SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૮ www.kobatirth.org 卐 જગતને આશાવાદ એટલે મેહનું સામ્રાજ્ય. માહની સત્તા. પરિવર્તન શીલ સંસારના કાઇપણ સભ્ય જ્યાં સુધી આશાના આશ્રિત છે ત્યાં સુધી માહના નિયમનું લેશમાત્ર પણ ઉલ્લંઘન કરી શકતા નથી. કારણ કે ઉલ્લંધન કરવાથી માહનીયની કઠિનમાં કઠિન શિક્ષાનું પાત્ર મને છે. જે સભ્ય સખળખની આશા મુક્ત થાય છે અને માહના નિયમનું ઉલ્લ ધન કરીને ખાંડ ઉઠાવે છે તેને પ્રથમ તે માહના Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞાનજન્ય નિરાશા દુ:ખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનજન્ય નિરાશા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ખન્ને પ્રકારના વૈરાગ્યના અંગે ત્યાગ પણ દુઃખગર્ભિત અને જ્ઞાનગર્ભિત ગ્યથી કરવામાં આવતા ત્યાગ આશાગર્ભિત હાય છે. અને તે જડાસકત જીવામાં પિર વર્તન પામતા નથી; કારણ કે પૌદ્ગલિક સુખાની ઇચ્છા હેાવા છતાં ન મળવાથી નિરાશ બનીને ભાવીમાં મેળવવાની આશાથી કરવામાં આવે છે; જેથી કરી પુન્ય પ્રાપ્ત કરીને પોતાની આશા સફ્ળ કરે છે. દુ:ખગર્ભિત વૈરાગ્યજન્ય ત્યાગ ધર્મ અંગીકાર કરવાવાળાને જો મેાહનીય કનુ ક્ષાપશમ થઈ જાય અને જ્ઞાન પ્રાપ્ત થાય તે તે દુ:ખગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગભિત વૈરાગ્ય પણ થઇ શકે છે. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જન્ય ત્યાગથી આત્મ વિકાસ પણ કરી શકે છે. ક્ષણિક, અનિત્ય, અસાર આદિ વસ્તુના યથાર્થ જ્ઞાનથી થવાવાળી નિરાશા, સાચા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. આ નિરાશા આશાજન્ય નિરાશા નહાવાથી આત્મવિકાસના અંગભૂત છે. યથાર્થ આત્મસ્વરૂપના અંશ છે. આ નિરાશા સર્વ કર્મીના સ ́હાર કરી આત્માને પૂર્ણ તરફથી અનેક પ્રકારની યાતનાઓ ભાગવવી પડે છે; પર ંતુ આશામુક્ત હાવાથી પરિણામે માહ ઉપર વિજય મેળવી સ`પૂર્ણ આત્મશક્તિના વિકાસ કરી શકે છે, જેથી કરી સાચી એમ એ પ્રકારના હાય છે. દુ:ખભિ ત વૈરા-સુખશાંતિ અને આનંદના ભાક્તા ખરે છે. આશાના આશ્રિત કાઇ પણ કાળે મેહ ઉપર વિજય મેળવી શકતા નથી, કારણ કે જેની આશા કરવામાં આવે છે તે વસ્તુ જડના વિકાર છે અને આશા માહુના વિકાર છે. ખન્ને જડ હાવાથી અને જડ વસ્તુઓની પ્રાપ્તિ ક આધીન હાવાથી આત્માને નિરંતર જડની સેવો કરવી પડે છે. જ્યાંસુધી આત્મા સેવક છે ત્યાં સુધી નિ`ળતાના અંગે કર્મ ઉપર વિજય મેળવવા ઘણુંા જ કઠિન છે; માટે જ મેાહક ઉપર વિજય મેળવનાર જડ તથા જડના વિકારો પાસેથી સુખ આદિની આશાથી સથા રહિત થવુ જોઈએ. જડ સંસારથી નિરાશ રહેનાર જ શાંતિ મેળવી શકે છે. ચિત્તની શાંતિ નિર્વિકલ્પતાની ઉત્પાદક નિરાશા જ છે. આશાખદ્ધ આત્માના ચિત્તમાં જડે સ`સારના પદાર્થોમાં ઇષ્ટ અનિટ્ટની ભાવના હેાવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પરૂપ તરંગાનુ ઉત્થાન નિર'તર થયા જ જન્ય નિરાશા હૈાવાથી આત્મસ્વરૂપ વિરક્ત ભાવને જ કહેવામાં આવે છે. સ્વતંત્ર મનાવવાવાળી છે. અને તે નિરાશા-કરે છે કે જેને અસમાધિ-અશાંતિ કહેવામાં આવે છે. જયાં સુધી આશાનું વાવાઝોડું શાંત થાય નહિ ત્યાંસુધી સંકલ્પવિકલ્પની તર ગેામાં સ્થિરતા આવી શકતી નથી. અને જ્યાં સુધી સકલ્પની તર`ગામાં અસ્થિરતા છે ત્યાં સુધી શાંતિ કે સમાધિ નથી-ત્યાંસુધી આનંદસ્વરૂપ આત્મા નિર્દોષ નિર્વિકાર ખની શકતા નથી. નિર્દોષ અન્યા સિવાય આત્માને પૂર્ણ સ્વતંત્રતા મળી શકતી નથી. પૂર્ણ સ્વત ંત્ર અન્યા સિવાય અપુનરાવૃત્તિ સ્થાન હાઇ શકતું નથી અને ભવભ્રમણ ટળી શકતું નથી. For Private And Personal Use Only શ્રી આત્માનંદ પ્રકાશ :
SR No.531486
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy