________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧
www.kobatirth.org
ચાલી રહી છે. ઉદ્દેશ શુ', લક્ષ શું, સાધ્ય શું તે તરફ્ તા કાઇની નજર પણ પડતી નથી. ૧૦૧
માહ્ય સાધના મનને સ્થિર કરવાને માટે અવલંબનરૂપ છે એ વાત પાછળથી ભૂલી જવાય છે અને માહ્ય સાધનમાં જ સર્વીસ્વ મનાઇ જાય છે. સાધનાના ઉદ્દેશ એ જ કે મનને સ્થિર કરી ક્રમે વૃત્તિશૂન્ય કરવું. ૧૦૨
વિવિધ પ્રકારના જે સાધના શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે તે સર્વ એક માત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે જ છે; છતાં અધિકારી ભેદે સાધનાએ પણ ભિન્ન ભિન્ન હેાય છે. ૧૦૩
જૈન ધર્મમાં જે આટલા બધા પર્વો તથા ઉત્સવા કહ્યા છે, તેના હેતુ માત્ર એ જ કે ધર્મની મહાન મહાન ભાવનાએ લાકા સમજી શકે અને તેને ક્રિયામાં મૂકી શકે. ૧૦૪
જેએ પોતાના સ્વાર્થ-આત્મા પણ પૂરા સાધી શકતા નથી, તેઓ પારકાનું કલ્યાણ શ્રી રીતે કરવાના હતા ? ૧૦૬
卐
શ્રુતજ્ઞાનની ભાવનાથી આત્મજાગૃતિ, વિવેકહૃષ્ટિના વિકાસ અને બુદ્ધિ સૂક્ષ્મ પદાર્થ સમજવાને લાયક અને છે. ઉત્સર્ગ અપવાદ સમજાય છે, આગ્રહ આછે થાય છે, વસ્તુની બધી દિશાઓ જાણી શકાય છે, સાપેક્ષ વૃત્તિએ વસ્તુતત્ત્વના વિચાર કરવાનુ ખળ આવે છે, સ્યાદ્વાદ ષ્ટિ તે જ કહેવાય છે. તેને લઈને દરેક વસ્તુ તથા દનના ભેદાના અપેક્ષાએ સદ્ભાવ સમજી શકાય છે. ૧૦૭
અનેક લેાકેા ધર્મ ની યથા ભાવનાને નોંઢુ સમજી શકવાથી તેને સ્થૂલ રીતે વળગી રહે છે. અને ઉત્સવ-આમદ પૂરો થયા એટલે ભાવ-પ્રવર્તે છે. ૧૧૦ નાએ પણ ભૂલી જાય છે. એટલા જ માટે ધનુ માહ્ય આવરણુ યથાર્થ ધર્મને તથા આત્મજ્ઞાનને ઢાંકી દે છે, એમ જે કહેવાય છે. તે ખરું` પડે છે. ૧૦૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદ જનતામાં શાંત ભાવનુ વાતાવરણુ ઉપજાવનાર છે. અને એથી જ એ સમભાવનું મૂળ છે એટલા માટે સતા એને સામ્યવાદ પણ કહે છે. ૧૦૮
શ્રી આત્માનંદ પ્રકાશ ઃ
નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર બનાવી મૈત્રીભાવના રસ્તા તેમને સરળ કરી આપે છે. આ રીતે જીવનના કલહેા શમાવવામાં અને જીવનવિકાસના મા સરળ કરી આપવામાં નયવાદ સ’સ્કારી જીવનનું સમર્થ ગ છે. ૧૦૯
ચાપશમથી સર્વ મનુષ્યેાની ભિન્ન વૃત્તિ હેાવાથી પેાતાનું અન્યને સ` પસંદ ન આવે અને સત્તુ પેાતાને સર્વથા પ્રકારે પસંદ ન આવે, આવી સ્થિતિ સર્વત્ર થાડાઘણા અંશે જ્યાં ત્યાં દેખાય છે, તેમાં જ્ઞાની સાપેક્ષ બુદ્ધિ ધારણ કરીને સાપેક્ષ ભાવે વ્યવહાર અને નિશ્ચયથી મધ્યસ્થ વૃત્તિએ આત્મકલ્યાણુમાં
સત્યની ખાતર સત્ય છે; નહિ કે મને પ્રિય છે અથવા મારુ' છે માટે સત્ય છે. એ અમેઘ ચાવી જો ધ્યાનમાં હાય તા ષ્ટિરાગ, લેાકેષણા, લેાકસંજ્ઞા, ગાડરિયા પ્રવાહ, દર્શનમાહ એ બધા ઝપાટામાં દૂર થઈ જઈ આત્મા પાતાના સનાતન-અનાદિ નિધન સત્ ભણી સહેજે વળે. ૧૧૧
જ્યાં સુધી સાચી વાત કહેવાની તથા સાચી રીતે વર્તવાની આપણામાં હિંમત આવી નથી, ત્યાં સુધી આપણા ઉત્કર્ષ થવા કદિ પણુ સંભવિત નથી. શુદ્ધ આશયથી સ્વ-પર હિતની ચેાગ્ય તુલના કરતાં જે લાગે તે કહેવામાં તથા કરવામાં જ પુરુષાર્થ છે. ૧૧૨
For Private And Personal Use Only
વિચક્ષણ બુદ્ધિશાળીએ માણસના વચનથી તેના ગુણાવગુણના તાલ નિ:સંશય કરી શકે છે. અમુક વચના કૃત્રિમ છે અને અમુક તેના શુદ્ધ