SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસન્નતા - અનુ. અભ્યાસી. પ્રસન્નતા કેને પ્રિય નથી? એ કોણ તેટલું આધ્યાત્મિક બળ તેનું વધે છે. એટલું જ મનુષ્ય છે જેને પ્રસન્ન થવાનું નથી ગમતું? નહિ પણ તે પોતાની શારીરિક શક્તિ પણ વધારે એ કેણ છે કે જેને પ્રસન્ન મનુષ્યની પાસે છે. મન પ્રસન્ન રહેવાથી શરીરની અમૃત પેદા રહેવું નથી ગમતું? આપણે સઘળા બાળકને કરનારી ગ્રંથિ પિતાનું કાર્ય સારી રીતે કરે છે ચાહીએ છીએ શા માટે? એટલા માટે જ છે અને શરીરમાં એ પદાર્થોને પ્રવાહ ચાલુ રાખે બાળક પ્રસન્નતામાં જ રહે છે જે આપણને છે કે જેનાથી શરીર અક્ષય બની રહે છે તેમજ દુર્લભ છે. ખીલેલું ફૂલ સિને પ્રિય હોય છે વધે છે, પ્રસન્નચિત્ત મનુષ્ય ભાગ્યે જ રેગી હશે. અને કરમાયેલાં ફલને સે તિરસ્કાર કરે છે. પ્રસન્નતા માનસિક તપથી પ્રાપ્ત કરી શકાય રેતીસૂરત મનુષ્યથી સે પાછા હઠે છે. હસતા છે. બાળકની પ્રસન્નતા પ્રકૃતિ છે. પરંતુ તેની માણસનું સે કઈ સ્વાગત કરે છે. તેનાથી પ્રસન્નતાને ભંગ સહજ વારમાં થાય છે. પ્રાય કેઈને જીવ મુંઝાતો નથી. જેનું મન પ્રસન્ન મનુષ્યની પ્રસન્નતા પુરુષાર્થથી ઉપલબ્ધ થાય નથી તેની પાસે કશું નથી; અને જેનું મન છે. તે સાધનાવડે આવે છે. ખરી પ્રસન્નતા પ્રસન્ન છે તેની પાસે સઘળું છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓથી નષ્ટ નથી થતી. ઐઢ પ્રસન્નતા શક્તિની પરિચાયિકા છે. જે મનુ- લેકેની પ્રસન્નતા જ વાસ્તવિક પ્રસન્નતા છે, વ્યની અંદર આધ્યાત્મિક શક્તિ હોય છે તે જ કેમકે તે સ્થાયી રહે છે. એવી પ્રસન્નતા આપણે પ્રસન્ન રહી શકે છે. પ્રસન્નતા પોતે એ શક્તિની સર્વે મેળવી શકીએ છીએ. તેને માટે આપણે ઉત્પાદિકા પણ છે. મનુષ્ય જેટલો પ્રસન્ન રહે છે આધ્યાત્મિક શક્તિ વધારવી પડશે. અંત:કરણના સત્ય છે. એ તારવણી–એ પારખું જેમ ભેજનની એક જ વસ્તુ બે ભિન્ન ભિન્ન તેઓ પિતાની બુદ્ધિવડે કરી શકે છે. ૧૧૩ પાત્રમાં મૂકવાથી તેના સ્વાદમાં ફરક પડતો કેટલીક વાર આપણે બીજાની દાક્ષિણ્યતા નથી, તેમ ભાષાના ભેદે અનેક હોવા છતાં રાખવી પડે છે અને તેથી કરીને આપણા તેથી કરીને અર્થમાં કશો ફેર પડતો નથી. ૧૧૬ મનને અણગમતું કામ કરવાની ફરજ પડે છે. ભાષા ગમે તે હોય, પરંતુ જેમાં અધ્યાત્મ ધાર્મિક અને સંસારી ઉત્તમ કાર્યમાં પ્રેરણું નિરુપણને વિષય હોય અને અનુભવનો રસ હોય તે જ દાક્ષિણ્યતા સાચવવી અને તેનું જ ભરેલો હોય તે તેને સંસ્કૃત કરતા પણ ગંભીર નામ દાક્ષિણ્યતા કહેવાય છે. ૧૧૪ સમજવી જોઈએ. ૧૧૭ યથાર્થ બ્રહ્મચારી બનવા માટે સૌ પહેલાં દુર્વિદ, ઈર્ષાળુ મનુષ્ય અન્યના સત્ય સંયમ સંબંધી કઠોર વ્રત-નિયમો પાળતાં શીખવું જોઈએ, સ્ત્રીઓનાં નામ અને ગંધથી લખાણને અસત્-વિપરીત દષ્ટિથી જુએ છે, તે દૂર રહેવું જ જોઈએ, એટલું જ નહિ પણ એનામાં દષ્ટિભેદને ત્યાગ નહિ થયેલે હાઈ સ્ત્રીઓની સાથે સંસર્ગ રાખનારા ગૃહસ્થના ને * સત્ વસ્તુ પ્રત્યે પ્રેમશૂન્યતા હોય છે. ૧૧૮ સહવાસથી પણ ત્યાગી-બ્રહ્મચારીઓએ દૂર (ચાલુ) રહેવું જોઈએ. ૧૧૫ For Private And Personal Use Only
SR No.531486
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy