. સા પત્ની બાઇ શારદા ઉર્ફે સમરતે ઉપધાન વહ્યાં તે શુભ નિમિત્તે સાબુદ
૨૪-૦૦
૪૦=૩૦
૫-૦૦ ૨૫-૦-૦
જમી
અત્રેની હીરાલાલ રસુડની પેઢીના ભાગદારી રા. રા. કેશવલાલ કસ્તુરચંદને ત્યાંથી અેમના વિધાર્થીઓને જમણ આપવામાં આવ્યું હતું.
ઉપકાર.
જૈન પ્રમના સ્ત ંભ તુલ્ય મર્હુમ દાનવીર શેઠ મનસુખભાઈ ભગુભાઈના સુપુત્ર રોઠ માશુકપાલભાઈ ભાગના એક વિદ્યાર્થી નામે કેસરીય' માત્તીલાલ ભરૂચ નિવાસીને માર્કીંગ શ્રી તથા સ્કુલ શું આપે છે. આને માટે તે સાહેબની ભેર્ટીં'ગ પરત્વેની શુભ લાગણીને માટે તેમની આભાર માનીએ છીએ.
મર્હુમ શેઠ કાળીદાસ ઉમાભાઇના વડીલ પુત્રશે અનુભાએ કેટલાક વિદ્યાર્થી બંધુઓને સ્કુલ ફ્રી વિગેરે અપાવવા માટે પ્રયાસ કર્યો છે તેના માટે તે સાહેબના ઉપકાર પડે છે.
રા. રા. ઝવેરી અમૃતલાલ મહેાક્ષાલભાઇ દર વરસે બોર્ડીંગની અંદર પોતાનાં મર્હુમ અ, સા. પત્નીના મોંથૈ તથા પોતાના સદ્ગત બધુના સ્મીથે સ્કોલરશીપ તેમજ ઇનામ નિમિત્તે રૂ. ૧૫૦) મદદ આપે છે તે ઉપરાંત કેટલાક ખેડીંગના કોલેજમાં ભણુતા વિદ્યા અને તેમાએ ચાપડી તેમજ સ્કુલ ફી વિગેરેની મદદ કરી છે તેને માટે તેમા સારુંખના માર્સીંગ ઉપકાર માને છે.
શ્રી જૈન શ્વેતાંખર મદદ ક્રુડના આ, સેક્રેટરી રા. રા. શ્રીયુત્ વકીલ હરીલાલ મછારામ વિગેરે કાર્યવાહકા તરફથી બોર્ડીંગના કેટલાક વિદ્યાર્થીઓને સ્કુલ ફી નિમિત્તે મદદ કરવામાં આવે છે. તેને માટે તે સાહેબને આ સસ્થા આભાર માને છે. આવી રીતે જે જે સહસ્યો તરફથી ખેોર્ડીંગને અવાર નવાર રૂપમાં મદદ કરવામાં આવે છે તેને માટે ઈંગ તે સાહેબના 'તઃકરણથી ઉપકાર માને છે.
વ્યવસ્થાપક
Page #33
--------------------------------------------------------------------------
________________
પૃ8 *
૦–૮–૦ ૦-૧૨–૦
૫૦૦
e ૬૪
૧૭૨
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રન્થમાળાના–પ્રગટ થયેલ ગ્રા. બળ્યાંક
કી. રૂં, આ, પા. ૦, ભજન સંગ્રહ ભાગ ૧ લો .. ... ૨૦૮ ..
• 0-૮-૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા ,.. છે. ૨૦૬. ૨. ભજન સંગ્રહ ભાગ ૨ ને ...
૦-૮-૧ ૩. ભજન સંગ્રહ ભાગ ૩ જો ...
૦૮-૦ ૪. સમાધિશતકમ* ••• ••• ૫. અનુભવપરિચશીx ...
૨૪૮
૦-૮-૦ ૬, આમ પ્રદીપ
૩૧૫
૦–૮–૦ ૭. ભજન સંગ્રહ ભાગ ૪ થે ...
૩૦૪ ૮, પરમાત્મદર્શન
૪૩ર. ૯. પરમાત્માતિ
૦–૧૨–૦. ૧૦. તત્ત્વબિંદુ ••• .. •., ૨૩૦
૦-૪-૦ ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) ...
- ૨૪
૦૧-૦ ૧૨. ૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મો તથા
નાતદીપિકા ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ...
*. ૦૧-૦ ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ ... ૧૦
૦-૬-૦ ૧૬. ગુરૂ બાધ .
• ૦–૬–૦ ૧૭, તત્ત્વજ્ઞાનદીપિકા* ...
••• ૦-૬-૦ ૧૮. ગડુલી સંગ્રહ ,
૧૧૨
... ૦-૩-૦ ૧૯. શ્રાવક ધર્મ સ્વરૂપ ભાગ ૧ લો ( આત્તિ ત્રીજી.) * ...
••. ૦૧-૦ ૨૦, , , , ભાગ ૨ જે (આવૃત્તિ ત્રીજી) ... ૨૧. ભજન પદસંગ્રહ ભાગ ૬ ઠા... .... ૧૦૮
• ૦-૧ર-૦ ૨૨. વચનામૃત
.. ૩૮૮
* ૯-૧૨૩, યુગદીપક
.. ૨૬૮ ... -
*. ૦-૬૪– ૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા...
૪ ૦૮
૧ -૦-૦ ૨૫. અધ્યાત્મશાન્તિ (આવૃત્તિ બીજી ) ... ૧૦ર ૨૬, આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થ.
૮૦૮ ર૭, કાવ્યસંગ્રહ ભાગ ૭ મા - • ૧૪૨ ૦ ••• ૨૮. જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ છે', ...
કર—શ ૦. કુમારપાળ ચરિત્ર ...
•. ૨૮૭ આ નીશાની વાળા ગ્રન્થ શીલક નથી.
ગ્રન્થા નીચલા સ્થળાથી વેચાણ મળશે. ૧. અમદાવાદ–બુદ્ધિપ્રભાં ઍરીસ–ડે. નાગારીશરાહ, ૨. મુબાઈ–મેસર્સ મેઘજી હીરજીની કું,-&. પાયધુની.
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-કે. ચંપાગલી. ૩, પુના-શેઠ વીરચંદ કૃષ્ણાજી—છે. વૈતાલ પેક.
.
૦
-૮
-
Page #34
--------------------------------------------------------------------------
________________
VANNNNNN
*****
પ્રમાણિકતાથી પ્રજાના સંપૂર્ણ વિશ્વાસ મેળવવામાં ફત્તેહ પામેલી
HE CIC CO SIT A નામીચી પેઢી
જુનામાં જુની
R
ધીરાજનગર જ્વેલરી માટે
કે જ્યાં છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ ફેશનેાના સોનાના અને ઝવેરાતના મશીનપેાલીસ અને હેન્ડપેાલીસ દાગીનાએના ગંજાવર જથ્થા તૈયાર રહે છે.
મજુરી કાપી સેાનાનાં પુરાં નાણાં પાછાં આપવાની
ગેરંટી !
આપવામાં આવે છે.
લેખીત ચાંદીની ફેન્સી ચીજોના ગજાવર જથ્થા રાખીએ છીએ. માલની ગેર’ટી, જીજ નઙે મેાટુ વેચાણ તેજ સિદ્ધાંત 111 મુંબાઇની જાણીતી પેઢીઓમાં લાંબા વખતના અનુભવી અને કેળવાયલા કારીગરાના હાથે અમારી પોતાની દેખરેખ નીચે માલ બને છે.
ગ્રાહકેાને હસ્તે મુખડે વિદાય કરવા તેજ
અમારા મુદ્રા લેખ છે.
ધી રાજનગર જ્વેલરી માટે પ્રેાપ્રાયટર–ઝવેરી ભાગીલાલ પુરૂષાત્તમદાસ.
રીચીરાડ–અમદાવાદ.
NNWONEN ANNAX
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈન પ્રજા માટે એક નભય અને ભરૂસાપાત્ર ઠેકાણું !
કે જ્યાં અગાડી ને અપટુડેટ ફેશનના સોનાના! મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદ્દનજ ચોખુ અને સફાઈબંધ ફેન્સી કામ ધરાકોના સોનાનું કીફાયત મજુરીથી અને ઘણીજ ઝડપથી વાયદેસર બનાવી આપવામાં આવે છે.
તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લેખીત ગેરંટી મળે છે.
ઇંગ્લિીશ વેલરી, રાલ્ડગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોનો જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરા, માણેક, પાના, વિગેરે ઝવેરાતનું કામ ધરાક અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ.
રૉયલ જવેલરી માટે. પ્રામાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી.
૪૫૬ રીચીરોડ-અમદાવાદ,
Page #36
--------------------------------------------------------------------------
________________ એક વધુ આગમાં ગોદરેજની તીજોરીની પરીક્ષા. મીટ ન કઈશા નામની એક મોટી જાપાની કંપનીની ઓફીસ મુંબઈમાં છે. એ ઓફીસ જ્યારે પહેલાં મુંબઈમાં ઉધડી ત્યારે ગોદરેજે પોતાની તીજોરી ખરીદવાની ભલામણ. કરી હતી પણ સાહેના ધ્યાનમાં વાત ઉતરી નહિ અને વિલાયતી અને જાપાની બનાવટની તીજોરીઓ ખરીદી. એ કંપનીની એક શાખા કરાંચીમાં છે અને તે ઠેકાણે ગોદરેજની એક નાન્સ તીજોરી વપરાતી હતી. ચાર મહીના ઉપર કરાંચીની ઓફીસમાં આગ લાગી અને ગોદરેજની તીજોરીમાં ત્રીસ હજાર રૂપીઆની નોટો હતી તે સલામત મળી આવી અને તે ઉપરથી મુંબતી રાણીસે તુરતાતુરત અગીઆરસે રૂપીઆની એક મોટી ગાદરેજની તીજોરી ખરીદી, આવી રીતે આગ થવા પછી કુવા ખોદાવવાનું કામ વાજબી કહેવાય નહીં. જો કે નાના મોટા બધાએ એવુંજ કરે . થોડા વખત ઉપર મુંબઈમાં ઇવટ લેધમની કંપનીની ઓફીસમાં માટી આગ લાગી તે વખતે જાણીતા મેટા વિલાયતી મેકરની ચાર તીજોરી એશાક્રીસમાં હતી અને તેના જે અનુભવ સાહેબને મળે તે ઉપરથી આગ પછી ગાદરે જતી માટી સાત તીજોરીઓ અહીંની તેમજ કરાંચીની ઓફીસ માટે ખરીદવામાં આવી. આવી પોતે ઘણાક નુકસાન થયા પછીજ સાવચેત થાય છે. ઘણા કે પેતાને યા પાડોસીને ત્યાં ચોરી થવા પછી ગાદેરેજની તીજોરી લેવા નીકળે છે. સર સાસુન જે, ડેવીડના જેટલી સાવચેતી થે.ડાકોજ રાતા હશે. એઓએ જેવું જાણ્યું કે છેલ્લા વરસમાં મુંબઈમાં ઉપરાસાપરી આગા થઈ તેમાં જ્યાં જ્યાં ગોદરેજની તા. તેરીઓ હતી ત્યાં ત્યાં જરાએ નુકસાન થયું હતું નહીં તેવું’ તરત પોતાની પાસની જાણીતા વિલાતી મેકરોની હારાની કીંમતની પાંચું તીજોરીઓ લીલામથી વેચી નાંખવાનો ઠરાવ કરી તેની જગ્યાએ ગોદરેજની તીજોરીઓ ખરીદી, - હિંદુસ્તાન અને અરમાની સેવીંગ બે"કાના ચોપડા રાખવા માટે સરકારને થોડા વખત ઉપર ૭૭ર ફાયરપ્રુફ તીજોરી જોઇતી હતી તે વખતે જુદા જુદા મેકરની તીજોરીઓ આગમાં નાખી તપાસ કરી હતી અને ફક્ત ગોદરેજની તીજોરીમાં કાગને સલામત હોવાથી અને બ્રજી તીજોરીમાં સઘળ' બળી જવાથી 372 તીજોરીઓના ઓર્ડર ગોદરેજને આપને વામાં આવ્યા હતા. કારખાનું:-ગેસ કંપની પાસે, પરેલ, મુંબઈ. શાખા—ીચીરોડ-અમદાવાદ,