Book Title: Atmanand Prakash Pustak 041 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531486/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra LI પુસ્તક : ૪૧ સુ અંકઃ ૯ મા : www.kobatirth.org શ્રીગલાનંદ પ્રકારા આત્મ સ. ૪૮ વીર સ’. ૨૪૭૦ પ્રભુજી મહાવીર તું મંગલકાર. ( રાગ–ભીમપલાસ. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir E વિક્રમ સં. ૨૦૦૦ : ચૈત્ર : ઇ. સ. ૧૯૪૪ : એપ્રીલ : For Private And Personal Use Only પ્રભુજી મહાવીર તું મોંગલકાર. જગનાયક જગગુરુ જગવંદન, જગજીવન જયકાર. પ્રભુજી પૂર્ણ કામ પુરુષાત્તમસ્વામી, સત્ય દયા વરનાર. પ્રભુજી નાથ નિરંજન ભવી મનરજન, ભવભય ભંજનહાર. પ્રભુજી અહિંસાધારી મહા ઉપકારી, મુક્તિસુખ દાતાર. પ્રભુજી ચશે.ભદ્ર વીતરાગી વીરને, વંદન વારવાર. પ્રભુજી રચિયતા: મુનિ યોાભદ્રવિજયજી–વલસાડ, : Page #2 -------------------------------------------------------------------------- ________________ a obtenere Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -G@GMDow s" ક શ્રી મહાવીર જન્મોત્સવ. "Mewesomeo Noooooooooo (ભીમપલાસ-ભારત કા ડંકા-એ રાગ ) સિદ્ધાર્થ ઉરે નવ હર્ષ સીમા, ત્રિશલા હરખાયે રગરગમાં શુભ ભાવ અહિંસા પ્રસરે ત્યાં, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ટેક. ભવિજનના ઉર ઉદ્યાન મહીં, મધુરી સુખદા વસંત ખીલી; શુભ ભક્તિ સુવૃત્તિ વસી રસીલી, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં ૧ મૈત્રી જાગી સુરદાનવમાં, દુર્ગણ પરિણમતા સદ્દગુણમાં કરુણું પ્રગટી હિંસક ઉરમાં, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૨ ધરણું નંદનવન સમ ભાસે, મહેકે પૃથ્વી મધુરી વાસે, સુરબાળાઓ રમતી રાસે, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં, ૩ સઘળાં ચૈતન્ય સ્વરૂપ ભાવે, ચેતનની તિ પ્રગટાવે, પ્રભુની મૂર્તિ ઉર પધરાવે, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં ૪ વર્ષા વષ ધનધાન્ય તણી, મમતા દુર્વત્તિ સર્વ હણ, સમતા વૃત્તિ શુભ શ્રેષ્ઠ ગણી, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૫ ભૂમિ શુદ્ધ બની શીતલ વાયુ, ખૂલતાં વૃક્ષે જન દીર્ધાયુ, આનંદ ભર્યું જગ સુખ છાયું, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૬ પ્રભુ અજિત બુદ્ધિના સ્વામી, આનંદ સ્વરૂપ અંતરયામી હેમેન્દ્ર પ્રમોદ ધરે પામી, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૭ ચયિતા મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી મુ. હવાડા ( વિજાપુર ) g ૦૦૦ Om mom2006 © COOOOOGહક For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરાશા માં મુક્તિ. * લેખકઃ આ. શ્રી વિજ્યકસૂરસૂરિજી મહારાજ. માનવ જીવનને ભક્તા અને માનવ- મેહનાં મોજાં ફરી વળી દુઃખના દરિયામાં દેહમાં વસનારો આત્મા સુખ, શાંતિ, આનંદ બેલું જગત સુખશાંતિ માટે ફાંફાં મારી રહ્યું અને નિર્દોષતાને ઇચ્છુક હમેશાં બન્યા રહે છે. દુઃખગર્ભિત દુઃખ પૂર્ણ સુખમાં સંતોષ છે અને તેને મેળવવા નિરંતર પ્રયત્ન કરે છે. માની કિમતી માનવજીવન એઈ રહ્યું છે, પણ સુખ એટલે આરોગ્યતા-અશાતા વેદનીયને અશાતાદનીયને અંત લાવ્યા સિવાય સુખ અભાવ. શાંતિ એટલે ચિત્તની નિર્વિકલ્પતા- કયાંથી? અને તે અશાતાને અંત જીવ માત્રને કલેશને અભાવ-મેહનીયને ઉપશમભાવ. શાતા પહોંચાડયા સિવાય ક્યાંથી ? ધન, બાગ, આનંદ એટલે નિર્મળ જ્ઞાન-વસ્તુનું યથાર્થ બંગલા, કુટુંબ, પરિવાર, સંપત્તિ આદિ શાતા જાણવું-દર્શન મેહનીયગર્ભિત જ્ઞાનાવણીય સિવાય બધું યે નકામું. શાતા તથા અશાતાના ક્ષપશમ અને નિર્દોષતા એટલે અપુનર્જન્મતા- અંત સિવાય, અર્થાત્ વેદનીય કર્મના ક્ષય અપુનરાવૃત્તિ પદની પ્રાપ્તિ-આયુષ્ય કર્મ સિવાય સાચી અને શાશ્વતી શાતા કયાંથી ? અપુનબંધકપણે સર્વથા અભાવ. વિચાર કરતાં દ્રવ્ય આરોગ્યતા તે અનંતી વખત મળી, સ્પષ્ટ જણાઈ આવે છે કે કર્માધીનપણું આત્માને શાતા વેદનીય તે ઘણી વખત ભેગવી; પણ માટે અત્યંત અનિષ્ટ કરવાવાળું છે. કર્મ અદષ્ટ ભાવ આરેગ્યતા વેદનીય કર્મના અભાવરૂપ પણે આત્માના સુખ, શાંતિ અને આનંદાદિ ઈષ્ટ આત્માએ આજ સુધીમાં પ્રાપ્ત કરી નથી અને પદાર્થો પર પ્રહાર કર્યો જાય છે જેથી કરી તેથી કરીને જ આત્માના સુખની દરિદ્રતા આત્મા સુખાદિ વસ્તુઓથી નબળો રહે છે. ટળી નથી. બદલાની આશા રાખ્યા સિવાય કર્મની આધીનતા-કર્મની ગુલામી અજ્ઞાની જીવને શાતા આપનાર, ભાવ આરોગ્યતા મેળવી આત્માને અત્યંત પ્રિય લાગે છે કારણ કે શકે છે અને આશાવાદી દ્રવ્ય આરેગ્યતા મેળવે અજ્ઞાની આત્માને અનાદિ કાળના અભ્યાસને છે. જગત આશાવાદી છે, એટલે જ અંતે લઈને કમજન્ય સુખની જ અભિરુચી હેય નિરાશ બને છે. આશાવાદીની નિરાશા આત્મછે અને તેથી કરીને જ જડ જગતની ક્ષણિક વિકાસ કરવાની હોય છે. નિરાશા તે જ સૌંદર્યતા જોઈને તેને પ્રાપ્ત કરવા પુન્યકર્મને વૈરાગ્ય ભાવ છે. આ નિરાશા સમજ જ્ઞાનપૂર્વક ઉપાસક બને છે પણ કમ માત્રને સંહારક અને અજ્ઞાનપૂર્વક હોય છે. જ્ઞાનપૂર્વક નિરાશા બનતો નથી અને પરિણામે કર્મની પરતંત્ર- વસ્તુના યથાર્થ જ્ઞાનથી થાય છે અને અજ્ઞાનતામાંથી મુક્ત થવાને બદલે વધુને વધુ બદ્ધ પૂર્વક નિરાશા ઈચ્છિત પગલિક વસ્તુ ન થતો જાય છે જેથી કરીને નિરંતર કર્મને મળવાથી થાય છે. અજ્ઞાન જનિત નિરાશા દાસ બનતા રહે છે. અને જ્ઞાન જન્ય નિરાશા અને વૈરાગ્ય ભાવના છે. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૮ www.kobatirth.org 卐 જગતને આશાવાદ એટલે મેહનું સામ્રાજ્ય. માહની સત્તા. પરિવર્તન શીલ સંસારના કાઇપણ સભ્ય જ્યાં સુધી આશાના આશ્રિત છે ત્યાં સુધી માહના નિયમનું લેશમાત્ર પણ ઉલ્લંઘન કરી શકતા નથી. કારણ કે ઉલ્લંધન કરવાથી માહનીયની કઠિનમાં કઠિન શિક્ષાનું પાત્ર મને છે. જે સભ્ય સખળખની આશા મુક્ત થાય છે અને માહના નિયમનું ઉલ્લ ધન કરીને ખાંડ ઉઠાવે છે તેને પ્રથમ તે માહના Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞાનજન્ય નિરાશા દુ:ખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનજન્ય નિરાશા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ખન્ને પ્રકારના વૈરાગ્યના અંગે ત્યાગ પણ દુઃખગર્ભિત અને જ્ઞાનગર્ભિત ગ્યથી કરવામાં આવતા ત્યાગ આશાગર્ભિત હાય છે. અને તે જડાસકત જીવામાં પિર વર્તન પામતા નથી; કારણ કે પૌદ્ગલિક સુખાની ઇચ્છા હેાવા છતાં ન મળવાથી નિરાશ બનીને ભાવીમાં મેળવવાની આશાથી કરવામાં આવે છે; જેથી કરી પુન્ય પ્રાપ્ત કરીને પોતાની આશા સફ્ળ કરે છે. દુ:ખગર્ભિત વૈરાગ્યજન્ય ત્યાગ ધર્મ અંગીકાર કરવાવાળાને જો મેાહનીય કનુ ક્ષાપશમ થઈ જાય અને જ્ઞાન પ્રાપ્ત થાય તે તે દુ:ખગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગભિત વૈરાગ્ય પણ થઇ શકે છે. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જન્ય ત્યાગથી આત્મ વિકાસ પણ કરી શકે છે. ક્ષણિક, અનિત્ય, અસાર આદિ વસ્તુના યથાર્થ જ્ઞાનથી થવાવાળી નિરાશા, સાચા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. આ નિરાશા આશાજન્ય નિરાશા નહાવાથી આત્મવિકાસના અંગભૂત છે. યથાર્થ આત્મસ્વરૂપના અંશ છે. આ નિરાશા સર્વ કર્મીના સ ́હાર કરી આત્માને પૂર્ણ તરફથી અનેક પ્રકારની યાતનાઓ ભાગવવી પડે છે; પર ંતુ આશામુક્ત હાવાથી પરિણામે માહ ઉપર વિજય મેળવી સ`પૂર્ણ આત્મશક્તિના વિકાસ કરી શકે છે, જેથી કરી સાચી એમ એ પ્રકારના હાય છે. દુ:ખભિ ત વૈરા-સુખશાંતિ અને આનંદના ભાક્તા ખરે છે. આશાના આશ્રિત કાઇ પણ કાળે મેહ ઉપર વિજય મેળવી શકતા નથી, કારણ કે જેની આશા કરવામાં આવે છે તે વસ્તુ જડના વિકાર છે અને આશા માહુના વિકાર છે. ખન્ને જડ હાવાથી અને જડ વસ્તુઓની પ્રાપ્તિ ક આધીન હાવાથી આત્માને નિરંતર જડની સેવો કરવી પડે છે. જ્યાંસુધી આત્મા સેવક છે ત્યાં સુધી નિ`ળતાના અંગે કર્મ ઉપર વિજય મેળવવા ઘણુંા જ કઠિન છે; માટે જ મેાહક ઉપર વિજય મેળવનાર જડ તથા જડના વિકારો પાસેથી સુખ આદિની આશાથી સથા રહિત થવુ જોઈએ. જડ સંસારથી નિરાશ રહેનાર જ શાંતિ મેળવી શકે છે. ચિત્તની શાંતિ નિર્વિકલ્પતાની ઉત્પાદક નિરાશા જ છે. આશાખદ્ધ આત્માના ચિત્તમાં જડે સ`સારના પદાર્થોમાં ઇષ્ટ અનિટ્ટની ભાવના હેાવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પરૂપ તરંગાનુ ઉત્થાન નિર'તર થયા જ જન્ય નિરાશા હૈાવાથી આત્મસ્વરૂપ વિરક્ત ભાવને જ કહેવામાં આવે છે. સ્વતંત્ર મનાવવાવાળી છે. અને તે નિરાશા-કરે છે કે જેને અસમાધિ-અશાંતિ કહેવામાં આવે છે. જયાં સુધી આશાનું વાવાઝોડું શાંત થાય નહિ ત્યાંસુધી સંકલ્પવિકલ્પની તર ગેામાં સ્થિરતા આવી શકતી નથી. અને જ્યાં સુધી સકલ્પની તર`ગામાં અસ્થિરતા છે ત્યાં સુધી શાંતિ કે સમાધિ નથી-ત્યાંસુધી આનંદસ્વરૂપ આત્મા નિર્દોષ નિર્વિકાર ખની શકતા નથી. નિર્દોષ અન્યા સિવાય આત્માને પૂર્ણ સ્વતંત્રતા મળી શકતી નથી. પૂર્ણ સ્વત ંત્ર અન્યા સિવાય અપુનરાવૃત્તિ સ્થાન હાઇ શકતું નથી અને ભવભ્રમણ ટળી શકતું નથી. For Private And Personal Use Only શ્રી આત્માનંદ પ્રકાશ : Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra નિરાશામાં મુક્તિ www.kobatirth.org 卐 સાધન ધર્મ નથી. સ'સારવાસી જીવા ઉપર મેાહનીયના રાગ અને દ્વેષ બન્ને દુ:ખાએ એટલી બધી સત્તા જગાવી છે કે જેને જોઈને ઉપશમભાવ વાળા પણ આશ્ચર્ય પામે છે. મને વિચાર કરતાં હજી સમજાતુ ં નથી કે સંસારવાસીઓ ધર્મના નામે આપસમાં દ્વેષ તથા વૈવિરાધના આદર શા માટે કરતા હશે ? એકબીજાને અળખામણા તથા અપ્રિય કેમ લાગતા હશે ? જીવમાત્ર એક જ ધર્મવાળા છે. કાઇના પણુ ધર્મ જુદા નથી. જુદા ધર્મવાળું તેા જડ છે. અને તેજ વધી છે. તે પછી જીવા ધર્મમાં શા માટે ભેદ પાડતા હશે? Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખીને આત્મધર્મ માં ભેદ પાડે છે. પણ સાધન માત્ર જડ છે. તે સાધ્ય ચૈતન્યના ધર્મ માં કેવી રીતે ભેદ પાડી શકે? નામ, સ્થાપના, પુસ્તક, માળા, દેહક્રિયા, ભેખ બધા ય જડ તે જ્ઞાનદંનચારિત્ર ધર્માંમાં પરિવતન કેવી રીતે કરી શકે ? અનાદિ કાળથી આત્માના પ્રદેશામાં આતપ્રોત થઇને રહેલું ક-જડ આત્મધર્મમાં પરિવર્તન કરી શક્યું નથી, તેા પછી કાઇક વખત જ સબંધમાં આવનાર જડ આત્મધર્મ ને કેવી રીતે ફેરવી શકે ? ખરુ' જોતાં તા આત્મધર્મ માં કાઇ પણ પ્રકા-સના અધિકારી છે. રના ભેદ નથી. અનેક આકૃતિ તથા પ્રકૃતિમાં જણાતા જીવમાત્ર સ્વરૂપે એક સરખા જ છે. ગમે તે દેહમાં જીવા કેમ ન રહેતા હેાય પણ જ્ઞાનદર્શન તથા પ્રદેશમાં જરાય ભેદ નથી. આત્મધર્મ માં અભેદ દષ્ટિ થયા સિવાય રાગદ્વેષ આછા થતા નથી અને રાગ દ્વેષ આછા થયા સિવાય આત્મવિકાસ થતે નથી. અથાય પોતાને સમ્યષ્ટિ માને, પણ સ્વરૂપમાં અભેદ દ્રષ્ટિ થયા સિવાય સભ્ય ક્યાંથી ? આત્મધર્મમાં ભેદ બુદ્ધિ અને જડ વાસ્તવિક ધર્મ”માં અભેદ બુદ્ધિ તે કાંઇ સમ્યક્ત્વ કહી શકાય ? અને જ્યાં સમ્યકૃત્વ નથી ત્યાં જ્ઞાન કયાંથી હાય ? અને જ્ઞાન વગર વિકાસ ક્યાંથી ? સાધનને ધર્મ માનનારાઓ, સાધનને હૃષ્ટિમાં ૧૬૯ સાબુ કપડાંના તાતણા ઉપર રહેલા મેલને દૂર કરી શકે, પણ તાંતણાઓને લાલ, પીળા કે કાળા ન બનાવી શકે. જડ સાધના આત્મઅણુજાણુ માણસો તે પરમાત્માના માણુ-પ્રદેશ ઉપર રહેલા કર્મ-જડને ખશેડી શકે સાને લઇને જુદા જુદા ધર્મ સ્થાપન કરે છે. અમુક વૈષ્ણવધર્મી છે. અમુક શિવધી છે. અમુક જિનધી છે. પરમાત્માના નામેાને લઇને આત્મધર્મ માં કેવીરીતે ભેદ પાડ્યા તે જ આશ્ચય જનક છે! પણ આત્મપ્રદેશાને જ્ઞાનદર્શનની તારતમ્યતા કે વર્ણ, ગ ંધ, રસ, સ્પર્શીવાળા ન બનાવી શકે. અજ્ઞાનતાથી જડ સાધનાને વળગી રહી વેરવિરાધના આશ્રિત બની આત્મધર્મમાં ભેદ દિષ્ટ રાખનાર આત્મદ્રોહી હૈાવાથી આત્મવિકા For Private And Personal Use Only મનુષ્ય માત્ર જાણે છે કે માસ અન્ન ખાઈને જીવે છે. માણસને જીવવાનું સાધન અન્નપાણી છે, છતાં કોઈ માટી તથા પથરા જેવી વસ્તુને ખારાક તરીકે વાપરી જીવવાનું સાધન બનાવે તે તે સર્વથા અનુચિત જ સાધન કહી શકાય. અને જીવવાને માટે કેાઇ પણ માણસ તેના ઉપયાગ ન કરે તેા પછી આત્મવિકાસનાં સાધન સમ્યગ્ જ્ઞાન, સમતા, શાંતિ, સમભાવ, વૈરાગ્ય, ત્યાગ આદિ હોવા છતાં કાઇ રાગ, દ્વેષ, વેર, વિરોધ, અદેખાઇ, અસહિષ્ણુતા, ઘૃણા, તિરસ્કાર, નિર્દયતા આદિને આત્મ ધર્મના વિકાસનાં સાધન બતાવે તા 'ડાહ્યા અને જ્ઞાની પુરુષા કેવી રીતે માની શકે ? અને આત્મવિકાસ માટે કેવી રીતે ભાન ભૂલી Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાર્થસૂચક વાક્યસંગ્રહ (ગતવર્ષના પૃષ્ઠ ૨૬૬ થી શરુ.) સંગ્રાહક ને યાજક–મુનિ પુણ્યવિજયજી (સંવિપાક્ષિક) જ્ઞાન વિના મેક્ષ નથી, વૈરાગ્ય વિના જ્ઞાન ણામ આપતું નથી. તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે નથી, વિચાર વિના વૈરાગ્ય નથી, સ્થિરતા વિના જીવને વૈરાગ્ય પાત્રતા આપે છે. આમ આ વિચાર નથી. ૮૮ સંસારથી છૂટવા ઈચ્છતા જીને-મુમુક્ષુઓને જ્યાં સુધી જીવને વૈરાગ્ય ફરતે નથી વૈરાગ્ય પરમ સાધન છે. ૯૦ ત્યાં સુધી તેને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જેના ચિત્તમાં લેશ માત્ર ત્યાગ, વૈરાગ્ય સિદ્ધાન્તબોધનું શ્રવણ, વાચન કે પઠન તે નથી તેને તત્વજ્ઞાન ન થાય એમ પુરુષ જીવ કરે પણ તેના અંતરમાં પ્રવેશ પામી કહે છે તે કેવળ સત્ય છે. આ કાળ એના શક્તા નથી. ૮૯ પ્રત્યક્ષ પૂરાવારૂપે છે. આ કાળને પરમ જ્ઞાનીપાત્રતા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી–પરિ ઓએ દુષમ કહ્યો છે તે વાસ્તવિક છે. જે તન્મય બને? વસ્તુ માત્રનું અસ્તિત્વ હયાતી- પ્રત્યેની અનુકૂળતા–પ્રતિકૂળતાને વિચાર કરતા હોવાપણું ધર્મને અવલંબીને રહેલું છે. સાકર હોય તો કંઈક અંશે ઉચિત ગણાય, પણ ત્યાં મીઠી, કરિયાતું-કડવું, મીઠું, ખારું. આત્મજ્ઞાન કદાગ્રહ, મિથ્યા જ્ઞાન, મિથ્યા અભિમાન, રાગ દર્શનવાળ, જડ-વર્ણ, ગંધ, રસાદિવાળું ઈત્યાદિ દ્વેષ, વૈરવિરોધ, ઘણાદિને અવકાશ જ નથી. વસ્તુઓના ધર્મનું ખંડન–નાશ કરવા અનાદિ જ્યાં આ વસ્તુઓ છે ત્યાં વિચાર નથી પણ કાળથી અત્યાર સુધીમાં થઈ ગયેલી સમર્થ વિવાદ જ છે અને જ્યાં વિવાદ છે ત્યાં વિકાસ વ્યક્તિઓમાંથી કોઈ પણ સમર્થ થયું નથી, જ નહિ પણ વિનાશ તિભાવ જ છે. થશે પણ નહિ અને હયાતે પણ નથી કે જે પિતાનું માનેલું (મત) સાચું મનાવવા ધર્મનું ખંડન કરી શકે. સમજાતું નથી કે બુદ્ધિને દુરુપયોગ કરી કુયુક્તિઓને આશ્રય લે અત્યારે એકબીજા એકબીજાના ધર્મનું ખંડન અથવા તે પ્રમાણિક પુરુષના વચનને પિતાના કેવી રીતે કરતા હશે? ધર્મનું ખંડન કરવા વિચારોમાં જણાવે, કઈ રીતે વસ્તુનું ખંડન જતાં આત્માના પિતાના ધર્મને ઢાંકી દેવા ગાઢ કરી શકવાના નથી તેમજ શ્રેય કે વિકાસ પણ કર્મના પડદાઓ બનાવી સમ્યગજ્ઞાનદર્શન કરી શકવાના નથી. વિકાસના વિરોધી મિથ્યા દિને ઢાંકી રહ્યા છે. જ્ઞાનાદિને આશ્રય લઈને અને અજ્ઞાનવશ સાધનનું પણ ખંડન થઈ શકતું નથી, થઈને ખોટી પ્રસિદ્ધિ તથા મેટાઈ મેળવવા કારણ કે સાધને પણ પોતાના જ સ્વરૂપમાં સાધના ખંડન-મંડનમાં ઊતરનાર અજ્ઞાની રહેવાના. સાધન પણ વસ્તુ છે અને તે કથન જીથી પોતાનો સ્વાર્થ સાધી શકે ખરા; પણ માત્રથી નાશ થઈ શકતું નથી. સાધના ઉપ- જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં તે તેઓ દયાના જ રોગનું જે ખંડન નહિ પણ સાધનની સાધ્ય પાત્ર છે. " -~ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાર્થ સૂચક વાકયસંગ્રહ. કાળમાં જીવેને આત્મહિતના સાધનો દુષ્કર કરતું માને તે મિથ્યાષ્ટિ છે; કારણ કે બે દ્રવ્યની થઈ પડ્યા હોય, તત્વજ્ઞાન-આત્મજ્ઞાનની પ્રાપ્તિ ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે શ્રી પરમ દુર્લભ હોય તે કાળ કેવળ દુષમ-વિષમ જિનને મત નથી. ૭ કહેવા ચેગ્ય છે. ૯૧ - આત્મા પિતાના જ પરિણામને કરે છે, અંતરની શક્તિઓ જાગૃત થાય અને પગલ પરિણામને કદી કરતો નથી. આત્માની મનુષ્ય પિતાનું યથાર્થ સ્વરૂપ સંપૂર્ણ રીતે અને પગલની બનેની ક્રિયા એક આત્મા જ સમજી શકે તેટલા માટે જ સર્વ શાસ્ત્રોની કરે છે એમ માનનારા અજ્ઞાની છે. જડ-ચેતરચના છે. ૯૨ નની એક કિયા હોય તે સર્વ દ્રવ્ય પલટી આત્માનું અજ્ઞાન–આત્મભાન ભૂલવું તે જ જવાથી સર્વને લોપ થઈ જાય એ મેટે દોષ કૃષ્ણપક્ષ છે, તે જ પુગલ પરાવર્તન છે, તે જ ઊપજે. “હું કર્તા પર ભાવને ઈમ જિમ જિમ દુષમકાળ છે, તે જ દુર્ગતિને માર્ગ છે, અશા- જાણે, તિમ તિમ અજ્ઞાની પડે નિજ કર્મને તિની ઉત્પત્તિ તે જ છે, સંસારનો પ્રવાહ પણ ઘાણે.” (ઉ.) ૯૮ તે જ છે. રાગદ્વેષ, વેર વિરોધ, વિષય કષાય સર્વ જે જ્ઞાની–ધ્યાની આત્મા છે તે નિરીહપણે તેમાંથી જ પ્રગટે છે. ૩ બાજીગરની બાજી જેવી દુનિયામાં સ્વાધિકારે જ્યારે આ આત્મા, આત્મા અને આસ્ત્ર- કર્મો કરે છે. એવી આત્મદશા પાક્યા વિના વેને ભેદ જાણે છે તે જ વખતે કષાયાદિ આશ્ર- જયાં ત્યાં પરોપકાર કરવા પ્રવૃત્તિ કરવી તે થી નિવૃત્ત થાય છે, કારણ કે તેનાથી જે વસ્તુત: બંધન છે, તેથી આત્માની વાસ્તવિક નિવર્તતે ન હોય તેને આત્મા અને આશ્ર શુદ્ધિ થતી નથી, માટે આત્મોન્નતિનો ઉપયોગ વેના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ પ્રગટે એવી દશા પ્રથમ પ્રાપ્ત કરવી એ જ જ થઈ નથી. ૯૪ સત્ય કર્તવ્ય છે પશ્ચાત્ સેવાધર્મથી આત્માની ભેદજ્ઞાન થયા પછી જીવન અને પુદ્ગ- શુદ્ધિ થયા કરે છે. ૯ લને કર્તા કર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી ' આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને ઈચ્છતા જિજ્ઞાનથી, કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી સુઓએ સાધનાદિ કર્મો કરવા, પણ તેના ફળત્યાં સુધી અજ્ઞાનથી કર્તા કર્મભાવની બુદ્ધિ ફળમાં લેશ માત્ર આસક્તિ રાખવી નહિ. મતથાય છે. ૯૫ લબ કે ક્રિયાનુષ્ઠાન આદિ સાધને સાધકે ચિત્તપરમાથે જીવ-પદ્દગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા શુદ્ધિ માટે બહુ જરૂરી છે. જે ક્રિયાનુષ્ઠાનના છતાં, જ્યાં સુધી ભેદ જ્ઞાન ન હોય–થાય ત્યાં ફળરૂપે આત્મદર્શન થતું હેત તે કર્મોના સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય ફળને ત્યાગ કરવા માટે શાસો કદાપિ ઉપદેશ છે. અજ્ઞાનીને જીવ-જુદુગલનું, જડ-ચેતનનું કરત નહિ ૧૦૦. ભેદજ્ઞાન નહિ હોવાથી ઉપલક દષ્ટિએ જેવું ઉપાયે કેટલાક વિધિરૂપે તે કેટલાક નિષદેખાય છે તેવું તે માની લે છે. ૯૬ ધરૂપે એમ બે પ્રકારના હોય છે પરંતુ ઉદ્દેશને બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની એક બાજુ મૂકી દઈ કેવળ ઉપાય સંબંધી ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ ઝઘડા કરવાથી કલ્યાણ થઈ શકતું નથી. જ્યાં કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા જેશે ત્યાં પ્રાય: ઉપાયની ખાતર જ મારામારી For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧ www.kobatirth.org ચાલી રહી છે. ઉદ્દેશ શુ', લક્ષ શું, સાધ્ય શું તે તરફ્ તા કાઇની નજર પણ પડતી નથી. ૧૦૧ માહ્ય સાધના મનને સ્થિર કરવાને માટે અવલંબનરૂપ છે એ વાત પાછળથી ભૂલી જવાય છે અને માહ્ય સાધનમાં જ સર્વીસ્વ મનાઇ જાય છે. સાધનાના ઉદ્દેશ એ જ કે મનને સ્થિર કરી ક્રમે વૃત્તિશૂન્ય કરવું. ૧૦૨ વિવિધ પ્રકારના જે સાધના શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે તે સર્વ એક માત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે જ છે; છતાં અધિકારી ભેદે સાધનાએ પણ ભિન્ન ભિન્ન હેાય છે. ૧૦૩ જૈન ધર્મમાં જે આટલા બધા પર્વો તથા ઉત્સવા કહ્યા છે, તેના હેતુ માત્ર એ જ કે ધર્મની મહાન મહાન ભાવનાએ લાકા સમજી શકે અને તેને ક્રિયામાં મૂકી શકે. ૧૦૪ જેએ પોતાના સ્વાર્થ-આત્મા પણ પૂરા સાધી શકતા નથી, તેઓ પારકાનું કલ્યાણ શ્રી રીતે કરવાના હતા ? ૧૦૬ 卐 શ્રુતજ્ઞાનની ભાવનાથી આત્મજાગૃતિ, વિવેકહૃષ્ટિના વિકાસ અને બુદ્ધિ સૂક્ષ્મ પદાર્થ સમજવાને લાયક અને છે. ઉત્સર્ગ અપવાદ સમજાય છે, આગ્રહ આછે થાય છે, વસ્તુની બધી દિશાઓ જાણી શકાય છે, સાપેક્ષ વૃત્તિએ વસ્તુતત્ત્વના વિચાર કરવાનુ ખળ આવે છે, સ્યાદ્વાદ ષ્ટિ તે જ કહેવાય છે. તેને લઈને દરેક વસ્તુ તથા દનના ભેદાના અપેક્ષાએ સદ્ભાવ સમજી શકાય છે. ૧૦૭ અનેક લેાકેા ધર્મ ની યથા ભાવનાને નોંઢુ સમજી શકવાથી તેને સ્થૂલ રીતે વળગી રહે છે. અને ઉત્સવ-આમદ પૂરો થયા એટલે ભાવ-પ્રવર્તે છે. ૧૧૦ નાએ પણ ભૂલી જાય છે. એટલા જ માટે ધનુ માહ્ય આવરણુ યથાર્થ ધર્મને તથા આત્મજ્ઞાનને ઢાંકી દે છે, એમ જે કહેવાય છે. તે ખરું` પડે છે. ૧૦૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદ જનતામાં શાંત ભાવનુ વાતાવરણુ ઉપજાવનાર છે. અને એથી જ એ સમભાવનું મૂળ છે એટલા માટે સતા એને સામ્યવાદ પણ કહે છે. ૧૦૮ શ્રી આત્માનંદ પ્રકાશ ઃ નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર બનાવી મૈત્રીભાવના રસ્તા તેમને સરળ કરી આપે છે. આ રીતે જીવનના કલહેા શમાવવામાં અને જીવનવિકાસના મા સરળ કરી આપવામાં નયવાદ સ’સ્કારી જીવનનું સમર્થ ગ છે. ૧૦૯ ચાપશમથી સર્વ મનુષ્યેાની ભિન્ન વૃત્તિ હેાવાથી પેાતાનું અન્યને સ` પસંદ ન આવે અને સત્તુ પેાતાને સર્વથા પ્રકારે પસંદ ન આવે, આવી સ્થિતિ સર્વત્ર થાડાઘણા અંશે જ્યાં ત્યાં દેખાય છે, તેમાં જ્ઞાની સાપેક્ષ બુદ્ધિ ધારણ કરીને સાપેક્ષ ભાવે વ્યવહાર અને નિશ્ચયથી મધ્યસ્થ વૃત્તિએ આત્મકલ્યાણુમાં સત્યની ખાતર સત્ય છે; નહિ કે મને પ્રિય છે અથવા મારુ' છે માટે સત્ય છે. એ અમેઘ ચાવી જો ધ્યાનમાં હાય તા ષ્ટિરાગ, લેાકેષણા, લેાકસંજ્ઞા, ગાડરિયા પ્રવાહ, દર્શનમાહ એ બધા ઝપાટામાં દૂર થઈ જઈ આત્મા પાતાના સનાતન-અનાદિ નિધન સત્ ભણી સહેજે વળે. ૧૧૧ જ્યાં સુધી સાચી વાત કહેવાની તથા સાચી રીતે વર્તવાની આપણામાં હિંમત આવી નથી, ત્યાં સુધી આપણા ઉત્કર્ષ થવા કદિ પણુ સંભવિત નથી. શુદ્ધ આશયથી સ્વ-પર હિતની ચેાગ્ય તુલના કરતાં જે લાગે તે કહેવામાં તથા કરવામાં જ પુરુષાર્થ છે. ૧૧૨ For Private And Personal Use Only વિચક્ષણ બુદ્ધિશાળીએ માણસના વચનથી તેના ગુણાવગુણના તાલ નિ:સંશય કરી શકે છે. અમુક વચના કૃત્રિમ છે અને અમુક તેના શુદ્ધ Page #9 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસન્નતા - અનુ. અભ્યાસી. પ્રસન્નતા કેને પ્રિય નથી? એ કોણ તેટલું આધ્યાત્મિક બળ તેનું વધે છે. એટલું જ મનુષ્ય છે જેને પ્રસન્ન થવાનું નથી ગમતું? નહિ પણ તે પોતાની શારીરિક શક્તિ પણ વધારે એ કેણ છે કે જેને પ્રસન્ન મનુષ્યની પાસે છે. મન પ્રસન્ન રહેવાથી શરીરની અમૃત પેદા રહેવું નથી ગમતું? આપણે સઘળા બાળકને કરનારી ગ્રંથિ પિતાનું કાર્ય સારી રીતે કરે છે ચાહીએ છીએ શા માટે? એટલા માટે જ છે અને શરીરમાં એ પદાર્થોને પ્રવાહ ચાલુ રાખે બાળક પ્રસન્નતામાં જ રહે છે જે આપણને છે કે જેનાથી શરીર અક્ષય બની રહે છે તેમજ દુર્લભ છે. ખીલેલું ફૂલ સિને પ્રિય હોય છે વધે છે, પ્રસન્નચિત્ત મનુષ્ય ભાગ્યે જ રેગી હશે. અને કરમાયેલાં ફલને સે તિરસ્કાર કરે છે. પ્રસન્નતા માનસિક તપથી પ્રાપ્ત કરી શકાય રેતીસૂરત મનુષ્યથી સે પાછા હઠે છે. હસતા છે. બાળકની પ્રસન્નતા પ્રકૃતિ છે. પરંતુ તેની માણસનું સે કઈ સ્વાગત કરે છે. તેનાથી પ્રસન્નતાને ભંગ સહજ વારમાં થાય છે. પ્રાય કેઈને જીવ મુંઝાતો નથી. જેનું મન પ્રસન્ન મનુષ્યની પ્રસન્નતા પુરુષાર્થથી ઉપલબ્ધ થાય નથી તેની પાસે કશું નથી; અને જેનું મન છે. તે સાધનાવડે આવે છે. ખરી પ્રસન્નતા પ્રસન્ન છે તેની પાસે સઘળું છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓથી નષ્ટ નથી થતી. ઐઢ પ્રસન્નતા શક્તિની પરિચાયિકા છે. જે મનુ- લેકેની પ્રસન્નતા જ વાસ્તવિક પ્રસન્નતા છે, વ્યની અંદર આધ્યાત્મિક શક્તિ હોય છે તે જ કેમકે તે સ્થાયી રહે છે. એવી પ્રસન્નતા આપણે પ્રસન્ન રહી શકે છે. પ્રસન્નતા પોતે એ શક્તિની સર્વે મેળવી શકીએ છીએ. તેને માટે આપણે ઉત્પાદિકા પણ છે. મનુષ્ય જેટલો પ્રસન્ન રહે છે આધ્યાત્મિક શક્તિ વધારવી પડશે. અંત:કરણના સત્ય છે. એ તારવણી–એ પારખું જેમ ભેજનની એક જ વસ્તુ બે ભિન્ન ભિન્ન તેઓ પિતાની બુદ્ધિવડે કરી શકે છે. ૧૧૩ પાત્રમાં મૂકવાથી તેના સ્વાદમાં ફરક પડતો કેટલીક વાર આપણે બીજાની દાક્ષિણ્યતા નથી, તેમ ભાષાના ભેદે અનેક હોવા છતાં રાખવી પડે છે અને તેથી કરીને આપણા તેથી કરીને અર્થમાં કશો ફેર પડતો નથી. ૧૧૬ મનને અણગમતું કામ કરવાની ફરજ પડે છે. ભાષા ગમે તે હોય, પરંતુ જેમાં અધ્યાત્મ ધાર્મિક અને સંસારી ઉત્તમ કાર્યમાં પ્રેરણું નિરુપણને વિષય હોય અને અનુભવનો રસ હોય તે જ દાક્ષિણ્યતા સાચવવી અને તેનું જ ભરેલો હોય તે તેને સંસ્કૃત કરતા પણ ગંભીર નામ દાક્ષિણ્યતા કહેવાય છે. ૧૧૪ સમજવી જોઈએ. ૧૧૭ યથાર્થ બ્રહ્મચારી બનવા માટે સૌ પહેલાં દુર્વિદ, ઈર્ષાળુ મનુષ્ય અન્યના સત્ય સંયમ સંબંધી કઠોર વ્રત-નિયમો પાળતાં શીખવું જોઈએ, સ્ત્રીઓનાં નામ અને ગંધથી લખાણને અસત્-વિપરીત દષ્ટિથી જુએ છે, તે દૂર રહેવું જ જોઈએ, એટલું જ નહિ પણ એનામાં દષ્ટિભેદને ત્યાગ નહિ થયેલે હાઈ સ્ત્રીઓની સાથે સંસર્ગ રાખનારા ગૃહસ્થના ને * સત્ વસ્તુ પ્રત્યે પ્રેમશૂન્યતા હોય છે. ૧૧૮ સહવાસથી પણ ત્યાગી-બ્રહ્મચારીઓએ દૂર (ચાલુ) રહેવું જોઈએ. ૧૧૫ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ શ્રી આત્માનંદ પ્રકાશ : આધ્યાત્મિક શક્તિની વૃદ્ધિ તે શક્તિ વધા- દશાવતો વિષાાન ઉત્તઃ સંત્તેજના | રવાના ઉપાયે લેવાથી થઈ શકે છે. જેવી રીતે સંપન્ન હંગાથ જામ રમાત્ શોધોfમનાય શરીરની શક્તિ સ્વાથ્ય સંબંધી નિયમોનું જોવા મવતિ હંમોહમોgત્ત સ્મૃતિવિમા પાલન કરવાથી વધી શકે છે તેવી રીતે મનની તિવ્રરા ગુદ્ધિ નારા દિનરાત કરતા શક્તિ પણ આધ્યાત્મિક જીવન સંબંધી નિય. અર્થાત વિષયમાં રમણ કરવું એજ મનુષ્યને મેના પાલનથી વધે છે. સંસારના સર્વે ધર્મ માટે ઘાતક છે. એવા પ્રત્યેક વિષયને મનથી દૂર ગ્રંથાએ આધ્યાત્મિક શક્તિ વધારવાના ઉપાય રાખવો જોઈએ કે જે પ્રસન્નતામાં બાધક હોય બતાવ્યા છે. ભારતવાસીઓએ તો એ વિષયનું છે. આપણું નુકસાન ઉપર લાંબે વખત વિચાર એક વિજ્ઞાન જ બનાવ્યું છે. નહિ કર જોઈએ. નુકસાનની ભાવના પ્રસન્નઆધ્યાત્મિક શક્તિના સંચયના ચાર ઉપાય તાને નાશ કરે છે. એનાથી આપણું આધ્યાચોગવસિષકારે બતાવ્યા છે. શમ, સત્સંગ, ત્મિક શક્તિને પણ હાલ થાય છે. સઘળા સંતોષ અને વિચાર મનનું અનેક પ્રકારે પ્રકારની ઘટનાઓની સારી બાજુ પર વિચાર નિયમન કરવું તે શમ છે: સાત્વિક ઉપવાસ કરવાથી મનની પ્રસન્નતા જળવાઈ રહે છે. ઈન્દ્રિયનિગ્રહ વગેરે શમના જ અંતર્ગત છે. સંસારની દરેક ઘટનાને બે બાજુ હોય છે. જે સત્સંગથી કવૃત્તિઓ નિવૃત્ત થાય છે અને મનુષ્યનું મન ઘટનાની ખરાબ બાજુ તરફ સુપ્રવૃત્તિઓ સબળ બને છે તથા અનેક પ્રકા- જાય છે તે પોતાની પ્રસન્નતા પિતાના હાથે જ રના સુવિચાર મનમાં આવે છે, જે આપણા નષ્ટ કરે છે. એથી ઊલટું જેનું મન સારી બાજુ મનને કાબુમાં લાવવામાં મદદ કરે છે. બીજા તરફ ઢળે છે તે પોતાની પ્રસન્નતા જાળવી રાખે મનુષ્યનું આધ્યાત્મિક બળ આપણને ગતરૂપે છે. પ્રત્યેક પ્રકારની હાનિથી માણસને કોઈને કાંઈ સહાય કરે છે અને જ્ઞાન તરફ આપણી રુચિ લાભ થાય છે જ. અને પ્રત્યેક લાભથી કાંઈને વધારે છે. સંતોષથી આપણી શક્તિઓને અપ- કાંઈ હાનિ થાય છે. હાનિકારક ઘટનાઓનાં વ્યય અટકે છે. વિચારદ્વારા આપણે સારું લાભને શોધવા નીકળવું એ બુદ્ધિમાનનું કામ ખરાબ, સત્ય-અસત્ય જાણીએ છીએ. માણસ છે. કઈ વખત લાભ પ્રત્યક્ષ જોવામાં ન આવે પોતાના વિચારદ્વારા પોતાની જાતને ઊંચે તો એમ સમજવું કે લાભ તત્કાળ અપ્રત્યક્ષ લાવીને પરમપદ પ્રાપ્ત કરે છે. પશઓ અને છે, પણ પાછળથી પ્રત્યક્ષ થશે. બાળકોમાં વિચાર કરવાની યોગ્યતા નહિ હોવાથી પ્રસન્નતા એક સંક્રામક પદાર્થ છે. જેવી તેઓ પરમપદની પ્રાપ્તિ નથી કરી શકતા. રીતે રિગ સંક્રામક હોય છે તેવી રીતે સ્વાથ્ય એક જ શબ્દમાં આધ્યાત્મિક ઉન્નતિને પણ સંક્રામક હોય છે. રેગી માણસ પિતાના ઉપાય બતાવવામાં આવે તે એટલું જ કહેવું તેવી રેગને પ્રચાર આસપાસ રહેનારમાં કરે છે, પૂરતું છે કે સાંસારિક વિષય તરફ જતાં મનને લોકો પણ સ્વસ્થતાનો અનુભવ કરવા લાગે છે. ૩. તેવી જ રીતે સ્વસ્થ મનુષ્યને જોઈને બીજા રેકવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે અને સાંસારિક વિષય તરફ રોકટોક વગર તેને જવા ? પ્રસન્નતાની પણ એ જ સ્થિતિ છે. માનસિક દેવાથી તેની શક્તિ ઘટે છે. વિકાર જેટલા સંક્રામક હોય છે તેટલા શારીરિક વિકાર નથી હોતા. એક રેગી મનુષ્યને જોઈને ભગવદ્ગીતામાં કહ્યું છે કે– બીજા કેઈ પણ માણસ તુરત જ રોગી નથી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસન્નતા ૧૭૫ બની જતો, પણ એક દખી મનુષ્યને જોઈને સંબંધ છે. ક્રોધનું લક્ષ્ય બીજાને વિનાશ કરબીજાનું હદય પણ દુઃખથી ભરાઈ જાય છે. વાનું છે અને નિરાશાનું લક્ષ્ય આત્મવિનાશ એવી જ રીતે પ્રસન્નચિત્ત અથવા હસતા કરવાનું છે. ક્રોધ અમુક સમય બાદ નિરાશામાં લેકેના સમાજમાં જઈને આપણે પણ પ્રસન્ન જ પરિણમે છે. થઈએ છીએ અને હસવા લાગીએ છીએ. દરેક મનુષ્ય પોતાની જાતને હમેશાં એવા આ રીતે આપણે જોઈએ છીએ કે માણસ વાતાવરણમાં રાખવી ઘટે કે જ્યાં તેના મનની પોતે જ પ્રસન્ન રહીને અનાયાસે પરોપકાર કરે પ્રસન્નતા નષ્ટ ન થાય. ક્રોધી, નિરાશાવાદી, છે. અંગ્રેજ વિદ્વાન લેખક સ્ટીવન્સન કહે છે કે નિંદા કરનાર તથા ઈર્ષાળુ લોકોથી દૂર રહેવું પ્રસન્નચિત્ત મનુષ્યને મળવું એ પાંચ પાઉંડની જોઈએ. ત્યાગી તથા પરોપકારી પુરુષનો સંપર્ક નેટ મેળવવા કરતાં વધારે લાભદાયક છે. (A વધારે જોઈએ. એવા પુરુષને સત્સંગ શકય happy man or a woman is a better ન હોય તે તેના વિચારેનું મનન કરવામાં thing to meet than a five pound આપણે સમય ગાળ જોઈએ. સદાચારી પુર note) માણસ જે કાર્ય પ્રસન્નચિત્ત કરે છે જેના વિચારો પુસ્તકમાંથી મળી આવે છે. તેનાથી બીજાને વાસ્તવિક લાભ થાય છે. વારંવાર આપણે કઈ મહાપુરુષના વિચારો કઈ પુસ્તક ચિઢાઈને કરેલા કામથી કશે લાભ થતું નથી. દ્વારા જાણીએ છીએ ત્યારે આપણને તેના કઈ માણસ કચવાતે મને દાન આપે છે તે સત્સંગને જ લાભ થાય છે. મહાત્મા પુરુષે એ દાનથી એનું કશું કલ્યાણ નથી થતું. પ્રસ- હમેશાં પ્રસન્નચિત્ત રહે છે અને પિતાની તાપૂર્વક આપેલું દાન જ બન્ને પક્ષનું કલ્યાણ માનસિક અવસ્થાને પ્રભાવ બીજા ઉપર અનાકરે છે. પ્રસન્નતાપૂર્વક કરેલું કાર્ય ત્રુટિ વગરનું યાસે જ પાડે છે. રહે છે. એવું કોઈ કાર્ય કરતી વખતે ભૂલ થઈ ભૂખ્ય માણસ પ્રસન્નચિત્ત નથી રહી શકતા. જાય છે તો તે તુરત જ દેખાઈ આવે છે. કિધુ પ્રસન્નતા ક્ષધા-શાંતિની પરિચારિકા છે. તે અપ્રસન્નતાની અવસ્થામાં કરેલાં કાર્યમાં એવી પSતાતા અનભવત પરિણામ છે. એટલા માટે અનેક ટિએ રહી જાય છે જે આપણને કામ જે મનુષ્ય અનેક પ્રકારના પદાર્થ ઈછયા કરે કરતી વખતે નજરે પડતી નથી. માણસે પિતાના છે તે કદાપિ પ્રસન્નચિત્ત નથી રહી શકતી. માથે એટલી જ જવાબદારી લેવી જોઈએ જે તે મનની ભૂખ શાંત કર્યા વગર પ્રસન્નતા નથી પ્રસન્નતાપૂર્વક ઉઠાવી શકે. આવતી. એ ભૂખ શરીરની ભૂખ જેવી નથી. અપ્રસન્નતા શારીરિક તેમજ આધ્યાત્મિક શારીરિક ભૂખ ભોજનની પ્રાપ્તિથી શાંત થાય શક્તિઓને હાસ કરે છે. નિરાશાવાદી પુરુષ છે. મનની ભૂખ વિષયે પ્રાપ્ત થવાથી વધે છે. હમેશાં આત્મઘાત કરે છે. એવી રીતે ક્રોધી એ તે જ્ઞાનવૈરાગ્યથી જ શાને થાય છે. જ્યાં માણસ પણ પિતાની સઘળી માનસિક શક્તિને સુધી મન ભટક્યા કરે છે ત્યાં સુધી પ્રસન્નતાનાં નાશ કરે છે. એવા માણસના શરીર પણ રોગ- દર્શન નથી થતાં. જ્યારે મન આત્મામાં રમણ ગ્રસ્ત રહે છે. તેઓ થોડા સમયમાં જ પોતાની કરવા લાગે છે ત્યારે તેવી સ્વાભાવિક પ્રસન્નતા જીવન-યાત્રા પૂરી કરે છે. નિરાશા તથા ક્રોધ પ્રકટ થાય છે. મનુષ્યને માટે ઘાતક છે, એ બનેને ગાઢ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન મુનિ ગુજરાતી સાહિત્યના આદ્યસૃષ્ટાએ છે લેખકઃ ડુંગરશી ધરમશી સ’પટ, અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ થઇ છે. અપભ્રંશ ભાષાનું સાહિત્ય હમણાં જે મળે છે. તે લગભગ સર્વે જૈન વિદ્વાન મુનિઓની કૃતિ છે. ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકો આમ જૈનાના મુનિએ છે. જેન ભ્રંશ ભાષાના સાહિત્યની જે સેવા કરી છે તે અમૂલ્ય છે. ગુજરાતમાં ઔદ્ધધર્મ ખૂબ ફેલાયે. હતા. તેના હજારા મઠાના અવશેષાના પત્તો મળે છે; પરંતુ ૌદ્ધ સાધુએ ગુજરાતી ભાષાની કાંઇ સેવા કર્યાના ચિન્હો મળ્યા નથી–અપભ્ર ંશ ભાષામાં પણ એમણે કાંઇ લખ્યુ હાય એવા સાધના પ્રાપ્ત થયા નથી. સેકડા વરસાના એમના ગુજરાતના સાહિત્યના અસ્તિત્વ માટેના કાંઇપણ વારસા ગુજરાતીઆને માટે બુદ્ધિસ્ટ આશા વગર કર્યું છે. નરસિંહ મહેતા, ભાલણ અને પ્રેમાનંદ મહાકવિએ આ મજમ્રુત પાયા ઉપર સુંદર દીવાલેા બનાવી હતી. ગુજરાતી ભાષાના મૂળરૂપ અપભ્રંશ ભાષાની અક્ષર સેવાની શરુઆત કરનાર જૈન મુનિએ હતા. મુનિઓએ માગધી, સંસ્કૃત, પ્રાકૃત અને અપ-જ્યાતિ રહેમાચા જી અપભ્રંશની ઉચ્ચતાના સર્જક શ્રેષ્ઠ ઉન્નતિકાર હતા; પરંતુ એમના પહેલાં પણ અપભ્રંશ ભાષાનું નમળું સાહિત્ય બીજા જૈન મુનિનું બનાવેલું હતું. ઇ. સ. દસમાથી અગિયારમાં શતકથી તે ચૈાદમાં શતક સુધીના ગુજરાતી ભાષાના ૩૦૦-૪૦૦ વરસાના પ્રથમ યુગના ચિત્રમાં માત્ર જૈન સાધુએની જ મૂત્તાના દન થાય છે. જ્યાતિ ર હેમાચાર્ય સમર્થ વિદ્વાન અને પ્રથમ કોટીના બ્યાકરણશાસ્ત્રી છે. એમણે સાધુએ આપી ગયા નથી. ગુજરાતમાં બ્રાહ્મણ-સાહિત્યના દરેક અંગેા કેળવ્યા છે. આ પ્રાચીન ધર્મ માદ્ધ ધર્મ પહેલાં પ્રબળ હતા; પરંતુ ગુજરાતી વ્યાકરણના આદિ પ્રવર્તક અને પ્રાકૃત ગુજરાતી બ્રાહ્મણાએ પણુ ગુજરાતી ભાષાના ભાષાઓના વિકાસના સમય ઇ. સ. ૧૦૮૮થી ઉત્પત્તિ કાળમાં કાંઈ જાણુવાદ્બેગ ફાળે ૧૧૭૨ના હતા. ગુજરાત એ સમયે ઉન્નતિના આખ્યાનથી તેમ અપભ્રંશ ભાષાની સેવા પણ શિખરે હતું. સમ્રાટા સિદ્ધરાજ જયસિંહ અને કરી નથી. આ ભાષાઓના ઉત્પત્તિકાળમાં કુમારપાળનો એ ઝળહળતા સમય હતા. નાના કામળ છેડવાનુ સંભાળપૂર્વક પાષણ એના અપભ્રંશ ખંડમાં જે નમુનાએ આપકરવાનું કામ ગુજરાતના ઐદ્ધ ધર્મીએ કે વામાં આવ્યા છે તે સર્વે અગિયારમી અને બ્રાહ્મણ ધર્મીઓ ફાળે જતુ નથી. પર ંતુ ખારમી સદીના લેાકેાની સાધારણ ખેલવાની વીતરાગ અને ભવ્ય ધાર્મિક આધ્યાત્મિક-ભાષાના છે. એ નમુનાઓની અથવા દૃષ્ટાંતાની મેાટી હારમાળા શ્રી હેમચંદ્રાચાર્યે આપી છે. એ ઉપરથી અપભ્રંશ સાહિત્ય એમના સમયમાં અસ્તિત્વમાં હતુ તેને એમણે આપ આપ્યા જણાય છે. તાથી પ્રેરાઈને જૈન મુનિએએ આ મહાન કાર્ય ઉપાડ્યું. એમણે સાલકીઓની મહત્તા વધારી, એમણે અપભ્રંશને દીપાવી ગુજરાતી ભાષાના પાયાનું શરુઆતનું સુંદર કામ પણુ જૈન મુનિઓએ ત્યાગવૃત્તિથી અને ફળની શ્રી હેમચંદ્રાચાર્યના દૃષ્ટાંતાથી જણાય છે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન મુનિએ ગુજરાતી સાહિત્યના આદ્યશ્રષ્ટાઓ છે ; ૧૭૭ કે ગુજરાતી સાહિત્યને પ્રારંભકાળ એમના ૨ પૃથ્વીવલ્લુભ મુંજ અને મહાવિદ્વાન સમયની પહેલાં એટલે દશમા-અગિયારમા ભેજરાજાના કવિ ધનપાળે મહાવીરેત્સાહનું શતકથી પણ પહેલાને છે. પાટણના જૈન નાનું કાવ્ય રચ્યું. સાહિત્યભંડારમાં શ્રી હેમાચાર્યના પહેલાંનું ૩ દિગંબર મહાકવિ પુષ્પદંતે તિસક્ટ્રિ મહાઘણું સાહિત્ય મળી આવ્યું છે; પરંતુ હજુ પુરિસગુણાલંકાર અથવા મહાપુરાણ (૧૩૦૦૦ સુધી એ સાહિત્ય ગુજરાતી પ્રજા પાસે લેકે), યશોધર ચરિત્ર ચાર સંધિમાં અને સુવ્યવસ્થાપૂર્વક મુકાયું નથી એ મોટી દિલ- નાગકુમાર ચરિત્ર નવ સંધિમાં રચ્યા. સંધિ ગીરીની વાત છે. સમર્થ વિદ્વાનોએ આ સાહિત્ય એટલે અધ્યાય અપભ્રંશ સાહિત્યમાં કહેવાય છે. સંપૂર્ણ વિવેચન સાથે પ્રસિદ્ધ કરવું જોઈએ. ૪ શ્રી ચંદ્રમનિએ રેચક ઉપદેશપૂર્ણ જૈન વિદ્વાન તમે કેટલા સમય સુષુપ્તિ કથાઓના સંગ્રહરૂપ કથાકેશ ૫૩ સંધિઓમાં ભોગવશે. જો કે ડે. જોકેબી અને ગાયકવાડ . આ ગ્રંથ સોલંકીવંશના આદ્યપતિ ઓરિએન્ટલ સિરિઝમાં કેટલીક સારી કૃતિઓ મળરાજ દેવના સમયમાં એના મંત્રિ સજજપ્રસિદ્ધ થઈ છે. નના પુત્ર કૃષ્ણ માટે રચાયાની એમાં નેંધ છે. ગુજરાતમાં તે સમયે દિગંબર જૈન સંપ્ર- ૫ સાગરદને જંબુસ્વામીચરિત સં. ૧૦૭૬દાય સારી પેઠે પ્રવતેલે હશે એમ લાગે છે. માં રચ્યું જણાય છે. કારણ કે અપભ્રંશ ભાષાની પ્રારંભકાળની ૬ એ જ સમય લગભગ પદ્યકીતિએ ૧૮ કતિઓ દિગંબર સાધુવની બનાવેલી મળે સંધિવાળું પાર્શ્વપુરાણુ રચ્યું હતું. છે. ડો. જૈકેબીએ જર્મનીમાં ઈ. સ. ૧૯૧૮માં ૭ નયનન્દિએ બાર સંધિમાં સુદર્શન ચરિત્ર દિગંબરી કવિ સ્વયંભૂદેવ અને તેને પુત્ર આરાધના ૧૧૪ સંધિમાં રચ્યા જણાય છે. ત્રિભુવન સ્વયંભૂદેવના રચેલા હરિવંશ પુરાણ રવેશ પુરાણ ૮ કનકામરે કરકંડુચરિત દશ સંધિમાં રચ્યું. અને પઉમ ચરિત્ર પ્રસિદ્ધ કર્યા છે. તે સિવાય આ સર્વે અપભ્રંશ ભાષામાં રચાયા છે. ધનપાળ કવિ (દસમી સદી) ભવિસયત રચ્યું ટીપણું અને ટીકાની મદદ વગર આજની ગુજછે. એ પછી મહાકવિ ધવળે ૧૮૦૦૦ કલેકને : રાતી પ્રજા, અપભ્રંશ ભાષા સમજી શકે તેમ મહાન ગ્રંથ હરિવંશ પુરાણ દસમી સદીમાં નથી. શબ્દ, ઉચાર, જોડણમાં ઘણાં પરિવબનાવ્યા છે. તેમાં સમર્થ યુગપુરુષે શ્રી - તેનો થયા છે. આ અગિઆરમી સદી સુધીનું મહાવીરસ્વામી અને શ્રી નેમિનાથ સ્વામીની આ સર્વે આદિત્ય જૈન મુનિઓનું રચેલું છે. જેના કથાઓ મહાભારતની કથા સાથે મિશ્ર કરી * વિદ્વાને એનું પરિશીલન કરે એવી વિજ્ઞપ્તિ વણાટ કર્યું છે. છે. એ અમૂલ્ય સાહિત્યમાં ધર્મકથા અને લોકશ્રી ચીમનલાલ દલાલે સુરતની સાહિત્ય ૧ કથાઓ છે. જૈન સાધુઓ વિદ્યાની સેવા પરંપપરિષદમાં જે લેખ મૂ હતું તે પ્રમાણે ! રાથી ચાલુ કરતા આવ્યા છે. પોતાના ધર્મના પાટણના જેનભંડારમાં અનેક રસ્તે પડ્યા છે. નિયમે સખ્તાઈથી પાળતા આ સાધુઓએ કેટલાંક શોધાયાં છે; બાકી સંશાધન માગી રહ્યા લેકેની તે સમયે બેલાતી ભાષાને ઉદ્ધાર છે. નીચેના અપભ્રંશનાં કાવ્યો ઉપ-લેખ કરાયાં છે. પ્રત્યે હતું. હવે કયારેક બારમાં સકાના અને ૧ મહેશ્વરસૂરિએ (વેતામ્બર) ૧૧ મી પછીના અપભ્રંશ કાવ્યો વિષે લખશું. સદીમાં સંયમમંજરી રચી. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयं मा पमाए। (ગતાંક પૃષ્ઠ ૧૪૧ થી શરુ) રાજ્યાભિષેક અને યુગલીકે લેખક: મેહનલાલ દીપચંદ શેકસી અહા! આ પ્રદેશ કેટલે મને હર લાગે છે! જેવા છે. એ સર્વનું યથાર્થ સ્વરૂપ બરાબર એક તરફ હરિયાળી વનરાજી અને એ સામે ખ્યાલમાં આવે ત્યારે જ પ્રભુશ્રી મહાવીર દેવનું, ગંભીરતાપૂર્વક વહન કરતી જળપૂર્ણ સરિતા પ્રથમ ગણધર મહારાજ શ્રી ગૌતમસ્વામીને મળી પ્રદેશને કેઈ અને સ્વાંગ સજાવી ઉદ્દેશી કહેવામાં આવેલ વાયરહ્યાં છે. પ્રાત:કાળને સોનેરી કિરણે હજુ સમઇ મા ઉમા” અર્થાત્ “ક્ષણમાત્રને પ્રખર ઉષ્ણતાને ધારણ નથી કરતા એટલે એ પ્રમાદ ન કરીશ” કેટલું કિમતી છે એનું સાચું પણ કુદરતના આંગણે પથરાયેલા આ અવણય રહસ્ય અવધારી શકાય. આનંદને લૂંટવામાં સાચે જ ઉત્તેજના આપી રહ્યાં છે. આવો. આ. આજના સંગલિક દિન. ૧, મદ એટલે ગર્વ કે અભિમાન-પ્રાપ્ત નદી કાંઠાની પેલી સપાટ ભૂમિપર બેસી, ધરતી થયેલ અમુક શક્તિ માટે ઊંચું માથું રાખવાની ખોળે વિસ્તરેલી આ શોભા નીરખીએ અને વૃતિ અથવા તો એ અંગે પતરાજી કરવાની ટેવ. માર્ગ કાપતાં લાગેલ પરિશ્રમને બદલે થોડા ય છે જાતિ, કુળ, બળ, રૂપ, તપ, રિદ્ધિ, વિદ્યા અને એશ્વર્ય એ મદના આઠ ભેદ છે. એ અંગે વિશ્રાન્તિદ્વારા વાળી લઈએ. બીજા ભેદે પણ પાડી શકાય. મુખ્ય આશય ટેળીના આગેવાનની કર્ણપ્રિય વાણી સાંભળી તો એ છે કે ઉપરોક્ત આઠ પ્રકારની વસ્તુઓ સે યુગલિકે એ તરફ વળ્યા. સરિતાના કાંઠાની ઊંચા પ્રકારની આત્માને પ્રાપ્ત થઈ હોય તે રેતી પર નિરાંતથી ગોઠવાઈ ગયા. પિતે આ સમજવાનું એ છે કે પૂર્વભવમાં એ પ્રાપ્ત તરફ ક્યા હેતુથી ચાલી આવ્યા છે તે વાત થવામાં નિમિત્ત કારણ સમી સામગ્રી આત્માએ ઘડીભર વીસરી ગયા. એકત્ર કરી હશે. આજે પણ આત્મા ધારે તે નાની પુરુષો સાચું જ કહી ગયા છે કે આગામી કાળ માટે એને શાશ્વત બનાવી શકે પ્રમાદને કઈ દિ' પણ ભરોસો ન કરવો. એ અથવા એથી પણ અધિક મેળવવાના એકઠા અવગુણ એ છે કે કિનારે આવેલાં નાવને ગોઠવી શકે. આત્મામાં અનંત શક્તિ અવરાયેલી પણ ભરદરિયે કેટલીક વાર ધકેલી દે છે. આમ પડી છે અને આવરણે દૂર કરી એ શક્તિને તો પ્રમાદ એટલે ઢીલ, આળસ કે વિલંબ એવા કામ કરતી કરી દેવાને અભ્યાસ સતત ચાલુ એ શબ્દના અર્થ થાય છે, છતાં દીર્ઘદશો રાખવાનું છે. એટલે પિતાને પ્રાપ્ત થયેલ સામતીર્થ કરદેવે એને પાંચ મથાળા હેઠળ વહેંચી ગ્રીના શ્રેષ્ઠત્વને ગર્વ નકામો છે અને અન્યને દીધો છે. એવા પ્રકારની ઊણપ કે તંગાશ જોવામાં આવે મદ-વિષયકષાય-નિદ્રા અને વિકથારૂપ તે એ અંગે તિરસ્કાર કરે કે મુખ મરડવું એના મુખ્ય પ્રકાર છે અને એ દરેકના અવાંતર એ પણ એટલું જ ત્યાજ્ય છે. એ પાછળ ભેદે પણ ઠીક સંખ્યામાં થતાં હેઈ સમજવા કર્મરાજની વિચિત્રતા સિવાય બીજું કંઈ જ નથી S For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयं मा पमाए। ૧૭૯ એમ અવધારવું અને અભિમાન કે ગુમાનથી અથવા આઠમાહેને અન્ય કેઈ–ગમે તે એક વા આઘા રહેવું એ જ એ સુરક્ષિત માર્ગ છે. અધિક “મદ” હોવાથી ત્યાજ્ય છે. એના પડ હરિકેશી નામા દ્વિજે વર્ણ ઉત્તમતાનું છાયે ઊભવામાં પણ મહાપાપ છે. પ્રમાદના અભિમાન કર્યું તે બીજા ભવમાં ચંડાળ માત્ર એક પાયાની જ્યાં આવી વિલક્ષણતા જાતિમાં જન્મવું પડ્યું. મરીચિકમારે કુલીનતા દષ્ટિાચર થાય છે. એના પનારે પડ્યા તે પાછળ નૃત્ય કર્યું તે એની પછીના ભવમાં સે એ પૂરા જેવી વાત છે ત્યાં બીજા વિષય તુચ્છ, હલકા કુલમાં જન્મ લેવાની શ્રેણી શરુ. વિભાગની વાત આગળ પર રાખી ચાલ વાર્તા થઈ અને તે ઠેઠ તીર્થકર ભવમાં પણ ચમકારે પ્રવાહના યુગલિકો સરિતા કાંઠે શું કરી હ્યા બતાવી ગઈ! મુઠ્ઠીના જોરે કેડાના વૃક્ષને ભૂમિ છે એ પ્રતિ મીટ માંડીએ. ભેગુ કરનાર બળવાન વિશ્વભૂતિ રાજકુમાર તેઓ આવ્યા છે નદીનું પવિત્ર જળ લેવા. ગાયના ધકકાથી ધરતી પર પડી ગયા! રૂપને છેલ્લા કુલકર નાભિ મહારાજે સ્વપુત્ર ઋષભને ગર્વ કરનાર ચક્રવતી સનતકુમારની સુવર્ણ યુગલિકોના રાજા થવાની અનુજ્ઞા આપી દીધી સમી નિર્મળ કાયા સૂફમ જંતુઓથી ખદબદી છે. એ ઇષભકુમારે રિસાયેલા કલ્પવૃક્ષો પછી ઊઠી. તપકરણના અભિમાની સાધુ એવા સુધા-પિપાસા આદિના કણોથી પીડાયેલા યુગભૂખાળવા અવતર્યા કે પ્રાત:કાળમાં જઠરાગ્નિ લિકોને જીવન જીવવાના માર્ગો દાખવ્યા છે. તીવ્રતા પકડે અને પેટમાં કંઈ નાખે ત્યારે જ માનવતાના બોધપાઠ પઢાવ્યા છે. કુદરતે પ્રગટાશાન્ત પડે અર્થાત્ તપને અંતરાય પામ્યા ! વેલ વારસાને કેવી રીતે નિર્વાહમાં ઉપયોગી સદ્ધિને ગર્વધારી દર્શાદેશનો સ્વામી શકે- બનાવવો એ શીખવ્યું છે. એટલે કુમાર પ્રતિ દ્રની સંપત્તિ નિહાળતાં જ ઠરી ગયા ! વિદ્યા યુગલીકેની અસીમ પ્રીતિ છે. રાજવી તરીકે દેખાડવાના મેહમાં પડેલા કામવિજેતા મુનિ- અભિષેક કરવા સારુ પિતાના આગેવાનોની રાજ સ્થૂલભદ્રજી ચૌદપૂર્વના સંપૂર્ણ જ્ઞાનથી પ્રેરણાથી તેઓ જળ લેવા દોડ્યા આવ્યા છે. વંચિત રહ્યા ! અને લેભી–એવૈર્યપિપાસુ હૃદયમાં જળ લઈ પાછા ફરવાની પ્રબળ ઉત્કંઠા એવા સુભ્રમ ચકીને છ ખંડ ધરતીથી સંતોષ જાગતી પડી છે; છતાં આખરે તે હતા માનવ. ન થતા ઘાતકીખંડનો પ્રદેશ સાધવા નીકળે. કુદરતને અનેરે સીને નીરખી રંગમાં પડ્યા. હતું તે ન ભેગવી શક્યા અને નવું ન મેળવી આરામની ભૂખ ભાંગતા પ્રમાદવશ બન્યા! શકો. નીર અને તીર-ઉભયથી ભ્રષ્ટ જેવી સમયનું લક્ષ્ય ચૂક્યા. રાજ્યાભિષેકનું મુહૂર્ત દશા સાંપડી. લવણસમુદ્રમાં પોતાના જ સેવકો- વહી ગયાનો ખ્યાલ ન રહ્યો ! દ્વારા પડતો મુકાયા. કર્મવિપાક જોગવવા ગયે દેવકના દે તો આવ્યા હતા, પણ સાતમી નરકે ! અકેક મદ આ જાતના ફળને તેમને સ્વામી ખુદ શચીપતિ પોતે આવી આપનાર હોય ત્યાં જેનામાં એથી અધિક ચૂક્યો હતો. રાજ્યાભિષેકની બધી તૈયારીઓ ભરાઈ બેઠાં હોય તેનું તો કહેવું જ શું? પૂર્ણતાના બિંદુને સ્પશી રહી હતી. કેવળ જળ અમે ઊચા તમે નીચા. કિવા વીશા-દશા માટે ગયેલા યુગલિકાની રાહ જોવાતી હતી. અથવા તે ઓસવાળ-પરવાડ વચ્ચે આંતરા ક્ષણે ક્ષણ કિંમતી હતી; કેમકે મુહૂર્ત વીતવા રચનારા માનવીઓ આ વાત વિચારે અને માંડયું હતું. વિલંબ અસહ્ય બન્યા. એ અંધારે અથડાવાનું માંડી વાળે. ગેત્ર કે કુળ પિતે આણેલા જળથી કુમાર કષભને સ્નાન For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વધર્મ બનવા થોગ્ય જૈન ધર્મ – લેખક –ા. રા. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, બી.એ, એલએલ.બી. સાદ. મુંબઈ ખાતેની શ્રી આત્માનંદ જૈન સભાના મહત્ત્વના વિષયની વિદગ્ય ચર્ચા માટે માનદ્ મંત્રી શ્રીયુત મેહનલાલ દીપચંદ શાસ્ત્રવિશારદ, સાક્ષર અને સિદ્ધહસ્ત લેખકે ચેકસીના સનેહ આમંત્રણને માન આપી, તરફ અંગુલીનિર્દેશ કરી આગળ વધવાનું ખાસ દીપોત્સવી અંક પ્રકટ કરવાના તેમના ગ્ય ધારું છું. પ્રશસ્ય ઉત્સાહમાં યથાશક્તિ વૃદ્ધિ કરવાની પ્રત્યેક વિષયમાં આગળ વધતા આધુનિક તકને જતી કરવાનું ચગ્ય લાગતું નથી. વૈજ્ઞાનિક જમાનામાં જ્ઞાનયુગના ઉદ્યોત અને ખાસ અંક માટેના લેખના વિષયની પસં. ઉજવેલ પ્રકાશ પાડતા સમયમાં, જગતભરની દગી એવી થયેલ છે કે તેને પૂરેપૂરે ઈન્સાફ સર્વ પ્રજાઓ વચ્ચે વ્યાપારવિષયક સંસર્ગ– આપવા માટે મારા જેવા સામાન્ય લેખકની સંપર્ક અને સંકલનાના સાધનની વિપુલતામાં મર્યાદિત શક્તિને પણ સંકેચ અનુભવ પડે વૃદ્ધિ થતી જાય છે. તેવા વખતમાં જમીન તેમ છે છતાં પણ સમય-સ્થળ વગેરેની મર્યા- રસ્તે, દરિયામાગે અને હવામાગે વધતા દાને બરાબર ખ્યાલ રાખી બનતા સુધી પસંદ જતા સાધનની વીપુલતાને હાલના ભયંકર કરેલ વિષયની પુષ્ટિ માટે મુખ્ય મુખ્ય મુદ્દાઓ વિશ્વયુદ્ધની ત્રાસજન્ય સંહારકતામાં પૂરેપૂરે આગળ કરી, તેની સવિસ્તર ચચો અન્ય કેઇ દુરુપયોગ થઈ રહેલ છે. તેવા કાળમાં, જગતપ્રસંગ માટે મુલતવી રાખી તેમજ આવા ભરના મનુષ્યોના કલ્યાણ અર્થે, વિશ્વબંધુત્વની કરાવ્યું અને સુંદર વસ્ત્રોથી અને કિંમતી કરણીથી ખુશ થયા. યુગલિકોનું “વિનીત” એવું અલંકારોથી દેહ વિભૂષિત કર્યો. સિંહાસન પર નામ સ્થાપન કરી રાજવી ઋષભ માટે જે કુમારે બેઠક પણ લીધી. ત્યાં તો હરણીયાની નગરી નિર્માણ કરી એનું નામ પણ “વિનીતા” ફાળે દેડતા આવી રહેલા યુગલિકે દેખાયા આપ્યું. યુગલિકેના વિવેક સહ આપણે અત્યારે અને જોતજોતામાં આવી ખડા થયા. પોતાનું પૂજા માટે જે જાતની પડાપડી કરીએ છીએ કર્તવ્ય દેએ પતાવેલું જોયુ. અંતર ઘવાયું તે જરૂર સરખાવવા જેવી છે. તટસ્થ બુદ્ધિથી પણ એની જવાબદારીનું ભાન થતાં જ મુખી પછી વિચારવા જેવું છે કે બેમાં ધર્મનું હાર્દ આગળ આવ્યા નમ્ર સાદે બોલ્યા. કેને સમજાયું છે? ભાઈઓ, કુમારના શણગારને ઉતારવાની આ ચિત્ર પરથી એમાં બનાવેલ મામૂલી જરૂર નથી. કેવળ પગના અંગુઠે જળનો અભિ- ક્ષણોના પ્રમાદથી કેવું પરિણામ આવ્યું એ પેક કરે અને મુહૂર્ત અનુસાર કાર્યસિદ્ધિ વિચારતાં–સમય માત્ર પ્રમાદ ન કરીશ” એ કરવામાં સાવધાન બને ! ટંકશાળી વચન છે એની ખાતરી થયા વગર નજીવા પ્રમાદે ગુમાવેલ લાભ, વિનય નહિ રહે. (ચાલુ) દાખવી મેળવી લીધો. ઇંદ્ર મહારાજ પણ આ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = વિશ્વધર્મ બનવા યોગ્ય જૈનધર્મ ૧૮૧ સર્વમાન્ય ભાવનાના પ્રચાર કાર્યને વેગ્ય વિચારણા અને હૃદયના વિશુદ્ધ ભાવપૂર્વકની પુષ્ટિ મળતી રહે તે ખાતર, પૂર્વ અને પશ્ચિ- મંત્રણા માગી રહેલ છે અને તે માટેની પ્રાથમની સંસ્કૃતિની સરખામણુમાં-આધ્યાત્મિક મિક ભૂમિકા ઝગડતા દેશના મુખ્ય મુખ્ય વિષયની ચર્ચા અને પ્રતિપાદનની સરસાઈમાં સંચાલક નેતાઓએ પિતપતાના હૃદયની ઉત્તમતામાં મુખ્યત્વે જે મહાન ભેદ તરી ભાવનાઓમાં આવશ્યક પલટો લાવીને જ તૈયાર આવતા જણાય છે તેને સંસ્કારિત વિવેચનથી કરવાની જરૂર છે. સુસ્પષ્ટ કરવા માટે, પસંદ કરવામાં આવેલ આવી વિશ્વશાંતિ પ્રત્યેક દેશના આગેવાન વિષયની ચર્ચા આધુનિક યુગને સર્વ રીતે અનુ- દેશનેતાઓના અનેક ક્ષેત્રને લગતી વિવિધ રૂપ અને આવશ્યક જણાય છે. પ્રવૃત્તિથી જ શક્ય જણાય છે અને તેવી પ્રવૃત્તિચાર વરસ કરતાં પણ વધારે મુતથી એમાં વિશ્વધર્મની સ્થાપના અને તેના પ્રચાર પ્રવતી રહેલ ભીષણ વિશ્વસંગ્રામની ભયંકર માટેના તમામ શક્ય પ્રયાસો મુખ્ય સ્થાન રોકે છે. સંહારક અને વિનાશકારક પ્રવૃતિઓ અને વિશ્વશાંતિની સ્થાપના કરી, તેને દીર્ધકાળ કાનેક પ્રજાવત્સલ–શાંતિપ્રિય દેશનેતાઓના પર્યત નભાવી રાખે તેવી કંઈક શક્તિ ધરાવતો હૃદયને હચમચાવી નાખ્યા છે. દુનિયાભરની વિશ્વધર્મ પરમ માનનીય ગણાવો જોઈએ. તમામ પ્રજાઓને સંકળી રહેલ વિશ્વયુદ્ધની આવા વિશ્વધર્મની શક્યતા-સંભવિતતા ભીષણ યાતનાઓ યુદ્ધમાં સક્રિય રીતે ભાગ અને વિચારણા આ લેખને વિષય છે. પરમ લેતી તમામ પ્રજાઓને તેમજ પરાધીન માન્ય, મહાનુભાવ, ઉદારદિલના અને વિશાળ દેશોની ગુલામીદશા ભગવતી પ્રજાઓને પણ દષ્ટિના તત્ત્વવેત્તાઓ અને તત્ત્વદષ્ટાઓની દીર્ઘઅનેક રીતે સંતાપી રહેલ છે. દુનિયાભરના દષ્ટિપૂર્વકની નિષ્પક્ષ અને સર્વદેશીય મીમાંસાની બધા ખંડાના દેશના નકશા અવનવા પલટા કસોટીમાંથી સાંગોપાંગ પસાર થઈ શકે તેવા પામી રહેલ છે. આજે સર્વાશે સ્વતંત્રતા કેઈ સર્વમાન્ય વિશ્વધર્મની શોધખોળ હાલના ભેગવતા દેશની પ્રજાને આવતીકાલે પરાધીન સંયોગોમાં અત્યંત આવશ્યક જણાય છે. કહેઅને પરતંત્ર દશામાં એકદમ આવી જવું પડે વાની જરૂર નથી કે તેવા કોઈ વિશ્વધર્મનું છે. તદ્દન ગુલામી દશા ભગવતી પ્રજાની ભવિ- પ્રાદુર્ભૂત તત્વ લોકસંગ્રહાથે જગતભરના સર્વ ષ્યની સ્થિતિ કલ્પનાતિત થઈ પડી છે. વિશ્વ- મનુષ્યના કલ્યાણની અભિવૃદ્ધિ માટે, ગક્ષેમ યુદ્ધના ભયંકર પરિણામોની અસર વધતાઓછા નિમિત્તે સારગ્રાહી દષ્ટિએ ઘણું ઉપકારક અને પ્રમાણમાં સર્વત્ર ત્રાસ ઊપજાવી રહેલ છે. કલ્યાણકારી થઈ પડે તેમ છે. આવા કપરા વખતમાં-દુષમકાળમાં સે કઈ ઘણું પ્રાચીન સમયથી પ્રવર્તતા જુદા જુદા વિશ્વશાંતિ માટે ઝંખી રહેલ છે. આવી વિશ્વ- અનેક ધર્મ સંપ્રદાયના માલિક સિદ્ધાંતે તેના શાંતિ કેવા ઉપાયોથી પ્રાપ્ત થઈ શકે ? પ્રાપ્ત થયા સંસ્થાપક અને આઘપ્રરુપકેના ધર્મ સિદ્ધાંપછી પણ તે કઈ રીતે દીર્ધકાળ પર્યત જળ- તેમાં, સમયના પ્રવાહ, પ્રત્યેક યુગબળના વાઈ રહે! તે સો કઈ વિચારક વ્યક્તિ માટે સંક્ષુબ્ધ વાતાવરણના પ્રભાવે, સંખ્યાબંધ પ્રશ્ન થઈ પડેલ છે. સર્વમાન્ય વિશ્વશાંતિ અનિચ્છનીય પરિવર્તન અને ધરમૂળના સ્થાપાતા પહેલાં અનેકાનેક દઈટ પ્રશ્નો ફેરફારો નીપજાવ્યા છે એટલું જ નહિ પરંતુ પ્રત્યેક દેશના અગ્રગણ્ય દેશનેતાઓની સંગઠિન પ્રત્યેક ધર્મના અનુયાયીઓના વર્તનમાં તે, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારવાડમાં કલ્પતરુ. બાવીસ વર્ષોં જેટલા દીધું સમય પછી પૂજયા પંજાબકેસરી અજ્ઞાનતિમિરતરણી કલિકાલકલ્પતરુ યુગવીર આચાર્ય દેવ :~ બીકાનેરમાં ચુગવીર આચાય દેવના પ્રવેશ તથા અગે ચઢેલા અપૂર્વ વધાડા અને ઉલટેલી માનવ મેદની. Acharya Shri Kailassagarsuri Gyanmandir તીવ્ર કષાય ચેાગની પ્રબળતાને લીધે અનેક પ્રકારના વર્ગ-વિગ્રહા ઉપસ્થિત થતાં પ્રખર અને પ્રભાવશાળી (?) નેતાઓનુ યેનકેન પ્રકારેણ કેવળ અંધ અનુકરણ વચ્ચે જતાં, એટલા બધા અનિષ્ટ શતમુખી વિનિપાત થઇ ગયેલ છે કે હાલની દુનિયા વિનાશના આરે જ ઊભી હાય તેમ જણાય છે. પરમ માન્ય ધાર્મિક દૃષ્ટિએ સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરતાં સર્વત્ર અશાંતિ અને અંધકારમય વાતાવરણ પૂરજોશમાં જામી રહેલું જણાય છે. ધર્મ બુદ્ધિ, કલ્યાણભાવના, વિશ્વળ ત્વવૃત્તિ ક્યાંય અશ્ય થઇ ગઇ હાય તેમ જણાય છે. સત્તા, લેાભી વૃત્તિ, જન્મસંહારક પ્રવૃત્તિને પુરવેગ મળી રહ્યો છે. કાઇને ઘડીભર પાછા વળીને જોવાની શાંતિથી વિચાર કરવાની પણ નથી મળતી. ફુરસદ કે નથી જાગતી જીજ્ઞાસાવૃત્તિ કે આટલી બધી ભીષણ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીઘરજી મ॰ સા૰નું બીકાનેરમાં પદાર્પણ થયું છે. તે પ્રસંગની ઉજવણી માટે બીકાનેરના શ્રી સંઘે જે ઉત્સાહ દર્શાવ્યા છે તે અવર્ણનીય છે, જ્યારે શ્રી આચાર્ય દેવ અહીંથી સવાસા માઇલ દૂર રહ્યા ત્યારથી જ બીકાનેરના ભક્તજના આચાર્ય દેવની સાથે પાવિહારી રહી સેવાપરાયણ થઇ ગયા હતા. બીકાનેરની ઉત્પત્તિકામાં આચાર્ય દેવને પ્રવેશ થયા કે તરત જ શહેરના ધનકુબેરેએ આવી વંદન કરી પોતપાતાના બંગલાઓમાં, કાઠીએમાં કે શાંતિનિકેતનેામાં પધારવાની વિનંતી કરી હતી. તે તે સ્થળામાં શ્રી આચાર્ય દેવના ચરણાવિંદ પડ્યા પછી તે ભાઇઓએ ભવ્ય મ`ડપેા બધાવી તેમાં વ્યાખ્યાન કરાવી તથા સ્વધર્મીવાત્સલ્યેા કરી ગુરુભક્તિને અપૂર્ણાં લાભ લીધા હતા. શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ. રાજ્યસત્તા અને દ્રવ્યના અમર્યાદિત લેાભવશાત,સહારક શક્તિ આપણને કઇ દિશા તરફ દોરી રહેલ છે. આવા દુષમ કાળમાં વિશ્વધર્મની પ્રાદુર્ભૂત થતી શકયતા જનસમુદાયમાં નવું જ બળ-પ્રાણ અને ચેતના શક્તિ જાગ્રત કરી શકે તેમ છે; તેમજ ઉજજવળ ભવિષ્ય માટે અનેક વિધ મહત્ત્વાકાંક્ષાઓની જન્મદાત્રી થઇ પડે છે. ઉપર જણાવ્યા મુજબના પરિવ`ના-પલ ટાએ અને ફેરફારામાંથી કાઇ પણ ધર્મ કે તેના અનુયાયીઓ ખચી શકયા હાય તેમ જણાતું નથી. સમયમળ સફાઇના ઉપર વધતા-ઓછા પ્રમાણમાં પેાતાની અસર કરી રહેલ છે. અને જગતને સનાશ તરફ દોરી રહેલ છે, તેમાંથી જગતને-જગતભરની પ્રજાઆને વિશ્વશાંતિ માટેની કોઇ અપૂર્વ ચેાજના જ બચાવી શકે તેમ છે અને તેવી વિશ્વ શાંતિ વધતાઓછા અંશે સમાન્ય વિશ્વધર્મ ના પ્રયાસથી જ સાધ્ય થઇ શકે તેમ છે. (ચાલુ) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારવાડમાં કલ્પતરુ ૧૮૩ ચૈત્ર વદી ૧ શુક્રવારના મંગલમય શુભ પ્રભાતે સંસ્કૃતમાં તથા બીજે હિન્દીમાં અર્પણ કરવામાં પૂજ્યપાદ્ આચાર્યદેવના ગુરુભક્ત શિષ્યરત્ન પૂજ્ય આવ્યા હતા. તથા પૂજ્ય મુનિરાજ શ્રી કવીન્દ્રસાપા આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિતસરિજી તથા ગરજી મ.ના સમયોચિત વ્યાખ્યાન અને અનેક તપસ્વીજી શ્રી વિક્રમવિજયજી, મુનિરાજ શ્રી ભક્તજનોના ભક્તિગર્ભિત ભજનો થયા બાદ પૂજ્યપા હિંમતવિજયજી, મુનિરાજ શ્રી વિશારદવિજયજી આચાર્યદેવે મહામંગલકારી મંગલાચરણ સંભળાવ્યું શ્રી રૂપવિજયજી, શ્રી જનકવિજયજી પણ વર- હતું તથા ધમદેશના ફરમાવી હતી. ત્યારબાદ કાણાતીર્થથી લાંબા વિહાર કરી પાલી, જોધપુર, પૂજ્યપાદ્ આચાર્યદેવ સપરિવાર શ્રી જિનમંદિરોના કાપરડાજી, નાગોર થઈ પૂજ્ય આચાર્યદેવની સેવામાં દર્શન કરી કેચરની ગવાડના ઉપાશ્રયે પધાર્યા હતા. હાજર થઈ ગયા હતા. રાત્રિના ૯ થી ૧૧ સુધી લાલા જ્ઞાનદાસજીની પ્રવેશ મહત્સવ માટે શ્રી સથે અનેક નવા અધ્યક્ષતામાં મંડપમાં એક સભા થઈ હતી જેમાં દરવાજા તૈયાર કર્યા હતા. શમેર શણગાર્યું હતું. શ્રી આત્માનંદ જૈન ગુરુકુલના વિદ્યાર્થીઓના ભજન પંજાબમાંથી તમામ ગ્રામ નગરોના ભાવિક સજજને તથા વ્યાખ્યાને અને અન્ય પંજાબી ભાઇઓના પિતતાની ભજનમંડલીઓ લઈ આવી પહોંચ્યા તથા બીકાનેરના સજનના વ્યાખ્યાને થયા હતા. હતા. રાજપૂતાના સંખ્યાબંધ ભાઈબહેને સહર્ષ - પ્રવેશના શુભ દિવસે શ્રી સંઘ તરફથી ૩૦૦ સાનંદ સર્વત્ર દષ્ટિગોચર થતા હતા. પૂજ્યપાદ્ આચાર્યદેવે શેઠ મૈદાનજી શેઠિયાના મકાનમાં, શેઠ ત્રણસે પંચેન્દ્રિય પ્રાણુઓને અભયદાન સાહનરાજજી કર્ણાવટની સેહનકોઠીમાં તથા ઝવેરી અપાવવામાં આવ્યું હતું. પ્રેમરાજજી ખજાનચીના બંગલામાં એક એક બે બે ચિત્ર વદિ ૩ ના દિવસે હજારની માનવમેદની દિવસ સ્થિરતા કરી ચૈત્ર વદિર રવિવારે નગરમાં પ્રવેશ વચ્ચે સંક્રાંતિ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. કર્યો હતે. પ્રવેશમાં ડકા, નિશાન, કતલ, હાથી, પૂજ્યપાદ્ આચાર્યદેવે સકલ વિનનિવારક મહાસરકારી બેંડ, શીખ એન્ટાદિ તેમજ અનેક ગ્રામનગરની મંગલકારી સ્તોત્રો સંભળાવ્યા હતા અને વ્યાખ્યાન ભજનમંડળીઓની શોભા જેવામાં આવતી હતી. આપ્યું હતું તથા પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયપંજાબી ભાવિકોની અપૂર્વ ભક્તિ જોઈ પ્રેક્ષકે દંગ રહી લલિતરિજી મ. નું પણ વ્યાખ્યાન થયું હતું. જતા હતા. વરઘોડે લગભગ એક માઈલના વિસ્તા- અને માન્યવર શ્રીયુત લેકમાન્ય ગુલાબચંદજી શ્રદ્ધા રમાં ફેલા હતા. તથા વરઘોડે એડવર્ડ રેડ, એમ. એ. ની અધ્યક્ષતામાં નિગ્નલિખિત પ્રસ્તાવ મેમોરીઅલ રેડ, કોટ દરવાજે, લાભુજીના કટકે, પાસ કરવામાં આવ્યો હતે. ચોપડાના કટડે, પાયચંદસૂરિજીના મંદિરે અને જેલસદરની બારીમાં થઈ લગભગ સાંજના છ વાગતા 'यह प्रतीत हुआ है कि साधुओ व કોચરાની ગવાડમાં ઊતર્યો હતો. ત્યાં એક ભવ્ય યાત્રિકો જે પરિશાત્રાળો છે ને વહુ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. જેમાં પૂજ્યપાણ તિવિધિ પર માનનીય વહીdiળા વર્નમેંટ આચાર્યદેવ આદિ મુનિમંડળની પધરામણી થઈ હતી. નર વનાની વાતો વંશાવ વ શrsસર્વ પ્રથમ શ્રી આત્માનંદ જૈન ગુરુકુલના , । स्थान के चतुर्विध संघ की सम्मिलित सभा ભૂતપૂર્વ વિદ્યાર્થી રધુવીરકુમારે ગુરુસ્તુતિ કરી હતી. - તપશ્વાત બીકાનેર શ્રી સંધ તરફથી પૂજ્યપાદ પૂથપI૬ બાવાયે શ્રીમદ્ વિજય વ8મ આચાર્યદેવની સેવામાં બે અભિનંદન-પત્ર એક થાળી મતથા બાવાર્ય શ્રીમદ્ વિજય For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર..... શ્રી મુંબઈ આત્માનંદજૈન સભાની વાર્ષિક મીટિંગ 3 શેઠ સાકરચંદ મોતીલાલ ખજાનચી ર. સા. શેઠ કાન્તિલાલભાઈ ઈશ્વરલાલના પ્રમુખપણ શાહ મેહનલાલ દીપચંદ તથા વાડીલાલ જેઠાલાલ નીચે જૈન કોન્ફરન્સ ઓફિસમાં ચૈત્ર સુદ 2 ના શાહ મંત્રીઓ, મેહનલાલ દેલતરામ, મોતીચંદ રોજ મળી હતી. જેમાં ગયા વર્ષને હિસાબ અને ગિરધરલાલ કાપડિયા, મનસુખલાલ લાલન, જેસંગલાલ રિપોર્ટ સેક્રેટરીઓએ રજૂ કરતાં સર્વાનુમતે પસાર લલુભાઈ, શ્રી ફૂલચંદભાઈ શામજી, વરધીલાલ વમળશી, કરવામાં આવ્યો હતે. અને નવા વર્ષની વ્ય. કમિ- હીરાભાઈ રામચંદ મલબારી એડિટર છેવટે શેઠ ટીની નિમનોક નીચે પ્રમાણે કરી હતી. * સાહેબ ફૂલચંદભાઈ શામજી તરફથી અ૯૫ આહાર 1 રા. સા. કાન્તિલાલ ઈશ્વરલાલ જે. પી. પ્રમુખ લઈ મીટિંગ વિસર્જન કરવામાં આવી હતી. 2 શેઠ શાંતિલાલ મગનલાલ ઉપ પ્રમુખ. જિત સૂરિલી 50, વાર્ય શ્રીમદ્ વિષય શિક્ષા પ્રચારક પૂજ્ય આચાર્ય શ્રીમદ્દ વિજયવિદ્યારિક 50 શૌર કૂચ મુનિરાજ શ્રી લલિતસૂરિજી મ., પૂ. આચાર્ય શ્રીમદ્દ વિદ્યાસૂરિજી મળ, પંન્યાસજી શ્રી સમુદ્રવિજયજી મ. મુનિરાજ कवीन्द्रसागरजी म. आदि महात्माओ की શ્રી વિચારવિજયજી, શ્રી શિવવિજયજી, શ્રી વિશુદ્ધપસ્થિતિ મેં સર્વ સંમતિ જ કરતાવ પર વિજયજી, તપસ્વીજી શ્રી વિક્રમવિજયજી, શ્રી હિમ્મતવરતી હૈ કિ ધર્મરાજાનો છેપ્રવં જે વિષય વિજયજી, શ્રી વિશારદવિજયજી મ., શ્રી રૂપવિજયજી, મેં શોરું જાનૂન વનાણા વાના સપૂર્ણ જૈન અને શ્રી જનકવિજયજી મ. આદિઠાણ 12 સહિત અત્રે બિરાજમાન છે. પૂજ્યપાદ્ આચાર્યદેવના समाज के अधिकारों में हस्तक्षेप है क्योंकि વ્યાખ્યાને દરરોજ “મેક્ષના સાધનો અને તેની ચદ કશ્ર સંપૂર્ણ મારતવર્ષ છે જૈન સમાન સે આરાધના' ના વિષય ઉપર થાય છે. શહેરની જેમ અંબંધ રતા હૈ. અતઃ રૂના પ્રવર શ્રી જૈનેતર જનતા હજારોની સંખ્યામાં લાભ લઈ રહી છે. વાળની ચાળની # પેઢી 2 શ્રી જૈન બીકાનેરના શ્રી સંઘે બહારગામથી આવનાર તાવ જેણ રે . વિસરે સંપૂર્ણ જૈન સજજની સારી સેવા બજાવી હતી. સમાજ દે વિવાર સમુતિ રે સુરક્ષિત પૂજ્યપાદ પરોપકારી આચાર્ય દેવના સદુપદેશથી ઔર દાચ જ દત્તક્ષેપ ન દો જે ચૈત્રી ઓળી મોટા સમારેહપૂર્વક થવાની છે, બરના મંડપમાં શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પોત્તર કરનાર નીચે મુજબ સરનામે કરશે. પૂજા બેટા સમારોહપૂર્વક ભણાવવામાં આવી હતી. ઠેજૈન ઉપાશ્રય કાચની ગવાડ, પૂજ્યપાદ આચાર્યદેવ પિતાના શિષ્યરત્ન પ્રખર મુ બીકાનેર (રાજપૂતાના ) For Private And Personal Use Only