________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન મુનિએ ગુજરાતી સાહિત્યના આદ્યશ્રષ્ટાઓ છે ;
૧૭૭
કે ગુજરાતી સાહિત્યને પ્રારંભકાળ એમના ૨ પૃથ્વીવલ્લુભ મુંજ અને મહાવિદ્વાન સમયની પહેલાં એટલે દશમા-અગિયારમા ભેજરાજાના કવિ ધનપાળે મહાવીરેત્સાહનું શતકથી પણ પહેલાને છે. પાટણના જૈન નાનું કાવ્ય રચ્યું. સાહિત્યભંડારમાં શ્રી હેમાચાર્યના પહેલાંનું ૩ દિગંબર મહાકવિ પુષ્પદંતે તિસક્ટ્રિ મહાઘણું સાહિત્ય મળી આવ્યું છે; પરંતુ હજુ પુરિસગુણાલંકાર અથવા મહાપુરાણ (૧૩૦૦૦ સુધી એ સાહિત્ય ગુજરાતી પ્રજા પાસે લેકે), યશોધર ચરિત્ર ચાર સંધિમાં અને સુવ્યવસ્થાપૂર્વક મુકાયું નથી એ મોટી દિલ- નાગકુમાર ચરિત્ર નવ સંધિમાં રચ્યા. સંધિ ગીરીની વાત છે. સમર્થ વિદ્વાનોએ આ સાહિત્ય એટલે અધ્યાય અપભ્રંશ સાહિત્યમાં કહેવાય છે. સંપૂર્ણ વિવેચન સાથે પ્રસિદ્ધ કરવું જોઈએ. ૪ શ્રી ચંદ્રમનિએ રેચક ઉપદેશપૂર્ણ જૈન વિદ્વાન તમે કેટલા સમય સુષુપ્તિ કથાઓના સંગ્રહરૂપ કથાકેશ ૫૩ સંધિઓમાં ભોગવશે. જો કે ડે. જોકેબી અને ગાયકવાડ . આ ગ્રંથ સોલંકીવંશના આદ્યપતિ ઓરિએન્ટલ સિરિઝમાં કેટલીક સારી કૃતિઓ મળરાજ દેવના સમયમાં એના મંત્રિ સજજપ્રસિદ્ધ થઈ છે.
નના પુત્ર કૃષ્ણ માટે રચાયાની એમાં નેંધ છે. ગુજરાતમાં તે સમયે દિગંબર જૈન સંપ્ર- ૫ સાગરદને જંબુસ્વામીચરિત સં. ૧૦૭૬દાય સારી પેઠે પ્રવતેલે હશે એમ લાગે છે. માં રચ્યું જણાય છે. કારણ કે અપભ્રંશ ભાષાની પ્રારંભકાળની ૬ એ જ સમય લગભગ પદ્યકીતિએ ૧૮ કતિઓ દિગંબર સાધુવની બનાવેલી મળે સંધિવાળું પાર્શ્વપુરાણુ રચ્યું હતું. છે. ડો. જૈકેબીએ જર્મનીમાં ઈ. સ. ૧૯૧૮માં
૭ નયનન્દિએ બાર સંધિમાં સુદર્શન ચરિત્ર દિગંબરી કવિ સ્વયંભૂદેવ અને તેને પુત્ર આરાધના ૧૧૪ સંધિમાં રચ્યા જણાય છે. ત્રિભુવન સ્વયંભૂદેવના રચેલા હરિવંશ પુરાણ
રવેશ પુરાણ ૮ કનકામરે કરકંડુચરિત દશ સંધિમાં રચ્યું. અને પઉમ ચરિત્ર પ્રસિદ્ધ કર્યા છે. તે સિવાય
આ સર્વે અપભ્રંશ ભાષામાં રચાયા છે. ધનપાળ કવિ (દસમી સદી) ભવિસયત રચ્યું
ટીપણું અને ટીકાની મદદ વગર આજની ગુજછે. એ પછી મહાકવિ ધવળે ૧૮૦૦૦ કલેકને
: રાતી પ્રજા, અપભ્રંશ ભાષા સમજી શકે તેમ મહાન ગ્રંથ હરિવંશ પુરાણ દસમી સદીમાં
નથી. શબ્દ, ઉચાર, જોડણમાં ઘણાં પરિવબનાવ્યા છે. તેમાં સમર્થ યુગપુરુષે શ્રી
- તેનો થયા છે. આ અગિઆરમી સદી સુધીનું મહાવીરસ્વામી અને શ્રી નેમિનાથ સ્વામીની
આ સર્વે આદિત્ય જૈન મુનિઓનું રચેલું છે. જેના કથાઓ મહાભારતની કથા સાથે મિશ્ર કરી
* વિદ્વાને એનું પરિશીલન કરે એવી વિજ્ઞપ્તિ વણાટ કર્યું છે.
છે. એ અમૂલ્ય સાહિત્યમાં ધર્મકથા અને લોકશ્રી ચીમનલાલ દલાલે સુરતની સાહિત્ય
૧ કથાઓ છે. જૈન સાધુઓ વિદ્યાની સેવા પરંપપરિષદમાં જે લેખ મૂ હતું તે પ્રમાણે
! રાથી ચાલુ કરતા આવ્યા છે. પોતાના ધર્મના પાટણના જેનભંડારમાં અનેક રસ્તે પડ્યા છે. નિયમે સખ્તાઈથી પાળતા આ સાધુઓએ કેટલાંક શોધાયાં છે; બાકી સંશાધન માગી રહ્યા લેકેની તે સમયે બેલાતી ભાષાને ઉદ્ધાર છે. નીચેના અપભ્રંશનાં કાવ્યો ઉપ-લેખ કરાયાં છે. પ્રત્યે હતું. હવે કયારેક બારમાં સકાના અને
૧ મહેશ્વરસૂરિએ (વેતામ્બર) ૧૧ મી પછીના અપભ્રંશ કાવ્યો વિષે લખશું. સદીમાં સંયમમંજરી રચી.
For Private And Personal Use Only