SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ શ્રી આત્માનંદ પ્રકાશ : આધ્યાત્મિક શક્તિની વૃદ્ધિ તે શક્તિ વધા- દશાવતો વિષાાન ઉત્તઃ સંત્તેજના | રવાના ઉપાયે લેવાથી થઈ શકે છે. જેવી રીતે સંપન્ન હંગાથ જામ રમાત્ શોધોfમનાય શરીરની શક્તિ સ્વાથ્ય સંબંધી નિયમોનું જોવા મવતિ હંમોહમોgત્ત સ્મૃતિવિમા પાલન કરવાથી વધી શકે છે તેવી રીતે મનની તિવ્રરા ગુદ્ધિ નારા દિનરાત કરતા શક્તિ પણ આધ્યાત્મિક જીવન સંબંધી નિય. અર્થાત વિષયમાં રમણ કરવું એજ મનુષ્યને મેના પાલનથી વધે છે. સંસારના સર્વે ધર્મ માટે ઘાતક છે. એવા પ્રત્યેક વિષયને મનથી દૂર ગ્રંથાએ આધ્યાત્મિક શક્તિ વધારવાના ઉપાય રાખવો જોઈએ કે જે પ્રસન્નતામાં બાધક હોય બતાવ્યા છે. ભારતવાસીઓએ તો એ વિષયનું છે. આપણું નુકસાન ઉપર લાંબે વખત વિચાર એક વિજ્ઞાન જ બનાવ્યું છે. નહિ કર જોઈએ. નુકસાનની ભાવના પ્રસન્નઆધ્યાત્મિક શક્તિના સંચયના ચાર ઉપાય તાને નાશ કરે છે. એનાથી આપણું આધ્યાચોગવસિષકારે બતાવ્યા છે. શમ, સત્સંગ, ત્મિક શક્તિને પણ હાલ થાય છે. સઘળા સંતોષ અને વિચાર મનનું અનેક પ્રકારે પ્રકારની ઘટનાઓની સારી બાજુ પર વિચાર નિયમન કરવું તે શમ છે: સાત્વિક ઉપવાસ કરવાથી મનની પ્રસન્નતા જળવાઈ રહે છે. ઈન્દ્રિયનિગ્રહ વગેરે શમના જ અંતર્ગત છે. સંસારની દરેક ઘટનાને બે બાજુ હોય છે. જે સત્સંગથી કવૃત્તિઓ નિવૃત્ત થાય છે અને મનુષ્યનું મન ઘટનાની ખરાબ બાજુ તરફ સુપ્રવૃત્તિઓ સબળ બને છે તથા અનેક પ્રકા- જાય છે તે પોતાની પ્રસન્નતા પિતાના હાથે જ રના સુવિચાર મનમાં આવે છે, જે આપણા નષ્ટ કરે છે. એથી ઊલટું જેનું મન સારી બાજુ મનને કાબુમાં લાવવામાં મદદ કરે છે. બીજા તરફ ઢળે છે તે પોતાની પ્રસન્નતા જાળવી રાખે મનુષ્યનું આધ્યાત્મિક બળ આપણને ગતરૂપે છે. પ્રત્યેક પ્રકારની હાનિથી માણસને કોઈને કાંઈ સહાય કરે છે અને જ્ઞાન તરફ આપણી રુચિ લાભ થાય છે જ. અને પ્રત્યેક લાભથી કાંઈને વધારે છે. સંતોષથી આપણી શક્તિઓને અપ- કાંઈ હાનિ થાય છે. હાનિકારક ઘટનાઓનાં વ્યય અટકે છે. વિચારદ્વારા આપણે સારું લાભને શોધવા નીકળવું એ બુદ્ધિમાનનું કામ ખરાબ, સત્ય-અસત્ય જાણીએ છીએ. માણસ છે. કઈ વખત લાભ પ્રત્યક્ષ જોવામાં ન આવે પોતાના વિચારદ્વારા પોતાની જાતને ઊંચે તો એમ સમજવું કે લાભ તત્કાળ અપ્રત્યક્ષ લાવીને પરમપદ પ્રાપ્ત કરે છે. પશઓ અને છે, પણ પાછળથી પ્રત્યક્ષ થશે. બાળકોમાં વિચાર કરવાની યોગ્યતા નહિ હોવાથી પ્રસન્નતા એક સંક્રામક પદાર્થ છે. જેવી તેઓ પરમપદની પ્રાપ્તિ નથી કરી શકતા. રીતે રિગ સંક્રામક હોય છે તેવી રીતે સ્વાથ્ય એક જ શબ્દમાં આધ્યાત્મિક ઉન્નતિને પણ સંક્રામક હોય છે. રેગી માણસ પિતાના ઉપાય બતાવવામાં આવે તે એટલું જ કહેવું તેવી રેગને પ્રચાર આસપાસ રહેનારમાં કરે છે, પૂરતું છે કે સાંસારિક વિષય તરફ જતાં મનને લોકો પણ સ્વસ્થતાનો અનુભવ કરવા લાગે છે. ૩. તેવી જ રીતે સ્વસ્થ મનુષ્યને જોઈને બીજા રેકવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે અને સાંસારિક વિષય તરફ રોકટોક વગર તેને જવા ? પ્રસન્નતાની પણ એ જ સ્થિતિ છે. માનસિક દેવાથી તેની શક્તિ ઘટે છે. વિકાર જેટલા સંક્રામક હોય છે તેટલા શારીરિક વિકાર નથી હોતા. એક રેગી મનુષ્યને જોઈને ભગવદ્ગીતામાં કહ્યું છે કે– બીજા કેઈ પણ માણસ તુરત જ રોગી નથી For Private And Personal Use Only
SR No.531486
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy