Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Reg.N. B431
श्रीमजियानन्दसूरि सद्गुरुज्यो नमः
ooo
आत्मानन्द प्रकाश
doonooNNNNNNNNNNNDADADA
॥स्रग्धरावृत्तम्॥
यातं भोगाभिलारखिलमिदमहो जीवितं तावकीनं । यत्नो नैव त्वयाज्ञ कृत इह जननक्लेशविच्छेदहेतुः ॥ त्यक्त्वासक्ति गजेन्द्रश्रुतिशिखरचलेष्वेषु भोगेषु शीघ्र ।
"आत्मानन्द प्रकाशं कुरु हृदयगतं येन शश्वत्सुखं स्यात् ॥१॥ पु. २१. वीर सं. २४५०. मार्गशिर्ष आत्म सं. २८ अंक ५ मो. प्रकाशक-श्री जैन आत्मानन्द सभा-भावनगर
વિષયાનુક્રમણિકા.
विषय.
पृष्ट. विषय. ૧ માનવદેહની પુન્ય પ્રભા १०१जानमनीमा विहायपाध्या... १२० ૨ જેનું ઐતિહાસીક સાહિત્ય ... १०२ ७.धान सनिश सासाशन. ૩ શ્રાવકે સંસારના છ તા. | ... ૧૦૫ ૮ વત માન સમાચાર ४ मात्भान: आसिन भार्ग.... १०८ अथावान ૫ શાંતિની શા છે
વાર્ષિક મૂલ્ય રૂ. ) ટપાલ ખર્ચ આના ૪. આનદ મીટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ શુકલુભાઈએ છાયું -ભાવનગ૨.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬ જલદી મંગાવે ?” તૈયાર છે ! તયાર છે !!
તૈયાર છે ! ! ! માત્ર થોડી નકલોજ સિલી કે રહી છે.
શ્રી બાળ બ્રહ્મચારી બાવીશમા જીનેશ્વર | “ શ્રી નેમનાથ પ્રભુનું (નવ ભવન) ચરિત્ર.
આ ગ્રંથમાં શું જોશો ? બાવીશમા જગપતિ શ્રી નમનાથ પ્રભુનું નવ લવનું' પુર્વ વર્ણન, તેમનાથ પ્રભુ અને સતી રાજેમતીના ના ભવના ઉત્તરોત્તર આદર્શ પ્રેમ, પતિ પતનીના અલૈકિક તેલ, સતી રાજેમતીને વૈરાગ્ય, અને સતીપણાના વૃત્તાન્ત, પ્રભુની બાળ ક્રીડા, દિક્ષા, કેવળજ્ઞાન અને સેવાક્ષગમન વગેરે પ્રસ'ગાની જાણ વા યા શ્ય હકીકતા, તેમજ શ્રી વસુદેવ રાજાના ચરિત્ર અને ઉરચ પ્રકારની પશ્ય પ્રકૃતિ અને તેના મીષ્ટ ફળાનું વણ ન ખાસ વાંચવા લાયક છે. વળી શ્રીકૃષ્ણ વાસુદેવનું ચરિત્ર, વૈભવ, પરાક્રમ, રાજયવણુ ન. પ્રતિવાસુદેવ જરાસંધના વસ્ત્ર, તેમનાથ પ્રભુ પ્રત્યેની અપૂર્વ ભક્તિ, તદ્દભવ માક્ષગામી શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્રા, શાંબ અને પ્રઘક્તનું જીવનવૃત્તાંત. મહાપફેષ અને સતી નળ દમય તીનું જીવન ચરિત્ર, પેાતાના બંધ કુબેર સાથે જ ગાર રમતાં હારી જતાં પોતાના વચનનું પાલન કરવા કરેલા રાજ્ય-યાગ, સેવેલા તેવાસ. સતી દમય તીને પતિથી વિખૂટી પડતાં પડેલાં અનેક કષ્ટો ( જે વાંચતા દરેકની ચક્ષમાં
સતી ધોરાએા આવે છેતેમાં પણ રાખેલી અખૂટ ધેય તા, શિયલ સાચવી બતા વેલા અપૂર્વ અંહિસા અને સતી દમયંતીની શાંતિ અને પતિ પરાયણતા તા વાંચકને આશ્ચર્ય પમાડે છે. જેનાનું મહાભારત, પાંડવાનું જીવન ચરિત્ર, કુરુક્ષેત્રમાં પાંડવ કોર વાસુ ( ન્યાય અન્યાયનું) યુદ્ધ સતી દ્રોપદીના સ્વયં વર અને પાછલા ભવનું વર્ણન, પાંડવા સાથે લગ્ન, સતી દ્રોપદીના જૈન ધર્મ પ્રત્યે નિકટ પ્રેમ પતિ સેવા શિયલ સ રક્ષણ, ચારિત્ર અને માલ એ વગેરે વગ ના. આટલા આટલા મુખ્ય ચરિત્ર, તેમજ ગ ત બીજા પણ સુ દર વૃતતિા, અને શ્રી
મનાય ભગવાનના પેચ કયાણકના વૃતાંતા, જન્મ મહાસન, દેશના, પરિવાર અને છેવટે માક્ષ વગેરેનું વર્ણન આ ગ્રંથમાં સંથકાર મહારાજ શ્રી ગુણવિજ્યજી વાચકે એટલું બધુ વિસ્તારથી, સુંદર અને સરસ રીતે આપ્યું છે કે, અત્યાર સુધીના શ્રી નમનાથ પ્રભુના પ્રકટ, થયેલા ચરિત્રા કરતાં માં પ્રથમ પંક્તિએ આવે છે. આ ગ્રં ચ ખાસ પઠન પાઠન કરવા જેવા, આહાદ ઉત્પન્ન કરે તેવા, દરૅક મનુષ્ય વાંચી પોતાનું વન ઉચ્ચ ધમિષ્ટ બનાવવા પાતા માટે માક્ષ નજીક લાવી શકે તેવા હોવાથી અમેએ મૂળ ગ્રંથ ઉપરથી ગુજરાતીમાં ભાષાંતર કરાવી છપાવવા સારૂ કર્યો છે. વધારે વર્ણન કરવા કરતાં વાંચવાની ખાસ ભલામણુ કરવામાં આવે છે.
ઉંચા કોગળા ઉપર, સુંદર ગુજરાતી ટાઈપમાં છપાવી રાયલ આઠ પેજી શુમારે ત્રીશ ફોરમ અઢીસે પાનાનો આ ગ્રંથ સુંદર બાઈડીંગથી સુશોભિત કરવા માં આવેલ છે. ગ્રાહકો થના રે નીચેના સરનામે તરતજ લખી મંગાવી લેવા. કિ મત એ રૂપીયા. પટેજ જા .
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગ૨.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉcઈ0
અમલ મા જ
પ્રકાશ
| રે પર I अपगतपले हि मनसि स्फटिकमणाविव रजनिकरगभस्तयो विशन्ति सुखमुपदेशगुणाः, गुरुवचनममलमपि सलिलमिव महदुपजनयति श्रवणस्थितं शूलमभव्यस्य ।।
વિશ્વ. पुस्तक २१ ] वीर संवत् २४५० मार्गशीर्ष आत्म संवत् २८. [अंक ५ मो.
मानवदेहनी पुन्य प्रभा.
(૧). સ્યાદ્વાદુ ધર્મને ભવ્ય વૈભવ સંગતિ સાધવિશે, ગુણવાન સાથે જ્ઞાનગોષ્ટિ વાણી અમૃત સમ દિસે, ચાતુરિ સત્કૃત કર્મમાં વર્લ દ્રવ્યપ્રાપ્તિ ન્યાયથી, ગુરૂ ચરણ સેવા શુદ્ધ વર્તન મતિ નિમલ ભાવથી.
એ લભ્ય છે સદભાગ્ય ધન્ય તે નરરત્નને, માનવપ્રભા પ્રકટાવવા તું કરજે તેવા યત્નને અવસર અને પમ બ્રાત! આ છે સાધ્ય સાધનોગથી કર ફલિત રાધાવેઘ વત્ ઈસિત તત્ સંગથી.
રા. વેલચંદ ધનજી.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૨
www.kobatirth.org
શ્રી આત્માનઃ પ્રકાશ.
જૈન ઐતિહાસિક સાહિત્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ગતાંક પૃષ્ઠ ૯૧ થી શરૂ. )
જૈન સમાજમાં વૈશ્ય ત્રણ જાતિ, એસવાળ, પારવાડ અને શ્રીમાળી મુખ્ય છે, જેમાં એસીયા નગરીમાંથી આસવાળની, શ્રીમાળી જાતિની ભિન્નમાળ નગરીમાંથી ઉત્પત્તિ થઇ છે. પરંતુ પારવાડ વંશની સ્થાપના કયા ગામ અને કઈ સાલમાં ઉત્પત્તિ થઇ તેના હજી ચાકસ પ્રમાણેા મળતા નથી. પરંતુ રાણકપુરના સ્વર્ગ લાક સશ પ્રાસાદ જોતાં તેમજ શ્રી આણુજી તીર્થના મંદિરની અવર્ણનીય કારી ગરી દેખતાં એ વરાના મહાશયાની ઉદારતા અને ધર્મપ્રિયતા અલૌકિક જણાય છે. આ પવિત્ર શ્રી આણુજી તીર્થ ઉપર તેવાજ ઉત્તમ કારીગરીના નમુના રૂપે બીજુ જિનાલય જે ( લિંગવસહી )ના નામથી ઓળખાય છે. જેમાં શ્રી તેમનાથ પ્રભુજી શ્રીરાજમાન છે તે ભવ્ય મંદિર અને તેમાં પ્રતિષ્ઠિત પરમાત્માની પતિષ્ઠા કરાડા રૂપૈયા ખરચીને વિમલશાહની જેમ અમાત્ય વસ્તુપાળ તેજપાળે કરાવેલ છે જેથી તે મહા અમાત્યની સક્ષિપ્ત જીવન રૂપ રેખા સાથે મંદિર અને પ્રતિષ્ઠા વગેરેનું વણ ન અમે આપીયે છીયે.
પાટણમાં પારવાડ વંશના લેાકેા ચાલુકય રાજાઓના કાર્યવાહક વિક્રમ સંવત ૮૦૨ થી રાજવ્યાપારમાં છે. આ પ્રખ્યાત વંશમાં ચડપ નામના એક મંત્રી હતા. તેના પુત્ર ચંડપ્રસાદ તેના પુત્ર સામ તેના પુત્ર આસરાજ થયા. સામમંત્રી રાજા સિદ્ધરાજ જયસિહુના પ્રીતિપાત્ર અને વિશ્વાસુ હતા, અને તેને પુત્ર આસરાજ પણ પિતાને પગલે રાજ્યકાય માં ચાલનારા હતા. તે રાજ્યકાર્યોમાં જેવા કુશળ હતા તેવા ધર્મકાર્યમાં પણ નિપુણુ, આસ્તિક અને દેવગુરૂભકત હતા.
સરાજના સમયમાં આયુ નામના એક પ્રધાન મંત્રી હતા જે જૈન સંઘમાં આધારભૂત, પ્રજા વત્સલ અને રાજ્યધુરા ધારણ કરનાર પણ ખરાબર હતા. જ્યાં ધર્મને ઉદ્યોત અને અનેક શ્રદ્ધાળુ મનુષ્યેા હાય, ત્યાં તેમની શ્રદ્ધાની પ્રેરણાવડે અનેક ધર્માચાર્ય ત્યાં આવી ભવ્ય જનેાની ધર્મભાવના ઉપદેશ દ્વારા સફળ કરતા રહે છે. આ વખતે શ્રી હરિભદ્ર સૂરિમહારાજ આ શહેરમાં પધાર્યા છે. તેમના આગમન વખતે ગુરૂભક્તિ નિમિત્તે સન્માન અને સત્કાર નિમિત્તે અનેક ધર્મોત્સવેા પણ થઇ રહ્યા છે. આવા પ્રભાવશાળી મહાન પુરૂષની અહિં થાડા વખત થયા સ્થિરતા થવાથી પાટણની સમસ્ત પ્રજા પર પણ પ્રભાવ પડી રહ્યો છે.
એક દિવસ ઋત્રિના સુજાના વખત હતા, રાત્રિ શાંત હતી. તે વખતે માચાય
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
.
.
.
-
-
-
જૈન ઐતિહાસિક સાહિત્ય. મહારાજના સ્વાભાવિક શાંત અને નિર્મળ-નહદયમાં અનેક ધાર્મિક વિચારમાળા ચાલી રહી છે, તેવામાં એક અમુક વિચાર ઉપર મનોવૃત્તિ ગુંથાઈ, અને વિચાર કરવા લાગ્યા કે છાના સારા નરસા ભાગ્ય પ્રમાણે જ તેમને ધર્મ સાધન સામગ્રી મળે છે, જે શહેરના રાજા અને તેના કાર્યવાહક સામન્ત-સલાહકાર મંત્રી ધમાંત્મા હોય છે તો તે રાજ્યમાં કોઈપણ મનુષ્ય પોતાની ઈચ્છિત ધર્મક્રિયા ખુશીથી કરી શકે છે. જેમ મહારાજા ભરત ચક્રવતિના સમયે ધમીજનેને ધર્મકાર્યોમાં રાજા તરફથી ઘણું જ ઉત્તેજન મળતું હતું, જેથી તે વખતે પ્રજા સદાચરણ જ હતી, ત્યારબાદ સગર ચકવતિ અને તેમના મંત્રી મંડળે પણ પિતાના સમયમાં ધર્મ ધ્વજ ફરકાવ્યો હતો. છેવટે શ્રેણિકરાજા, સંપ્રતિ નરેશ, કુમારપાળ ભૂપાળ આદિ અનેક રાજાઓ તેમજ અભયકુમાર, ઉદયન, અમૃભટ્ટ, વામ્ભટ્ટ આદિ સજજન પુરૂષોએ પણ ધર્મને સારી રીતે દીપા છે. તેવા પુરૂષેનો આધુનિક કાળમાં અભાવ હોવાથી સ્થળે સ્થળે અનાર્ય લોકોનું સામ્રાજ્ય ફેલાતું જાય છે, ધર્મ સ્થાને નષ્ટ થાય છે, ધમીજન અનેક આપત્તિઓથી ઘેરાય છે એટલે પંચમ કાળ પિતાને પ્રભાવ બતાવી રહ્યો છે, જેથી આવા સમયે કોઈ શાસન પ્રભાવી ઉત્તમ પુરૂષનું ઉત્પન્ન થવું ખાસ આવશ્યક છે-કદાચ આવા કલિકાળ સમયે જે કોઈ પુણ્યવાન ન જન્મે તે ધર્મની સ્થિતિ, રાજ્યની મર્યાદા, રસદાચાર વગેરે વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે. આવા વિકરાળ સમયમાં કે પ્રભાવી પુરૂષ થશે કે નહીં ? થશે તો કણ થશે ? આમ વિચાર શ્રેણી ઉપર આચાર્ય મહારાજ ચડી ગયા છે, જેથી તેઓશ્રીના તપોબળ અને ઉત્તમ ચારિત્ર્યથી ખેંચાઈ કોઈ શાસનદેવી આવી અને બોલી:–
“ભગવાન ! આપની ઈચ્છા સફળ થશે, શાસનને ઉદય થશે અને થોડા વખતમાં જૈનધર્મનું એક છત્રરાજ્ય જોશે. આ શહેરમાં આબુમંત્રી એક પ્રખ્યાત પુરૂષ રત્ર છે, તેની દીકરી કુમારદેવી ઉત્તમ સ્ત્રી રત્ન છે, તેનું પાણિગ્રહણ આસરાજ મંત્રીની સાથે થાય તે જગતને પુનરૂદ્ધાર કરનાર નરરત્ન પેદા થશે. જો કે આપ જગત્ પ્રપંચથી પરાડભૂખ એક મહાત્મા છે તો પણ મારી પ્રાર્થના છે અને એટલું કામ કરવાનું છે કે વ્યાખ્યાન પ્રસંગ પર આવેલ આસરાજ મંત્રીને મારી આ હકીકત સંભળાવશે અને કુમારદેવીની ઓળખાણ કરાવશે.” એટલું કહી આચાર્ય મહારાજને નમસ્કાર કરી શાસનદેવી સ્વસ્થાને ચાલી ગઈ.
વ્યાખ્યાનના વખતે નગરના સર્વ શ્રદ્ધાળુ જને એકઠા થયા તે વખતે કુમારદેવી પણ આવેલી હતી. ગુરૂમહારાજે બહુ સાવધાનતા પૂર્વક-આસરાજને કુમારદેવીને ઓળખાવી–અતાવી અને રાત્રિના દેખેલી, સાંભળેલી સર્વ હકીકત જણાવી. મંત્રી રાજ આનંદપૂર્ણ હૃદયમાં કુમારીદેવીની પ્રાપ્તિને ઉપાય ચિંતવવા લાગ્યા. અને જગતુ ઉદ્ધારક, શાસન પ્રભાવી દિવ્ય કીતિ અને કાન્તિવાળા પુત્રરત
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાર
જેની કુક્ષિમાં ઉત્પન્ન થનાર છે એવી પવિત્ર સતી સુરૂપ કુમારદેવી ઉપર આસરાજ મંત્રી વિશેષ વિશેષ પ્રકારે મેહિત થવા લાગ્યું.
ત્યારબાદ આબુમંત્રી પાસે તે પવિત્ર કન્યાની માગણી થતાં એ ઉત્તમ અને પ્રશંસનીય વેગ થતો દેખી આસરાજ મંત્રીને તે કુમારી પરણાવી. આસરાજ મંત્રીએ આરાધન કરેલ કલ્પવૃક્ષ સફળ થયે, અને દિવસાનદિવસ દેવગુરુધર્મના આરાધનથી આ દંપતીનું જીવન સુખમય વ્યતીત થવા લાગ્યું.
થોડા વખત પછી મંત્રીરાજ સ્વજનેની સમ્મતિથી કુમારદેવી સહિત પાટણ છેડી સુહાતક ગામમાં જઈને રહ્યા. જ્યાં કમાવીએ મલદેવ, વસ્તુપાળ અને તેજપાળ એ ત્રણ પુત્ર અને સાત પુત્રીઓને જન્મ આપે. જેમાંથી વસ્તુપાળ અને તેજપાળને પવિત્ર તીર્થ આબુ સાથેના સંબંધનું વર્ણન અમે આપીશું.
અનુક્રમે વન વય પામતાં વસ્તુપાળનું લલીતાદેવી અને વેજલદેવી સાથે અને તેજપાળનું અનુપમાદેવી સાથે લગ્ન થયું. મંત્રી આસરાજ અને કુમારીદેવીની વૃદ્ધાવસ્થા જાણી વસ્તુપાળ, તેજપાળે રાજ્યકાર્યથી મુક્ત કરી દીધા, અને ધર્મકાર્ય કરવામાં ઘણુ સહાય આપી, છેવટે માત પિતાની જીવન દોરી તેજ ગામમાં તૂટી જતાં તેમને અંત સમય સુધાર્યો. જેથી તેઓ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયાં.
માતપિતાના વિયેગથી વસ્તુપાળ, તેજપાળ સદા ઉદાસ રહેવા લાગ્યા. અને કોઈ કાર્યમાં તેનું મન સ્થિર થયું નહીં, અને માતપિતાનું વિગજન્ય દુ:ખ બહુજ પડવાથી સહન થઈ ન શકવાથી લાચાર થઈ છેવટે તે સ્થાન છેડી માંડલ ગામમાં જઈને બંને ભાઈઓ રહ્યા. ત્યાં પણ બંનેએ ઘણી પ્રસિદ્ધિ અને પ્રશંસા પ્રાપ્ત કરી, અને રાજ્યમાં પણ તેઓને અધિકાર જાપે આખા દેશમાં તેઓની કીતિ ફેલાણી અને સર્વજન તરફ તેઓ બંને સારી રીતે વર્તવા લાગ્યા.
થોડા સમય બાદ જોતિષ શાસ્ત્રાધારા ત્રિકાળના જાણનાર શ્રી નરચંદ્ર સૂરિ ત્યાં પધાર્યા. તે શહેરના લેકેને ઘણે હર્ષ થયો અને તેમને ઉપદેશ સાંભળી અને તેમના સમાગમથી વસ્તુપાળ, તેજપાળનું મન દુઃખથી મુક્ત થયું અને ધર્મમાં સ્થિર થયું. હવે બન્ને ભાગ્યવાન પુરૂષને તેનું ઉજજવલ ભાવિ જાણી શ્રી નરચંદ્રાચાર્ય મહારાજે શું ઉપદેશ આપે તે હવે પછી જણાવીશું.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક સંસારના છ તા.
૧૦૫
શ્રાવક સંસારના છ તા.
( ગતાંક પૃષ્ટ ૯૯ થી શરૂ )
શ્રાવક સંસારનું ત્રીજું તત્ત્વ ગૃહ છે. જો કે તે પુરૂષ અને સ્ત્રી બંનેથી મંડાય છે, અને તે બંનેથી ચાલે છે, તે પણ તેમાં પુરૂષનું સ્થિતિ પદ મેટું છે. તેની બુદ્ધિ અને નીતિ ઉપર ઘરની મેટાઈ તથા સુખને અવશ્ય આધાર રખાય છે, તેને નામે ગૃહ વ્યવહાર ચાલે છે. પુરૂષ ગૃહરાજ્યને રાજા છે અને સ્ત્રી રાણું છે. સ્ત્રીએ પુરૂષની ઈચ્છાને અનુસરી તેના આશ્રયમાં ઘર વ્યવસ્થાનું, બીજા ઘરો સાથે વ્યવહાર ચલાવવાનું અને પ્રજા ઉછેરવાનું કામ પતે જ કરવાનું છે અને પુરૂષના કામમાં પણ સહાયભૂત થવાનું છે. વળી દાંપત્ય પ્રેમમાં પુરૂષ મેહક અને સ્ત્રી મેહિત છે-કઠિન સાંદર્ય કોમળ સંદર્યને પોતાની તરફ ખેંચે છે, પણ કેટલાએક મંડલમાં સ્ત્રી મેહકપણે વર્તે છે અને પુરૂષ મોહિતપણે વર્તે છે અને એમ મૂળ સ્વભાવથી વિપરીત વર્તણુક કરવાથી શ્રાવક સંસારના સુખને ભંગ થઈ જાય છે, કારણ કે તેવા દાંપત્યમાં પરસ્પર નેહભાવ રહી શક્તો નથી. કેટલાએક પશ્ચિમ રીતિને પસંદ કરી કહે છે કે, સ્ત્રી પુ રૂષની બુદ્ધિ નીતિ જન્મથી સરખી છે, તેનામાં સ્વાભાવિક દેવ વિશેષ નથી, એમ કહેનારા તે પિતાના અનુભવના સત્યને પણ અસત્ય કહેનારા છે; મેહિત પણાને પણ મમત ધરીને સ્ત્રી બુદ્ધિ ઉપર પુરૂષ બુદ્ધિને અંકુશ હોય તેજ ઘર સારું ચાલે. જે ઘરમાં સ્ત્રીનું ચલણ હોય તે ઘર પોતાને યશ વધારે તે નહીં, પણ ઘણાજ ઘટાડે છે. એ અનુભવથી જોવાય છે. આજકાલ શ્રાવક સંસારમાં ઘર-સંસારની અવ્યવસ્થા થઈ પડી છે. કેટલેક સ્થળે ત્રિયારાજ્ય સભેર ચાલે છે. સ્ત્રીતત્વ આગળ પુરૂષ તવ નિર્બળ બની ગયેલું દેખાય છે. જેથી ગૃહરાજ્ય અવ્યવસ્થિતપણે ચાલે છે; માટે ગૃહતત્વની સુધારણ કરવાની આવશ્યક્તા છે. જ્યારે ગૃહતત્વની ઉત્તમ પ્રકારે સુધારણ થશે ત્યારે શ્રાવક સંસાર સારી રીતે વ્યવસ્થિત થઈ સુખકારક નીવડશે.
૪ મર્યાદા. શ્રાવકસંસારનું ચોથું તત્વ મર્યાદા છે. સ્ત્રી અને પુરૂષની વચ્ચે, માતા પિતા બને સંતાનોની વચ્ચે અને જ્યેષ્ટ તથા કનિષ્ટની વચ્ચે રહેલી મર્યાદાની શૃંખલા તુટવી ન જોઈએ. એક વિદ્વાન લખે છે કે, “મર્યાદા એ સંસારની સુઘડતા છે, સંસારના સ્વરૂપને નમુનો છે અને ઉંચી જાતના દાંપત્ય ભાવનું શુદ્ધ સ્વરૂપ છે. મર્યાદાના વિવેક વાળો વરવહુને પ્રેમ, શ્રાવક સંસારરૂપ સુંદર મહેલને પામે છે.
જ્યાં સુધી એ પ્રેમ ટકી રહેવાને છે, ત્યાં સુધી એ સંસારરૂપ પ્રાસાદ અબાધિત રહેનાર છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. શ્રી આત્માનંદ પ્રકાશ.
આજકાલ તે મર્યાદાને ભંગ વિશેષ થતે જોવામાં આવે છે. તરૂણ સ્ત્રી પુરૂષ સ્વતંત્રતાની લાલસા રાખે છે અને વડિલે તેમને પરતંત્ર રાખવા તત્પર રહે છે, ઉભયની એ સ્થિતિમાં પરાધીનતા દુ:ખમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખનારા તરૂણ દંપતીના હૃદયમાં વડિલ તરફ અભાવ ઉત્પન્ન થાય છે, પછી તેમના તરફથી મયદાના ભંગનો આરંભ થવા માંડે છે. જે મર્યાદાના ભંગને લઈને શ્રાવક સંસારને આરંભમાંથીજ નિર્બલ કરી નાખવામાં આવે છે. હવે તે મર્યાદાને ભંગ ન થાય, તે વિચાર કરવાનો છે. મર્યાદા સાચવવાને માટે પ્રથમ ધર્મ અને નીતિના શિક્ષણની જરૂર છે. એ શિક્ષણમાં મનુષ્ય જીવનના ઉન્નત, ઉદાર અને સારા વિષ વિષે ઉત્તમ પ્રકારની સમજુતી આપવી. પાપ, ઈર્ષા, વ્યભિચાર આદિ ભાવે કે જે મનુષ્ય જીવનને કલંકિત કરનારા છે, તેમાંથી દૂર રહેવાની સચોટ છાપ પાડવી, અને વડિલવર્ગ પ્રત્યે સંતાને એ કેવી રીતે વર્તવું જોઈએ ? તે વિષે દષ્ટાંત સાથે ઉપદેશ અપાવ. વડિલેનું ગૌરવ કેવી રીતે ઉન્નત છે અને તેમનું બહુમાન કરવામાં કેવા કેવા લાર્ભો રહેલા છે ? તે વિષે સરસ સમજુતી આપવી. આવા શિક્ષણના પ્રકાશથી સંતાને બાલ્યવયથી જ મર્યાદા રાખતા શીખે છે. જ્યારે બાલકોના હૃદય ઉપર મર્યાદાના શિક્ષણની છાપ પડે છે, ત્યારે તે મર્યાદાની સીમાની બહાર જઈ શક્તા નથી. સાંસારિક રીત રીવાજો, તેની અસર, ધાર્મિક, સાંસારિક કે રાજકીય પ્રવૃત્તિ, મને વ્યાપારમાં થતા પરિવર્તન, અને જગતનો વિચિત્રતા એ મર્યાદાના શિક્ષણથી વિજ્ઞાત થાય છે. વીર્યશાલી, ઉદાર અને પરોપકારી મનુ જે ઉત્પન્ન થયેલા દેખાય છે, તે મર્યાદાના શિક્ષણને મહિમા છે. તેથી સદગુણ શ્રાવક ગૃહસ્થાએ જે પોતાના સંતાનને ભવિષ્યને સંસાર સુધારવો હોય તે તેમણે પિતાના સંતાનને મર્યાદાનું શિક્ષણ આપવું. એ શિક્ષણથી સંતાન એવા મર્યાદિત થાય છે કે જેથી વડિલેના તેઓ પૂર્ણ વિશ્વાસુ બને છે.
સાંપ્રતકાલે શ્રાવક સંસારમાં મર્યાદાને અનેક રીતે ભંગ થતો જોવામાં આવે છે. બાલલગ્નના દોષે કરી નાની વયના કુમારે પિતાની પદવી મેળવે છે. પોતાના વડિ. લની આગળ હજુ ઉછરતે બાળક જોતજોતામાં બાપ થઈને બેસે છે! થેડા વખતમાં તે કેટલાએક સંતાનેથી તે પરિવૃત થઈ જાય છે. મર્યાદાના પૂર્ણ શિક્ષણને અભાવે તરૂણે તત્કાળ વડિલેની મર્યાદા તોડવા માંડે છે. વડિલની પ્રત્યક્ષ પોતાના બાળકેને બોલાવે છે, હુલાવે છે, રમાડે છે, તેડે છે, અને બહાર ફરવા લઈ જાય છે. બાળકની ઉપર મોહિત થયેલો તરૂણ પછી તેને લઈને પત્નીની આધીનતામાં આવી જાય છે, પછી કેળવણી વગરની વધુ પણ વડિલ સાસુ સસરાને અનાદર કરે છે અને સ્વતંત્રતાના સુખની ચાહના રાખી મયદાનો ભંગ કરે છે. આમ ન થવું જોઈએ. શ્રાવક સંસારના આ દે ઘેર ઘેર જોવામાં આવે છે તેથી શ્રાવક ગૃહસ્થોએ એ મર્યાદા તરવને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક સંસારના છ તો.
પ અવિભક્તપણું. અવિભકતપણું એ શ્રાવક સંસારનું પાંચમું તત્ત્વ છે. જે કુટુંબ સંપ અને સલાહથી વિભકત થતું નથી, તે કુટુંભ સર્વદા સુખી રહે છે અને સંસારનો નિવણ કરવાના સાધને પ્રાપ્ત કરી શકે છે. પૂર્વકાળે ઘણાં શ્રાવક કુટુંબ અવિભક્ત રહેતા હતા અને મૂળ પુરૂષના નામથી પોતાના વ્યાપારની પેઢી ચલાવતા હતા. અદ્યાપિ પણ ત્યાં કર્મની અનુકૂળતા હોય અને પુણ્યને પ્રભાવ વધતો જતે હોય ત્યાં વ્યાપારની પેઢી અવિભક્ત પણુથી પ્રવર્તે છે. અને તેમાં ધન અને પ્રતિષ્ઠાનો મહાન લાભ મળ્યા કરે છે. તે અનુભવી વિદ્વાન લખે છે કે, “શુચિ, મયદા અને અવિભક્તપણું, એ આર્ય ગૃહસ્થાશ્રમના ત છે. તેનું પ્રગટ દર્શન શુભાશુભ પ્રસંગે કુટુંબના પરસ્પર વ્યવહારમાં રહેલું છે. તેનું પ્રઢ દર્શન વર્ણવ્યવહારમાં છે, અથવા વર્ણ, જ્ઞાતિ અને ગૃહ–એ ત્રણેનું બંધારણ ઉપલા ત્રણ તાથી ભરપુર છે. શુચિપણું અને મર્યાદા એ બંને તો અવિભક્તપણાના પોષક છે. જે કુટુંબની દરેક વ્યક્તિ શુચિતાને ધારણ કરતી હોય અને ગુરૂ અને લઘુની મર્યાદા સચવાતી હોય તે તે કુટુંબનું અવિભક્ત પણું ટકી રહે છે અને તેના સર્વ પ્રકારના ઉન્નતિના સાધને આબાદ રહે છે. અવિભક્તપણે નભાવવાને કુટુંબી જનેમાં ઉચ્ચ કેળવણીની આવશ્યક્તા છે. કેળવણીના પ્રભાવથી કુટુંબીઓ સદગુણ બને છે. સદ્દગુણે જુની ખાણના હીરા જેવા છે કે જેને સરાણે ચડાવ્યાથી શ્રાવક સંસારનું ખરું કલ્યાણ થશે. આજકાલ તે કીંમતી હીરા સુધારાને પસંદ નથી, તે નવી ખાણના પાસાદાર બનાવેલા હીરા તરફ મંડલને રાગ કરાવે છે, પણ તેમાં મોટી ભૂલ થાય છે, કારણકે આર્ય શ્રાવક સ્વભાવમાં ધર્મ સાર છે અને સંસાર તે અસારજ છે. વિપરીત પ્રકૃતિ થઈ કે પ્રાણ રહે નહીં, જ્યારે શ્રાવક સંસારને જ સાર માનતા થશે, ત્યારે તે આયે શ્રાવકજ નહીં.
આજકાલનો સુધારો દેહાત્મવાદી છે અને સર્વને એકવણું કરવા ઈચ્છે છે, પણ સુઘટિત બંધારણ જોતાં તેમ થવાનો સંભવ નથી. બીજી કેટલી એક પાછળથી દાખલ થયેલી કુરૂઢિઓ દૂર કરવા લાયક છે. પણ તેની સાથે કેટલીએક ઉત્તમ રૂઢિઓને નાશ થવો ન જોઈએ. એ લક્ષમાં રાખવાનું છે. કેટલાએક રીવાજે ધર્મના અપાર વિચારને અનુસરી ચાલેલા છે. તે રીવાજે ઘણાં કાળથી સાચવી રાખવામાં આવ્યા છે, તેમાં પ્રજાએ પોતાની વીરશ્રી દર્શાવી છે. આજકાલને સુધારો વિધવાની દાઝ આવ્યું છે. અણુ તેથી થવાની જે અવ્યવસ્થા અને અશુચિ તેનો વિચાર કરતું નથી. અહીં વિચાર કરવો જોઈએ કે, સ્ત્રીઓને ભોગમાં લેપ અને સ્વછંદી કરવામાં શું લાભ છે ? વિદેશી સુધારે જનમંડલને જડશક્તિની સંપત્તિ આપવા કરે છે, પણ જનમંડલે તો જીવશક્તિની સંપત્તિને શ્રેષ્ઠ માની છે. અને તે માન્યતા શ્રાવકત્વને સતેજ કરનારી અને પરમ પદને આપનારી છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
શ્રાવક સંસારના આ અવિભકતપણાના તત્વને માટે આજકાલ અવ્યવસ્થા થઈ પડી છે. શ્રાવકના નવીન તરૂણે જરા વ્યવહારમાં કુશળ થયા કે તરત પિતાના વડિલ પાસે દાગ ભાગ લેવા તૈયાર થાય છે. એક વડિલના નામથી ચાલતી વ્યાપારની શૃંખલાને છિન્ન-ભિન્ન કરી નાખે છે અને વિભક્ત થઈ ગૃહની જામેલી પ્રતિષ્ઠાને મહાન હાનિ પહોંચાડે છે. એક મહાન વ્યાપારની પેઢીને ખંડિત કરી વ્યાપારના પ્રવાહને સ્મલિત કરી નાખે છે. જે કુટુંબ ધન સંપત્તિના અભા. વથી સ્વતંત્ર વ્યાપાર કરવાને અશકત છે, અને તેથી જે સેવાવૃતિવડે પિતાને નિર્વાહ ચલાવતું હોય છે તેવું કુટુંબ જે વિભક્ત હિ તે તે કુટુંબના આશ્રિતને વિશેષ લાભ થાય છે, પણ જે કુટુંબ એક મોટા વ્યાપારની પેઢી ચલાવતું હોય, તે કુટુંબને વિભક્ત થવામાં મોટી હાનિ થાય છે. એ તે નિર્વિવાદસિદ્ધ છે. કદિ કેળવણી વગરની અને લઘુ વૃત્તિવાળી અ૯પમતિ અબળાઓની વચ્ચે અણબનાવ ઉત્પન્ન થાય, પણ પુખ્ત વિચાર ધારણ કરનારા પુરૂષોએ તે સંપ રાખી અવિભક્તપણું ટકાવી રાખવું જોઈએ. - સાંપ્રતકાલે અવિભકતપણાનું તત્વ નિબળ થવાથી શ્રાવક સંસાર ઉચ્ચ સ્થિતિમાં આવતા નથી. ઉછરતા તરૂણે સ્ત્રીઓને આધીન થઈ જાય છે, તેથી તેઓ તત્કાળ વિભક્ત થવાનો પ્રયાસ કરવા માંડે છે. અને તેને માટે વડિલેને અનેક રીતે પજવે છે. અનેક પ્રતિષ્ઠિત કુટુંબ સ્ત્રીઓના કંકાસને લઈને વિભક્ત થયેલા છે અને થાય છે અને તેમ થવાથી કુટુંબની પ્રતિષ્ઠાનું શિખર તુટી જાય છે. કેટલા એક કુટુંબમાં પુરૂષ વર્ગ સમજુ હોવાથી ત્રિયારાજ્યનું બલ ચાલતું નથી એટલે તે કુટુંબ માત્ર રસોડાને વ્યવહાર ભિન્ન ભિન્ન કરી પિતાની પ્રતિષ્ઠાને સાચવે છે. તેવી જાતનું અવિભક્તપણું ઓછું હાનિકારક છે. સુજ્ઞ પુરૂષોએ આ ઉપરથી સમજવાનું છે કે, અવિભક્તપણુના તાવને અબાધિત રાખી શ્રાવક સંસારને નિરાબાધ કરો.
૬ વર્તણુક. (વર્તન) શ્રાવક સંસારને ઉત્તમ કેટીમાં લાવવાનું છછું તત્વ વર્તણક છે. ઉત્તમ પ્રકારનું વર્તન રાખવાનું શિક્ષણ જે કુટુંબમાં મળે છે, તે કુટુંબમાં શ્રાવકસંસાર નમુનાદાર બને છે. શ્રાવક પુરૂષ શુદ્ધ વ્યવહારને અને વડલાની ઉત્તમ રીત રીવાજને માન આપી વર્તનારે હવે જોઈએ. ધૈર્ય વીર્ય અને ધર્મ દાનની લક્ષમી વડે યુક્ત એવો શ્રાવક સંતોષી થઇ પોતાના ગૃહ-સંસારમાં પ્રસન્ન રહેવું જોઈએ ગૃહ-સંસારને શોભાવનારી શ્રાવિકાને સર્વોપરી યશ તેના સતીપણામાં–પતિત્ર તમાં–કુલવધપણુમાં–શીલમાં હા જોઈએ. તેણુએ પિતાના શ્રાવક પતિને સર્વસ્વ અર્પણ કરવું જોઈએ; શ્રાવક દંપતિનું પ્રેમ શર્ય સ્વધર્મના વિષયમાં હોવું જોઈએ, આર્ય જૈન રમણીઓ જ્યારથી વિવાહિત થઈ છે, ત્યારથી પ્રેમની ઉત્તમ નીતિઓ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત શુદ્ધિ.
૧૦૯
પિતાના સઘળા હકે સ્વામીને અર્પણ કરી દે છે. આ બધે પ્રભાવ ઉત્તમ વર્ત. બુકના તત્વનો છે. હમણુની સ્થિતિ વિપરીત ભાવને પામી છે. કોઈ ખાવા લઈ
કરીને પરણાવે છે, ઘરડાને, કુરાગીને લાલચથી કન્યાદાન કરે છે. કોઈ સામા આપનારની છોકરી સાથે છોકરાને પરણાવે છે. જ્યાં કુલીનતાનું બલ છે, ત્યાં કહીં કહીં કજોડા છે. કેટલા એક ઘેર એકથી વધારે વધુ હોય છે, ત્યાં શેકોનાં કલહ હોય છે; સાસુ નણંદ અને વહુ વારૂના અણબનાવ અને સાપન્ય ભાવના અનેક ટંટા હોય છે. આ બધે પ્રચાર સારી વર્તણુકના તત્વના અભાવને છે. આથી શ્રાવક સંસાર અધમ દશામાં આવી ગયા છે. જ્યારે વર્તણુકના તત્વમાં ઉત્તમ પ્રકાઅને સુધારે થશે, ત્યારે શ્રાવક સંસાર પોતાના શુદ્ધ સ્વરૂપને સંપાદન કરી શકશે.
એવી રીતે શ્રાવક સંસારના છ તો ગણેલા છે. એ છ તની જ ઉત્તમ પ્રકારે સુધારણ કરવામાં આવે તો શ્રાવક સંસારનું ગૃહરાજ્ય સ્વસ્થતાથી, ચાલતા બંધારણથી, પરંપરાની રહેણી કરણથી અને પરલોકના સુખની આશાથી શાંતિના ઉંચા સુખને સંપાદન કરવાને સમર્થ થઈ શકે છે. એક આર્ય શ્રાવક પોતાના ગૃહાવાસને માટે આ પ્રમાણે લખે છે –આનંદ યુક્ત ઘર, સદ્દબુદ્ધિવાલા સંતાનો, કેળવાએલી સુશીલ કાંતા, સારા સગાંઓ અને મિત્રોને જેગ, સંતોષવાલો ધન વૈભવ, દાંપત્ય પ્રેમ, આજ્ઞા તત્પર સેવકે, મિષ્ટાન્ન પાનને ભેગ, દ્વાદશત્રતનું પાલન, ત્રિકાલ જિનપૂજા અને સાધુજનને સમાગમ જ્યાં હોય છે, તે ગૃહાવાસને ધન્ય છે. એવો ગૃહસ્થાવાસ આ છ તની સુધારણાથી પ્રાપ્ત થાય છે. V.
આત્માનંદ પ્રાપ્તિનો માર્ગ.
ચિત્ત શુદ્ધિ.
લેખક-શિષ્ય.
(ગતાંક પુષ્ટ ૭૨ થી ચાલુ) આત્માનંદ પ્રાપ્તિના માર્ગ પરના મુસાફરી મુસાફરી દરમ્યાન જે ત્રણ પ્રકારની તૈયારી કરવાની જરૂર છે, તેમાંથી બે તૈયારી-દેહશુદ્ધિ અને વાસના શુદ્ધિ-વષે વાત કરી ગયા. હવે આપણે ચિત્તશુદ્ધિની બાબત વિષે વિચાર કરશું. ચિત્તશુદ્ધિ એ અત્યંત અગત્યની બાબત છે. પરંતુ જ્યાં સુધી સંયમ કરવાની ઈચ્છા ન થાય ત્યાંસુધી શુદ્ધિ થતી નથી. સંયમ કરવાની ઈછા ત્યારે જ થાય છે કે જ્યારે આ ત્માનંદ પ્રાપ્તિની ખરેખરી ધૂન લાગે છે. અને તે ધન ત્યારેજ લાગે છે કે જ્યારે એહિક બાબતે સુખ આપતી નથી, કંટાળે આપે છે, તેમાંથી મજા જતી રહે છે, નશ્વર છે એમ સમજાય છે, જન્મ મરણના ચક સાથે બાંધી રાખનારી છે. આ સર્વ વિવેક દીપકના પ્રકાશમાં સમજાય છે, વૈરાગ્યની વેદી પર ચડતાં અનુભવાય
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રી જૈન આત્માન પ્રકાશ.
છે, સંપત્તિના સાધન વડે માર્ગ ખુલ્લે બને છે અને પ્રેમની તિમાં અંતરા. ત્મા અને પરમાત્માની ઐક્યતા પ્રકટ થાય છે.
સંયમ કરે એટલે ચિત્તમાં અમુક વિચારોને પ્રવેશ કરવા દેવા અને અમુક વિચારોને પ્રવેશ કરવા ન દેવા. આપણું પસંદગીના વિચારો આવવા જોઈએ; બાકીના ચાલ્યા જવા જોઈએ. ચિત્તને સંયમમાં રાખવું જોઈએ એમ કહેવું સહેલું છે, લખવું સહેલું છે, તેના વિશેની વાત કરવી સહેલી છે પણ સંયમમાં રાખતાં કેટલી મુશ્કેલીઓ નડે છે, કેટલું આંતયુદ્ધ કરવું પડે છે, કેટલા અંતરાય આવે છે તેને ખરેખર ખ્યાલ તો જે ચિત્તને સંયમમાં આણવા માટે એગ્ય રીતે પ્રયત્નશીલ થએલા છે તેઓને હોય છે. ચિત્ત ચંચળ છે, વાંદરા જેવું છે, મૃગ જેવું છે, પવનને દાબમાં રાખવા જેવું દુષ્કર છે. એ ચિત્તને અંકુશમાં આણવું એ બહુ મુશ્કેલ છે, એ કડવી ફરિયાદ પ્રત્યેક શિષ્ય પોતાના ગુરૂને કરેલી છે, કરે છે અને કરશે. તેમજ ગુરૂએ મનમાતંગને વશ કર્યા સિવાય આત્માનંદ પ્રાપ્તિનો માર્ગ કદી ખુલે થતો નથી માટે કોઈપણ ઉપાયે કરીને ચિત્તને વશ કરવું જ જોઈએ, એમ પિતાના શિષ્યને કહ્યું છે, કહે છે અને કહેશે.
કેઈપણ પ્રકારને વિચાર કરવાથી ત્રણ સ્થળે અસર થાય છે. એક તે વિચારે કરનારના પર અસર થાય છે. બીજું જે માણસ માટે વિચાર કરીએ છીએ તેના પર અસર થાય છે. ત્રીજું દુનિયાના વાતાવરણ પર અસર થાય છે. જે શુભ વિ. ચાર કરીએ છીએ તો ત્રણે સ્થળે શુભ અસર થાય છે અને જે અશુભ વિચાર કરીએ છીએ તે અશુભ અસર થાય છે. વિચાર કરવામાં કેટલી ગંભીર જવાબદારી રહેલી છે તેને જે ખરેખરે ખ્યાલ આપણે લાવતા હોઈએ તે કયા વિચાર કરવા અને કયા વિચાર ન કરવા તે આપણે ધ્યાનમાં રાખીએ. વિચાર શકિતરૂપી કીંમતી બક્ષીસ મનુષ્યને પ્રાપ્ત થઈ છે, તે શકિતવડે તે દુનિયાનો ઉદ્ધારક બની શકે તેમ છે. તેમજ તે દેવી સંપત્તિના પક્ષને વીર બની શકે તેમ છે, તેમજ તે આસુરી સંપત્તિના પક્ષના જુમી લડવૈયા બની શકે તેમ છે. હું અમુક વિચાર કરે છે તેની આ અસર થશે અને આટલે ઠેકાણે તેની અસર થશે અને તે અસરને લઈને બીજાઓ પણ તેવા વિચાર કરી તેની તેવા જ પ્રકારની અસર બીજાઓ પર કરશે અને એ બધી જવાબદારી મારે શીર છે એમ જે માણસ ખાત્રીપૂર્વક સમજતો હોય–માત્ર હેઠથી માનતા હોય તેમ નહિ-તે ચિત્ત સંયમ કરવા પર માણસ દઢતાથી વળગી રહે અને તેની સિદ્ધિ થાય ત્યાંસુધી તે પિતાના અસ્ત્ર પાછા હેઠા ન મૂકે.
માણસ જે વિચાર કરે છે તે તે બને છે. જે તે સારા વિચાર કરે છે તે તે સારો થાય છે અને જે ખરાબ વિચાર કરે છે તો તે ખરાબ થાય છે. આપણે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત શુદ્ધિ.
માણસના માત્ર બાહ્ય વતન પર નજર રાખીએ છીએ અને તેની કીંમત કરીએ છીએ. એ બાહા વર્તન ઘણી વખત ઉપર ઉપરથી સારૂં દેખાતું હોય છે અને અંદર ખરાબ વિચારે ભરેલા હોય છે. તે તે ગી વતન અમુક વખતે ખરેખર સ્વરૂપમાં તે બહાર પડ્યા વગર રહેતું નથી. કારણકે પહેલાં વિચાર અને પછી વર્તન. જેવા વિચાર તેવું વર્તન. એક માણસ વિચાર અમુક જાતના કરતા હોય અને વર્તન જુદી જાતનું રાખતું હોય તો વિચાર અને વર્તનને ભેદ ઉઘાડે પડ્યા વગર રહેતો નથી. જો કેઈને શૂરવીર બનવું હોય તો શૂરવીરતાને વિચાર કરવા જોઈએ. જો કોઈને સત્યપ્રિય બનવું હોય તે સત્યના વિચાર કરવા જોઈએ. આપણે તે આત્માનંદ પ્રાપ્તિ કરવી છે તે આપણે આત્મા પરના વિચાર કરવા જોઈએ. આટલા માટે “હું દેહ છું ” એ ભ્રમણ છેડી દેવી જોઈએ. દેહભાવના તેડી નાંખવી જોઈએ. વાસનાઓમાં રમણ કરવાનું છોડી દેવું જોઈએ. તે ભૂલમાં ભમાવે છે. તરંગમાં તણાવાનું ત્યજવું જોઈએ. તે તાણમાં તણાવાથી ધારેલે ઠેકાણે –લક્ષ્ય સ્થાને પહોંચાતું નથી. “હું આત્મા છું. અજર છું. અમર છું. અવિનાશી છું. મેં અનેક દેહ ધારણ કર્યો છે. તે ચાલ્યા ગયા છે. પણ હું તો રહ્યો છું. મેં અનેક વાસનાઓ કરી છે. તે ચાલી ગઈ છે. પણ હું તે રહ્યો છું. મેં અનેક તરંગો કર્યા છે. તે પણ ચાલ્યા ગયા છે. પણ હું તો રહ્યો છું. વિનાશી જતું રહે છે. હું અવિનાશી રહ્યો છું. અને તે પણ સદા સર્વદા. આત્મા અનંત શકિતરૂપ છે, શાંતિ રૂપ છે. તે શક્તિ અને શાંતિથી ( Power and peace) હું જગતમાં રહી પ્રભુનું કાર્ય કરીશ.” આ પ્રકારનું ધ્યાન દરરોજ સવારે, બપોરે અને રાત્રે પાંચ પાંચ મીનીટ તો કરવું જ, અને તે ઉપરાંત જ્યારે જયારે કુરસદ મળે ત્યારે કરવું. આમાં પ્રત્યે શુભ વર્તન રાખવા માટે પ્રયાસ કરવો. તે પ્રયાસમાં દેહ, વાસને અને તરંગ વિધ્વરૂપ થવા પ્રયત્ન કરશે પણ તેને દાબી દેવા. કારણ આત્માના અજેય બળ પાસે બધાના બળ નકામા છે. આ પ્રકારનો વિચાર વારંવાર કરવાથી એક વખત એ આવશે. કે વિચાર અને વર્તનની સામ્યતા થશે. - વિચાર એ લોહચુંબક સમાન છે. આપણામાં જે જાતને વિચાર હશે તેવા વિચાર આપણા તરફ ખેંચાઈને આવશે તેથી એક સારો વિચાર મનમાં રાખવાથી અનેક ગણે ફાયદો થાય છે અને એક ખરાબ વિચાર મનમાં રાખવાથી અનેક ગણું હાનિ થાય છે. જે આપણે કોધ રાખશું તો કોળી જને સાથે એકતા૨ થશે, જે આપણે વિષયી હશું તો વિષયી જનો સાથે અજાણતાં અદશ્ય રીતે પણ એકતાર થઈ જશું. આપણે જે પ્રકારના હશું તે પ્રકારના માણસો સાથે અજાણતાં અદશ્ય રીતે પણ એકતાર થઈ જશું. આપણે તે આત્માનંદ પ્રેમી થવા ઈચ્છીએ છીએ તેથી
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી આત્માનંદ પ્રકાશ.
આપણે અજાણતાં અદશ્ય રીતે પણ જુદા જુદા ભુવન પર રહેલા આત્માનંદ પ્રેમીઓની સાથે એકતાર બનેલા છીએ. જેટલે અંશે આપણે પ્રેમ એટલે અંશે જોડાણ. આપણે તેઓ સાથે જોડાવું કે તેનાથી જૂદું પડવું એ આપણુજ હાથમાં છે. એક ઉત્તમ વિચાર સતત રાખવાથી આપણે માત્ર આ દુનિયાના જુદા જુદા સ્થાનમાં રહેલા સંતજને સાથે એકતાર થઈએ છીએ એટલું જ નહિ પણ વિશ્વના અનેક ભુવન પર રહેલા આત્મપ્રેમી સંતજનો સાથે એક્તાર થઈએ છીએ. આવી ઉત્તમ તક માણસે કેમ ગુમાવતા હશે ! ! !
આપણે ઘરમાં કેવા માણસને આવવા દેવે તેનો વિચાર કરીએ છીએ, પણ આપણું મગજમાં કેવા વિચાર આવવા દેવા અને ક્યા વિચાર ન આવવા દેવા તેનો લેશ પણ વિચાર કરતા નથી. જાણે આપણાં મગજમાં તે એક ધર્મશાળાની જેમ જે આવે તેને ઉતરવાની છુટ હોય છે તેમ જે વિચાર આપણું મગજમાં દાખલ થાય તેને રહેવાની છુટ આપીયે છીયે. આમ કરવાથી આપણી ચિત્ત શકિતનો નકામે વ્યય થાય છે, ચિત્ત શકિતની હાનિ થાય છે અને જરા પણ ચિત્ત શુદ્ધિ થતી નથી. જેમ ઘરમાં માત્ર આપણી પસંદગીના માણસોને આવવા જવા દઈએ છીએ અને તે સિવાયનો બીજે કઈ આવે છે તે તેને ઘરની બહાર રાખીએ છીએ તેમજ આપણે આપણું પસંદગીના અને આત્માનંદ પ્રાપ્તિના વિચારોને આવવા જવા દેવા જોઈએ અને બીજા આવે તો ધક્કો મારીને દૂર કાઢવા જોઈએ. અમુકજ વિચાર આવવાથી મગજના પરમાણુઓ સૂવમતર બનશે અને મગજ દૈવી પ્રવાહ ઝીલવાને ચોગ્ય બનશે.
આપણે અમુકજ વિચાર નથી રાખી શકતા તેનું કારણ માત્ર એટલું જ છે કે આપણામાં દોષ દષ્ટિ છે. આપણે બીજાઓમાં શા દોષ રહેલા છે તે જોઈએ છીએ. પણ તેનામાં શા સદ્દગુણ રહેલા છે તે જોતા નથી. દરેક માણસમાં અમુક દોષ પણ હોય છે અને અમુક સદ્દગુણ પણ હોય છે. આપણે તે તેના સદ્દગુણ પર નજર રાખવાની છેગુણષ્ટિ રાખવાની છે. ગુણગ્રાહક થવાની જરૂર છે. કારણ દેવ વિનાશી છે. આ જમે કે પછીને જમે પોતાની ભૂલ સમજાતાં કે જીવનમાં કઈ કડવો અનુભવ થતાં તે માણસ પોતાના દોષ દૂર કરશે. સદ્દગુણ અવિનાશી છે. તે જન્મોજન્મ રહેવાના. તે માટે જ કહેવામાં આવ્યું છે કે “પાપીને ધિક્કારે નહિ, તેની સાથે સહાનુભૂતિ રાખે, તેની દયા આણે. માત્ર તેનામાં રહેલા પાપથી અલગ રોડ. તે પાપથી દૂર થવામાં તેને સહાય કરો. તે પાપી છે તેમ વિચાર કરી પાપથી મુક્ત થવાને તેને માર્ગ કઠણ ન બનાવે. પણ તમારી શુભેચ્છા મોકલી તેને માર્ગ સરલ બનાવે. અત્યારે આપણે ગુણ દોષદષ્ટિ–સંયુક્ત દષ્ટિવાળા–છીએ. હવે આપણે માત્ર ગુણદષ્ટિવાળા બનવા પ્રયાસ કરવો જોઈએ. જે વખતે આપણે ગુણદષ્ટિવાળા બનીએ છીએ ત્યારે ઈશ્વરી શક્તિ આપ દ્વારા વહે છે અને જ્યાં
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત શુદ્ધિ.
૧૧૩ જ્યાં આપણે જઈએ છીએ ત્યાં ત્યાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ સાથે લેતાં જઈએ છીએ. આપણને ઈશ્વર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તે જ્ઞાનવડે ઈશ્વરી જના સમજી પૃથ્વી પર પ્રભુનું કાર્ય બજાવવાને અશક્ત થઈએ છીએ.
નીચેની બાબતો પર વિચાર કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે. ૧ મનનો સંયમ, મનમાં અમુક પ્રકારના વિચાર આવવા દેવા, વિચારની શી
અસર થશે તેની પૂરતી સમજ, અને પિતાને દુનિયા સાથે સંબંધ. ૨ સંયમ, ધ્યાન અને ચારિત્ર્ય રચના–આ ત્રિપુટીના સંગથી આત્મદર્શનની
પ્રાપ્તિના માર્ગ પર પડાશે. ૩ પિતામાં કયા વિચાર ક્યારે ક્યારે આવે છે અને શા માટે આવે છે તેનું બા
રીક નિરીક્ષણ કરવું. ૪ વિચારેની પસંદગી કરી રાખવી. ૫ પિતાની ઈચ્છાનુસાર વિચાર લાવવા અને વિચાર અટકાવવા આ પ્રયોગ
વારંવાર કરવો. દ જે સમયે જે કાર્ય કરતા હોઈએ તેમાં પૂરતું ધ્યાન રાખવું. તે કાર્ય પૂરું થયું
કે પછી તેને જરાપણ સંભારવું નહિં. નહિ તે દરિયા કિનારે બાંધેલા હેડ. કાના અથડામણ જેવી સ્થિતિ થાય છે. ૭ દઢતાથી અને પદ્ધતિસર વિચાર કરવાની ટેવ પાડવી. એક પળભર અમુક
બાબત પર વિચાર અને બીજી પળે બીજી જાતને વિચાર તેમ થવા ન દેવું. નકામા વિચારે કરવામાં ચિત્ત શક્તિને વ્યય ન કરે. ૮ હેતુ પૂર્વક વિચાર કરો. ૯ સારા સારા વિચારે વારંવાર લાવવાથી સારા સારા વિચારોને પ્રવાહ વહેશે.
અને ખરાબ વિચારો ધીમે ધીમે ખરી પડશે–આવતા બંધ થશે. ૧૦ વિચારથી માણસ રક્ષણ કરી શકે તેમજ મારી શકે. વિચારને સંયમ કરતાં
શીખે તેને આ સિદ્ધિ મળે છે. રક્ષણ કરે તે દેવી માર્ગ પર જાય છે. મારે તે
આસુરી માર્ગ પર જાય છે. ૧૧ સદ્વર્તનથી વિચાર આવતા નથી, પણ વિચારથી સદ્દવર્તન આવે છે.
જેવા વિચાર તેવું વર્તન. ૧૨ સંયમ કરવા જતાં વિચારની શ્રેણી ત્રુટી જાય તે પણ ગભરાતાં નહિ. નાસી
ગએલા વિચારને પકડી પકડીને તેની તેજ જગ્યાએ લાવવો અને બીજા આ. વેલા ખરાબ વિચારને દૂર કરો. શરૂઆતમાં મુશ્કેલી લાગશે. પણ વારંવાર તેમ કરવાથી ટેવ પડશે. ટેવ પડતાં મુશ્કેલી હેલી બનશે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
શ્રી આત્માન દ પ્રકાશ. ૧૩ દરેકને જીંદગીમાં મુશ્કેલીઓ કોઈને કોઈ જાતની હોય છે. પ્રત્યેક મુશ્કેલીમાં
તમારે કેવી રીતે વર્તવું છે તેને આગળથી વિચાર કરી રાખો, એટલે જ્યારે
મુશ્કેલી આવે ત્યારે ડહાપણથી વતી શકો. ૧૪ પ્રભુની પૂજા કરતી વખતે હાથ પ્રભુનું પૂજન કરે છે, ફૂલની માળા વિગેરે
પહેરાવે છે, પણ હૃદય તે પ્રભુની લગ્નીમાં લાગેલું હોવું જોઈએ, તેવી જ રીતે તમે દેહ, વાસના કે તરંગથી દુનિયાના કાર્યો, વહેવાર, ફરજ વિગેરે
બજા, પણ અંતરાત્માને તાર તે પ્રભુની સાથે જોડેલો જ રાખો. ૧૫ ચિંતાથી ઘેરાએલા રહે નહિ. સવારમાં ઉઠતી વખતે બીછાનામાં બેઠા બેઠા
ધ્યાન ધરે “આત્મા સિદ્ધ સ્વરૂપ છે. આત્મા અનંત શક્તિવાળો છે. તે
આત્મા હું છું.” એમ ચિંતવવાથી ચિંતા દૂર થશે. ૧૬ જે બાબત પર વિચાર કરે તેને પૂર્ણ રીતે વિચાર કરે, અને વિચાર કરતાં
તેને તમારા ચારિત્ર્ય બંધારણની સાથે જડી દ્યો. ૧૭ જે કાર્યને તમે ખરાબ ગણે છે તે કરવાનું બહાનું ના શેાધે. ભૂતકાળમાં
કરેલા વિચારો વર્તમાનમાં કાર્ય રૂપે પરિણામ પામે છે. ૧૮ જીવન વ્યવહારમાં પ્રત્યેક ક્ષણે એકાગ્રતા સાધે. જે કાર્ય કરતા હો તે પરથી
તે વિચારને નાસવા ન ઘો. કયું કાર્ય કરે છે તે જોવાનું નથી, પણ કેટલી
એકાગ્રતાથી તે કાર્ય કરે છે તે પર ધ્યાન રાખવાનું છે. ૧૯ અશુભ વિચારથી બંધાએલા બંધનને શુભ વિચારથી તોડી નાંખે. જ્યાં સુધી
તમે દેહ છો એમ ધારશો ત્યાં સુધી તમે દેહમાં બંધાઈ રહેશે. જ્યાં સુધી તમે વિચારથી બંધાશે ત્યાંસુધી વિચારથી મુક્ત નહી થશે. તેથી જો તમે
આત્મા છે એમ વિચારશે તે આત્મતત્વરૂપ બનશે. ૨૦ પિતાના ગુરૂદેવ, ઈષ્ટદેવ પર એકાગ્રતા કરવી અને તેમ ન ફાવે તે કઈ
સદ્ગુણપર ચિત્તને એકાગ્ર કરે. ૨૧ વિચારથી મનને સંયમમાં લાવવાથી મગજના તંતુઓ વિકસીત થાય છે અને
ભવિષ્યમાં ઉચ્ચપ્રકારનું ધ્યાન કરવા માટે ચેમ્ય બને છે. ૨૨ કઈ વિચાર હમેશાં મગજના પાછળના ભાગમાં રાખી મૂકવે. જ્યારે જી.
દગીના વહેવારમાં પડશે ત્યારે તે વિચાર ઢાલ રૂપે આવી તમને બચાવશે. ૨૩ જે પવિત્ર થવું હોય તો પ્રાત:કાળમાં પવિત્રતાપર ધ્યાન ધરે. પવિત્રતા કોને
કહેવી તે શાંત રીતે સમજે. અને શામાટે પવિત્રતા રાખી શક્તા નથી, તે
પર વિચારો. ૨૪ એક વિચાર તમારા મગજમાં આવે છે અને થોડીવાર રહીને ચાલ્યા જાય છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત શુદ્ધિ.
૧૧૫ આવવાની અને ચાલ્યા જવાની સ્થિતિ વચ્ચે કંઈ ફેર પડે છે કે નહિ તે
તપાસ. તમે તે વિચારને પ્રબળ બનાવ્યો છે કે નહિ તે જુઓ. ૨૫ જેમ અન્નથી સ્થલ દેહ પિોષાય છે તેમ વિચારોથી માનસિક દેહ પોષાય છે. ૨૬ કોઈપણ કાર્ય હાથમાં છે તેમાં પૂરેપુરૂ ચિત્ત પરે, પછી પડતું મૂકી ઘો.
આમ કરવાથી અમુક મહિનાની આખેરીએ એકાગ્રતાની શકિત વધી ગઈ હશે. ૨૭ કેઈપણ અશુભ વિચારને ઠેકાણે શુભ વિચાર કરે. જે ક્રોધ આવે તો શાંતિનો
વિચાર કરે. જે તિરસ્કાર આવે તે પ્રેમને વિચાર કરે. જે કોઈ માણસ માટે અશુભ વિચાર આવે તો તેનામાં જે સગુણ હોય તેને અથવા જે
કંઈ સત્ કાર્ય તેણે કર્યું હોય તેને વિચાર કરે. ૨૮ કઈ પણ માણસ માટે સારે કે ખરાબ વિચાર કરવાથી તેની અસર આપણને
થયા વગર રહેતી નથી. કો વિચાર આવવા દે અને કયો વિચાર ન આવવા દેવો તેની પસંદગી કરે. આપણે આપણા વિચારથી બીજાને અસર
કરીએ છીએ અને બીજાના વિચારની અસર આપણને થાય છે. ૨૯ તમારે ક્યા વિચાર કરવા અને ક્યા ન કરવા તેને નિશ્ચય કરવાથી જ લગભગ
અડધી ફતેહ થઈ છે. ૩૦ વિચાર લોહચુંબક સમાન છે. ૩૧ વિચારથી માણસ ઉદ્ધારક, સહાયક બની શકે છે. એ તક લેવી તે દરેકના
હાથમાં છે. ૩૨ આપણા બંધન બાંધનાર પણ આપણે છીએ અને મુક્ત કરનાર પણ આપણે છીએ. બંધનમાં પડ્યા રહેવું કે મુક્ત થવું તે પિતા પોતાના હાથમાં છે.
આખા માસ દરમ્યાન દરરોજ એક એક નિયમ પર શાંતિથી વિચાર કરવાથી મહિનાની આખેરીએ વિચાર શક્તિનો નિગ્રહ અને વિકાસ અમુક અંશે થશે. પ્રભુ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને સર્વ તીર્થકરોની આશીષથી હદય પૂર્વક પ્રયત્ન કરનાર આત્માનંદની પ્રાપ્તિ કરે એજ શુભેછા ! હ8 તત્વ સર્ા.
શિષ્ય.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાર.
શાંતિની શોધ.
આજકાલ સર્વ મનુષ્ય શાંતિની પ્રબળ ઈચ્છા રાખ્યા કરે છે. શાંતિનું સ્થાન કયાં છે ? યે ઠેકાણે શાંતિનો મેળાપ થાય છે, અને શાંતિને યોગ ક્યા ઉપાયથી સંપાદન થાય છે? તેને માટે વિચક્ષણ અને સામાન્ય લોકે વિવિધ પ્રકારની શોધ કર્યા કરે છે. સર્વને શાંતિ જઈએ છીએ. શાંતિના અનુપમ સુખને સ્વાદ સર્વને લેવો ગમે છે. તેને માટે તન, મન અને ધનથી મહાન પ્રયત્ન કર્યા કરે છે, પણ એ શાંતિ રૂપ મહાદેવના દર્શન દુર્લભ થઈ પડયા છે. શોધ કરતાં પણ શાંતિનો પત્તો લાગતું નથી. શાંતિરૂપ સુધાને સ્વાદ કોઈને સ્વતઃ આવી મલતો નથી. “શાંતિ, શાંતિ” એમ પોકાર કરનારાઓને શાંતિ આવી મળતી નથી. શાંતિ કે એ પદાર્થ નથી કે જે ગજવામાં લઈ ઘરમાં લાવી મુકાય છે. તેમજ કે એવી બજારે કે દુકાને નથી કે જેમાંથી શાંતિ ખરીદ કરી લઈ શકાય છે. પ્રત્યેક ધર્મના અનુયાયીઓ શાંતિને માટે ભગીરથ પ્રયત્ન કરે છે. સર્વને શાંતિની પૂર્ણ ચાહના છે તથાપિ એ મહાદેવીની ઝાંખી કેઈને થતી નથી. કદિ થાય તો કઈ વિરલાને જ થાય છે.
આ જગતમાં શાંતિને વાસ કયાં છે? શાંતિદેવીની શીતળ છાયા કેવા પ્રદેશમાં પડેલી છે? એ પ્રત્યેક ભવ્યાત્માએ જાણવાનું છે. તે શાંતિ પ્રત્યેક આત્માના અંતરંગ સ્થાનમાં રહેલી છે. શાંતિદેવીનું સુંદર મંદિર પ્રત્યેકના હદય પ્રદેશમાં રહેલું છે. જે એ મહાદેવીની ઝાંખી કરવી હોય તે પ્રથમ મનની ચંચળતા દૂર કરવી. આ જગત્ના દશ્ય વિષયોથી આકર્ષાતા એવા ચંચળ મનને અંકુશમાં શખવું. તે મનરૂપી લેહને આકર્ષનારા ચાર લોહચુંબક કહેવાય છે, અધ્યાત્મવેગી પર તેને ચંડાળ ચોકડીથી ઓળખાવે છે. જેમ કેઈ પ્રચંડ અપરાધીને ચાર રાજદૂતે પકડી લઈ જાય, તેમ મનરૂપી મહાન ચારને ચાર પદાર્થો ખેંચી જાય છે. નવીન, ઉત્તેજક, આહાદક અને વિસ્મયક–એવા તે ચાર પદાર્થોના નામ છે. તે ચાર પદાર્થો પોતાના પ્રબલ વેગથી મનને આકષી જાય છે. જ્યાંસુધી મનુષ્ય તે ચાર પદાર્થોના આવેશને રેકી શકતો નથી, ત્યાંસુધી તે મન ઉપર વિજ્ય મેળવી શકતા નથી. નહીં જીતાએલું મન કદિ પણ શાંતિદેવીના દર્શન કરવા પામતું નથી. આકર્ષક વિષય તરફ જતાં એવા મનને રોકવાથીજ શાંતિની શોધ થઈ શકશે. જે શાંતિને શોધવાની ઈચ્છા હોય તે મનને નિરોધ કરવાની જરૂર છે. જે પ્રથમથી મને નિગ્રહને શુભ હેતુ અથવા ઉદેશને લઈને અભ્યાસ પાડ હોય તે ક્રમશ: તે અંતરાત્માની આજ્ઞાને વશ રહી શકે છે અને ત્યારે જ શાંતિને પરમ લાભ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક સ’સારના છ તત્ત્વો.
૧૭
શાંતિના શેાધકોએ આત્માના અંતપટમાં આવવું જોઇએ. બુદ્ધિની જડતાને દૂર કરી સાર–અસારના યેાગ્ય વિવક રાખવા જોઇએ.
આ સંસારની અનેક ઉપાધીઓથી પીડાએલે એક મનુષ્ય કાઈ ઘાર જંગલમાં શાંતિની શેાધને માટે કરતા હતા, તે શાંતિને સંપાદન કરાવનારા સાધના શેાધતા હતા. જંગલના મધ્ય ભાગે આવી તેણે આર્ત્તનાદ કરી પાકાર કર્યા. “ અરે શાંતિ! મારા હૃદયમાં વાસ કર. મારા જીવનને ક્રૂર કર્માએ અવ્યવ સ્થિત કરી દીધું છે, મારી મનેાવૃત્તિને મેાહુની મલિનતારૂપ ગમાં ફેંકી દીધી છે. હવે મને શરણુ આપ અને મારા આત્માના ઉદ્ધાર કર. હે સુખરૂપ શાંતિ ! મારા હૃદયને આલિંગન કર. તારાવિયેાગથી હું દુ:ખના મહાસાગરમાં ડુખી ગયા છેં . મારા મૃત આત્મા ઉપર તારી સુધાનું સિંચન કર. હું તારા સમાગમના સ્વાદની તીવ્ર ઇચ્છા રાખુ છુ, અનુગ્રહ કરી મારા કરનું અવલંબન કર. આ આર્ત્ત નાદની સામે આકાશમાંથી ધ્વનિ પ્રગટ થયા. “ અરે દુ:ખી આત્મા ! તુ જેની શેાધ કરવાને નીકળ્યેા છે, તે મહાન શકિત પેાકાર કરવાથી મલશે નહીં. તેનેા વાસ તારા અંતરમાં જ છે. જે માતા પેાતાના ઉત્સ ંગમાં રહેલા ખળકને ખીજે સ્થળે શેાધે છે, તે મૂર્ખ માતા છે. તેવી રીતની આ તારી કથા છે. જેને તું પાકાર કરી બાલાવે છે, તે તારી પાસે જ છે. તું તેને શેાધી લે. તારી આસપાસ અનેક મેાહક વિષયા અને લાલચેા વીંટાઇ વળેલ છે. તેમને બુદ્ધિના વિકાશ સાથે તું દુઃખમૂલક અનુભવે છે અને શારીરિક સુખ સંપાદક એવા સ્થૂલ વિષયાનુ વ્યવહારિક જ્ઞાન સપાદન કરે છે. કેાઈ સમયે તુ લાલચના ખેલ વત્તર આણુથી આકર્ષાઇ તેને વિવશ થઇ જાય છે અને તજન્ય શિક્ષા અનુ ભવે છે, હુવે એ માહક વિષયે અને લાલચેાથી દૂર રહે જે. એમ કરવાથી તત્કાળ તને એ મહાશક્તિના મેલાપ આપે। આપથઇ આવશે. એ મહાશક્તિ કે જે શાંતિના નામથી એલખાય છે, તે તારી મનેામય નાવિકા ઉપર બેઠેલી છે. એ નાવિકાને અંતરાય કરનારા પદાર્થાને તું દૂર કરજે. તેની ઉપર વાસના રૂપી પ્રચર્ડ પવનને સ્પર્શી થવા દઈશ નહીં. જો એ વાસનાના મહુાન્ વાયુ તેને હલાવશે તેા એ મહા
મર્હિંત થઇ જશે. પછી કાઈ પણ ઠેકાણે તે મહાદેવીના પત્તો મળશે નહીં. તેટલેા પ્રયત્ન કરીશ તેા પણ તેણીની શેાધ લાગશે નહીં. વાસના રૂપી વન વડે પ્રેરાએલી મનેામય નાવિકા કદી પણ શાંતિના લાભ થવા દેશે
! જો તારે એ નાવિકાને વ્યવસ્થિત રાખવી હોય તેા વૈરાગ્ય રૂપી ખલાસી ખ, એ ચતુર ખલાસી તારી મનેામય નાવિકાને કદિ પણ હાનિ કરવા દેશે કે વાસનાના વાયુએ ડાલાવેલી એ નાવિકાના રાધ કરવાને વૈરાગ્ય રૂપી ખલાસી♥ સમર્થ છે. તેને માટે એક વિદ્વાન આ પ્રમાણે લખે છે:——
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૮
66
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદેં પ્રકાશ.
प्रचंडवासनावातैरुद्धृता नौमनोमयी । वैराग्यकर्णधारेण विना रोद्धुं न शक्यते ॥ १ ॥
અઃ—વાસના રૂપી પ્રચંડ પવને કંપાવેલ મનેામય નાવિકા વૈરાગ્ય રૂપી કર્ણ ધાર-ખલાસી સિવાય રાકી શકાતી નથી. ’” ૧
માકાશમાંથી પ્રગટ થયેલા આ ધ્વનિ સાંભળી તે જંગલવાસી પુરૂષ સ્વસ્થ થઇ ગયા. તેના પવિત્ર અને વિરક્ત હૃદયમાં શાંતિની આશા ઉત્પન્ન થઈ આવી. ગુરૂ કૃપાથી જે વડે શાંતિની શેાધ થઇ શકે તેવા ઉપાયેા તેને પ્રાપ્ત થયા હતા.
જે ભવ્યાત્માએ એ શાંતિને શેાધવી હાય, એ મહાદેવીની શીતળ છાયામાં વસવું હાય, તેમણે મને ખળ, અભ્યાસ અને અનુભવ-એ ત્રિપુટી સ ંપાદન કરવી જોઇએ. એ ત્રિપુટીને આશ્રય લેનારા આત્માએ શાંતિદેવીના પૂજારી બની શકે છે. જેએ યુવાવસ્થાના આવેશમાં આવી પડે છે, તેએના હૃદયમાંથી મનેાખલ, અભ્યાસ અને અનુભવની અસર ઉડી જાય છે, યુવાવસ્થાના સ્થલ સપાદક યત્ના, મનની કામનાઓ અને ઇપ્સિત હેતુઓ પ્રથમ કહેલા વિકાશના માર્ગને સંકીણુ કરી તેની ગતિને રાકે છે અને તેને જડ અને અચેતન મનાવે છે. તેથી મનેાબળ, અભ્યાસ અને અનુભવની ત્રિપુટીને યથાશક્તિ વિકાસ કરવાથી ભગવતી શાંતિ દેવીના દર્શન જરૂર થાય છે.
હવે એ શાંતિની શેાધ કરનારાઓએ શાંતિનું શુદ્ધ સ્વરૂપ પણ આળખવુ જોઈએ. શાંતિ વસ્તુતાએ એકસ્વરૂપી છે, તથાપિ તેના બે પ્રકાર પડી શકે છે. ખંડ શાંતિ અને અખંડ શાંતિ. જે આત્મા મા સંસારના અથવા પોતાના ઐચ્છિક વિષયના સપાદનથી જે શાંતિ મેળવે છે, તે ખંડ શાંતિ અથવા ક્ષણિક શાંતિ કહેવાય છે. અને જે આત્માએ આત્માની તાત્વિક સ્થિતિ ને સંપાદન કરવા થી જે શાંતિ મેળવે છે, તે અખંડ શાંતિ અથવા શાશ્વત શાંતિ કહેવાય છે. આ ખરેખર શુદ્ધ અને પરમાનન્દને આપનારી મહાશાંતિ છે. ઉત્તમ આત્માએ એવી શાંતિનીજ શાધ કરે છે. અને તેને માટે યાવવિત મહાન પ્રયત્ન આચરે છે.
જે ખંડ શાંતિ અથવા ક્ષણિક શાંતિ છે, તે તૃષ્ણા રૂપી અગ્નિની મહા જવાલા ને વધારનારી છે. તે વૃદ્ધિ પામ્યા પછી શાંત થઇ જાય છે. આજ્ઞાનુપાલક અ ચરાની, સેવામાં તત્પર રહેનારા દાસદાસીએની, સુખકારક વાહનોની, ભવ્ય દર્શન રાની, ઉપવનાની, રમ્ય સરિતાના તટાની, વૃક્ષાથી આચ્છાદિત એવી ભ્રાંતિની સમુદ્રની શાંત લહેરેાની, એક એક પર આવી રહેલી દ્વારાવાળી ચ ંપાદિ પુષ્પરવાની કુજ લતાની, વિવિધ વાજિંત્રાના સાની, દશ્ય પદાર્થાની અને સુખકારક અભ્યાસ આદિ અનેક પ્રાપ્ત સુખેાની તૃષ્ણાએ ઉત્પન્ન થઇ હોય, અને તે કર્મ યે પુરી થતાં જે શાંતિ મળે છે, તે શાંતિ ક્ષણિક શાંતિ છે. તેવી શાંતિની શાષ. માટે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક સંસારના છ તા.
૧૧૯ ઉત્તમ ભવ્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા નથી. અને ભવ્ય મનુષ્યએ તેવી પ્રવૃત્તિ કરવી પણ ન જોઈએ.
જે શાંતિ મનોબળ, અભ્યાસ અને અનુભવના શુદ્ધ વેગથી ઉત્પન્ન થયેલી છે, જે આપત્તિ અને સંપત્તિગત બીનાને ભૂલાવી દે છે, સ્નેહી સંબંધીઓનું મરણ, વ્યાપારાદિકમાં મહા હાનિ, દ્રવ્યાદિકનું અપહરણ આદિ જે તાત્કાલિક હદયવેધક કરે છે, તેનું જે વિસ્મરણ કરાવે છે, અને જે આ જગત્ના દશ્ય પદાર્થોના નશ્વર સ્વરૂપને ઓળખાવી શાશ્વત સ્વરૂપ ઉપર શુદ્ધ પ્રેમને પ્રસારે છે. તેજ ખરેખરી શાંતિ છે. તે શાંતિ આત્મિકભાવને પુષ્ટ કરનારી હોવાથી અખંડ શાંતિ કહેવાય છે. એ શાંતિદેવીની પ્રત્યક્ષ પ્રતિમા છે. તે, માણસને ધર્યનું મહાબળ આપે છે. જ્યારે ધેર્યનું અતુલ બલ પ્રાપ્ત થયું એટલે ત્યાં શાંતિદેવીને સતત્ વાસ થાય છે.
શાંતિદેવીની મનહર મૂત્તિ ધર્યના સૌંદર્યથી સુશોભિત એવા મનોમંદિમાં વિરાજમાન થઈ રહે છે. તેના ઉપાસકેએ એ મહાદેવની પૂજા કરવાને માટે મહાન પ્રયત્ન કરવો જોઈએ. જે ઉપાસકે એ મહાદેવીના દિવ્ય દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય, તેમણે પૈયનું મહાન સંદર્ય સંપાદન કરવું જોઈએ. વિવેકરૂપ સદ્વર્તનથી અલંકૃત થવું જોઈએ. અને વૈરાગ્યના રસિક રંગ સાથે રંગાવું જોઈએ. તે શિવાય એ મહાદેવીની શોધ થઈ શકશે નહીં. જો એ મહાદેવીની શોધ કરવી હોય–તેનો પવિત્ર પ્રસાદ મેળવવો હોય, તો પ્રથમ મનની શુદ્ધિ કરી સન્માગના અનુગામી થવું જોઈએ.
શાંતિના શોધકોએ તે નીચેના પદ્ય સર્વદા સ્મરણમાં રાખવા યોગ્ય છે— " केचिद्वदन्ति धनहीनजनो जघन्यः , केचिद्वदन्ति गुणहीनजनो जघन्यः । विद्वान् वदत्यखिलशास्त्रविशेषविज्ञो, यो नास्ति शांति निरतः स नरोजघन्यः"॥१॥
કેટલાએક કહે છે કે, જે પુરૂષ નિધન છે, તે જઘન્ય છે અને કેટલાએક કહે છે કે, જે ગુણ વગરને પુરૂષ છે, તે જઘન્ય છે; પણ જે સર્વ પ્રકારના શાસ્ત્રોને જાણનાર વિદ્વાન છે, તે કહે છે કે-જે પુરૂષ શાંતિ મેળવવામાં તત્પર નથી તે પુરૂષ જઘન્ય છે.”૧
રતિ વંચા સો મન:સ્થાની મિત્કાર !
ज्ञानामृतेन संतुष्टो भवेयं मोक्षभिक्षुकः ॥ २॥ શાંતિરૂપી કંથાને કંઠ ઉપર રાખનારો, મનરૂપી પાત્રને હાથમાં લેનાર કાનરૂપી અમૃતવડે સંતુષ્ટ થનારે હું મોક્ષનો ભિક્ષુક થાઉં” ૨
–- © –
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૦
www.kobatirth.org
..
શ્રી આત્માનંદ પ્રકાશ.
મેં જ્ઞાન મહીમા
અજ્ઞાન તીમી હણવા, ભવી ધરને શુભ જ્ઞાનને; અજ્ઞાને જગ જન ભમે, ચાર ગતી નીરધારજો-અજ્ઞાન. સાન ઉદય પ્રકાશતાં, મીશ્ચાત્વ થાયે દુર જો, દીનકર ઉદય આકાશમાં, અધાર રહે નહી લેશ - અજ્ઞાન. માને બગીચે પેસતાં, પામે સરસ સુવાસ જો; મન મલીનતા તજે, આનદ રસ ફૂલાય જો-મજ્ઞાન. જ્ઞાન વીના ક્રીયા કરે, તપ જપ અન્ય પ્રકાર જો; અધગતી જેમ આથડે, તત્વ ન પામે સાર જો~અજ્ઞાન. પાંચ ભેદ જે જ્ઞાનન!, મતિ શ્રુત અવધીજ્ઞાન જો;
મન:પ વ કેવલજ્ઞાન એ, પાંચમ ગતીનુ ધામ જો—અજ્ઞાન, શુદ્ધ ભાવથી જો પૂછએ, તુટે અશુભ આંતરાય જો; આમ સ્વરૂપ નીહાળતાં, પાપ પુજ વીખરાય જો-અજ્ઞાન, કેવલજ્ઞાન પ્રભાવથી, આનંદ ઘનને પામે જો; બુદ્ધીસાગર જ્ઞાનથી, કલ્યાણુ તરે ભવપાર જો–અજ્ઞાન. ઝવેરી કલ્યાચદ કેશવલાલ વડાદરા.
~~~~~ ~
એધદાયક વાક્યા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"7
૧ વમાનમાંથી જે માણસ સાર નીચેાવી શકતા નથી તે ભવિષ્યમાં શુ નીચેાવી શકવાના હતા !
૨ લાખ આયલાઓ કરતાં દશ ઉદ્ધૃત જે સમાજમાં વસતા હોય તે સમાજ વધારે ભાગ્યશાળી છે.
૩ મગજશક્તિ ખીલવવી સહેલી છે પણ હૃદયમળ ખીલવવુ પ્રમાણમાં, બહુ કઠીન છે.
૪ હારના ભયથી પ્રવૃત્તિ નજ કરવી તેજ સાચી હાર છે.
For Private And Personal Use Only
શન
પ્રતિની
૫ સુસ્તી એટલી ધીમેથી કુચ કરે છે કે નિર્ધનતા તેને ઝટ પકડી પાડે છેરવાની ૬ વિકાર માટે બારણેથી દાખલ થતાં વિદ્યા બારીએથી છટકી જાય છે. અભ્યાસ છ માણુસ તેનું નામ કે જેને જેવા વખત આવે તેને અનુકુળ થઈ જાય ત્ય ૮ સ્વજન તેમ ઇષ્ટ મિત્ર પાસે હૃદયના દ્વાર આપોઆપ ખુલી જાય છે,
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેલેરીયા અને તેના સામે સાવચેતી.
૧૧
૯ ધારેલી મુરાદ પાર પાડવામાં ધીરજ અને અસાધારણ મનેાખળની જરૂર છે. ૧૦ ગમે તે ચેાસઠ જોગણી અને બાવન વીરા વિગેરે આજીજી સાથે છત્ર છાયા કરતાં હોય પણ માત્ર એક પાંસઠમી જોગણી લેણાદેવી ન હેાય તે તે સર્વ નિરર્થક છે.
સ'ગ્રાહક:--ઉત્તમચંદ પ્રાગજી રૂપાણી-જુનાગઢ.
**=000
ધા જેન સેનિટરી એસેાસીએશન.
મેલેરીયા અને તેના સામે સાવચેતી,
આ તાવ ઘણુ કરીને વરસાદની ઋતુમાં માટે ભાગે તેના છેવટના ભાગમાં મચ્છરના ઉપદ્રવ થવાથી થાય છે અને મચ્છર મારક્તજ બધે ફેલાય છે. ચાસ જાતના મચ્છર (એનાફેલસ) ના કરડવાથી એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય છે જેથી આ તાવના અટકાવ માટે મચ્છરની ઉત્પત્તિ, તેનુ રહેઠાણુ તથા તેની ખાસીયત વિગેરે વિષે થાડુ જાણવું ખાસ જરૂરનું છે.
આ મચ્છરા પાણીના ખાÀાચીયા, કુડા વિગેરેના બંધાર પાણીમાં પેાતાના ઇંડા મૂકે છે અને તે ઈંડામાંથી પંદર વીસ દીવસે મચ્છર બહાર આવે છે જે પવન અને અજવાળાથી સંતાતા ફરે છે. કારણ કે તે પવન અને અજવાળા વગરની જગ્યા રહેવા માટે પસંદ કરે છે. આ મચ્છર સૂર્ય અસ્ત થયા પછી માણસને ડંખ મારી લેહી ચુસે છે અને એ રીતે મેલેરીયાના જંતુઓ એક જગ્યાએથી ખીજી જગ્યાએ ફેલાવે છે. તેટલા માટે નીચે લખેલી સુચનાએ પ્રમાણે મેલેરીયાથી અચવા દરેક મનુષ્યે વન કરવા પ્રયત્ન કરવા જોઇએ.
૧ મચ્છરની ઉત્પત્તિ થાય તેવા સ જોગા રહેવા દેવા ન જોઈએ.
આ મચ્છર। ભેજવાળી જગ્યામાં, બહુ ઝાડી હોય ત્યાં, પાણીના ખાળેાચી. યામાં, ખંધાર તળાવામાં, કેાહેલી વનસ્પતિમાં વિગેરે જગ્યાએ પેાતાના ઈંડા મૂકે છે માટે ધ્યાનમાં રાખવાનુ કે ચાલીએમાં કોઇપણ સ્થળે જેવાં કે સંડાસ, નળ, મેારી વિગેરે ઠેકાણે પાણી જમા થવા દેવુ ન જોઇએ, અથવા તે ઘરમાં વાસણેામાં લાંખે વખત પાણી ભરી રાખવુ નહિ કે જેથી મચ્છરેશને ઇંડા તુ સ્થાન મળે,
મચ્છરા ઘરમાં પ્રવેશ કરવા ન પામે તેવા અદોબસ્ત રાખવે. ->રમાં ફનીચર વાસણ કુસણા હવા અજવાળાના અટકાવરૂપ થાય તેમ ન રાખબારણાં ખુલ્લાં રાખી અને તેટલી હવા તેમજ સૂર્ય ને! પ્રકાશ આવવા દેવા. સુતા સામાન એવી રીતે રહે નહિ કે જેથી કરીને તેની પાછળ મચ્છરા
સુખેથી ી શકે,
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શ્રી આત્માનંદ પ્રકાશ. દરેક રૂમ મેલેરીયાની સીઝનમાં અઠવાડીયે એક વખત ફીનાઈલથી ઘેરાવી જોઈએ અને ધોયા પછી લુંછીને સુકી કરવી જોઈએ, જેથી ગંદકી થવા ન પામે.
સિવાય સાંજના ધૂપ વિગેરે કરવાથી પણ મચ્છરો આવતા અટકે છે.
૩ દરેક માણસે અંગત રાખવી જોઈતી સાવચેતી:-બહુજ સાવધાન રહેનારે મચ્છરદાનીમાં સુવાની જરૂર છે. અગર તે આખે શરીરે પાતળું કપડું ઓઢી રાખવું જેથી મચ્છર શરીરને સહેલાઈથી ડંખ મારી ન શકે.
રાતના સુતી વખતે બારીઓ ખુલ્લી રાખવી જેથી કરીને ખુલી હવા પ્રવેશ કરી શકે. જયારે મેલેરીયા તાવ આવવાનું હોય ત્યારે પ્રથમ ઘણું કરીને માથાને દુખાવે બેચેની વિગેરે જણાય છે અને પછી એકાએક બહુજ ઠંડી આવે છે જે થોડો વખત રહીને તાવ ભરાય છે અને તાવ આવે ત્યારે તાવ હોય ત્યાં સુધી ૫ થારીમાં જ રહેવું અને શરદી ન લાગે તેની સંભાળ રાખવી.
મેલેરીયાની સીઝન ચાલતી હોય તે વેળાએ હમેશાં સવારમાં એકથી બે ગ્રીન કવીનાઈન લેવું.
એક વખત તાવ આવી ગયા પછી ફરી ન આવે તેને માટે વધારે કાળજી રાખવી કારણ કે એક વખત જે મેલેરીયાને ભેગા થાય તેને બીજી વખત તે તાવ વધારે સહેલાઈથી આવે છે.
આવી સુચનાઓ જે ધ્યાનમાં રાખવામાં આવશે તે મેલેરીયાનો ભેગા થતા ઘણું અટકી પડવા સંભવ છે.
લી.
દેવચંદ જે. મહેતા. મુંબઈ તા. ર૬-૮-૧૯૨૨.
મેડીકલ ઓફીસર ઈન ચાર્જ. ધી જૈન સેનિટરી એસેસીએશન દવાખાનું. ચીંચપોલી.
વર્તમાન સમાચાર.
પરિક્ષા. શ્રી જેને “વેતાંબર એજ્યુકેશન બોર્ડ–મુંબઈ તરફથી દરવર્ષે લેવામાં આ ધાર્મિક પરિક્ષા સં. ૧૯૮૦ ના માગસર વદી ૭ તા. ૩૦-૧૨-૨૩ ના રોજ લેવામાં ન પરિક્ષામાં બેસવાના છજ્ઞાસુઓએ જે જે સંસ્થા તરફથી જે વિદ્યાર્થીઓ પરિક્ષામાં દોતિની હોય તેમણે અભ્યાસક્રમ તથા ઉમેદવારોએ ભરી મોકલવાનું ફોર્મ શ્રી જૈન શ્વેતાંબરુરવાની કેશન બોર્ડ નં.–૫૬૬ પાયધુની મુંબઈ નં૦ ૩, તે સ્થળે પત્ર લખી મંગાવી લેવું. અભ્યાસ
“ સ્કોલરશીપ * શ્રી જેન એસેસીએશન ઓફ ઇંડીયા મુંબઈ તરફથી દરવર્ષના ર મુજબ સને ૧૯૨૩-૨૪ ના વર્ષ માટે નીચે મુજબ સ્કોલરશીપ આપવામાં આવેલ છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૧૨૩
શેઠ કલ્યાણચંદ સૈભાગ્યચંદ લરશીપ. ૧૨૦) અજમેરા વલભદાસ જસરાજ કનાતવાળા ,
( સાવર કુંડલા )
ગ્રાન્ટ મેડીકલ કોલેજ મુંબઈ. ૧૦૦) શા વીરચંદ મેલાપચંદ કડોદ-સુરત
વલસન કોલેજ મુંબઈ ૫૦) શા ચંદુલાલ વનેચંદ–સુરત એમ. ટી. બી. આર્ટસ કોલેજ સુરત.
શેઠ ગુલાબચંદ દમણીયા સ્કોલરશીપ. ૧૨૦) બાવીશી વાડીલાલ મગનલાલ ચોકડી-ચુડા..
એન. ઈ. ડી. અંજીનીયરીંગ કોલેજ-સિંધ-કરાંચી. ૭૦) શા મણીલાલ મેહનલાલ ઈલેલ- મહીકાંઠા. ગુજરાત કોલેજ-અમદાવાદ ૫૦) શા મેતીલાલ પાનાચંદ પાદર. કળાભુવન. ટેકનીકલ ઈન્સ્ટીટયુટ-વડોદરા.
એસોસીએશન હસ્તક વિદ્યાભ્યાસ ખાતેથી. ૧૫૦) શા ચંદુલાલ નાનચંદ. અમેરીકા. કેમેટ્રિના અભ્યાસ માટે ૧૨૦) પારેખ સુંદરલાલ મનસુખલાલ-ખંભાત, કાલેજ એક એનજીનીયરીંગ—પૂના. ૧૨૦) શા ગોરધનદાસ પુલચંદ-જુનાગઢ ૭૦) શા રતીલાલ મોતીલાલ કેરા
બરડા કલેજ-વડોદરા. ૭૦) દોશી અમૃતલાલ ખીમચંદ ટીંબા-પાલીતાણા સુરત સાર્વજનીક કોલેજ-સુરત ૧૦૦) ધોળકીયા કાંતીલાલ મણીલાલ વઢવાણકાંપ. ગ્રાંટ મેડીકલ કોલેજ-મુંબઈ. ૫૦) શા ચતુરદાસ મણીલાલ ધાંગધ્રા સેન્ટ ઝેવીયર કોલેજ-મુંબઈ. ૧૧૯
આગ્રામાં જ્ઞાનમંદિર.” આગ્રાના એક ઉદાર જેને શ્રીમંત સ્વર્ગવાસી શ્રી વિજયધર્મ સૂરિ મહારાજના નામ સ્મરણાર્થે નવીન જ્ઞાનમંદિર બંધાવી તેમાં ઉક્ત આચાર્ય મહારાજ તથા તેમના શિષ્ય સમુદાયે સંગૃહીત તમામ લખેલા છાપેલા ધર્મના સંસ્કૃત ઇંગ્લીશ પાલી વગેરે ભાષાના જથ્થાબંધ ગ્રંથોનો સંગ્રહ દાખલ કર્યો છે. તેમની સ્થાપનાની ક્રિયા બહુ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી છે. ત્યાંના બીજા ગૃહસ્થ શ્રીયુત લક્ષ્મીચંદ વેદનું તે નામ સાથે નામ જોડવામાં આવેલ છે. તેમણે તેના નિભાવ ખર્ચ માટે રૂ. ૨૫૦૦૦)ની રકમ આપી છે. જેથી આ જ્ઞાનમંદિર એક નમુનેદાર બનેલ છે. આ ભંડારમાં કયા કયા ગ્રંથો છે તે જાણવા માટે તેનું લીસ્ટ છપાવી પ્રસિદ્ધ કરવાની આવશ્યકતા છે. અમે તેમની આબાદી ઈછીયે છીયે.
જૈન દવાખાનું. દમણ રોડ સ્ટેશને (વાપીમાં) શેઠ દેવચંદ પ્રેમચંદ દેગામવાળાનું ધર્માદા દવાખાનું છે, નાસા દરદીઓ તેને સારે લાભ લે છે જેથી સુરત જીલ્લાની ડીસ્ટ્રીકટ લેકલ બોર્ડ તરફથી
માટે રૂ ૫૦૦) ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. તે જીલ્લાના શ્રીમાનએ તે દવાખાનાને વાની જરૂર છે. મઈ જેને સ્વયંસેવક મંડળ-કારતક સુદ ૧૫ના મેળા ઉપર પાલીતાણા સિદ્ધાચ
* હતું. યાત્રાળુ લગભગ ૧૨૦૦૦ હતા. વ્યવસ્થા ન થઈ શકવાથી તંબુઓ ઉભા કર્યા હતા. અમદાર ઠાકોર સાહેબે તાલુકાકુલ તથા હાઇસ્કુલના મકાને યાત્રાળુઓની સગવડતા માટે આપ્યા હતા. તે દરમિયાન ચારિત્ર વિજયજી મહારાજે એક વ્યાખ્યાન આપ્યું
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
શ્રી આત્માનંદ પ્રકાશ.
હતું અને પાલનપુર જેન બેડીંગના વિદ્યાર્થીઓએ નામદાર ઠાકોર સાહેબના પ્રમુખપણું નીચે ટેનીસકલબમાં અંગકસરતના ઘણજ સરસ પ્રયોગો કરી બતાવ્યા હતા. નામદાર ઠાકોર સાહેબ ટુકડીને મળવા માટે આમંત્રણ મોકલ્યું હતું અને મંડળ તેમના કેપ્ટન સાથે નામદાર ઠાકોર સાહેબની મુલાકાતે ગયું હતું. ત્યાં એક બીજાઓને હારતોરા આપવામાં આવ્યા હતા અને મંડળની પ્રશંસા ઠાકોર સાહેબે કરી હતી, ભાવનગર સ્ટેટ રે તરફથી સીહાર અને પાલીતાણાના દસ કીપાસ આપવામાં આવ્યા હતા અને સ્ટેશન માસ્તરોએ અને ગાડે સારી મદદ આ કાર્યમાં કરી હતી. આ જગ્યાએ ૧૧૦ સ્વયંસેવક હતા. શ્રી પાલનપુર જૈન બોડીંગ, શ્રી જૈન સેવાસમાજ, શ્રી જૈન ગુરૂકુળ, અને શ્રી જૈન બાળાશ્રમ. આ વરસે એકપણ ચોરી થઈ નથી.
એક ખેદજનક અવસાન-શ્રી પાલીતાણા જૈન સેવાસમાજના મેમબર ભાઈ વલ્લભદાસ છગનલાલ ઉપરોકત ટુકડીઓ સાથે કાર્ય કરતાં માંદગીને બીછાને પડી માત્ર ત્રણ દીવસમાં અકાળ મૃત્યુને શરણ થયા તે બદલ એક દીલગીરી દર્શાવવા સભા ભરાઈ હતી તથા તેમના કુટુંબી જનોને આશ્વાસન આપવા ગયા હતા–બાદ ટુકડી ઘણી સારી વ્યવસ્થા કરી, કારતક વદ ૫ના પાછી ફરી હતી..
“ગ્રંથાવલેકન.' શ્રી હીરપ્રશ્ન (પ્રશ્નોત્તર ગ્રંથ)–આ સંસ્કૃત ભાષામાં પ્રસિદ્ધ થયેલો ગ્રંથ શ્રી હંસવિજ્યજી જેન કી લાઈબ્રેરી અમદાવાદ તરફથી છપાયેલ છે તેમાં જાણવા જેવી અનેક બાબતોના ખુલાસાઓ છે. મુનિરાજ શ્રી ચતુરવિજ્યજી મહારાજે શોધી તૈયાર કરેલ છે જેથી તેનું સંશોધન ઉત્તમ થયું હોય તે સ્વાભાવિક છે. ખાસ વાંચવા લાયક છે
“ શ્રી જીવવિચાર વૃક્ષ”—મુનિરાજ શ્રી સંપત્તવિજયજી તરફથી આ સારા કાગળ ઉપર રંગીન છાપેલ જીવ વિચાર વૃક્ષ અમોને ભેટ મળેલ છે. પ્રકરણ છવ વિચારમાં આવતા છના તમામ ભેદનું વર્ણન (નામ) નો આ વૃક્ષમાં સમાવેશ કરેલ છે. વળી તે ગુજરાતી ટાઈ પમાં રંગીન શાહીથી શુદ્ધ છપાયેલ છે. તેના સેજક મુનિરાજ સંપત્તવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી ધર્મવિજયજી છે. ઉક્ત મુનિરાજે શ્રમ લઈ આ વૃક્ષ તૈયાર કરવામાં પ્રકરણ (જીવ વિચાર ) ના અભ્યાસીઓ માટે ઉપકારદાયક કાર્ય કર્યું છે. પ્રકરણોનું શિક્ષણ આપવા માટે આવી પદ્ધતિ તે શીખનાર માટે સરલતાવાળી થઈ પડે છે. એમ અમે માનીયે છીયે તેની કિંમત જગુવી નથ
પ્રસિદ્ધ કર્તા-શાહ વેણચંદ સુરચંદ સેક્રેટરી-- શ્રી આગામોદય સમિતી.
ખેદજનક મરાણુ. રાધનપુરના જાણીતા શહેરી વકીલ અને ધર્મિષ્ટ પુરૂષ બંધુશ્રી ભુદરદાસ ગઈ કારતક ૧૦ ના રોજ ઘેડા વખતની બીમારી ભોગવી સમાધિપૂર્વક પચત્વ પામ્યા છે. આ બંધન જ્ઞાનના અભ્યાસી, બારવ્રતધારી શ્રાવક, હૃદયના સરલ, માયાળુ અને દેવગુરૂ ધર્મના પ્રદાન સક હતા. તેમનું જીવન ધર્મમય હતું તેવું જ છેલ્લી ઘડી સુધી રહ્યું હતું. તેઓ ઉચ્ચ કરવાની પુરૂષ હતા. રાંધનપુર શહેરના જાહેર કાર્યોમાં પણ ભાગ લેતા હતા. આવા એક નરરત અભ્યાસ વાસથી અમે દીલગીર થયા છીયે. તેવા પુરૂષની માત્ર રાધનપુરને નહિં પરંતુ જેન કેર સ્થા.. પડી ગણાય. તે સ્વર્ગવાસી પુણ્યાત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ. છેવટે તેમના સુખ કઈ વિગેરેને દિલાસે આપવા સાથે એ સ્વર્ગવાસી આત્માના પગલે ચાલવા સુચના કરે,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सभा तरफथी प्रसिद्ध थयेला-संस्कृत, मागधी अने भाषांतरना ग्रंथो.
४१ समवसरणस्तवः
x२ क्षुलकभवप्रकरणम् x३ लोकनालिका
x४ योनिस्तवः
१२ बन्घषट् त्रिंशिका
१३ परमाणुपुद्गल - निगोदषट्त्रिंशिका
१४ श्रावकव्रत भङ्गप्रकरणम्
१५ देववन्दनादि भाष्यत्रयम् १६ सिद्धपञ्चाशिका
x५ कालसप्ततिका
x६ देहस्थितिस्तवो लघ्वल्पबहुत्वं च
x७ सिद्धदण्डिका
x८ कायस्थितिस्तवः
x९ भावप्रकरणम्
०-२-०
×१० नवतत्वप्रकरणं (भाष्यविवृत्तिसमलंकृतम्) ० -१२-० ×११ विचारपञ्चाशिका
०-२-०
०-२-०
०-३-०
०-२-०
१७ अन्नायउच्छकुल कम् १८ विचारसप्ततिका
१६ अल्पबहुत्वगर्भितवीरस्तवना दि.
२० पश्ञ्चसूत्रम्
२१ जम्बूस्वामी चरित्रम्
२२ रत्नपाळनृपकथानकम्
२३ सूक्तरत्नावली
२४ मेघदूतसमस्यालेखः २५ चेतोदूत्तम्
x२६ अष्ठान्हिकाव्याख्यानम्
x२७ चम्पकमालाकथान कम् x२८ सम्यकत्वकौमुदी
x२६ श्राद्धगुणविवरणम् *३० धर्मरत्नप्रकरणं (स्त्रोपज्ञटी कया
समलंकृतम् )
×३१ कल्पसूत्रं सुबोधिकानाम्न्या टीकया
भूषितम्
तराध्ययनम् (भाविजयगणि
वितटीकयोपेतम् ) सप्ततिका
We
www.kobatirth.org
ता. માટે વ્ર
लिप्रबन्धः
मेशः लोकचन्द्रकथा
टके ( ज्ञानमन्जरी नाम्न्या समलंकृतम्
01910 ३८ गुरुगुणषट त्रिंशत्षट् त्रिंशिकाकुलकं (दिपिकया भूषितम् )
०-१-०
०-२-०
३६. समयसारप्रकरणं (स्वोपज्ञव्याख्योपेतम् )
०-१-०
०-१-६
०-१-०
०-१-०
०-२-०
91110
०-२-०
०-२-०
०-३-०
०-२-०
०-८-०
०-४-०
०-५-०
०-४-०
01210
८-४-०
०-६-०
०-६-०
०-१२-०
१-०-०
०-१२-०
61119
५-०-०
०-१३-०
१-०-०
०-३-०
०-२-०
४० सुकृतसागरम्
४१ धम्मिलकथा
४२ धन्यकथानकम्
४३ प्रतिमाशतकम्
४४ चतुर्विंशतिस्तुति संग्रहः ४५ रौहिणेयकथा
x४६ क्षेत्रसमासप्रकरणं ( स्वोपज्ञटीकया
મા નીશાનીવાળા ગ્રંથા સિલીકમાં નથી.
भूषितम् । )
४७ श्राद्धविधिः (विधिकौमुदीनामन्या
वृत्योपेतः )
४८ बृहत्संग्रहणी
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६ षडदर्शनसमुच्चयः
५० पञ्जसंग्रहः
५१ सुकृतसंकीर्तनमहाकाव्यम्
५२ चत्वारः प्राचीनकर्म ग्रन्थाः ५३ सम्बोधसप्ततिः
५४ कुवलयमाला कथा-संस्कृत
५५ सामाचारीप्रकरणं ( स्वोपज्ञटीक
याभूषितम् )
५६ करुणावज्रायुधनाटकम् । ५७ कुमारपालचरित्रमहाकाव्यम्
५८ महावीर चरियं
५९ कौमुदीमिंत्राणन्दनाटकम्
६० प्रबुद्धरौहिणेयम्
६१ धर्माभ्युदयम्
६२ पञ्चनिग्रन्थी प्रज्ञापनातृतीय पदसंग्रहणी
प्रकरणे
६३ रयणसेहरीकहा
६४ सिद्ध प्राभृत ६५ दानप्रदीपं
६६ बंध हेतुदयत्रिभंगी आदि
६७ धर्म परिक्षा
६८ सप्ततिशतस्थान
६६. चैत्यवंदन महाभाष्य ७० प्रश्नपद्धति
१-०-० ७१ कल्प किरणावली
For Private And Personal Use Only
०-१०-०
०-१०-०
०-१२-० ०२-०
०-२-०
01110
01110
०-२-०
१-०-०
२-८००
२-८०
३-०-०
३-८-०
०-१२-०
२-८-०
०-१०-०
१-८-०
०-१०-०
०-४-०
०-१०-०
91010
०-८-०
०-६-०
०६-०
91110
81119
०-१०-०
२-०-०
०-१२-०
०-१२-०
91110
१-१२-०
०-२-०
91116
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાત ચ. " મહત્ત્વનો મુદ્દો એજ કે અંતિમ દયેય ગમે તે હા, આપણે ત્યાં એક વખત પહાં - ચવાના તા છીએ જ; મા નવ શક્તિના વિકાસથી એ જ શ્રેય ધીમે ધીમે સાધ્ય થવાનું છે. એ શક્તિએ ખુદ પરમેશ્વરે જ મનુષ્યને આ પેલી છે. માટે તે શકિત એના વિકાસ કરવા, તેનું કાર્યક્ષેત્ર વત તેમજ સુરક્ષિત રાખવુ એ અત્યંત આવશ્યક છે. મનુષ્ય સવા ય સિવાય પેાતાનાં બધાં કત બે બરાબર રીતે પાર પાડી શકતા નયા માટે સાત વ એ તમારા જન્મસિદ્ધ હક્ક છે ગમે તે સત્તા એ તમારી વાત કર્યું છીનવી લીધી હોય તો તેની પાસેથી ગમે તેવા ઉપાયો વડે તે ખુ ચાવી લેવાતા તમને હક્ક છે. " સ્વોત ત્રય સિવાય નીતિનું અસ્તિત્વ જ નથી. કારણ કે સદાચાર અને દરાજ, 2, સ્વાર્થ અને લોકકલ્યાણ આમાંથી આપણે કયે માર્ગ સ્વીકારવા એ ઠરાવવાનું જયાં સ્વાતથ્ય નથી હોતું ત્યાંના લેાક્રાનાં વતનમાં જરાકેય જવાબદારી નથી હોતી; અજવાબદાર વત નમો નીતિ હાવી અશકય છે. સ્વાત ત્ર્ય સિવાય સમાજને અસિતત્વ હાવું અશકય છે, કારણ કે સવતંત્ર અને ગુલામ વચ્ચે બધુભાવ તથા એ કયભાવ થવા અશકય છે -તત ત્રલોકા જ ત્યાં સ્વામી હોય છે. સ્વાત ... પવિત્ર છે; મનુ થયુનું જીવંત પનિક છે અને પ્રાણી માત્રના જીવનનું પ્રતિનિધિત્વ સ્વાત ત્ર્ય તરફ જ છે, માટે સનાત ધ્યે પવિત્ર . ધાના ત વ્યમાં જ વનક્રમ એટલે ફકત ઇંદ્રિય વ્યાપાર જ હોય છે. જેણે પોતાનું સ્વાત ય ગુમાવયું છે તેણે પોતાના મનુષ્યત્વ ઉપર પાણી ફેરવ્યું છે, અને તેણે પરમેશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો છે એમ આપણે સમજવું જોઈએ. | : પ્રશ્વરદત્ત હક્કોને આવિર્ભાવ આણીને, માણસના કે સંપત્તિના સામર્થ્ય ઉપર જોતાં, કાઇ માણસ, કોઈ કહુ બ કે એકાદી જાતિ બીજા પર પ્રભુત્વ ચલાવતી હોય છે, ત્યાં સ્થાન તો નષ્ટ થયેલું હોય છે. સ્વાતંત્ર્ય એ બધાને માટે છે અને તે દરેકને સ્વાઈન ડે ન જોઇએ. ઈશ્વરદત્ત સત્તા ફક્ત માનવજાતિ, રાષ્ટ્ર અને સમાજને જ મળા છે, અને એમણે પણ જો પોતાની ઇશ્વરદત્ત શક્તિઓને દુરુપયોગ કર્યો-ઈશ્વરી સકેત પૂર્ણ કરવા નાં કાર્ય માં નવા ઉપયોગ કર્યો નહિ, તે તેમને પણ એ સત્તા છેાડવી પડે છે. માટે સર. ટપદના દાદી વારસ કાઈજ નથી. માનવજાતિનું ધ્યેય સમ્રાટુ પદના વારસ છે, તેમને માટે આ પણ કામ કરીએ તેમાં તે છે. આપણે આપણું ધ્યેય અને આપણા માગ જનતા સામે મા હોઈએ. માટે ચિર તન એવું’ સમ્રાટપદ આજ અસ્તિત્વમાં નથી અને - દાંતિની કોઇને પ્રાપ્ત થવું શક્ય નથી.' ઝરવાની " અભ્યાસ મેનિની કૃત " માનવું 15 4 - 16 , त्र भागांतर For Private And Personal Use Only