________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસન્નતા
૧૭૫
બની જતો, પણ એક દખી મનુષ્યને જોઈને સંબંધ છે. ક્રોધનું લક્ષ્ય બીજાને વિનાશ કરબીજાનું હદય પણ દુઃખથી ભરાઈ જાય છે. વાનું છે અને નિરાશાનું લક્ષ્ય આત્મવિનાશ એવી જ રીતે પ્રસન્નચિત્ત અથવા હસતા કરવાનું છે. ક્રોધ અમુક સમય બાદ નિરાશામાં લેકેના સમાજમાં જઈને આપણે પણ પ્રસન્ન જ પરિણમે છે. થઈએ છીએ અને હસવા લાગીએ છીએ. દરેક મનુષ્ય પોતાની જાતને હમેશાં એવા
આ રીતે આપણે જોઈએ છીએ કે માણસ વાતાવરણમાં રાખવી ઘટે કે જ્યાં તેના મનની પોતે જ પ્રસન્ન રહીને અનાયાસે પરોપકાર કરે પ્રસન્નતા નષ્ટ ન થાય. ક્રોધી, નિરાશાવાદી, છે. અંગ્રેજ વિદ્વાન લેખક સ્ટીવન્સન કહે છે કે નિંદા કરનાર તથા ઈર્ષાળુ લોકોથી દૂર રહેવું પ્રસન્નચિત્ત મનુષ્યને મળવું એ પાંચ પાઉંડની જોઈએ. ત્યાગી તથા પરોપકારી પુરુષનો સંપર્ક નેટ મેળવવા કરતાં વધારે લાભદાયક છે. (A વધારે જોઈએ. એવા પુરુષને સત્સંગ શકય happy man or a woman is a better ન હોય તે તેના વિચારેનું મનન કરવામાં thing to meet than a five pound આપણે સમય ગાળ જોઈએ. સદાચારી પુર note) માણસ જે કાર્ય પ્રસન્નચિત્ત કરે છે જેના વિચારો પુસ્તકમાંથી મળી આવે છે. તેનાથી બીજાને વાસ્તવિક લાભ થાય છે. વારંવાર આપણે કઈ મહાપુરુષના વિચારો કઈ પુસ્તક ચિઢાઈને કરેલા કામથી કશે લાભ થતું નથી. દ્વારા જાણીએ છીએ ત્યારે આપણને તેના કઈ માણસ કચવાતે મને દાન આપે છે તે સત્સંગને જ લાભ થાય છે. મહાત્મા પુરુષે એ દાનથી એનું કશું કલ્યાણ નથી થતું. પ્રસ- હમેશાં પ્રસન્નચિત્ત રહે છે અને પિતાની તાપૂર્વક આપેલું દાન જ બન્ને પક્ષનું કલ્યાણ માનસિક અવસ્થાને પ્રભાવ બીજા ઉપર અનાકરે છે. પ્રસન્નતાપૂર્વક કરેલું કાર્ય ત્રુટિ વગરનું યાસે જ પાડે છે. રહે છે. એવું કોઈ કાર્ય કરતી વખતે ભૂલ થઈ ભૂખ્ય માણસ પ્રસન્નચિત્ત નથી રહી શકતા. જાય છે તો તે તુરત જ દેખાઈ આવે છે. કિધુ પ્રસન્નતા ક્ષધા-શાંતિની પરિચારિકા છે. તે અપ્રસન્નતાની અવસ્થામાં કરેલાં કાર્યમાં એવી પSતાતા અનભવત પરિણામ છે. એટલા માટે અનેક ટિએ રહી જાય છે જે આપણને કામ જે મનુષ્ય અનેક પ્રકારના પદાર્થ ઈછયા કરે કરતી વખતે નજરે પડતી નથી. માણસે પિતાના છે તે કદાપિ પ્રસન્નચિત્ત નથી રહી શકતી. માથે એટલી જ જવાબદારી લેવી જોઈએ જે તે મનની ભૂખ શાંત કર્યા વગર પ્રસન્નતા નથી પ્રસન્નતાપૂર્વક ઉઠાવી શકે.
આવતી. એ ભૂખ શરીરની ભૂખ જેવી નથી. અપ્રસન્નતા શારીરિક તેમજ આધ્યાત્મિક શારીરિક ભૂખ ભોજનની પ્રાપ્તિથી શાંત થાય શક્તિઓને હાસ કરે છે. નિરાશાવાદી પુરુષ છે. મનની ભૂખ વિષયે પ્રાપ્ત થવાથી વધે છે. હમેશાં આત્મઘાત કરે છે. એવી રીતે ક્રોધી એ તે જ્ઞાનવૈરાગ્યથી જ શાને થાય છે. જ્યાં માણસ પણ પિતાની સઘળી માનસિક શક્તિને સુધી મન ભટક્યા કરે છે ત્યાં સુધી પ્રસન્નતાનાં નાશ કરે છે. એવા માણસના શરીર પણ રોગ- દર્શન નથી થતાં. જ્યારે મન આત્મામાં રમણ ગ્રસ્ત રહે છે. તેઓ થોડા સમયમાં જ પોતાની કરવા લાગે છે ત્યારે તેવી સ્વાભાવિક પ્રસન્નતા જીવન-યાત્રા પૂરી કરે છે. નિરાશા તથા ક્રોધ પ્રકટ થાય છે. મનુષ્યને માટે ઘાતક છે, એ બનેને ગાઢ
For Private And Personal Use Only