________________
Shri Mahavir Jain Aradhana Kendra
નિરાશામાં મુક્તિ
www.kobatirth.org
卐
સાધન ધર્મ નથી.
સ'સારવાસી જીવા ઉપર મેાહનીયના
રાગ અને દ્વેષ બન્ને દુ:ખાએ એટલી બધી સત્તા જગાવી છે કે જેને જોઈને ઉપશમભાવ વાળા પણ આશ્ચર્ય પામે છે. મને વિચાર કરતાં હજી સમજાતુ ં નથી કે સંસારવાસીઓ ધર્મના નામે આપસમાં દ્વેષ તથા વૈવિરાધના આદર શા માટે કરતા હશે ? એકબીજાને અળખામણા તથા અપ્રિય કેમ લાગતા હશે ? જીવમાત્ર એક જ ધર્મવાળા છે. કાઇના પણુ ધર્મ જુદા નથી. જુદા ધર્મવાળું તેા જડ છે. અને તેજ વધી છે. તે પછી જીવા ધર્મમાં
શા માટે ભેદ પાડતા હશે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખીને આત્મધર્મ માં ભેદ પાડે છે. પણ સાધન માત્ર જડ છે. તે સાધ્ય ચૈતન્યના ધર્મ માં કેવી
રીતે ભેદ પાડી શકે? નામ, સ્થાપના, પુસ્તક, માળા, દેહક્રિયા, ભેખ બધા ય જડ તે જ્ઞાનદંનચારિત્ર ધર્માંમાં પરિવતન કેવી રીતે કરી શકે ? અનાદિ કાળથી આત્માના પ્રદેશામાં આતપ્રોત થઇને રહેલું ક-જડ આત્મધર્મમાં પરિવર્તન કરી શક્યું નથી, તેા પછી કાઇક વખત જ સબંધમાં આવનાર જડ આત્મધર્મ ને કેવી રીતે ફેરવી શકે ?
ખરુ' જોતાં તા આત્મધર્મ માં કાઇ પણ પ્રકા-સના અધિકારી છે. રના ભેદ નથી. અનેક આકૃતિ તથા પ્રકૃતિમાં જણાતા જીવમાત્ર સ્વરૂપે એક સરખા જ છે. ગમે તે દેહમાં જીવા કેમ ન રહેતા હેાય પણ જ્ઞાનદર્શન તથા પ્રદેશમાં જરાય ભેદ નથી. આત્મધર્મ માં અભેદ દષ્ટિ થયા સિવાય રાગદ્વેષ આછા થતા નથી અને રાગ દ્વેષ આછા થયા સિવાય આત્મવિકાસ થતે નથી. અથાય પોતાને સમ્યષ્ટિ માને, પણ સ્વરૂપમાં અભેદ દ્રષ્ટિ થયા સિવાય સભ્ય ક્યાંથી ? આત્મધર્મમાં ભેદ બુદ્ધિ અને જડ
વાસ્તવિક
ધર્મ”માં અભેદ બુદ્ધિ તે કાંઇ સમ્યક્ત્વ કહી
શકાય ? અને જ્યાં સમ્યકૃત્વ નથી ત્યાં જ્ઞાન કયાંથી હાય ? અને જ્ઞાન વગર વિકાસ ક્યાંથી ?
સાધનને ધર્મ માનનારાઓ, સાધનને હૃષ્ટિમાં
૧૬૯
સાબુ કપડાંના તાતણા ઉપર રહેલા મેલને દૂર કરી શકે, પણ તાંતણાઓને લાલ, પીળા કે કાળા ન બનાવી શકે. જડ સાધના આત્મઅણુજાણુ માણસો તે પરમાત્માના માણુ-પ્રદેશ ઉપર રહેલા કર્મ-જડને ખશેડી શકે
સાને લઇને જુદા જુદા ધર્મ સ્થાપન કરે છે. અમુક વૈષ્ણવધર્મી છે. અમુક શિવધી છે. અમુક જિનધી છે. પરમાત્માના નામેાને લઇને આત્મધર્મ માં કેવીરીતે ભેદ પાડ્યા તે જ આશ્ચય જનક છે!
પણ આત્મપ્રદેશાને જ્ઞાનદર્શનની તારતમ્યતા કે વર્ણ, ગ ંધ, રસ, સ્પર્શીવાળા ન બનાવી શકે. અજ્ઞાનતાથી જડ સાધનાને વળગી રહી વેરવિરાધના આશ્રિત બની આત્મધર્મમાં ભેદ દિષ્ટ રાખનાર આત્મદ્રોહી હૈાવાથી આત્મવિકા
For Private And Personal Use Only
મનુષ્ય માત્ર જાણે છે કે માસ અન્ન ખાઈને જીવે છે. માણસને જીવવાનું સાધન અન્નપાણી છે, છતાં કોઈ માટી તથા પથરા જેવી વસ્તુને ખારાક તરીકે વાપરી જીવવાનું સાધન બનાવે તે તે સર્વથા અનુચિત જ સાધન કહી શકાય. અને જીવવાને માટે કેાઇ પણ માણસ તેના ઉપયાગ ન કરે તેા પછી આત્મવિકાસનાં સાધન સમ્યગ્ જ્ઞાન, સમતા, શાંતિ, સમભાવ, વૈરાગ્ય, ત્યાગ આદિ હોવા છતાં કાઇ રાગ, દ્વેષ, વેર, વિરોધ, અદેખાઇ,
અસહિષ્ણુતા, ઘૃણા, તિરસ્કાર, નિર્દયતા આદિને
આત્મ ધર્મના વિકાસનાં સાધન બતાવે તા 'ડાહ્યા અને જ્ઞાની પુરુષા કેવી રીતે માની શકે ? અને આત્મવિકાસ માટે કેવી રીતે ભાન ભૂલી