________________
Shri Mahavir Jain Aradhana Kendra
LI
પુસ્તક : ૪૧ સુ અંકઃ ૯ મા :
www.kobatirth.org
શ્રીગલાનંદ
પ્રકારા
આત્મ સ. ૪૮ વીર સ’. ૨૪૭૦
પ્રભુજી મહાવીર તું મંગલકાર.
( રાગ–ભીમપલાસ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
વિક્રમ સં. ૨૦૦૦ : ચૈત્ર : ઇ. સ. ૧૯૪૪ : એપ્રીલ :
For Private And Personal Use Only
પ્રભુજી મહાવીર તું મોંગલકાર.
જગનાયક જગગુરુ જગવંદન, જગજીવન જયકાર. પ્રભુજી પૂર્ણ કામ પુરુષાત્તમસ્વામી, સત્ય દયા વરનાર. પ્રભુજી નાથ નિરંજન ભવી મનરજન, ભવભય ભંજનહાર. પ્રભુજી અહિંસાધારી મહા ઉપકારી, મુક્તિસુખ દાતાર. પ્રભુજી ચશે.ભદ્ર વીતરાગી વીરને, વંદન વારવાર. પ્રભુજી
રચિયતા: મુનિ યોાભદ્રવિજયજી–વલસાડ,
: