SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારવાડમાં કલ્પતરુ. બાવીસ વર્ષોં જેટલા દીધું સમય પછી પૂજયા પંજાબકેસરી અજ્ઞાનતિમિરતરણી કલિકાલકલ્પતરુ યુગવીર આચાર્ય દેવ :~ બીકાનેરમાં ચુગવીર આચાય દેવના પ્રવેશ તથા અગે ચઢેલા અપૂર્વ વધાડા અને ઉલટેલી માનવ મેદની. Acharya Shri Kailassagarsuri Gyanmandir તીવ્ર કષાય ચેાગની પ્રબળતાને લીધે અનેક પ્રકારના વર્ગ-વિગ્રહા ઉપસ્થિત થતાં પ્રખર અને પ્રભાવશાળી (?) નેતાઓનુ યેનકેન પ્રકારેણ કેવળ અંધ અનુકરણ વચ્ચે જતાં, એટલા બધા અનિષ્ટ શતમુખી વિનિપાત થઇ ગયેલ છે કે હાલની દુનિયા વિનાશના આરે જ ઊભી હાય તેમ જણાય છે. પરમ માન્ય ધાર્મિક દૃષ્ટિએ સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરતાં સર્વત્ર અશાંતિ અને અંધકારમય વાતાવરણ પૂરજોશમાં જામી રહેલું જણાય છે. ધર્મ બુદ્ધિ, કલ્યાણભાવના, વિશ્વળ ત્વવૃત્તિ ક્યાંય અશ્ય થઇ ગઇ હાય તેમ જણાય છે. સત્તા, લેાભી વૃત્તિ, જન્મસંહારક પ્રવૃત્તિને પુરવેગ મળી રહ્યો છે. કાઇને ઘડીભર પાછા વળીને જોવાની શાંતિથી વિચાર કરવાની પણ નથી મળતી. ફુરસદ કે નથી જાગતી જીજ્ઞાસાવૃત્તિ કે આટલી બધી ભીષણ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીઘરજી મ॰ સા૰નું બીકાનેરમાં પદાર્પણ થયું છે. તે પ્રસંગની ઉજવણી માટે બીકાનેરના શ્રી સંઘે જે ઉત્સાહ દર્શાવ્યા છે તે અવર્ણનીય છે, જ્યારે શ્રી આચાર્ય દેવ અહીંથી સવાસા માઇલ દૂર રહ્યા ત્યારથી જ બીકાનેરના ભક્તજના આચાર્ય દેવની સાથે પાવિહારી રહી સેવાપરાયણ થઇ ગયા હતા. બીકાનેરની ઉત્પત્તિકામાં આચાર્ય દેવને પ્રવેશ થયા કે તરત જ શહેરના ધનકુબેરેએ આવી વંદન કરી પોતપાતાના બંગલાઓમાં, કાઠીએમાં કે શાંતિનિકેતનેામાં પધારવાની વિનંતી કરી હતી. તે તે સ્થળામાં શ્રી આચાર્ય દેવના ચરણાવિંદ પડ્યા પછી તે ભાઇઓએ ભવ્ય મ`ડપેા બધાવી તેમાં વ્યાખ્યાન કરાવી તથા સ્વધર્મીવાત્સલ્યેા કરી ગુરુભક્તિને અપૂર્ણાં લાભ લીધા હતા. શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ. રાજ્યસત્તા અને દ્રવ્યના અમર્યાદિત લેાભવશાત,સહારક શક્તિ આપણને કઇ દિશા તરફ દોરી રહેલ છે. આવા દુષમ કાળમાં વિશ્વધર્મની પ્રાદુર્ભૂત થતી શકયતા જનસમુદાયમાં નવું જ બળ-પ્રાણ અને ચેતના શક્તિ જાગ્રત કરી શકે તેમ છે; તેમજ ઉજજવળ ભવિષ્ય માટે અનેક વિધ મહત્ત્વાકાંક્ષાઓની જન્મદાત્રી થઇ પડે છે. ઉપર જણાવ્યા મુજબના પરિવ`ના-પલ ટાએ અને ફેરફારામાંથી કાઇ પણ ધર્મ કે તેના અનુયાયીઓ ખચી શકયા હાય તેમ જણાતું નથી. સમયમળ સફાઇના ઉપર વધતા-ઓછા પ્રમાણમાં પેાતાની અસર કરી રહેલ છે. અને જગતને સનાશ તરફ દોરી રહેલ છે, તેમાંથી જગતને-જગતભરની પ્રજાઆને વિશ્વશાંતિ માટેની કોઇ અપૂર્વ ચેાજના જ બચાવી શકે તેમ છે અને તેવી વિશ્વ શાંતિ વધતાઓછા અંશે સમાન્ય વિશ્વધર્મ ના પ્રયાસથી જ સાધ્ય થઇ શકે તેમ છે. (ચાલુ) For Private And Personal Use Only
SR No.531486
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy