Book Title: Agam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005071/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अर्ह श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:પ્રશાંતમૂર્તિ સાળીશ્રી સૌમ્યગુણાશ્રીજીના તપસ્વી શિષ્યા સાધ્વીથી સમજ્ઞાશ્રીજીના ભદૂતપ નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, જૈન સંઘ તુલસી શ્યામ, નવા વાડજ, અમદાવાદ. * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ. નોંધઃ- ૪પ આગમ - “ગુર્જર છાયા” માટે કામ હીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે, Page #4 -------------------------------------------------------------------------- ________________ વિવાગસૂર્ય - અગીયારમું અંગસુર - ગુર્જરછાયા ) - શ્રુતસ્કંધ-૧ 1 અધ્યયન અનુકમ | પૃષ્ઠક મૃગાપુત્ર 1-10 292-298 ઉક્તિક 11-17 298-303 અભિનર્સન 18-23 303-309 ] Page #5 -------------------------------------------------------------------------- ________________ 4 ] છે કમ | અધ્યયન સગડ 5 | બૃહસ્પતિદત્ત નંદીવર્ધન ઊંબરદત્ત 8 | શૌર્યદત્ત દેવદત્તા | 10 | જંબૂ અનુકમ | પૃષ્ઠક 24-26 | 309312 27-28 [ 312-314 29-30 ] 314-216 31- ] 317320 ૩ર- ] ૩ર૧-૩૨૩ 33- 6 ૩૨૩-૩ર૮ 34- [ 328-239 કા શ્રુતસ્કંધ-૨ મ | અધ્યયન સુહાબુ ભદ્રનંદી. સુજાત સુવાસવ જિનદાસ વૈશ્રમણ અનુકમ | પૃષ્ઠક | ૩પ-૩૭ 329-333 38 33339- ! 333-334 } 40 33441- | 33442- I ૩૩૪-૩૩પ મહાબલ. 43- 1 કપ ભદ્રનંદી મહઔંદ 10 | વરદત્ત. - I ૩૩પ 5- [ ૩૩પ૪૬-૪૭ | 336 Page #6 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાર્ગ - 2 રત્નત્રયા રાધા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩. સ્વનામધન્યા સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રત નિમિત્તે ; તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, = = = = = = = = = = = = = = = = = = = = = = ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈને છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ- 3 સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા તથા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા ભાગ-૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક illlllllllllllllllllllllllllllllllllllllllll]\Billullllllllllllllllllllllllll (1) માયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણ ક્રિયાનુરાગી સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી uહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્ત મંજુલાબેન. (1) જંબુદ્વીપનત્તિ (2) સૂરવનતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(ર) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (1) પહાવાગરણું - સ્વ.પૂ.આગામોદ્વારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના | આજ્ઞાવતી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકિલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુજ્ઞાણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [9] [10] [11] [12] [13 16] [9] - આ-મા-રા - પ્ર-ફા-શનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुअय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસ્પદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા 779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે] ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી . શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [17] لالا لالالالالالالالا [22]. [23 [2] [29] [30] [31] [32] [33] [34] Page #9 -------------------------------------------------------------------------- ________________ [3] [39] [3]] [3j [3] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતવાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [40) [46] [47] [48] आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूयं उक्वाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पन्नवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पडिसियाणं पुफियाणं पुष्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलक्यालियं [आगमसुत्ताणि-१ [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुताणि-१८ आगमसुत्ताणि-१९ आगमसुत्ताणि-२० [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ [आगमसुत्ताणि-२३ [आगमसुत्ताणि-२४ [आगमसुत्ताणि-२५ ] आगमसुत्ताणि-२६ / [आगमसुत्ताणि-२७ / / [आगमसुत्ताणि-२८ } पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठं अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उबंगसुत्तं सातमं उमंगसुत्तं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उबंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं الالالالالا لالالا لالا لسا تا کا کن [67] [68] Page #10 -------------------------------------------------------------------------- ________________ لالالالعا لم [76] [81] 83] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठ्ठ पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह आगमसुत्ताणि-३४ / पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं [79] क्वहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयखंधं [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकपभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ / छ छेयसुत्तं [84] आवसस्सय [आगमसुत्ताणि-४० ] पढमं मूलसुत्तं ओहनियुत्ति [आगमसुत्ताणि-४१ / बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूयं आगमसुत्ताणि-४४ पढमा चूलिया 90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ / बितिया चूलिया -----x---0---x--- [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूया . ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 60 - ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] समवासी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - अरछाया [भागमही५-५ ] पांच, संगसूत्र fes] नयाधामो - भुईरछाया [भागमही५-8 ] @ अंगसूत्र fe7] 641स.सी. - अरछाया [ मामी-७ ] समुं मंगसूत्र [8] अंतगड६साओ - ગુજરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [स्] मनुत्तसेवायसी - गुईया [मागमही५-८] नव संगसूत्र [10] પહાવાગરણે - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] વિવાગસૂર્ય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર 102] ઉવવાઈયું - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपसेशियं - ગુરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર بالالالالالالالة السيالهال [85] ماليا لا لا لا لا لا لالا Page #11 -------------------------------------------------------------------------- ________________ [10] [105] પન્નવા સુd- ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર [10] સૂરપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર [107 ચંદપન્નતિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર [108 બુદીવપન્નતિ- ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર [109 નિરયાવલિયાણ - ગુર્જરછાયા આઠમું ઉપાર્ગસૂત્ર [110] કપૂવડિસિયાણ . ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર [111] પુષ્ક્રિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર [112 પુફચૂલિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર [113 વહિદાસાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર [114 ચઉસરણું - ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પવનો [115] આઉરપચ્ચક્ખાણું - ગુર્જરછાયા [ ગમદીપ-૨૫ ] બીજો પ્રયત્નો [11] મહાપણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો [117] ભત્તપરિણા - ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ { ચોથો પવનો [118] તંદુલવાલિય - ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયનો [118] સંથારગે - ગુર્જરછાયા [ આગમદીપ-ર૯ ] છઠ્ઠો પયત્નો [12] ગચ્છાચાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૧ [121 ચંદાવર્ઝા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર [122] ગણિવિજા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ | આઠમો પયત્નો [123 દેવિદત્યઓ - ગુર્જરછાયા. [ આગમદીપ-૩૨ | નવમો પયત્નો [124] વીરત્થવ - ગુર્જરછાયા [ આગમદીય-૩૩ ] દશમો પ્રયત્નો [125] નિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર [12] બુહતકપ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-રૂપ ! બીજું છેદસૂત્ર [117] વવહાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર [128] દસાસુયઝૂંધ - ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર [12] જીયકષ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર [13] મહાનિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ ]. છઠ્ઠ છેદસૂત્ર [131] આવસ્મય - ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર [132] ઓહનિસ્તુત્તિ ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૧ [133] પિંડનિત્તિ - ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ [134 દસયાલિય - ગુર્જરછાયા આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર [13] ઉત્તરજૂરગ્યણ - ગુર્જરછાયા આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર : [13] નંદીસુત્ત - ગુર્જરછાયા ! આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા [137] અનુયોગધરાઈ - ગુર્જરછાયા [ આગામદીપ-૪૫ ] બીજી ચૂલિકા 0 -0 - 0 નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ર૯૨) नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ 22/12/2zzzzz વિવાગસૂર્ય અંગસૂત્ર ૧૧-ગુર્જરછાયા SS શ્રતસ્કન્ય-૧ H (અધ્યયન--મૃગાપુત્ર - [1] તે કાળ અને તે સમયમાં ચપ્પા નામની નગરી હતી. ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામનું એક ચિત્ય-હતું. તે કાળ અને તે સમયમાં શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના, શિષ્ય, ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક, જાતિસમ્પન કુળસમ્પન પાંચસો અણગારોથી ઘેરાયેલા સુધમાં નામના અણગાર પૂર્ણભદ્ર ચૈત્યમાં વિરાજમાન છે. ધર્મકથા સાંભળવા માટે પર્ષદા નિકળી. ધર્મકથા સાંભળીને, પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં આર્ય સુધમસ્વિામીના શિષ્ય, જેમનું શરીર સાત હાથનું છે અને જે ગૌતમ સ્વામીની જેમ મુનિવૃત્તિનું પાલન કરનાર તથા ધ્યાનરૂપ કોષ્ઠને પ્રાપ્ત થઈ રહ્યા છે, તે આર્ય જબ્બ નામના અણગાર વિરાજમાન હતા. ત્યાર પછી શ્રદ્ધાસભ્યન આર્ય શ્રી જબૂસ્વામી, શ્રી સુધમસ્વિામીના ચરણોમાં ઉપસ્થિત થયા, પ્રદક્ષિણા કર્યા બાદ વંદન અને નમસ્કાર કરીને તેમની સેવા કરતા થકા આ પ્રમાણે બોલ્યા : 2-3 હે ભગવન્! મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વિપાક સૂત્ર' નામક અગિયારમા અંગનો શું અર્થ ફરમાવ્યો છે ? હે જ! વિપાકસૂત્ર નામક અગિયારમા અંગના બે મૃત સ્કંધો પ્રતિપાદિત કર્યા છે. જેમકે - દુઃખવિપાક અને સખવિપાક. હે ભગવાન્ ! દુઃખ વિપાક નામક પ્રથમ શ્રુતસ્કંધમાં શ્રમણ ભગવાનું મહાવીર કેટલા અધ્યયનો કહ્યા છે? પ્રથમ શ્રુતસ્કંધના દશ અધ્યયનો પ્રતિપાદિત કર્યા છે. જેમકે મૃગાપુત્ર, ઉજિઝતક, અગ્નિ , શકટ, બૃહસ્પતિ, નદી, ઉમ્બર, શૌરિદત્ત, દેવદત્તા અને અંજૂ. 4] હે ભગવાનું કાવતુ પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે? હે જબ્બ! તે કાળ અને તે સમયમાં મૃગાગ્રામ નામનું એક નગર હતું. ઇશાન ખૂણામાં સંપૂર્ણ ઋતુઓમાં થનાર ફળ-પુષ્પાદિથી યુક્ત “ચંદનપાદપ’ નામક એક રમણીય ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં સુધર્મ યક્ષનું યક્ષાયતન હતું. તે મૃગાગ્રામ નગરમાં વિજ્ય નામક ક્ષત્રિય રાજા હતો. મગા નામની રાણી હતી, કે જે સવગરુકુમારી તથા રૂપ-લાવણ્યથી યુક્ત હતી. તેમને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામનો એક બાળક હતો. તે જન્મકાળથી જ આંધળો, મંગો, બહેરો, પંગુ, હુંડ અને વાતરોગી હતો. તેના હાથ, પગ, કાન, નેત્ર અને નાસિક પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 298. ન હતી. માત્ર તે અંગો પાંગોનો આકાર જ હતો અને તે આકાર પણ ઉચિત સ્વરૂપવાળી ન હતો. મૃગાદેવી ગુપ્ત ભૂમિગૃહમાં ગુપ્તરૂપથી આહારાદિ દ્વારા તે મૃગાપુત્ર બાળકનું પાલન-પોષણ કરતી રહી હતી. [પ તે મૃગાગ્રામ નામક નગરમાં એક જન્માન્ત પુરષ રહેતો હતો. આંખોવાળો એક પુરુષ તેની લાકડી પકડીને તેને ચલાવતો હતો. તેના માથાના વાળ અત્યન્ત વિખરા યેલા હતા. એવા તે જન્માલ્વ પુરુષ મૃગાગ્રામના પ્રત્યેક ઘરમાં ભિક્ષાવૃત્તિથી પોતાની આજીવિકા ચલાવી રહ્યા હતા. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર નગરની બહાર ચંદનપાદપ ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદ નીકળી વિજ્ય રાજા પણ મહા રાજ કુણિકની જેમ ભગવાનના ચરણોમાં ઉપસ્થિત થઈને તેમની પર્યુપાસના કરવા લાગ્યો. નગરના કોલાહલમય વાતાવરણને જાણીને તે જન્માન્ત પુરુષ, તે પુરુષને કહેવા લાગ્યો - હે દેવાનુપ્રિય! શું આજે મૃગાગ્રામમાં ઈન્દ્ર આદિનો મહોત્સવ છે? જેના કારણે જનતા નગરથી બહાર જઈ રહી છે? તે પુરુષે કહ્યું - હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, ત્યાં આ જનતા જઈ રહી છે. ત્યારે તે અન્ય પુરુષે તે પુરુષને કહ્યું-ચાલો, આપણે પણ જઈએ. જઈને ભગવાનની પર્વપાસના કરીએ. ત્યાર પછી તે પુરુષ શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યો. આવીને તે જન્માન્ધ પુરુષે ભગ વાનને પ્રદક્ષિણા કરીને વન્દના અને નમસ્કાર કર્યા. ત્યાર બાદ શ્રમણ ભગવાનું મહા વીરે વિજયરાજાને અને પરિષદુને ધમોપદેશ આપ્યો. ભગવાનૂની કથાને સાંભળી રાજા વિજ્ય તથા પરિષદુ ચાલી ગઈ. | [] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાનશિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર પણ ત્યાં બિરાજમાન હતા. ભગવાન ગૌતમસ્વામીએ અંધ પુરુષને જોયો, જોઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું - હે ભદન્ત! શું એવો કોઇ પુરૂષ પણ છે કે જે જન્માન્ત તથા જન્માન્ય રૂપ હોય? ભગવાને ફર માવ્યું હા, ગૌતમ! છે. આ મૃગાગ્રામ નગરમાં વિજય રાજાનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામનો એક બાળક છે, જે જન્મકાળથી અલ્પ અને જન્માધ રૂપ છે. તેના હાથ, પગ, આંખ આદિ અંગોપાંગ પણ નથી માત્ર તેઅંગોપાંગોનો એક આકારજ છે. હે ભગવાન્ ! આપની આજ્ઞાથી હું મૃગાપુત્રને જોવા ઈચ્છું છું. તેના ઉત્તરમાં ભગવાને કહ્યું - ગૌતમ ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. હવે શ્રમણ ભગવાન મહાવીર દ્વારા આજ્ઞા પ્રાપ્ત કરીને પ્રસન્ન થયેલા ગૌતમ સ્વામી ભગવાનની પાસેથી મૃગાપુત્રને જોવા માટે ચાલ્યા. ઈયસમિતિનું યથાવિધિ પાલન કરતા થકા ભગવાન ગૌતમસ્વામીએ મૃગાદેવીનું ઘર હતું. તેઓ ત્યાં પહોંચી ગયા. ત્યાર બાદ મૃગાદેવીએ ગૌતમ સ્વામીને આવતા જોયા, જોઇને પ્રસન્ન થઈ અને નતમસ્તક થઈને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનું પ્રિય ! આપના આગમનનું શું પ્રયોજન છે? હે દેવાનુપ્રિય ! હું તમારા પુત્રને જોવા માટે આવ્યો છું. ત્યારે મૃગાદેવીએ મૃગાપુત્ર પછી ઉત્પન્ન થયેલા ચાર પુત્રોને વસ્ત્રાભૂષણાદિથી અલંક્ત કરીને ભગવાન્ ગૌતમના ચરણોમાં માથું નમાવીને કહ્યું - હે ભગવાન્ ! આ મારા પુત્રો છે, આપ જોઈ લો. આ સાંભળી ભગવાન્ ગૌતમે મૃગાદેવીને કહ્યું - દેવાનુપ્રિયે ! પરન્તુ તમારા જ્યેષ્ઠ પુત્ર મૃગાપુત્રને, જે જન્માધ અને જન્માલ્વરૂપ છે, તથા જેને તમે એકાન્ત ભૂમિગૃહમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ 294 વિવાગસૂર્ય-૧૧૭ રાખ્યો છે, તેમજ જેનું તમે ગુપ્ત રીતે સાવધાનીપૂર્વક ખાનપાનાદિ દ્વારા પાલણ-પોષણ કરી રહ્યા છો, તેને જોવા માટે હું અહીં આવ્યો છું. આ સાંભળી મૃગા દેવીએ ગૌતમને કહ્યું- ભગવાન ! તે એવા જ્ઞાની અને તપસ્વી કોણ છે, જેમણે મારી આ રહસ્ય પૂર્ણ વાત આપને કહી? હે ભદ્રે ! આ બાળકનો વૃત્તાન્ત મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીએ મને કહ્યો હતો, તેથી હું જાણું છું. જે સમયે મૃગાદેવી ભગવાન્ ગૌતમની સાથે વાતચીત કરી રહી હતી, તે જ સમયે મૃગાપુત્ર બાળકના ભોજનનો સમય થઈ ગયો હતો. ત્યારે મૃગાદેવીએ ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું - ભગવાન્ ! આપ અહીં ઉભા રહો, હું મૃગાપુત્ર બાળકને બતાવું છું. એટલું કહીને જે જગ્યાએ ભોજનાલય હતું. ત્યાં આવે છે, આવીને પ્રથમ વસ્ત્રપરિવર્તન કરે છે તથા તેમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ અધિક પ્રમાણમાં ભરે છે, ત્યાર પછી તે લાકડાની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભગવાનૂ ગૌતમ સ્વામી હતા, ત્યાં આવે છે, આવીને તેણે એ ભગવાન્ ગૌતમસ્વામીને કહ્યું - ભગવાન આપ મારી પાછળ આવો. હું મૃગાપુત્ર બાળકને બતાવું છું. ત્યાર બાદ તે મૃગાદેવી લાકડાની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભૂમિગૃહ હતું, ત્યાં આવી. આવીને ચાર પુરવાળા વસ્ત્રથી પોતાના મુખને બાંધતી ભગવાન ગૌતમને કહેવા લાગી - ભગવાન્ ! આપ પણ મુખના વસ્ત્રથી આપના મુખને બાંધી લો. ગૌતમે મુખના વસ્ત્રથી પોતાના મુખને બાંધી લીધું. ત્યારબાદ મગાદેવીએ પાછળ મોટું કરીને જ્યારે તે ભૂમિગૃહનું દ્વાર ખોલ્યું ત્યારે તેમાંથી દુર્ગન્ધ આવવા લાગી. તે દુર્ગધમૃત સપ આદિ પ્રાણિઓની દુર્ગન્ધ સમાન જ નહીં પરન્તુ તેથી પણ વધારે ખરાબ હતી. ત્યાર પછી તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમના ગન્ધથી આક એલા તથા તેમાં મૂચ્છિત થયેલા તે મૃગાપુત્રે તે આહાર કર્યો અને જઠરાગ્નિથી પચાવેલો તે આહાર તરત જ પર અને રધિરના રૂપમાં પરિણત થઈ ગયો અને સાથે જ મૃપત્ર બાળકે પરૂઆદિમાં પરિવર્તિત તે આહારની ઊલટી કરી અને તત્કાળ તે તે વમેલા પર અને રુધિરને પણ તે ચાટવા લાગ્યો. તે મૃગાપુત્ર બાળકને જોઈને ભગવાન ગૌતમના ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ, વિચાર અને કલ્પનાઓ ઉત્પન્ન થવા લાગી. તેમણે વિચાર્યું કે આ બાળક પૂર્વ જન્મોના દુશ્તીર્ણ દુષ્પતિક્રાન્ત અને અશુભ કર્મોના પાપ રૂપ ફળનો ભોગવી રહ્યો છે. નરક તથા નારકી મેં જોયા નથી, પણ આ બાળક નરક સમાન વેદનાઓનો અનુભવ કરતો થકો પ્રત્યક્ષ જણાય છે. આમ વિચાર કરી ભગવાનું ગૌતમે તેના ઘરેથી પ્રસ્થાન કર્યું. શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીની જમણી બાજુથી પ્રદક્ષિણા કરીને તેમને વન્દના તથા નમસ્કાર કર્યો, કહ્યું - ભગવાન્ આપશ્રીની આજ્ઞા પ્રાપ્ત કરી હું મૃગાપુત્ર ને જોવા ગયા યાવતું પરુ, શોણિતનો આહાર કરતા થકા મૃગા પુત્રની દશાને જોઈને જોઈને મારા ચિત્તમાં આ વિચાર ઉત્પન્ન થયો કે - અહો હો ! આ બાળક મહાપાપ રૂપ કર્મોના ફળને ભોગવતો કેટલુંનિકૃષ્ટ જીવન વિતાવી રહ્યો છે. ભદન્તાતે બાળક પૂર્વ ભવમાં કોણ હતો ? ઈત્યાદિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું - ગૌતમ ! તે કાળા અને તે સમયમાં આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભારતના વર્ષમાં શતદ્વાર નામનું એક સમૃદ્ધિશાળી નગર હતું. ત્યાંના લોકો ઘણી નિર્ભયતાથી જીવન વિતાવી રહ્યા હતા. આનન્દનો ત્યાં સર્વતોમુખી પ્રસાર હતો. તે નગરમાં ધનપતિ નામનો એક રાજા રાજ્ય Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 25 કરતો હતો. તે નગરથી કાંઈક દૂર દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે વિજ્યવર્ધમાન નામનું એક ખેટ હતું તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિથી પરિપૂર્ણ હતું. તે વિજ્ય વર્ધમાન પેટની અધીન તામાં પાંચસો ગામો હતાં. તેમાં “એકાદિ નામનો એક રાષ્ટ્રકૂટ-પ્રતિનિધિ - હતો, કે જે મહાઅધર્મી અને દુષ્મત્યાનન્દી -પરમ અસન્તોષી, સાધુજન વિદ્વેષી અથવા દુષ્કૃત કરવામાં જ સદા આનન્દ માનવા વાળો હતો. તે એકાદિ વિજ્યવર્ધમાન પેટના પાંચસો ગામોનું આધિપત્ય, શાસન અને પાલન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી તે એકાદિ નામનો રાષ્ટ્રકૂટ વિજયવર્ધમાન પેટના પાંચસો ગામોને કરમહેસુલોથી, કર-સમૂહોથી, ખેડૂત આદિનો આપેલા ધાન્ય આદિના દ્વિગુણ આદિને ગ્રહણ કરવાથી, અધિક વ્યાજથી, લાંચથી તિરસ્કાર કરીને હત્યા આદિનો અપરાધ લગાવી ગ્રામજનો પાસેથી ધન લેવાથી, ધન માટે કોઈને યત્રણા આપવાથી, ચોરો - દિના પોષણથી, ગામ આદિને બાળવાથી અને પથિકોનો ઘાત કરવાથી, લોકોને પોતા ના આચારથી ભ્રષ્ટ કરતો તથા જનતાને દુખિત, તિરસ્કૃત, તાડિત અને નિર્ધન કરતો. જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી રાષ્ટ્રકૂટ એકાદિ વિજયવર્ધમાન પેટના અનેક રાજ, માંડલિક, ઈશ્વર, યુવરાજ, તલવર, રાજાના કૃપાપાત્ર અથવા જેઓએ રાજા તરફથી ઉચ્ચ આસન પ્રાપ્ત કર્યું હોય એવા નાગરિક લોકો તથા માંડલિક * મંડલના અધિપતિઓ, કૌટુમ્બિક-કુટુમ્બોના સ્વામી, શ્રેષ્ઠી અને સાર્થવાહ - સાર્થ નાયક તથા અન્ય અનેક ગ્રામીણ પુરુષોના કાર્યોમાં કાર ણોમાં, ગુપ્ત મંત્રણાઓ, નિશ્ચયો અને વિવાહ સમ્બન્ધી નિર્ણયો અથવા વ્યાવહારિક વાતોમાં સાંભળતો થકો પણ એમ કહે છે કે મેં સાંભળ્યું નથી, જોયું નથી, હું બોલ્યો નથી, મેં ગ્રહણ કર્યું નથી અને મેં જાણ્યું નથી અને તેથી વિપરીત નહિ જોયેલો નહિ બોલેલા, નહિ ગ્રહણ કરેલા અને નહિ જાણેલા. વિષયોના સમ્બન્ધમાં કહે છે કે જોયું છે ઈત્યાદિ આ પ્રકારના વચનામય વ્યવહારને તેણે પોતાનું કર્તવ્ય સમજી લીધું હતું. માયાચાર કરવો તે જ તેના જીવનનું પ્રધાન કાર્ય હતું અને પ્રજાને વ્યાકુળ કરવી તે જ તેનું વિજ્ઞાન હતું. તદુપરાન્ત તેના મતમાં મનનું ધાર્યું કરવું એજ એક સર્વોત્તમ આચરણ હતું. તે એકાદિ રાષ્ટ્રકૂટ કલુષ-દુઃખના હેતુભૂત અત્યન્ત મલીન પાપકમોનું, ઉપાર્જ ન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી કોઈ વખતે તેના શરીરમાં એક સાથે સોળ પ્રકારનાં રોગાતક - [8] શ્વાસ, કાસ, જવર, દાહ, કુલિશૂળ, ભગન્દર, અર્શ, અજીર્ણ, દૃષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરુચિ, અક્ષિવેદના, કર્ણવેદના, કુંડ-ખુજલી ઉદરરોગ અને કુષ્ઠરોગ. [9] તે એકાદિ રાષ્ટ્રકૂટ સોળ રોગાતકોથી અત્યન્ત દુઃખી થઈ કૌટુમ્બિક પુરુષો - સેવકોને બોલાવે છે, બોલાવીને તેને એમ કહે છે કે - હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને વિજયવર્ધમાન પેટના શૃંગાટક આદિ માર્ગો પર જઇને ઘણા ઉંચા - સ્વરથી આ રીતે ધોષણા કરો કે * હે મહાનુભાવો ! એકાદિ રાષ્ટ્રકૂટના શરીરમાં 16 ભય કર રોગો ઉત્પન્ન થયા છે. જો કોઈ વૈદ્ય, વૈધપુત્ર, જ્ઞાયક અથવા જ્ઞાયકપુત્ર, ચિકિત્સક યા ચિકિત્સકપત્ર કોઈ એક રોગાતંકને પણ ઉપશાન્ત કરશે તેને એકાદિ રાષ્ટ્રકૂટ ઘણું ધન આપશે. ત્યાર પછી વિજયવર્ધમાન પેટમાં આવા પ્રકારની ઉદ્ઘોષણા સાંભળીને અનેક વૈદ્ય આદિ. હાથમાં શસ્ત્રોની પેટીઓ લઈને પોતપોતાના ઘરોમાંથી નીકળી પડે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ 296 એકાદિ રાષ્ટ્રકૂટના શરીરનો સ્પર્શ કરે છે. શરીર સમ્બન્ધી ચર્ચા કર્યા પછી રોગોનું નિદાન પૂછે છે. પછી તે 16 રોગાતકોમાંથી કોઈ એક જ રોગાતકને ઉપશાન્ત કરવા માટે અનેક અભ્ય ગનો, ઉદ્વર્તનો, સ્નેહપાનો, વમન, વિરેચનો, સેચનો અથવા સ્વેદન, અવદાહન, અવજ્ઞાન, અનુવાસન, વસ્તિકર્મ, નિરૂહ, શિરાવેધ, તક્ષણ, પ્રતિક્ષણ, શિરો બસ્તિ, તર્પણ તથા પુટપાક, ત્વચા, મૂળ, કંદ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ તેમજ કરીઆ, આદિના ઉપયોગથી તથા ગુટિકા, ઔષધ, ભેષજ આદિના પ્રયોગથી પ્રયત્ન કરે, પરતું એક રોગને પણ ઉપશાન્ત કરવામાં સમર્થ ન થઈ શક્યા. ત્યારે તે વૈદ્ય વૈદ્યપુત્રાદિ ગ્રાન્ત, ખિન્ન અને હતાશ થઈને જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. ત્યાર બાદ તે એકાદિ રાષ્ટ્રકૂટ વૈદ્યો આદિ દ્વારા પ્રત્યાખ્યાત તથા સેવકોથી પરિ ત્યક્ત થવા પર ઔષધ અને ભેષજથી ઉદાસીન થઈ ગયો. સોળ રોગાતકોથી ઘેરાયેલો રાજ્ય અને રાષ્ટ્રનું આસ્વાદન, પ્રાર્થના, ઈચ્છા અને અભિલાષા કરતો તે એકાદિ મનોવ્ય થાથી વ્યથિત, શારીરિક પીડાથી પીડિત અને ઇન્દ્રિયોને વશ હોવાથી પરતંત્ર થઈને 250 વર્ષના પૂર્ણ આયુષ્યને ભોગવીને કાળ કરીને આ રત્નપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નરકોમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ત્યાર બાદ તે એકાદિનો જીવ ભવસ્થિતિ પૂરી થવા પર નરકમાંથી નિકળતાં જ આ પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યાર બાદ તે મૃગાદેવીના શરીરમાં ઉજ્જવલ યાવતુ ઉત્કટ અને જાજ્વલ્યમાન વેદના ઉત્પન્ન થઈ, તીવ્રતર વેદનાનો પ્રાદુર્ભાવ થયો. જ્યારથી મૃગાપુત્ર નામાનો બાળક મૃગાદેવીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો ત્યારથી લઈને તે મૃગાદેવી વિજય ક્ષત્રિયને અનિષ્ટ, અમ નોહર, આપ્રિય, અસુન્દર, મનને ન ગમે તેવી લાગવા લાગી. તત્પશ્ચાત્ કોઈ સમયે મધ્ય રાત્રિમાં કુટુમ્બ- ચિન્તાથી જાગતી તે મૃગા દેવીના હૃદયમાં આવો સંકલા ઉત્પન્ન થયો કે હું પહેલાં તો વિજય નરેશને પ્રિય ચિત્ત નીય, વિશ્વાસપાત્ર અને સન્માનનીય હતી પરન્તુ જ્યારથી મારા ઉદરમાં આ ગર્ભસ્થ જીવ ગર્ભ રૂપે આવ્યો છે ત્યારથી વિજય નરેશને હું અનિષ્ટ યાવત્ અપ્રિય લાગવા લાગી છું. અત્યારે તો વિજય નરેશ મારા નામ તથા ગોત્રનું પણ સ્મરણ કરવા ઈચ્છતા નથી, તો પછી દર્શન અને ભોગવિલાસની તો આશા. જ શું છે? તેથી મારા માટે એ જ ઉપયુક્ત અને કલ્યાણકારી છે કે હું આ ગર્ભને અનેક પ્રકારની શાતના, યાતના, ગાલના અને મારણ દ્વારા પાડી દઉં. વિચાર કરીને ગર્ભપાતમાં કારણ ભૂત ખારી, કડવી અને કસાયેલી ઔષધિઓનું ભક્ષણ તથા પાન કરતી થકી તે ગર્ભને પાડી દેવા ઈચ્છે છે, પરન્તુ તે ગર્ભ ઉક્ત ઉપાયોથી પણ નષ્ટ ન થયો. જ્યારે તે મગાવતી દેવી આ પૂર્વોક્ત ઉપાયોથી તે ગર્ભને નષ્ટ ન કરી શકી ત્યારે શરીરથી શ્રાન્ત, મનથી ખિન્ન થતી ઇચ્છા ન હોવા છતાં વિવશતાને કારણે અત્યન્ત દુઃખ સાથે તે ગર્ભને ધારણ કરવા લાગી. ગર્ભમાં રહેલા તે બાળકના શરીરમાં અન્દર તથા બહાર વહેનારી આઠ નાડીઓમાંથી પરૂ અને લોહી વહેતું હતું. આ સોળ નાડીઓમાંથી બબ્બે નાડીઓ કાનના છિદ્રોમાં. એ રીતે બન્ને નેત્ર વિવરમાં બબ્બે નાસિક વિવરો અને બળે ધમનીઓ પર વારંવાર પરૂ અને લોહીનો સ્ત્રાવ કર્યા કરતી હતી. ગર્ભમાંજ તે બાળકના શરીરમાં અગ્નિક-ભસ્મક નામનો રોગ ઉત્પન્ન થઇ ગયો હતો, જેના કારણે તે બાળક જે કાંઈ ખાતો તે તરત જ નષ્ટ થઈ જતું હતું. તે ખાધેલો આહાર તરત જ પરૂ અને ! લોહીના રૂપમાં પરિણત થઈ જતું હતું. ત્યારબાદ તે પરુ અને લોહીને પણ ખાઈ જતો હતો. For Pri Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 27 ત્યાર બાદ લગભગ નવ માસ પૂર્ણ થવા પર મૃગાદેવીએ જન્માલ્વ યાવત્ અવયવોના આકારમાત્ર રાખનાર બાળકને જન્મ આપ્યો. - હુંડ તથા આંધળા તે બાળકને જોઈને ભયભીત, ત્રસ્ત, વ્યાકુળ તથા ભયથી કાંપતી મૃગાદેવીએ પાયમાતાને બોલાવીને કહ્યું કે - દેવાનુપ્રિયે! તમે જોઓ, આ બાળકને લઈ જઈને એકાન્તમાં કોઈ કૂડા-કચરાના ઢગલા પર ફેંકી આવો. ત્યારબાદ તે ધાયમાતા મૃગાદેવીના આ કથનને તથાસ્તુ - ઘણું સારું કહીને સ્વીકૃત કરતી જ્યાં વિજય નરેશ હતા ત્યાં આવી અને હાથ જોડીને સર્વ વૃતાંત કહ્યો તે ધાયમાતા પાસેથી આ સંપૂર્ણ વૃત્તાન્ત સાંભળીને વ્યાકુળ થયેલો વિજય નરેશ જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠયો અને મૃગાદેવી પાસે આવ્યો, આવીને તેને આ પ્રમાણે કહ્યું - હે ભદ્રે ! આ તમારો પ્રથમ ગર્ભ છે, જો તમે તેને કોઇ એકાન્ત સ્થાનમાં - અર્થાતુ - કુડા-કચરાના ઢગલા (ઉકરડા) પર ફેકાવી દેશો તો તમારી પ્રજા સ્થિર નહીં રહે. તેથી ફેંકવાને બદલે તમે આ બાળકને ભોંય રામાં રાખીને છૂપી રીતે ભક્તપાનાદિ દ્વારા પાલનપોષણ કરો. એમ કરવાથી તમારી ભાવી પ્રજા ચિરસ્થાયી રહેશે. ત્યારબાદ મૃગાદેવીએ વિજય નરેશના આ કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો - હે ગૌતમ ! આ રીતે મૃગાપુત્ર પોતે કરેલા પૂર્વના પાપકર્મોનું પ્રત્યક્ષ ફળ ભોગવતો સમય વિતાવી રહ્યો છે. [10]- હે ભગવાન! તે બાળક અહીંથી કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! આ મૃગાપુત્ર બત્રીસ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને કાળમાસમાં કાળ કરીને આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્દર ભારત વર્ષના વૈતાઢય પર્વતની તળેટીમાં સિંહરૂપે સિંહકુળમાં જન્મ લેશે તે ત્યાં મહાઅધર્મી અને સાહસિક બનીને વધારેમાં વધારે પાપકમનું ઉપાર્જન કરશે, પછી તે કાળ કરીને આ રત્નપ્રભા નામક એક સાગ રોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પહેલા નરકમાં ઉત્પન્ન થશે. પછી તે ત્યાંથી નીકળીને સીધો સરીસૃપોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાળ કરીને ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ વાળી બીજી નરકભૂમિમાં ઉત્પન્ન થશે.ત્યાંથી પક્ષી યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાં કાળ કરીને સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાલી ત્રીજી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને સિંહની યોનિમાં પછી કાળ કરીને ચોથી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને સર્પ ત્યાંથી પાંચમી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને સી થશે કાળ કરીને છઠ્ઠી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને મનુષ્ય બનશે અને કાળ કરીને સાતમી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને જલચર પંચેન્દ્રિય તિયચોમાં મત્સ્ય, કાચબો, ગ્રાહ, મગર અને સુંસુમાર આદિ જલચર પંચે ન્દ્રિય જાતિના જે કુલકોટિઓની સંખ્યા સાડાબાર લાખ છે, તેના એક એક યોનિભેદમાં લાખો વાર જન્મ મરણ કરતો એમાં જ વારંવાર ઉત્પન્ન થશે, તત્પશ્ચાતુ ત્યાંથી નીકળીને ચતુષ્પદોમાં - ઉર:પરિસર્પ ભુજ પરિસર્પ - તથા ખેચર જીવોમાં તેમ જ ચતુરિન્દ્રિય. ત્રીન્દ્રિય અને દ્વીન્દ્રિય પ્રાણીઓ તથા વનસ્પતિમાં રહેલો કડવા વૃક્ષો અને કડવી દૂધવાળા વૃક્ષોમાં વાયુ તેજ, જલ અને પૃથ્વીકાયમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યાર બાદ ત્યાંથી નીકળીને તે સુપ્રતિષ્ઠપુર નામના નગરમાં બળદ રૂપે ઉત્પન્ન થશે. જ્યારે તે બાળકપણાને છોડીને યુવાવસ્થામાં આવશે ત્યારે ગંગા નામની મહાનદીના કિનારાની માટીને ખોદતાં નદીનો કિનારો પડી જવાથી પીડિત થતો મૃત્યુનો પ્રાપ્ત થશે. મૃત્યુને પ્રાપ્ત થયા પછી તે ત્યાંજ સુપ્રતિષ્ઠપુર નામના નગરમાં કોઇ શેઠને ઘરે Page #18 -------------------------------------------------------------------------- ________________ 298 વિવાગસૂર્ય-૧૧/૧૦ પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત કર્યા બાદ તે કોઈ સ્થવિર સાધુઓની પાસે ધર્મ સાંભળશે, સાંભળીને મનન કરશે, ત્યાર પછી મુંડિત થઈને અગારવૃત્તિનો ત્યાગ કરી અણગાર ધર્મને પ્રાપ્ત કરશે. તે અણગાર ઈય સમિતિ યુક્ત યાવતુ બ્રહ્મચારી થશે. ત્યાં ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પયયનું પાલન કરીને આલોચના અને પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ કરતો સમાધિભાવને પ્રાપ્ત કરીને કાળ કરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન થશે. ત્યાર પછી દેવભવની સ્થિતિ પૂર્ણ થઈ જવા પર ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સમ્પન્ન કાળમાં ઉત્પન્ન થશે. ત્યાં તેનો કલાભ્યાસ, પ્રવજ્યાગ્રહણ યાવતું મોક્ષગમન ઈત્યાદિ બધો વૃત્તાન્ત દ્દઢ પ્રતિજ્ઞ’ની જેમ જાણી લેવો. | અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૨-ઉઝિક) [11] ભગવન્! વિપાકશ્રુતના દ્વિતીય અધ્યયનનો મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શું અર્થ કહ્યો છે? હે જંબૂ! તે કાળ અને તે સમયમાં વાણિજગ્રામ નગર હતું. તે નગરમાં ઇશાન ખૂણામાં દુતિપલાશ ચૈત્ય હતું. તે ઉદ્યાનમાં ‘સુધર્મ' નામના યક્ષનું એક યક્ષાયતન હતું. મિત્ર રાજા અને તેની શ્રી નામની રાણી હતી. તથા તે નગરમાં અન્યૂન પંચેન્દ્રિય શરીરયુક્ત ધાવતુ રૂપવતી, 72 કળાઓમાં પ્રવીણ, ગણિ કાના 64 ગુણોથી યુક્ત, ર૯ પ્રકારના વિષયોના ગુણોમાં રમણ કરનારી, 31 પ્રકારના રતિ ગુણોમાં પ્રધાન 32 પ્રકારના પુરુષ સમ્બન્ધી ઉપચારોમાં નિપુણ કામધ્વજા નામની. વેશ્યા હતી. તેના પ્રમુખ નવ અંગો જાગૃત હતા. તે 18 દેશી ભાષાઓમાં વિશારદ હતી. તે સુન્દર વેષભૂષા અને શૃંગાર રસનું ઘર બનેલી હતી, તેમ જ ગતિ, રતિ અને ગાન્ધર્વ, નાટય તથા નૃત્ય કળામાં પ્રવીણ, સુન્દર ગમન કરનારી, કુચાદિત સૌન્દર્યથી સુશોભિત, ગતિ, નૃત્ય આદિ કળાઓથી હજાર મુદ્રા પરિમિત શુલ્ક કમાનારી, જેના વિલાસ-ભવન ઉપર ઊંચી ધ્વજા લહેરાઈ રહી હતી, તેને રાજા તરફથી છત્ર, ચામર અને બાલધ્વજન મળ્યા હતા અને જે કણરથમાં ગમનાગમન કયાં કરતી હતી, તે કામધ્વજા નામની ગણકા હજારો ગણિકાઓ પર આધિપત્ય કરી ત્યાં રહી હતી. [12] તે વાણિજગ્રામ નગરમાં વિજય મિત્ર નામનો એક ધનવાનું સાર્થવાહ નિવાસ કરતો હતો.તે વિજય મિત્રને સવાંગ સંપન્ન સુભદ્રા નામની પત્ની હતી.તે વિજય મિત્રનો પુત્ર અને સુભદ્રાનો આત્મજ ઉક્ઝિતક નામનો એક સવાંગ સંપન્ન અને રૂપવાન બાળક હતો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી વાણિજ ગ્રામ નગરમાં પધાર્યા. પર્ષદા નીકળી અને ત્યાંનો રાજા પણ કોણિક નરેશની માફક ચાલ્યો. ભગવાને બધાને ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને જનતા અને રાજા બને પાછા ચાલ્યા ગયા. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર ભિક્ષા માટે વાણિજગ્રામનગરામાં ગયા. ઊંચ નીચ બધા ઘરોમાં ભિક્ષા માટે બ્રમણ કરતા રાજમાર્ગ પર પધાર્યા. ત્યાં રાજમાર્ગ પર તેમણે અનેક હાથીઓ જોયો કે જે યુદ્ધને માટે તૈયાર હતા. તે હાથીઓને કવચ પહેરાવ્યો હતા અને તે શરીર રક્ષક, ઉપકરણ, ઝૂલ આદિથી યુક્ત હતા, તેઓના પેટ દ્દઢ બંધનથી બાંધેલા હતા. તેમના ઝૂલાની બન્ને બાજુ મોટા મોટા ઘંટા લટકી રહ્યા હતા. તેમજ તે i Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ 299 મણિઓ અને રત્નોથી જડેલા, રૈવેયક પહેરેલા હતા તથા અન્ય કવચાદિ સામગ્રથી. યુકત હતા. તે ધ્વજા, પતાકા તથા પંચવિધ શિરોભૂષણોથી વિભૂષિત હતા તેમ જ તેઓના પર આયુધ અને પ્રહરણાદિ ધારણ કરનાર મહાવત સવાર થઈ રહ્યા હતા. શ્રી ગૌતમ સ્વામીએ ત્યા અનેક અથ્વોને પણ જોયા, તે યુદ્ધને માટે તૈયાર હતા તથા તેમને કવચ પહેરાવેલો હતા. તેઓના શરીર પર ઝૂલ પડેલી હતી, મુખમાં લગામ દીધેલી હતી અને તે ક્રોધથી હોઠોને ચાવી રહ્યા હતા અને ચામર તથા સ્થાસકથી તેમનો કટિ ભાગ વિભૂષિત થઈ રહ્યો હતો. તેના પર બેઠેલો ઘોડે સવારો આયુધ અને પ્રહરણા દિથી યુક્ત હતા. આ રીતે ગૌતમએ ત્યાં ઘણાં પુરુષોને પણ જોયા જેઓએ દઢ બંધનોથી બાંધેલા અને લોહમય કસૂલકાદિથી યુક્ત કવચો શરીર પર ધારણ કરેલા હતા. તેમની ભુજમાં શરાસન પટ્ટી બાંધેલી હતી. ગળામાં આભૂષણ ધારણ કરેલા હતા અને તેમના શરીર પર વિશિષ્ટ પ્રકારની નિશાની વાળી પટ્ટી લાગેલી હતી તથા આયુધ અને પ્રહર ણાદિ ધારણ કરેલા હતા. તે પુરુષોની વચ્ચે ભગવાન્ ગૌતમે એક બીજા માણસને જોયો, જેના ગળા અને હાથોને વાળીને પૃષ્ઠ ભાગ સાથે બન્ને હાથોને દોરડાથી બાંધવામાં આવ્યા હતા, તેના કાન અને નાક કાપેલા હતા. તેનું શરીર ઘીથી ચીકણું કરવામાં આવ્યું હતું. તથા તે વધ્ય- પુરુષના પહેરવાના બે વસ્ત્રોથી યુક્ત હતો. તેના ગળામાં કંઠસૂત્રની સમાન લાલ પુષ્પોની માળા હતી અને તેનું શરીર ગેરુના ચૂર્ણથી પોતેલું હતું. જે ભયથી ત્રાસ પામેલો તથા પ્રાણ ધારણ કરી રાખવાનો ઈચ્છુક હતો, તેના શરીરને તલ તલ જેટલા ટુકડા કરીને કાપી રહ્યા હતા અને શરીરના નાના નાના માંસના ટુકડા કાગડા આદિ પક્ષીઓના લક્ષ્ય થઈ રહ્યો હતો. એવો તે પાપી પુરુષ સેંકડો પત્થરો તથા ચાબકોથી મરાઈ રહ્યો હતો અને અનેક સ્ત્રી પુરૂષોથી ઘેરાયેલો, પ્રત્યેક ચોરા આદિ - પર તેની ઉધોષણા કરવામાં આવતી હતી. હે મહાનુભાવો ! "ઉઝિક બાળક પ્રત્યે કોઈ રાજા કે રાજપુત્રો કોઈ અપરાધ નથી કર્યો પરંતુ આ તેના પોતાના જ કમનો દોષ છે, જેના કારણે આ ખરાબ અવસ્થાને પ્રાપ્ત થઈ રહ્યો છે.” [13] ત્યારબાદ તે પુરુષને જોઈને ભગવાન ગૌતમના મનમાં એવો વિચાર, કલ્પના કે સંકલ્પ ઉત્પન્ન થયો કે અહો ! આ પુરુષ કેવી નરક-સમાન વેદનાનો અનુભવ કરી રહ્યો છે ! તત્પશ્ચાત્ વાણિગ્રામ નગરમાં ઊંચ, નીચ અને મધ્યમ કોટિના ઘરોમાં ભિક્ષા લઈને ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા અને તેમને લાવેલી ભિક્ષા બતાવી, ત્યાર બાદ ભગવાનને વન્દના, નમસ્કાર કરીને સર્વ વાત કહી. ભદન્ત! તે પુરૂષ પૂર્વભવમાં કોણ હતો ? - ગૌતમ ! તે પુરુષના પૂર્વભવનો વૃત્તાન્ત. આ પ્રમાણે છે. તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપ નામાના દ્વીપમાં ભારત વર્ષમાં હસ્તિનાપુર નામનું એક સમૃદ્ધિશાળી નગર હતું. તે નગરમાં સુનન્દ નામનો રાજા હતો. તે મહાહિમવત્તા પર્વત સમાન પુરુષોમાં મહાન્ હતો. તે હરિ નાપુર નગરના લગભગ મધ્ય પ્રદેશમાં સેંકડો સ્તમ્ભોથી બનાવે પ્રાસાદિક,દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપએકમહાન ગોમંડપ હતો. ત્યાં નગરમાં સનાથ અને અનાથ પશુ સુખપૂર્વક રહેતા હતા. તેમને ત્યાં ઘાસ પાણી પર્યાપ્ત હતા તે ભય અને ઉપસર્ગ આદિથી રહિત થઈને ઘૂમતા. તે હસ્તિનાપુર નગરમાં મહાન અધમ યાવતું મહામહેનતે પ્રસન્ન થનાર ભીમ નામનો એક ફૂટગ્રાહ રહેતો હતો. તેની ઉત્પલા નામની સ્ત્રી હતી, કે જે સંપૂર્ણ પંચેન્દ્રિય યુક્ત શરીરવાળી હતી. Page #20 -------------------------------------------------------------------------- ________________ 300 વિધાનસૂયં-૧/૨/૧૪ [14] કોક વખતે ઉત્પલા ગર્ભવતી થઈ. લગભગ ત્રણ માસ પછી તેને આ પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો - ધન્ય છે તે માતાઓ યાવતું તેઓએ જ પોતાનું જન્મ તથા જીવનને સારી રીતે સફળ કર્યું છે જે અનેક અથવા યા સનાથ નાગરિક પશુઓ યાવતું બળદોનો ઉધ, સ્તન, વૃષણ, અંડકોશ, પુંછ, કેકુંદ, સ્કંધ, કર્ણ, નેત્ર, નાસિકા, જીભ, હોઠ તથા ગોદડીને કાપીને અને શૂલમાં લઈ અગ્નિમાં પકા વેલ, તળેલા, ભૂજેલા, સૂકા યેલા અને લવણ સંસ્કૃત માંસની સાથે સુરા, મધુ, મેરક, સીધુ અને પ્રસન્ના આ મધોનું સામાન્ય અને વિશેષ રૂપથી આસ્વા દિન, વિસ્વાદન, પરિભાજન તથા પરિભોગ કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. હું પણ એ રીતે મારા દોહદને પૂર્ણ કરું ! આ વિચાર પછી તે દોહદ પૂર્ણ ન થવાથી તે ઉત્પલા નામની કૂટગ્રહની સ્ત્રી સુકાઈ ગઈ, ભૂખી થઈ, માંસ રહિત એટલે કે હાડપિંજર જેવી થઈ ગઈ, શરીર શિથિલ થઈ ગયું. કાન્તિ રહિત થઈ ગઈ. દીન તથા ચિન્તાતુર મુખવાળી થઈ ગઈ. મોટું પીળું પડી ગયું, આંખ અને મોટું મુરજાઈ ગયા. યથોચિત ઉપભોગ ન કરતી, હાથથી ચોળેલી પુષ્પ માળાની જેમ જ્ઞાન થયેલી. ઉત્સાહરહિત યાવતુ આધ્યાનગ્રસ્ત થઈને ચિન્તાતર રહેવા લાગી. કોઈ વખતે ભીમ નામનો ફૂટગ્રાહ જ્યાં ઉત્પલા કૂટગ્રાહિણી હતી ત્યાં આવ્યો અને આવીને તેને યાવતું ચિન્તાગ્રસ્ત ઉત્પલાને જોઈ ત્યારે તે કહેવા લાગ્યો કે " હે ભદ્રે ! તમે આ રીતે શુષ્ક, નિમીસ યાવતુ હતોત્સાહ થઈને કેમ ચિન્તામાં ડૂબેલા છો ? ત્યાર બાદ ઉત્પલ પત્નીએ તેને દોહદની વાત કરી. ત્યારે કૂટગ્રાહ ભીમે પોતાની ઉત્પલા ભાર્યાને કહ્યું - હે ભદ્રે ! તું ચિન્તા ન કર, હું એવું કાંઈક કરીશ કે જેનાથી તારા આ દોહદની પૂર્તિ થઈ જશે. - ત્યાર બાદ ભીમ કૂટગ્રાહ અર્ધરાત્રિના સમયે એકલો જ લોખંડના કુસુલક આદિ થી યુક્ત કવચને ધારણ કરીને આયુધ અને પ્રહરણ લઈને ઘરેથી નીકળ્યો અને ગૌશાળા હતી ત્યાં આવ્યો. આવીને અનેક નાગરિક પશુઓ યાવતું બળદોમાથી કોઈકના ઉધાસુ, પાવતુ કોઈકની સાસ્ના અને કોઇકના અન્ય અન્ય અંગોપાંગો કાપે છે, કાપીને પોતાના ઘરે આવે છે. અને આવીને તે પોતાની પત્ની ઉત્પલાને આપે છે. ત્યાર પછી તે ઉત્પલા તે અનેકવિધશલ્ય, પ્રોતાદિ ગોમાંસ સાથે મદિરા આદિનું આસ્વાદન, પ્રસ્વાદન કરતી પોતાના દોહદની પૂર્તિ કરે છે. આ રીતે તેનો દોહદ પૂર્ણ થયો. તે સમ્માનિત દોહદવાળી, વિનીત દોહદવાળી, નિવૃત્ત. દોહદવાળી થઈ અને તે ઉત્પલા કૂટગ્રાહિણી ગર્ભને સુખ પૂર્વક ધારણા કરવા લાગી. ત્યારપછી નવ માસ પૂર્ણ થઈ જવા પર બાળકને જન્મ આપ્યો. જન્મતાવેંત જ તે બાળકે કર્ણકટુ તેમજ ચીત્કાર પૂર્ણ ભયંકર શબ્દ કર્યો. તેની એવી ચીસ સાંભળીને અને ર્દય માં અવધારણા કરીને હસ્તિનાપુર નગરમાં નાગરિક પશુ યાવત્ બળદાદિ ભયભીત થઈ ગયા અને ઉગને પ્રાપ્ત કરીને ચારે તરફ ભાગવા લાગ્યા. ત્યાર બાદ તે બાળકના માતાપિતાએ આ વૃતાંત અનુસાર બાળકનું નામ “ગો ત્રાસ” પાડ્યું. ત્યાર બાદ ગોત્રાસ બાળકે બાલપણને છોડીને યુવાસ્થામાં પ્રવેશ કર્યો અને તે યુવક થઇ ગયો. કોઈ સમયે ભીમ કૂટાહનું મરણ થઈ ગયું, ત્યારે તે ગોત્રાસે પોતાના મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબન્ધી અને પરિજનોથી ઘેરાઈને રૂદન, આકંદન અને વિલાપ કરતાં કૂટગ્રાહનો દાહ સંસ્કાર કર્યો અને કેટલીક લૌકિક મૃતક ક્રિયાઓ પણ કરી. ત્યાર પછી સુનન્દ રાજાએ ગોત્રસ બાળકને પોતે જ કૂટગ્રાહના પદ પર નિયુક્ત કર્યો. અધર્મી Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ 305 યાવતું દુwત્યાનંદી. તે ગોત્રાસ દરરોજ અર્ધ રાત્રિના સમયે સૈનિકની જેમ તૈયાર થઈને કવચ પહેરીને, તેમ જ અસ્ત્ર-શસ્ત્રોને ધારણ કરીને પોતાના ઘરેથી નીકળે છે, નીકળીને ગોમંડપ જાય છે અને ત્યાં અનેક ગાય આદિ નાગરિક પશુઓના અંગોપાંગોને કાપીને પોતાના ઘરમાં આવી જાય છે, આવીને તે ગાય આદિ પશુઓના પકાવેલા માંસ સાથે મદિરા આદિનું આસ્વાદન કરતો જીવન વ્યતીત કરે છે. ત્યાર પછી તે ગોત્રાસ ફૂટગ્રાહ આવા પ્રકારના કર્મોવાળા, આવા પ્રકારના કાર્યોમાં પ્રધાનતા રાખવાવાળો, પાપરૂપ વિદ્યાને જાણનારો તથા પ્રકારના પાપકર્મોનું ઉપાર્જન કરીને પાંચસો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને, ચિન્તાઓ અને દુઃખોથી પીડિત થતો કાળ માસમાં કાળ કરીને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપની સ્થિતિવાળા બીજા નકરમાં નારક રૂપે ઉત્પન્ન થયો. [15] તે કૂટ્યાહ ગોત્રાસનો જીવ બીજી નરકમાંથી નીકળીને સીધો આ વાણિજ ગ્રામ નગરમાં વિજ્ય મિત્ર સાર્થવાહની સુભદ્રા નામની પત્નીનાં ઉદરમાં પુત્રરૂપે આવ્યો. નવ માસ પૂર્ણ થવા પર સુભદ્રા સાર્થવાહિનીએ એકાન્તમાં કચરો નાખવાની ગ્યાએ ફેંકાવી દીધો અને પાછો તેને ઉઠાવી લીધો, ઉઠાવીને ક્રમથી સંરક્ષણ અને સંગોપન કરતી તેને મોટો કરવા લાગી. ત્યાર બાદ તે બાળકના માતાપિતાએ મહાનું ઋદ્ધિસત્કાર અને આડંબર સાથે કુળ મર્યાદા પ્રમાણે પુત્રજન્મ યોગ્ય વધામણી રૂપે પુત્રજન્મ-મહોત્સવ કર્યો. તે બાળકના માતા-પિતાએ બારમા દિવસે ગુણ નિષ્પન્ન નામકરણ આ પ્રમાણે કર્યું કેમકે અમારો આ બાળક જન્મતો જ અશુચિ પ્રદેશમાં ત્યાગી દેવાયો હતો, તેથી તેનું નામ “ઉજિઝતક કુમાર” રાખવામાં આવે છે. ત્યારબાદ તે ઉજ્જિતકુમાર આ પાંચ ધાવમાતાઓથી યુક્ત દૃઢ પ્રતિજ્ઞ કુમારની જેમ યાવત્ નિવત્ અને નિવ્યધાત પર્વતની કંદરામાં રહેલા ચમ્પક વૃક્ષની જેમ સુખ પૂર્વક મોટો થવા લાગ્યો. તદનન્તર કોઈ વખતે વિજયમિત્ર સાર્થવાહે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ, રૂ૫ ચાર પ્રકારની પણ્ય વસ્તુઓને લઈને લવણ સમુદ્રમાં વહાણ પર વિપત્તિ આવવાથી વિજયમિત્રની ઉક્ત ચારે પ્રકારની મહામૂલ્ય વાળી વસ્ત્ર આભૂષણ આદિ વસ્તુઓ પાણીમાં ડુબી ગઈ અને તે પોતે પણ ત્રાણરહિત તેમજ શરણરહિત થઈ જવાથી મૃત્યુ મામ્યો. ત્યાર બાદ ઈશ્વર, તલવર, આદિ પણ વિજયમિત્રના મૃત્યુના સમાચાર સાંભળી, પોતાના હાથે લીધેલી થાપણ અને તેથી અતિરિક્ત બહુમૂલ્ય વસ, આભૂષણ આદિ લઈને એકાન્તસ્થાનમાં ચાલ્યા ગયા. જ્યારે સુભદ્રા સાર્થવાહિનીએ લવણ સમુદ્રમાં સંકટ આવી પડવાથી કરિયાણું પાણીમાં ડુબી જવાની સાથોસાથ વિજ્ય મિત્રના મૃત્યુના મહાનું શોકથી વ્યાપ્ત થઈ અને કુહાડાથી કાપેલી ચપકવૃક્ષથી શાખાની જેમ ધડામ કરતી પૃથ્વી તળ પર પડી ગઈ. ત્યારબાદ થોડા સમય પછી તે સુભદ્રા સ્વસ્થ થઇ તથા અનેક મિત્ર, જ્ઞાતિ વાવતું સમ્બન્ધીજનો સાથે રુદન, કંદન તથા વિલાપ કરતી વિજયમિત્રની લૌકિક મૃતકક્રિયા કરવામાં તત્પર થઈ. ત્યાર પછી તે સુભદ્રા સાર્થવા હિની પણ મરણ પામી. [16] ત્યારબાદ નગરપુરુષોએ સુભદ્રાના મૃત્યુના સમાચાર સાંભળીને ઉઝિ તક કુમારને દુરાચારી હોવાથી ઘરમાંથી કાઢી મૂક્યો અને તેનું ઘર બીજા કોઈને આપી દીધું. પોતાના ઘરેથી કાઢી મૂકવાથી ઉત્તિઝતક કુમાર વાણિજગ્રામ નગરના માર્ગો પર તથા જુગારગૃહો, વેશ્યાગૃહો અને મદિરાપાનના સ્થાનોમાં સુખપૂર્વક પરિભ્રમણ કરવા Page #22 -------------------------------------------------------------------------- ________________ 302 વિવાદસૂર્ય-૧ર/૧દ લાગ્યો. રોકટોક વિનાનો, સ્વચ્છંદ મતિવાળો તેમજ નિરંકુશ થતો તે ચોરી, જુગાર, વેશ્યાગમન અને પરસ્ત્રી ગમનમાં આસક્ત થઈ ગયો. કોઈ વખતે કામ ધ્વજા નામની વેશ્યા સાથે સ્નેહ સમ્બન્ધ સ્થાપિત થઈ જવાના કારણે તે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન કામ ભોગોનો ઉપભોગ કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. ત્યારબાદ વિદ્યમિત્ર રાજાની શ્રી” રાણીને યોનિશૂળ રોગ ઉત્પન્ન થયો, તેથી વિજયમિત્ર રાજા રાણી સાથે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન કામભોગોનું સેવન કરવામાં સમર્થ ન રહ્યો. ત્યારે કોઈ સમયે વિજય મિત્ર રાજાએ ઉજિઝતક કુમારને કામધ્વજા ગણિકાના સ્થાનમાંથી કાઢી મૂક્યો અને કામધ્વજા વેશ્યાને પોતાના અન્તઃપુરમાં રાખી અને તેની સાથે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન વિષયભોગોનું સેવન કરવા લાગ્યો. કામધ્વજામાં મૂચ્છિત, તેના ધ્યાનમાં જ પાગલ બનેલો, તેની આકાંક્ષા રાખી નારો, તેના સ્નેહપાશમાં જોડાયેલો બીજા કોઈ પણ સ્થાને સ્મરણ, પ્રેમ અને માનસિક શાન્તિ પ્રાપ્ત ન કરી શક્યો, તેનું ચિત્ત તે વેશ્યામાં જ પરોવાયેલું રહ્યાં કરતું. તત્સમ્બન્ધી કામભોગોમાં પ્રયત્નશીલ તેને મેળવવા માટે આતુર રહેતો. તેના મન, વચન અને શરીર એ બધાં તેને માટે અર્પણ થઇ રહ્યા હતાં. તે વેશ્યાની જ ભાવનાથી ભાવિત રહેતો તે કુમાર તે કામધ્વજ વેશ્યાના અંતર છિદ્ર અને વિવર એવા સમયની ગવેષણા કરતો જીવન વિતાવવા લાગ્યો. તત્પશ્ચાતુ અવસર પ્રાપ્ત કરીને ગુપ્ત રીતે તેના ઘરમાં પ્રવેશ કર્યો અને તે કામધ્વજા વેશ્યાની સાથે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન વિષયભોગોનો ઉપયોગ કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. અહિ તે વિજયમિત્ર રાજા સ્નાન યાવતુ દુષ્ટ સ્વપ્નનોનાં ફળને નષ્ટ કરવા માટે પ્રાયશ્ચિતરૂપે મસ્તક પર તિલક તેમજ અન્ય માંગો. લિકો કરીને, સપૂર્ણ અલંકારોથી વિભૂષિત થઈને, મનુષ્યોથી ઘેરાઈને તે કામ ધ્વજા વેશ્યાને ઘરે ગયો. ત્યાં તેણે કામધ્વજ વેશ્યા સાથે મનુષ્ય સમ્બન્ધી વિષયભો ગોનો ઉપભોગ કરતાં ઉજિક કુમારને જોયો. જોતાં જ તે ક્રોધથી લાલપીળો થઇ ગયો અને કપાળમાં ત્રણ રેખાઓ વાળી ભૂકુટિ ચઢાવીને પોતા ના અનુચર પુરુષો દ્વારા ઉઝિ તક કુમારને પકડાવી લીધો, પકડાવીને લાકડી મુક્કા, ઢીંચણ અને કોણીના પ્રહારોથી તેના : શરીરને ભાંગી નાંખ્યું. ચૂરેચૂરા કરી નાખ્યું મથી નાખ્યું અને અવકોટક બન્ધથી બાંધ્યો અને બાંધીને પૂર્વોક્ત રીતથી વધ કરવાની આજ્ઞા આપી. [17] આ વૃત્તાન્ત સાંભળી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો - હે ભગવન્ત! ઉજ્જિત કકુમાર અહીંથી કાળમાસમાં કાળ કરીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! ઉઝિતકકુમાર 25 વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને આજે જ દિવસના ચોથો પહોરમાં શુળી દ્વારા ભેદને પ્રાપ્ત થતો રત્નપ્રભા નામની પ્રથમ નરક ભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સીધો આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્તગત ભારતવર્ષના વૈતાઢય પર્વતની તળેટીમાં વાંદરાઓના કુળમાં વાંદરા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળ૫ણાને ઓળંગીને યુવાવસ્થાને પ્રાપ્ત થતાં પશુસમ્બન્ધી ભોગો માં આસક્ત, આકાંક્ષા વાળો, ભોગોના સ્નેહપાશમાં જકડાયેલો, ભોગોસમ્બન્ધી આસક્તિમાં બંધાયેલો, તેના સેવનમાં ક્ષણે-ક્ષણે ભાવિત અંતઃકરણવાળો થઈને તે વાંદરાના બચ્ચાઓનું અવહનન કર્યા કરશે. એવા કર્મોમાં તલ્લીન થયેલો આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અત્ત | ર્ગત ભારતવર્ષના દ્રપુર નામ ના નગરમાં ગણિકાના ઘરમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ 303 માતાપિતા ઉત્પન્ન થયેલા તે બાળકને નપુંસક કરીને નપુંસક કર્મ શિખડાવશે. બાર દિવસ વ્યતીત થઈ જવા પર તેના માતા પિતા તેનું નામ “પ્રિયસેન” એવું રાખશે. બાળપણાને છડીને યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો, વિશેષ જ્ઞાન ધરાવવાવાળો તેમજ બુદ્ધિ આદિથી પરિપક્વ અવસ્થાને પામેલો તે પ્રિય સેન નપુંસક રૂપે, યૌવન અને લાવણ્ય દ્વારા ઉત્તમ અને ઉત્કૃષ્ટ શરીરવાળો થશે. ત્યારબાદ તે પ્રિયસેન નપુંસક ઈન્દ્રપુર નગરના રાજા, ઈશ્વર યાવતું બીજા મનુષ્યો ને અનેક પ્રકારના વિદ્યા પ્રયોગોથી, મંત્રો દ્વારા, મન્ટેલી ભસ્મ આદિના યોગથી બધાને વશીભૂત કરીને મનુષ્ય સમ્બન્ધી પ્રધાનભોગોનો ઉપભોગ કરતો સમય વ્યતીત કરશે. તે પ્રિયસેન નપુસંક આ પાપપૂર્ણ કાર્યોને જ પોતાનું કર્તવ્ય, મુખ્ય લક્ષ્ય તથા વિજ્ઞાન તેમજ સર્વોત્તમ આચરણ બનાવશે. આ ખરાબ પ્રવૃત્તિઓ દ્વારા તે અત્યધિક પાપ કર્મોનું ઉપાર્જન કરીને 121 વર્ષના પરમ આયુષ્યને ઉપભોગ કરીને રત્નપ્રભા. નામની પ્રથમ નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સર્પ નોળિઓ આદિ પ્રાપ્તિ ઓની યોનિમાં જન્મ લેશે. ત્યાંથી તેનું સંસાર ભ્રમણ જે રીતે પ્રથમ અધ્યયનમાં મૂંગા પુત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, તે રીતે થશે. ત્યાર પછી તે સીધો આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્તર્ગત ભારતવર્ષની ચમ્પા નામની નગરીમાં પાડા રૂપે ઉત્પન થશે. ત્યાં તે કોઈ સમયે મિત્રમંડળી દ્વારા મારવામાં આવશે અને તે જ ચમ્પાન ગરીના શ્રેષ્ઠિ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે.ત્યાં બાળપણને છોડીને યૌવનાવસ્થાને પ્રાપ્ત થતાંતે વિશિષ્ટ સંયમી સ્થવિરો પાસે શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત બોધિલાભને પ્રાપ્ત કરીને અણ ગાર ધર્મને ગ્રહણ કરશે, ત્યાંથી કાળ માસમાં કાળા કરીને સૌધર્મ નામના પ્રથમ દેવવોક માં દેવરૂપે ઉત્પન્ન થશે. બાકી બધું જે રીતે મૃગાપુત્રના સમ્બન્ધમાં કહ્યું છે, તેમ સમજવું. અધ્યયન ૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૩-અગ્નિસેન) [18] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં પરિમતાલ નામનું એક નગર હતું. તે નગરના ઈશાન ખૂણામાં અમોઘદશ નામનું એક ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અમોઘદર્શી નામના પક્ષનું આયતન હતું. મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. નગરના ઇશાન ખૂણામાં જનપદની સીમાના અંતે રહેલ જંગલમાં શાલાટવી નામની એક ચોર પલ્લી હતી, તે પર્વતની ભયાનક ગુફાઓના કિનારા પર બનાવેલી હતી, વાંસ ની બનાવેલી વાહ રૂપ કિલ્લાથી ઘેરાયેલી હતી. પોતાના અવકવોથી કપાયેલા પર્વતના ઊંચાનીચા ખાડા રૂપ ખાઈવાળી હતી. તેની અન્દર પાણીનો પૂરતો પ્રબન્ધ હતો અને તેની બહાર દૂર-દૂર સુધી પાણી મળતું ન હતું. તેની અન્દર અનેકાનેક ગુપ્ત ચોર દરવાજા ઓ હતા અને તે ચોરપલ્લીમાં પરિચિત વ્યક્તિઓનો જ પ્રવેશ અને નિર્ગમન થઈ શકતો હતો. ચોરીની શોધ કરનાર અથવા ચોરો દ્વારા હરાયેલા ધનને પાછું લાવવામાં પ્રયત્નશીલ એવા ઘણાં મનુષ્યો પણ તેમાં પ્રવેશ કરી શકતા ન હતા. તે શાલાટવી નામની ચોરી પલ્લીમાં વિજય નામનો ચોરોનો સેનાપતિ રહેતો હતો. તે મહાઅધર્મી હતો યાવતુ તેના હાથ લોહીથી ખરડાયેલા રહેતા હતા. તેનું નામ અનેક નગરોમાં પ્રસિદ્ધ હતું. તે શુરવીર, દ્દઢ પ્રહાર કરનાર, સાહસિક, શબ્દવેધી, શબ્દના આધારે બાણ માર નાર અને તલવાર Page #24 -------------------------------------------------------------------------- ________________ 304 વિવાદસૂર્ય-૧/૩/૧૮ તથા લાઠીનો પ્રહાર કરવામાં પ્રધાન યોદ્ધો હતો. તે પાંચસો ચોરોનું આધિપત્ય, સ્વા મીત્વ યાવતુ સેનાપતિત્વ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. [19] તે વિજય નામનો ચોર સેનાપતિ અનેક ચોર, પરસ્ત્રીલંપટ, ખિસ્સા-કાતર, ખાતર પાડી ચોરી કરનાર જુગારી, ધૂતારા તથા બીજા ઘણાં હાથ આદિ કપાયેલા, નાક થી રહિત અને તિરસ્કૃત થયેલા મનુષ્યોનો આશ્રયદાતા હતો. તે વિજયચોર સેનાપતિ અનેક ગામોનો નાશ, નગરીનો નાશ, ગાયોનું અપહરણ, કેદીઓનું ગ્રહણ, મુસાફરોના ધનાદિનું અપહરણ તથા ખાઇ તોડીને ચોરી કરવી આદિ થી પીડિત, તર્જિત તાડિત ધન અને ધાન્યથી રહિત કરતો મહાબલ રાજાના કરને વારંવાર પોતે ગ્રહણ કરીને સમય વ્યતીત કરી રહ્યો હતો. તે વિજયચોર સેનાપતિની સ્કંદશ્રી નામની. સુન્દરી પત્ની હતી તથા વિજયચોર સેનાપતિનો પુત્ર બાળક હતો. તે સંપૂર્ણ અવયવો વાળો તેમજ નિર્દોષ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત, સુદ્દઢ બાન્ધાયુકત શરીરવાળો, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનનો ધરાવનારો અને બુદ્ધિ અાદિની પરિકવતાથી યુક્ત તેમજ યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો હતો. તે કાળ અને તે સમયમાં પુરિમતાલ નગરમાં અમોઘદશ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ નીકળી તથા રાજા પણ ચાલ્યો. ભગવાને ધર્મની પ્રરૂપણા કરી, ધમપદેશ સાંભળીને રાજ તથા પરિષદ્ પાછી ગઈ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી યાવતું રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં તેઓએ અનેક હાથીઓ, ઘોડા તથા સૈનિકોની જેમ શસ્ત્રોથી સુસજ્જિત તેમજ કવચ ધારણ કરેલા અનેક પુરુષોને જોયા. તે પુરુષોની વચ્ચે અવકોટક બંધનથી બદ્ધ એવા તે પુરુષને રાજપુરુષોએ ચાર રસ્તા પર બેસાડી દીધો. બેસાડીને તેના પિતાના આઠ ભાઈઓને તેની સામે મારી નાખ્યા. મારીને પછી કોયડાના પ્રહારથી મારમારીને કરુણ વિલાપ કરતાં તે પુરુષને તેઓએ તલતલ જેવડા ટુકડા કરીને મારેલા પુરુષોનું માંસ ખવડાવ્યું. રૂધિરનું પાન કરાવ્યું. ત્યાર પછી રાજાના પુરુષોએ તે પુરુષને બીજા ચન્દ્રર પર આઠ કાકીને ત્રીજા ચન્દ્રર પર આઠ મહાપિતાઓ ને ચોથા ચન્દ્રર પર આઠ મહામાતાઓ ને, પાંચમા ચન્દ્રર પર પુત્રોને, છઠ્ઠા ચસ્વર પર પુત્રવધુઓને, સાતમા ચન્દર પર જમાઈઓને, આઠમાં ચત્તર પર પુત્રીઓને, નવમાં ચન્દ્રર પર પૌત્રો તથા દોહિત્રીઓને દશમાં ચન્દ્રર પર પૌત્રીઓ તથા દોહિત્રીઓને અગ્યિારમા ચન્દ્રર પર પૌત્રિઓ અને દોહિત્રીઓના પતિઓને, બારમાં ચન્દ્રર પર પૌત્રો અને દોહિત્રોની પત્નીઓને તેરમા ચન્દ્રર પર ફૂવાઓને, ચૌદમાં ચન્તર પર ફેઈબાઓને પંદરમા ચન્દ્રર પર માસાઓને, સોળમાં ચન્દ્રર પર માસીઓને, સત્તરમાં ચન્દ્રર પર મામીઓને. અઢારમાં ચન્દ્રર પર બાકી રહેલા મિત્રો, સ્વજનો, જ્ઞાતિજનો, નિજકો, સંબંધીઓ અને નોકરવર્ગને તે પુરુષની સામે માયાં. તેને ચાબુકના પ્રહારોથી તાડિત કરતા તે રાજપુરુષો દયનીય દશાને પ્રાપ્ત થયેલા તે પુરુષને, તેના શરીરમાંથી કાઢેલા માંસના ટુકડા ખવડાવે છે અને લોહીનું પાન કરાવે છે. 20] ત્યાર બાદ ભગવાન ગૌતમના હૃદયમાં તે પુરુષને જોઈને વિચાર ઉત્પન્ન થયો યાવતુ તેઓ નગર બહાર નીકળ્યાં અને ભગવાન પાસે આવીને નિવેદન કર્યું ભાવતું ભગવન્! તે પુરૂષ પૂર્વભવમાં કોણ હતો હે ગૌતમ ! તે કાળ તથા તે સમયમાં આ જબ્બે દ્વીપની અન્તર્ગત ભારતવર્ષમાં પુરિમતાલ નામનું એક વિશાળ, ભવનાદિથી યુક્ત Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ હo૫ સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત તેમજ સમૃદ્ધિશાળી નગર હતું. તે પુરિમતાલ નગરમાં ઉદય નામનો રાજ રાજ્ય કરતો હતો. નિર્ણય નામનો એક ઇંડાનો વ્યાપારી નિવાસ કરતો હતો. તે ધનવાન, પરાભવ નહિ પામનાર, અધર્મી યાવતુ પરમ અસં તોષી હતો. નિર્ણય નામના ઇડાના વેપારીના રૂપિયા, પૈસા અને ભોજનના રૂપમાં વેતન ગ્રહણ કરનાર અનેક પુરૂષો હંમેશા કોદાળા તથા વાંસના ચેપલાઓ લઈને પરિમતાલ નગરની ચારે તરફ અનેક કાગડીઓના ઘુવડીના કબૂતરીના ટીટોડીના બગલીઓના મોરનીના મુર્ગીના તથા બીજા પણ અનેક જલચર, સ્થલચર અને ખેચર આદિ જંતુઓના ઈડાઓને લઈ વાંસના ટોપલાઓમાં ભરતા હતા, ભરીને તે ઈડાઓથી ભરેલા ટોપલાઓ દઈ દેતા હતા. ત્યારબાદ તે નિર્ણય નામના ઈડાના વેપારીના અનેક વેતનભોગી પુરૂષો ઘણાં કાગડી વાવતું મુર્ગીઓના તે ઈડાઓને તવા-ઉપર, કડાઈઓ ઉપર, હાંડામાં અને અંગારા પર તળતા હતા, ભૂજતા અને પકવતાં હતા. આજિવિકા ચલાવતો સમય પસાર કરી રહ્યા હતા. તે વેપારી પોતે પણ કાગડી વાવતું મુગના પકાવેલા, તળેલા અને ભુંજેલા ઈંડાઓ સાથે સુરા આદિ પાંચ પ્રકારની મદિરાઓનું આસ્વાદનાદિ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ઇંડાનો વેપારી આ પ્રકારના પાપકાયને કરનાર, આ પ્રકારના કમોંમાં પ્રધાનતા રાખનાર, આવા કર્મોનું જ્ઞાન ધરાવનાર અને આ જ કર્મોને પોતાનું આચરણ બનાવીને ઘણાં ઘણાં પાપ કર્મોને ઉપાર્જિત કરીને એક હજાર વર્ષના પરમ આયુષ્યને ભોગવીને ત્રીજી નરક ભૂમિમાં ઉત્કૃષ્ટ સાત સાગરોપમની સ્થિતિ વાળો નરકમાં નારકરૂપે ઉત્પન્ન થયો. [1] તે વેપારી નરકમાંથી નીકળીને આ શાલાટવી નામની ચોરપલ્લીમાં વિજય ચોરસેનાપતિની સ્કંદશ્રી પત્નીના ઉદરમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. લગભગ ત્રણ માસ પૂર્ણ થવા પર છંદશ્રીને આ દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે જેઓ અનેક મિત્રોની, જ્ઞાતિની, નિજક જનોની, સંબંધીઓની અને નોકરવર્ગની સ્ત્રીઓ તથા ચોરની પત્નીઓથી પરિવૃત્ત થઈને સ્નાન યાવતુ અનિષ્ટજનક સ્વપ્નને નિષ્ફળ કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપે તિલક તેમજ માંગલિક કરીને સર્વપ્રકારના અલંકારોથી વિભૂષિત થઈ, ઘણાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો તથા સુરા, મધુ મેરક, જાતિ અને પ્રસના મદિરાઓનું આસ્વાદન, વિસ્વાદન પરિભાજન અને પરિભોગ કરતી સમય વ્યતીત કરે છે. તથા ભોજન કર્યા પછી જે પુરુષનો વેષ ધારણ કરીને દઢ બંધનોથી બાંધેલા અને લોખંડના બખ્તરને ધારણ કરે છે, યાવતું આયુધ અને પ્રહરણોથી સજ્જ થાય છે તથા જે ડાબા હાથમાં ધારણ કરલી ઢાલોથી, મ્યાનમાંથી બહાર કાઢેલી તલવા રોથી, ખભા પર રાખેલા ભાથાથી, પ્રત્યંચા ચઢાવેલ ધનુષ્યોથી, સારી રીતે ફેંકવામાં આવતા બાણોથી, ઊંચા કરેલ શસ્ત્ર વિશેષોથી ચાલતી જંઘા ઘંટીઓ દ્વારા તથા શીધ્ર વગાડવામાં આવતા વાજિંત્રોથી અત્યન્ત ઉત્કૃષ્ટ આનન્દમય મહાધ્વનિથી, સમુદ્રની ધ્વનિની જેમ આકાશને શબ્દાયમાન કરતી શાલાટવી ચોરપલ્લીની ચારે તરફ ભ્રમણ કરીને દોહદને પૂર્ણ કરે છે. પણ દેહદ પૂર્ણ ન થવાથી તે ઉદાસ યાવતું ચિત્તાતુર થઈ. ત્યારબાદ વિજય ચોર સેનાપતિએ ચિન્તાગ્રસ્ત સ્કંદશ્રીને જોઈને આ રીતે કહ્યું - હે દેવાનુપ્રિયે ! તું ઉદાસ થઈ આર્તધ્યાન કેમ કરી રહી છો? સ્કંદશ્રીએ વિજયના આ [20] Page #26 -------------------------------------------------------------------------- ________________ 306 વિવાગસૂર્ય-૧૩૨૧ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું - હે દેવાનુપ્રિય! મને ગર્ભધારણ કર્યાને ત્રણ મહિના પૂર્ણ થઇ ચૂકયા છે, હવે મને આ દોહદ ઉત્પન થયો છે, તે પૂર્ણ નહિ થવાથી કર્તવ્ય અને અકર્તવ્યના વિવેકથી રહિત થયેલી હું યાવતુ આર્તધ્યાન કરી રહી છું. ત્યારે વિજયચોર સેનાપતિએ પોતાની સ્કંદશ્રી પત્નીનું આ કથન સાંભળી અને તેના પર વિચાર કરીને અંદશ્રીને આ પ્રમાણે કહ્યું - દેવાનુપ્રિયે ! તું દોહદને તારી ઈચ્છા પ્રમાણે પૂર્ણ કરી શકે છે અને તેના માટે કાંઈ ચિન્તા ન કર. પતિના આ વચનને સાંભળીને સ્કંદશ્રીને ઘણી પ્રસન્નતા થઈ, થાવતુ પોતાના દાહદને પૂર્ણ કરવાલાગી. ત્યાર પછી તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરવા લાગી. ત્યાર બાદ તે ચોર સેનાપત્ની સ્કંદશ્રીએ નવ માસ પૂર્ણ થવા પર પુત્રને જન્મ આપ્યો. વિજય નામના ચોર સેનાપતિએ તે બાળકનો દશ દિવસ સુધી ખૂબ જ ધામધૂમ સાથે કુળ પરમ્પરા પ્રમાણે જન્મોત્સવ મનાવ્યો. યાવતુ તેમને કહેવા લાગ્યો - દેવાનું પ્રિયો ! જે વખતે તેની માતાએ એક દોહદ ઉત્પન્ન થયો હતો દોહદ અભગ્ન રખાવ્યો હતો તેથી આ બાળકનું “અભગ્નસેન” આ નામ રાખવામાં આવે છે. પછી અગ્નિસેન બાળક યાવતું મોટો થવા લાગ્યો. [22] ત્યાર બાદ કુમાર અગ્નિસેન બાળપણને લાંઘીને યુવાવસ્થામાં પ્રવેશ્યો તથા આઠ કુમારિકાઓ સાથે તેના લગ્ન કરવામાં આવ્યા. તે લગ્નમાં આઠ પ્રકારનો દહેજ મળ્યો અને તે મહેલોમાં રહીને આનન્દપૂર્વક તેનો ઉપભોગ કરવા લાગ્યો. કોઈ વખતે તે વિજયચોર સેનાપતિ મૃત્યુ પામ્યો. ત્યારે કુમાર અગ્નિસેન પાંચસો ચોરો સાથે રડતાં આકંદન કરતાં અને વિલાપ કરતાં કરતાં અત્યંત વૈભવ તેમ જ સત્કાર સાથે વિજયસેના પતિના શબને અન્ય કર્મ માટે સ્મશાન ભૂમિમાં પહોંચાડે છે અને લૌકિક મૃતકાર્ય કાર્યો કરે છે. થોડા સમય પછી અભગ્નસેનનો શોક ઓછ થયો. ત્યાર પછી પાંચસો ચોરોએ મોટા ઉત્સવ સાથે અગ્નિસેનનો શાલાટવી નામની ચોર પલ્લીમાં ચોર સેનાપતિની પદવી આપી. ચોર સેનાપતિના પદ પર નિયુક્ત થયેલો અગ્નિસેન અધર્મનું આચરણ કરતો યાવતું તે પ્રાન્તના રાજ્યને આપવા લાયક કરને પણ પોતે ગ્રહણ કરવા લાગ્યો. - ત્યારબાદ અભગ્નસેન નામના ચોરસેનાપતિએ ઘણાં ગામોનો વિનાશ કર્યો તેથી ત્રાસ પામેલા તે દેશના લોકોએ એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનું પ્રિયો ! ચોર સેનાપતિ અગ્નિસેન પુરિમતાલ નગરના ઉત્તર પ્રદેશનાં ઘણાં ગામડાં ઓને વિનાશ કરીને ત્યાંના લોકોને ધનધાન્યાદિથી રહિત કરી રહ્યો છે. તેથી, હે ભદ્ર પુરુષો! પુરિમતાલ નગરના મહાબલ રાજાને આ વાતથી સારી રીતે વાકેફ કરવો, . ત્યાર બાદ મહામૂલ્ય, મહાન પુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય ભેટ લઈને મહા બિલ રાજા સામે આ વાતનું નિવેદન કર્યું - સ્વામિનું અમે ઇચ્છીએ છીએ કે અમે આપની ભુજાઓની છાયાથી રક્ષણ પ્રાપ્ત કરી ભય અને ઉદ્વેગરહિત થઈને સુખપૂર્વક વસીએ. આ રીતે વિનંતી કરીને તે પ્રાન્તીય પુરુષો રાજાને હાથ જોડી તેના પગોમાં પડયા. મહાબલ રાજાને પોતાની પાસે ઉપસ્થિત થયેલા તે દેશવાસી પુરુષોની પાસેથી ઉપરોક્ત વૃત્તાન્ત સાંભળીને ક્રોધથી ધમધમી ઊઠ્યા અને ક્રોધાતુર બની જેમતેમ બોલતા, દાંત પીસતા, કપાળ પર ત્રણ રેખાને ધારણ કરતા દંડ કોટવાળને બોલાવે છે અને બોલાવીને કહે છે કે - હે દેવાનુપ્રિય! તમે જાઓ અને જઈને શાલાટવી ચોર પલ્લીને Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ 307 નષ્ટ કરી દો, લૂંટી લ્યો અને લૂંટીને તેના ચોર સેનાપતિ અભગ્નસેનને જીવતાં જ પકડીને મારી સામે ઉપસ્થિત કરો. કોટવાળ મહાબલ રાજની આ આજ્ઞાને લોખંડને કુસલક આદિથી મુક્ત કવચને ધારણ કરનારા અનેક પુરુષોને સાથે લઈને હાથમાં ઢાલ બાંધેલા યાવતું ક્ષિપ્રતૂર્ય વગાડવાથી અને મહાનું ઉત્કૃષ્ટ આનન્દમય મહાધ્વનિ સિંહનાદ આદિ શબ્દો દ્વારા સમુદ્રની મધ્યમાંથી નીકળીને શાલા ટવી ચોરપલ્લી તરફ ગયો. ત્યાર પછી અગ્નિસેન ચોરસેનાપતિના ગુપ્તચર પુરુષોને આ સારીએ વાતનો પત્તો લાગી ગયો, તેથી તે શાલાટવી ચોરપલ્લીમાં જ્યાં અગ્નિ સેન ચોરસેનાપતિ હતો ત્યાં ગયા. બે હાથ ડી, મસ્તકે અંજલિ કરી અગ્નિસેનને સમાચાર આપ્યા અભગ્નસેનને જીવતો. ત્યાર બાદ અભગ્નસેન ચોર સેનાપતિએ પોતાના ગુપ્તચરોની વાત સાંભળી તથા વિચાર કરીને પાંચસો ચોરોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! તે કોટવાળ ચોરપલ્લી સુધી પહોંચે તે પહેલાં જ તેને રસ્તામાં રોકી દેવા જોઈએ તે જ આપણે માટે યોગ્ય લાગે છે. અભગ્નસેનની આ વાતને ચોરોએ “એમ જ થવું જોઈએ” એમ કહીને સ્વીકારી. ત્યાર પછી અગ્નિસેન સેનાપતિએ પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિય વસ્તુઓને તૈયાર કરાવી તથા પાંચસો ચોરો સાથે, સ્નાનાદિથી તિવૃત્ત થઈ, ખરાબ સ્વપ્નાદિના ફળને નિષ્ફળ બનાવવા માટે મસ્તક પર તિલક તથા અન્ય માંગ લિકો ફરીને ભોજનશાળામાં તે મદિરાઓનું રૂચિ અનુસાર આસ્વાદન, વિસ્વા દન, આદિ કરવાનું શરૂ કર્યું. ભોજન બાદ ઉચિત સ્થાન પર આવીને આચમન કર્યું અને મુખના લેપાદિને દૂર કરીને પાંચસો ચોરો સાથે ભીના ચામડા પર આરોહણ કર્યું. ત્યાર બાદ દ્દઢ બંધનોથી બાંધેલા અને લોખંડના કુસૂલક આદિથી યુક્ત કવચને ધારણ કરીને યાવતું અસ્ત્ર-શસ્ત્રોથી સુસજ્જિત થઈને, હાથમાં ઢોલ લઈને યાવતું મહાનું ઉત્કૃષ્ટ અને સિંહનાદ આદિના શબ્દો દ્વારા આકાશને ગુંજાયમાન કરતા અગ્નિસેને શાલાટવી ચોર પલ્લીથી દિવસના ચોથા પ્રહરમાં પ્રસ્થાન કર્યું અને ખાદ્ય પદાર્થોને સાથે લઈને વિષમ અને ગાઢ વનમાં રહીને તે, કોટવાળની પ્રતીક્ષા કરવા લાગ્યો. ત્યારબાદ તે કોટવાળ જ્યાં અગ્નિસેન ચોર સેનાપતિ હતો, ત્યાં આવે છે, આવીને તેની સાથે યુદ્ધમાં જોડાઈ જાય છે પરન્તુ અગ્નિસેન ચોર સેનાપતિ દ્વારા મર્દન અને પ્રતિષેધ થવા પર તેજહીન, બળહીન, વીર્યહીન, તેમજ પુરુષાર્થ અને પરાક્રમથી રહિત થયેલો તે કોટવાળ શત્રુસેનાને પરાજિત કરવી અશક્ય સમજીને પાછો પુરિમ તાલ નગરમાં મહાબળ રાજા પાસે જાય છે અને બન્ને હાથ જોડી મસ્તક પર અંજલિ કરી આ પ્રમાણે કહે છે - સ્વામિનું! અગ્નિસેન ચોર સેનાપતિ ઊંચા નીચા,દુર્ગમ અને ગહન વિનમાં પર્યાપ્ત ખાદ્ય તથા પેય સામગ્રી સાથે રહેલો છે, તેથી મોટા અસ્વબળ, ગજબળ, યોદ્ધાઓના બળ અને રથબળ, અરે! શું નિવેદન કરું ચતુરગિણી સેનાના બળથી પણ તે સામેના યુદ્ધમાં જીવતો પકડી શકાશે નહીં. તે સામ નીતિ - ભેદનીતિથી, ઉપપ્રદાન નીતિથી અથવા વિશ્વાસુ બનાવીને પકડી શકાશે. જ્યારે કોટવાળે આ પ્રમાણે કહ્યું ત્યારે મહાબળ રાજા અભગ્નસેનના જે આભ્યન્તર જનો હતા અને જે અંગ -રક્ષકોને તે મસ્તકના કવચ સમાન માનતો હતો તેમનો તથા મિત્ર તથા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને નોકર વર્ગને ધન, સુવર્ણ, રત્ન અને ઉત્તમ સારભૂત દ્રવ્યો તથા રૂપિયા, પૈસાવડે તેનાથી જુદા કરવાનો પ્રયત્ન કરે છે અને અભગ્નસેન ચોર સેનાપતિને પણ Page #28 -------------------------------------------------------------------------- ________________ 308 વિવાર્ય-૧૩ર૪ : વારંવાર મહાનું પ્રયોજન વાળી, મહામૂલી, મહાન પુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય ભેટ મોકલે છે, મોકલીને તે અભગ્નસેન ચોર સેનાપતિને વિશ્વાસુ બનાવે છે. 23] ત્યાર બાદ મહાબલ રાજાએ પુરિમતાલ નગરમાં પ્રશસ્ત તેમજ વિશાળ અને પ્રાસાદીય દર્શનીય અને પ્રતિરૂપ તેવી, સેંકડો સ્તમ્ભવાળી એક કુટાકારશાલા ? બનાવડાવી. પછી મહાબલ રાજાએ તેના નિમિત્તે ઉશૂલ્ક યાવતુ દશ દિવસના ઉત્સવ ની ઉદઘોષણા કરાવી અને કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે શાલાટવી ચોરપલ્લીમાં જાઓ, ત્યાં અગ્નિસેન ચોર સેનાપતિને બે હાથ જોડી મસ્તક પર અંજલિ કરી આ પ્રમાણે નિવેદન કરો - હે દેવાનુપ્રિયા પુરિમતાલ નગરમાં મહાબલ રાજાએ ઉત્થાલ્ક પાવતુ દશ દિવસના ઉત્સવ વિશેષની ઉદ્ઘોષણા કરાવી છે. તો આપને માટે પુષ્કળ અનાદિક અને પુષ્પ વસ્ત્ર, માળા તથા અલંકાર અહીં જ ઉપસ્થિત કરીએ કે આપ સ્વયં ત્યાં પધારશો? ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષો અભગ્નસેન ચોર સેનાપતિને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરી તે સર્વે નિવેદન કર્યું - ત્યારે અગ્નિસેન ચોર સેનાપતિએ તે કૌટુંબિક પરષોને ઉત્તરમાં આ પ્રમાણે કહ્યું - હે ભદ્ર પુરુષો ! હું પોતે જ પુરિમતાલ નગરમાં આવીશ. ત્યાર બાદ અભગ્નસેને તે કોટુંબિક પુરુષોનો ઉચિત સત્કાર કરીને તેમને વિદાય કર્યો. ત્યાર બાદ મિત્રો આદિથી ઘેરાયેલો તે અગ્નિસેન ચોર સેનાપતિ નાનાદિથી નિવૃત્ત થઇ, ધાવતું જ્યાં મહાબલ રાજા હતો ત્યાં આવ્યો, આવીને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરી મહાબલ રાજાને જ્ય, વિજય શબ્દોથી વધામણી આપે છે. વધામણી દઈને મહાથે મહાઈ યાવતુ રાજાને યોગ્ય ભેટ અર્પણ કરે છે. ત્યાર બાદ મહાબલ રાજા અગ્નિસેને આપેલી તે ભેટને સ્વીકારીને તેને સત્કારસમ્માનપૂર્વક પોતાની પાસેથી વિદાય કરીને તેને રહેવા માટે કૂટકારશાળામાં સ્થાન આપે છે. ત્યાર બાદ અભગ્નસેન ચોર સેનાપતિ મહાબલ રાજા દ્વારા સત્કારપૂર્વક જુદા પડીને કુટાકાર શાળામાં જાય છે અને ત્યાં નિવાસ કરે છે. અહીં મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે - તમે લોકો પુષ્કળ અશનાદિક સામગ્રી તૈયાર કરાવો અને તે અશનાદિક સામગ્રી પાંચ પ્રકારની મદિરા ઓ, તેમજ અનેક પ્રકારના પુષ્પો, માળાઓ અને અલંકારો કૂટાકારશાળામાં અભગ્ન સેન ચોર સેનાપતિની સેવામાં પહોંચાડવાની છે. અગ્નિસેન ચોર સેનાપતિ જ્ઞાના દિથી નિવૃત્ત થઈ, સમસ્ત આભૂષણો પહેરીને પોતાને ઘણાં મિત્રો અને જ્ઞાતિજનો સાથે તે વિપુલ અશનાદિક તથા પાંચ પ્રકારની મદિરા આદિનું સારી રીતે આસ્વાદન વિસ્વાદન આદિ કરતો પ્રમત્ત થઈને વિચરવા લાગ્યો. ત્યારબાદ અભગ્નસેનને સત્કાર પૂર્વક કૂટાકારશાળામાં રોક્યા બાદ મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે ભદ્ર પુરુષો ! તમે લોકો જાઓ, જઈને, પરિમતાલ નગરના દરવાજાઓ બંધ કરી દો અને ચોરપલ્લીના ચોર સેનાપતિને જીવતો જ પકડી લ્યો અને પકડીને મારી સામે તેને ઉપસ્થિત કરો. ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષોએ ચોર સેનાપતિને જીવતો જ પકડીને મહાબલ રાજાની સામે ઉપસ્થિત કર્યો. મહાબલ રાજાએ અગ્નિસૈન ચોર સેના પતિને પૂર્વવત્ મારવામાં આવે એવી આજ્ઞા આપી. હે ગૌતમ ! આ રીતે તે ચોરસેનાપતિ અભગ્નસેન પૂવોપાર્જિત પુરાતન Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ 309 પાપકમના વિપાકોદયથી નરક તુલ્ય વેદનાનો પ્રયત્સ અનુભવ કરતો સમય વીતાવી રહ્યો છે. ભગવન્તાચોરસેનાપતિ અગ્નિસેન કાળ માસે કાળ કરીને ક્યાં જશે ગૌતમ ! 27 વર્ષની પરમ આયુષ્ય ભોગવીને આજે જ દિવસનો ત્રીજો ભાગબાકી રહેશે, ત્યારે શૂળી પર ચઢાવવાથી નળ કરીને રત્નપ્રભા નામની પ્રથમ નરક ભૂમિમાં નારકરૂપે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થશે. સંસારભ્રમણ પ્રથમ અધ્યયનમાં કહેલા. મૃગાપુત્રના સંસાર ભ્રમણની સમાન સમજી લેવો, ત્યાંથી નીકળીને વારાણસી નગરી માં ડુક્કર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં હુક્કરના શિકારીઓ દ્વારા મરાઈને તે જ બનારસ નગરી ના શ્રેષ્ઠિ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણનો ત્યાગ કરી યુવાવસ્થાને પ્રાપ્ત થતો, કાવત્ નિર્વાણપદને પ્રાપ્ત કરશે; જન્મ મરણનો અન્ત કરશે. અધ્યયન ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપર્ણ | (અધ્યયન ૪શકટકુમાર [24] જંબૂ ! તે કાળ અને તે સમયમાં “સોહંજની' નામની સર્જર ભવનાદિથી. સુશોભિત, ધન્ય ધાન્યથી પરિપૂર્ણ તથા સ્વ-પરચક્રના ભયથી રહિત એક નગરી હતી. ઇશાન ખૂણામાં દેવરમણ’ ઉદ્યાન હતું. તે ઉધાનમાં અમોઘ પક્ષનું એક યક્ષાયતન હતું. તે ઘણું જૂનું હતું. તે નગરીમાં મહાચન્દ્ર રાજા રાજ્ય કરતો હતો, તે હિમાલયાદિ પર્વતોની સમાન બીજા રાજાઓની અપેક્ષાએ મહાન તથા પ્રતાપી હતી. તે મહાચન્દ્ર રાજાને સુષેણ એક મંત્રી હતો, જે સામનીતિ, ભેદનીતિ અને દંડનીતિના પ્રયોગને અને ન્યાયની વિધિઓને જાણનાર તથા નિગ્રહમાં ખૂબ જ કુશળ હતો. સુદર્શના વેશ્યા રહેતી હતી. તેના વૈભવનું વર્ણન કામધ્વજા વેશ્યાના વર્ણન સમાન જાણી લેવું. તે સોહંજની નગરીમાં સુભદ્ર નામનો એક સાર્થવાહ રહેતો હતો. તે સાર્થવાહ સમૃદ્ધયાવતુ કોઇથી પરાભવ ન પામનાર એવો હતો. તે સાર્થવાહની ભદ્રા નામની અન્યૂન તેમજ નિદૉષ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત શરીરવાળી પત્ની હતી. સુભદ્ર સાર્થવાહનો પુત્ર અને ભદ્રા, માતાનો આત્મજ શકટ' નામનો એક બાળક હતો. તે પણ અન્યૂન તેમજ નિર્દોષ પંચેન્દ્રિયવાળા શરીરથી યુક્ત હતો. તે કાળ અને તે સમયમાં સાહજની નગરીની બહાર દેવરમણ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાયાં. જનતા અને રાજા નીકળ્યા. ભગવાને તેમને ધર્મ દેશના આપી, ત્યાર બાદ ધર્મનું શ્રવણ કરી જનતા અને રાજા પાછા ચાલ્યા ગયા. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી યાવતું રાજમાર્ગમાં પધાર્યા, ત્યાં તેમણે હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને જોયા. તે પુરુષોની વચ્ચે અવકોટક બંધનથી યુક્ત, કાન અને નાક કાપેલા, ઉદઘોષણા યુક્ત સ્ત્રી સહિત એક પુરુષને જોયો. જોઈને ગૌતમ સ્વામીએ પૂર્વવત્ વિચાર કર્યો અને ભગવાન પાસે આવીને નિવેદન કર્યું. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબૂઢીપના ભારતવર્ષ નામક ક્ષેત્રમાં છગલપુર નામનું એક નગર હતું. ત્યાં સિંહગિરી નામનો રાજા રાજ્ય કરતો હતો, "છણિક' નામનો એક છોગલિક હતો, કે જે ધનાઢય, અધમ યાવતું બીજાઓને કષ્ટ આપવામાં આનન્દ માનનારો હતો. તે છણિક છાગ લિકની અનેક બકરીઓ, બકરાં ઓ, ભેડો, ગવયો, બળદો, સસલાઓ, વસો, ડુક્કરો, સિંહો, હરણો, મયૂરો અને ભેંસો Page #30 -------------------------------------------------------------------------- ________________ 310 વિવાગસૂર્ય-૧૪/૨૪ સો, સો અને હજાર-હજાર વાડાઓમાં બાંધેલા રહેતા હતા. ત્યાં જેમને વેતનના રૂપમાં પૈસા, રૂપિયા અને ભોજન આપવામાં આવતું હતું તેવા પુરષો અનેક બકરા આદિ તથા મહિષાદિ પશુઓનું સંરક્ષણ અને સંગોપન કરતા હતા. છણિક છાગલિકના રૂપિયા અને ભોજન લઈને કામ કરનારપણ અનેક નોકરો સેંકડો તથા હજારો બકરા યાવતુ ભેંસો ને મારીને તેના માંસનેછરીથી કાપીને છણિકને હંમેશા આપતા તથા તેના અનેક નોકરો તે માંસને તવા ઉપર,કડાઈ ઓ, હાંડામાં ભજનિકોમાં અને અંગારા ઉપર તળતા, ભૂંજતા અને શૂળ દ્વારા પકાવતા તે માંસને રાજમાર્ગમાં વેંચીને આજીવિકા ચલાવતા હતા. છણિક છાગલિક પોતે પણ તળેલા, ભૂજેલા અને શૂળ દ્વારા પકાવેલા તે માંસની સાથે સુરા આદિ પાંચ પ્રકારની મદિરાનું આસ્વાદનાદિ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. તેણે બકરા આદિ પશુઓના માંસને ખાવું અને મદિરાઓ પીવી તે પોતાનું કર્તવ્ય બનાવી લીધું હતું અને પાપપૂર્ણ પ્રવૃત્તિઓમાં તે હંમેશા તત્પર રહેતો હતો. આ પ્રવૃત્તિઓ જ તેના જીવનનું વિશિષ્ટ જ્ઞાન બનેલી હતી અને આવા જ પાપપૂર્ણ કૃત્યોને તેણે પોતાનું સર્વોત્તમ આચરણ બનાવી રાખ્યું હતું. ત્યાર પછી એવા કલેશજનક અને મલીનરૂપ અત્યન્ત નિકાચિત પાપકર્મોનું ઉપાર્જન કરીને સાતસો વર્ષના પૂર્ણ આયુષ્યને ભોગવીને કાળમાસમાં કાળ કરીને ચોથી નરકમાં ઉત્કૃષ્ટ 10 સાગરોપમની સ્થિતિ વાળા નારકિઓમાં નારકરૂપે ઉત્પન્ન થયો. 25] સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામની પત્ની જાતનિટુકા હતી. આ બાજુ છણિક છોગલિકનો જીવ ચોથી નરકમાંથી નીકળીને સીધો આ જ સોહંજની નગરીમાં સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામની પત્નીના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. જ્યારે ભદ્રા સાર્થવાહિનીને ગર્ભ ધારણ કરતાં ત્રણ માસ વ્યતીત થઇ ગયા ત્યાર પછી આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ખરેખર ધન્ય છે, યાવતું જીવન અને જન્મ સફળ છે, જેઓ નગરના ગૌ આદિ પશુઓના, જળચર, સ્થળચર અને ખેચર આદિ પ્રાણીઓના, પક્ષીઓના તળેલા, અગ્નિમાં પકાવેલા અને શૂળ પર રાખી પકાવેલા માંસનો તથા સુરા, મધ મેચક, જાતિ, સીધુ તથા પ્રસન્ના નામક મદિરાઓનું આસ્વાદન, પરિભોગ અને વિભાજન કરીને પોતાનો દોહદ પૂર્ણ કરે છે. પણ તે દોહદ પૂર્ણ નહિ થવાથી તે ભદ્રા સાર્ધવાહિની સુકાવા લાગી ભૂખી એવું ચિન્તાગ્રસ્ત રહેવા લાગી. ત્યારે સુભદ્ર સાર્થવાહે પોતાની ભાય ભદ્રાને ચિન્તિત જોઇને કહ્યું - દેવાનુપ્રિયે! શા કારણે તું ચિન્તાગ્રસ્ત રહ્યા કરે છે? ત્યારે ભદ્રા સાર્થવાહિનીએ સુભદ્ર સાર્થવાહને કહ્યું- દેવાનું પ્રિય! મારા ગર્ભના ત્રણ માસ થઇ ગયા છે અને દોહદની પૂર્તિ નહિ થવાથી હું ચિન્તિત છું. ત્યારે સુભદ્ર સાર્થવાહે ભદ્રાભર્યાની વાત સાંભળી અને સમજીને કહ્યું - દેવાનુપ્રિયે ! આપણાં પૂર્વકૃત પાપના પ્રભાવથી કોઈ અધર્મી યાવતુ બીજાને દુખ આપ વામાં આનન્દ માનનાર જીવ તારા ગર્ભમાં આવ્યો છે. આ કારણથી તને આવો દોહદ ઉત્પન્ન થયો છે. એ જીવનું ભલું થાઓ ! પછી કોઈ ઉપાયથી તે દોહદ પૂર્ણ કર્યો. ત્યાર પછી ભદ્રા સાર્થવાહિની સુખે સુખે તે ગર્ભને વહન કરવા લાગી. લગભગ નવ માસ પૂરા થયા ત્યારે સુભદ્રા સાર્થવાહિનીએ બાળકને જન્મ આપ્યો. ઉત્પન્ન થતાં જ માતાપિતા તે બાળકને શકટ-નીચે સ્થાપિત કરે છે અને પાછો ઉઠાવી લે છે. તેનું યથાવિધિ સંર ક્ષણ, સંગોપન અને સંવર્ધન કરે છે. ઉજ્જિત કુમારની જેમ ઉત્પન્ન થતાં જ “અમારા આ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૪ બાળકને શકટ નીચે સ્થાપિત કરવામાં આવ્યું હતું તેથી આનુ નામ “શકટ કુમાર' પાડ વામાં આવે છે. તેનું બાકીનું જીવન ઉજિઝતક કુમારની સમાન જ જાણી લેવું જોઈએ. જ્યારે સુભદ્ર સાર્થવાહ લવણ સમુદ્રમાં મૃત્યુ પામ્યો તેમજ શકટની માતા ભદ્રા પણ મરણ પામી ત્યારે તે શકટ કુમારને રાજપુરુષો દ્વારા ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો. પોતાના ઘરેથી જ્યારે શકટ કુમારને કાઢી મૂકવામાં આવ્યો ત્યારે તે સોહંજની, નગરીના ત્રિકોણ માર્ગ આદિ સ્થાનોમાં ભટકતો, જુગારીઓના અડ્ડામાં અને શરાબ ખાનામાં રહેતો હતો. કોઈ વખતે સુદર્શનાગણિકા સાથે તેની ગાઢ પ્રીતિ થઈ ગઈ અને તે તે ગણિકાને ત્યાં રહીને યથેષ્ટ કામભોગોનો ઉપભોગ કરતો આનંદપૂર્વક સમય વ્યતીત કરે છે. ત્યાર બાદ મહારાજ સિંહગિરિનો મંત્રી સુષેણ કોઈ વખતે તે શકટકુમારને સુદર્શના વેશ્યાના ઘરેથી કાઢી મુકાવે છે અને સુદર્શના પોતાના ઘરમાં રાખી લે છે. ઘરમાં સ્ત્રી તરીકે રાખેલી સુદર્શન સાથે મનુષ્ય સંબંધી વિશિષ્ટ કામભોગોનો ઈચ્છા મુજબ ઉપભોગ કરતો તે સમય વ્યતીત કરે છે. સુદર્શનાના ઘરેથી મંત્રી દ્વારા કાઢી મુકવવાથી તે શકટકુમાર બીજી કોઈ પણ જગ્યાએ સ્મૃતિ, રતિ અને ધૃતિ પામતો ન હતો તેથી કોઈ વખતે તે ગુપ્તરૂપે સુદર્શનાના ઘરે પહોંચી ગયો અને ત્યાં તેની સાથે ઇચ્છા મુજબ કામભોગોનો ઉપયોગ કરતો સમય વીતાવવા લાગ્યો. આ બાજુ એક દિવસે સુષેણ મંત્રી સુદર્શનાના ઘરે આવ્યો, આવીને સુદર્શ નાની સાથે ઇચ્છા મુજબ કામભોગોનો ઉપભોગ કરતાં શકટકુમારને જોયો, જોઈને તે ક્રોધથી રાતો પીળો થઈ, યાવત્ શકટ કુમારને પોતાના પુરુષો દ્વારા પકડાવીને તેને લાકડીથી યાવત્ મથિત કરીને અવકોટક બંધનથી જકડાવી દે છે. ત્યાર બાદ તેને મહારાજ મહા ચન્દ્રની પાસે લઈ જઈને મહાચન્દ્ર રાજાને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરી પ્રણામ કરે છે, અને આ પ્રમાણે કહે છે: - હે સ્વામિનું ! આ શકટકુમારે મારા અન્તપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો છે. દેવાનુપ્રિય! તમે જ તેને દંડ આર્યો. ત્યાર બાદ મહારાજ મહા. ચન્દ્રની આજ્ઞા મેળવીને સુષણ મંત્રીએ “શકટકુમાર અને સુદર્શન વેશ્યાને પૂર્વોક્ત રીતે મારો” એવી આજ્ઞા રાજપુરષોને કરી. આ રીતે હે ગૌતમ શકટકુમાર બાળકે પોતાના પૂર્વોપાર્જિત જૂના તથા દુચીર્ણ પાપકર્મોના ફળનો પ્રયત્ન અનુભવ કરી રહ્યો છે. [26] ભગવાન્ ! કટકુમાર અહીંથી કાળ કરીને કયાં જશે? ગૌતમ! શકટકર મારને જ્યારે તે પ૭ વર્ષની આયુને ભોગવીને આજે જ દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે, ત્યારે એક મહાનું લોહમય તપેલી અગ્નિ સમાન દેદીપ્યમાન સ્ત્રી પ્રતિમા સાથે આલિંગન કરાવવામાં આવશે અને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સીધો રાજગૃહનગમાં ચાંડાલ કુળમાં યુગલ રૂપે ઉત્પન થશે. તે યુગલના માતાપિતા બારમે દિવસે તેમનામાંથી બાળકનું નામ 'શકટ કુમાર’ અને કન્યાનું નામ દર્શના” રાખશે. શકટ કુમાર બાળપણ. નો ત્યાગ કરીને યૌવનને પ્રાપ્ત થશે. સુદર્શના કુમારી પણ બાળપણથી નીકળીને વિશિષ્ટ જ્ઞાન અને બુદ્ધિ આદિની પરિપકવતાને પ્રાપ્ત કરતી યુવાવસ્થામાં આવશે. તે રૂપમાં, યૌવન માં અને લાવણ્યમાં આવશે તેમ જ ઉત્કૃષ્ટ શરીરવાળી થશે. ત્યારે સુદર્શના કુમારીના રૂપ, યૌવનમાં પાગલ બનેલો, તેની ઇચ્છા રાખનાર, તેના સ્નેહ જાળમાં જકડાયેલો અને તેની જ એક માત્ર લગનમાં આસક્ત રહેનારી તે શકટ કુમાર Page #32 -------------------------------------------------------------------------- ________________ 312 વિવાગસૂર્ય-૧જાર પોતાની બહેન સુદર્શન સાથે મનુષ્યસંબન્ધી પ્રધાન કામભોગનું સેવન કરતો જીવન વ્યતીત કરશે. ત્યાર બાદ કોઈ વખતે તે શકટ કુમાર પોતાની મેળેજ કુટગ્રાહિત્ત્વને પ્રાપ્ત કરીને સમય વ્યતીત કરશે. ત્યારે કૂટગ્રહ બનેલો તે શકટ મહાઅધમ યાવતું દુwત્યાનન્દ થશે અને આવા કમોં કરનાર, તેવા કાર્યોને જ મુખ્યરૂપે માનનાર અને તેનાજ જ્ઞાનવાળો તેમજ આજ પાપ કર્મોને પોતાનું સર્વોત્તમ આચરણ માનતો, અધર્મ પ્રધાન કૃત્યોથી તે ઘણાં પાપ કર્મોને ઉપાર્જિત કરીને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. તેનું સંસારભ્રમણ પૂર્વવતુ જાણી લેવું ત્યાંથી નીકળીને તે સીધો વારાણસી નગરીમાં મત્સ્યરૂપે જન્મ લેશે. ત્યાં માછીમાર દ્વારા વધને પ્રાપ્ત થયેલો તે ફરી તે જ વારણસી નગરીમાં એક શ્રેષ્ઠિકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે સમ્યકત્વને તથા સાધુધર્મને પ્રાપ્ત કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવતા બનશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સાધુવૃત્તિનું સમ્યકરૂપે પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. કેવળજ્ઞાનથી સમસ્ત પદાથોને જાણશે સંપૂર્ણ કમથી રહિત થઈ જશે અને સર્વ દુઃખોનો અન્ત કરશે. અધ્યયનઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃપ-બૃહસ્પત્તિદત્ત) રિ૭] હે જંબૂ ! તે કાળ અને તે સમયમાં કૌશાંબી નામની શ્રદ્ધ-ભવનાદિકથી યુક્ત, સ્વિમિત-સ્વ ચક્ર, પરચક્રના ભયથી રહિત અને સમૃદ્ધિથી પરિપૂર્ણ નગરી હતી. તેની બહાર ચંદ્રાવતરણનું ઉદ્યાન હતું. તેમાં સ્વૈતભદ્રયક્ષનું યક્ષાયતન હતું. તે કૌશાંબી નગરીમાં શતાનીક નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેની મૃગાવતી રાણી હતી. ઉદયન નામનો એક કુમાર હતો, તે સર્વેન્દ્રિય સમ્પન તેમજ યુવરાજ હતો. તે ઉદયન કુમારની પદ્માવતી નામની એક રાણી હતી. તે શતાનીકનો સોમદત્ત નામનો એક પુરો હિત હતો. તે અન્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આદિ નો સંપૂર્ણ જ્ઞાતા હતો. સોમદત્ત પુરોહિતની વસુદત્તા નામની પત્ની હતી તથા સોમ દત્તની પુત્ર અને વસુદત્તા નો આત્મજ બૃહસ્પતિદત્ત નામનો એક સવાંગસંપન અને રૂપવાન બાળક હતો. તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી નગરીની બહાર સ્થિત ચાવતરણ ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે ભગવનું ગૌતમ સ્વામી પૂર્વવતું કૌશાંબી નગરીમાં ભિક્ષા માટે ગયા અને રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને તથા તે પુરુષોની વચ્ચે એક વધ્ય પુરુષને પણ જોયો. તેને જોઈને મનમાં ચિન્તન કરવા લાગ્યા અને પાછા આવીને ભગવાનને તેના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા, હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપમાં સ્થિત ભારતવર્ષ નામક ક્ષેત્રમાં સર્વતોભદ્ર નામનું ત્રદ્ધ, સિમિત અને સમૃદ્ધ નગર હતું. જિતશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો એક પુરોહિત હતો. જે ચારેય વેદોનો સંપૂર્ણ જ્ઞાતા હતો. મહેશ્વરદત્તપુરોહિત જિતશત્રુ રાજાના રાજ્ય અને બળની વૃદ્ધિ માટે પ્રતિદિન એક બ્રાહ્મણ બાળક, એક ક્ષત્રિય બાળક, એક વૈશ્ય બાળક અને એક શુદ્ર બાળકને પકડાવી લેતો હતો અને પકડાવીને જીવતાં જ તેમના હૃદયોના માંસપિંડોને કાઢી લેતો હતો. કાઢીને જિતશત્રુ રાજાના Page #33 -------------------------------------------------------------------------- ________________ 313) શ્રુતસ્કંધ-૧, આધ્યયન-૫ નિમિત્તે શાન્તિહોમ કર્યા કરતો હતો. આ સિવાય તે પુરોહિત આઠમ અને ચૌદશના દિવસે બબ્બે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ બાળકો, વર્ષમાં સોળ સોળ બાળકોના હૃદયના માંસપિંડોથી શાન્તિ હોમ કરતો તથા જ્યારે જ્યારે જિતશત્રુ રાજાનું કોઈ બીજા શત્ર રાજા સાથે યુદ્ધ થતું ત્યારે ત્યારે તે મહેશ્વરદત્ત પુરોહિત 108 બ્રાહ્મણ બાળકો, 108 ક્ષત્રિય બાળકો, 108 વૈશ્ય બાળકો અને 108 શૂદ્ધ બાળકોને પોતાના માણસો દ્વારા પકડાવીને તેમની જીવિતા વસ્થામાં જ હૃદયના માંસપિંડોને કઢાવીને જિતુશત્રુ રાજા માટે શાન્તિ હોમ કરતો. તેના પ્રભાવથી જિતશત્રુ રાજા તરત જ શત્રુનો નાશ કરી દેતો યા તેને ભગાડી મૂકતો. [28] ત્યાર બાદ આવા પ્રકારનાં કમોંનું અનુષ્ઠાન કરનાર, આ કમોંમાં પ્રધાન, આ કર્મોની જ વિદ્યા જાણનાર અને આ પાપ કમને જ પોતાનું સર્વોત્તમ આચરણ બનાવનાર તે મહેશ્વરદત્ત પુરોહિત અનેક પ્રકારના પાપકર્મોનો સંગ્રહ કરીને ત્રણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને પાંચમી નરકભૂમિમાં ઉત્પન્ન થયો, ત્યાં તેની સ્થિતિ, 17 સાગરોપમની હતી. ત્યાર બાદ મહેશ્વરદત્ત પુરોહિતનો પાપિષ્ઠ જીવ તે પાંચમી નરકભૂમિમાંથી નીકળીને સીધો આ કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની વસુદત્તા નામની પત્નીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યો. ઉત્પન્ન થયેલા તે બાળકના માતાપિતાએ જન્મથી બારમા દિવસે બૃહસ્પત્તિદત્ત નામ રાખ્યું. પછી તે બાળક યાવતુ યુવાવસ્થાને પ્રાપ્ત થયો. પરિપક્વ વિજ્ઞાનને ઉપલબ્ધ કરેલા તે ઉદય કુમારનો બાળપણથી જ મિત્ર થઈ ગયો કેમ કે તે બને એક સાથે ઉત્પન્ન થયા હતા, એક સાથે મોટા થયા હતા અને એક સાથે જ રમ્યા હતા. ત્યાર બાદ કોઈ વખતે મહારાજા શતાનીકનું મૃત્યુ થયું ત્યારે ઉદયનકુમારે ઘણા રાજાઓ, રાજકુમારો યાવતું સાર્થવાહ આદિની સાથે રુદન કરતાં, આકંદન તથા વિલાપ કરતાં શતાનીક રાજાનું ઘણાં ભભકા સાથે નિસ્સરણ તથા મૃતક સંબંધી સપૂર્ણ લૌકિક કૃત્યો કર્યા. ત્યારબાદ તે રાજા, રાજકુમાર યાવતું સાર્થવાહ આદિ લોકોએ મળીને મોટા, સમારોહ સાથે ઉદયનકુમારનો રાજ્યાભિષેક કર્યો. ત્યારથી ઉદયનકુમાર રાજા બની ગયો. બૃહસ્પતિદત્ત બાળક ઉદયન રાજાનો પુરોહિત બન્યો અને પુરોહિત સંબંધી કામકાજ કરતો તે સર્વ સ્થાનો, સર્વ ભૂમિકાઓ તથા અન્તપુરમાં ઈચ્છાનુસાર, કોઈ પણ જાતની રોક ટોક વિના ગમનાગમન કરવા લાગ્યો. ત્યાર બાદ તે બૃહસ્પતિદત્ત પુરો હિતનો, કોઈ વખતે પદ્માવતી રાણી સાથે અનુચિત સંબંધ પણ થઈ ગયો. તદુનુસાર પદ્માવતી રાણી સાથે તે ઉદાર, ઇચ્છા મુજબ, મનુષ્ય સંબંધી કામભોગોનું સેવન કરતો સમય વીતાવવા લાગ્યો. આ બાજુ ઉદયન રાજા નાનાદિથી નિવૃત્ત થઇને અને સમસ્ત આભૂષણોથી. અલંકૃત થઈને જ્યાં પદ્માવતી રાણી હતી ત્યાં આવ્યો, આવીને તેણે પદ્માવતી રાણી સાથે કામભોગોનું સેવન કરતાં બૃહસ્પતિદત્ત પુરોહિતને જોયો, જોતાં જ તે ક્રોધથી ધમધમી ઊઠયો અને કપાળ પર ત્રણ રેખાવાળી ભ્રકુટિ ચઢાવીને બૃહસ્પતિદત્ત પુરોહિતને માણ સો દ્વારા પકડાવીને, આ રીતે તેનો વધ કરવાની રાજપુરુષોને આજ્ઞા આપી. હે ભદન્ત! બૃહસ્પતિદત્ત પુરોહિત અહીંથી કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું ગૌતમ! બૃહસ્પતિદત્ત પુરોહિત 64 વર્ષના આયુષ્યને ભોગવીને આજે જ Page #34 -------------------------------------------------------------------------- ________________ a14 વિવાગસૂર્ય-૧૨૮ દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે શૂળી પર ચઢાવ વાથી કાળ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામક પ્રથમ નરક ભૂમિમાં ઉત્પન્ન થશે, તેમજ પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રના સંસાર ભ્રમણની જેમ સંસાર ભ્રમણ કરશે. ત્યાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં મૃગરૂપે જન્મ લેશે. ત્યાં જાળમાં ફસાવીને મારનાર શિકારીઓ દ્વારા મારી નાખવા પર તે આ હસ્તિનાપુર નગરમાં શ્રેષ્ઠ કુળમાં પુત્રરૂપે જન્મ ધારણ કરશે. ત્યાં સમ્યકત્વ પ્રાપ્ત કરશે અને કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવીને મહાવિ દેહ ક્ષેત્રમાં ઉત્પન થશે. ત્યાં અણગાર વૃત્તિને ધારણ કરીને સંયમ રાધના દ્વારા કમોનો ક્ષય કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. મોક્ષે જશે. અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન નંદિસેસ ) [29] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં મથુરા નગરી હતી. ત્યાં ભંડીર ઉદ્યાન હતું. તેમાં સુદર્શન ચક્ષનું યક્ષાયતન હતું. ત્યાં શ્રીદાસ રાજા રાજ્ય કરતો હતો, તેની બંધુશ્રી રાણી હતી. તેમનો સવગ સંપૂર્ણ અને પરમ સુન્દર યુવરાજ પદથી અલંકૃત નન્દિવર્ધન નામનો પુત્ર હતો. શ્રીદાસ રાજાને સામ, ભેદ, દંડ અને દાનનીતિમાં નિપુણ સુબંધુ મંત્રી હતો. તે મંત્રીનો બહુમિત્રી પુત્ર નામનો એક બાળક હતો, જે સવાંગ સંપન્ન અને રૂપવાન હતો તથા તે શ્રીદાસ રાજાને ચિત્ર નામનો, અલંકારી નાઈ-હતો. તે રાજાનું અનેક પ્રકારે અલંકારિક કર્મ કરતો હતો. તે રાજાજ્ઞાથી સર્વસ્થાનોમાં, સર્વભૂમિકાઓ તથા અન્તઃપુરમાં પ્રતિબંધરહિત ગમનાગમનકરતો હતો.તેકાળઅનેતેસમયમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા, પરિષદ્ અને રાજા નીકળ્યાં યાવતું પાછા ચાલ્યા ગયા. તે સમયે ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામી ભિક્ષાર્થે ગમન કરતાં યાવતું રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં તેમણે હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને જોયા તથા તે પુરષોની વચ્ચે રહેલા યાવતુ નરનારીઓથી ઘેરાયેલા એક પુરુષને પણ જોયો. રાજપુરુષો તેને ચન્દર - અગ્નિની સમાન તપેલા લોહમય સિંહાસન પર બેસાડે છે, બેસાડીને કોઈ જસતના રસથી ભરેલા, કોઈ સીસાના રસથી ભરેલા અને કોઈ કળકળ શબ્દ કરતા ગરમ પાણીથી ભરેલા અને ક્ષારયુક્ત તેલથી પૂર્ણ, અગ્નિની સમાન તપેલા લોખંડના ઘડાઓથી અભિષેક કરી રહ્યા છે. ત્યાર બાદ તેને લોખંડની સાણસીથી પકડીને અગ્નિની સમાન તપેલા લોખંડનો અઢારસરો હાર, નવસરો હાર તથા મુકુટ પહેરાવે છે. આ જોઈને ગૌતમસ્વામીને પૂર્વવતુ વિચાર ઉત્પન્ન થયો. હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપ નામના દ્વીપમાં સ્થિત ભારત વર્ષ ક્ષેત્રમાં સિંહાપુર નગર હતું. ત્યાં સિંહરથ રાજા રાજ્ય કરતો હતો. તેને દુર્યોધન નામનો એક કારાગૃહ રક્ષક - જેલર હતો, જે અધમ યાવતું મુશ્કેલીઓથી પ્રસન્ન થનાર હતો. તેને ત્યાં અનેક પ્રકારની લોહમય કુંડીઓ હતી જેમાંથી કેટલીક પિગા બેલા ગરમ તામ્રથી પૂર્ણ હતી, કેટલીક જસતના ગરમ રસથી પરિપૂર્ણ હતી, સીસાથી પરિપૂર્ણ હતી, કેટલીક ચૂનામિશ્રિત ઊકાળેલા જળથી ભરેલી અને કેટલીક ક્ષારયુક્ત તેલથી ભરેલી હતી કે જે અગ્નિ પર જ મૂકેલી રહેતી હતી. દુર્યોધન નામના તે જેલર પાસે અનેક ઊંટોના પૃષ્ઠભાગ સમાન મોટા મોટા અનેક મટકા હતાં. તેમાંથી કેટલાંક ઘોડાના મૂત્રથી ભરેલા Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન 315 હતાં, હાથીના મૂત્રથી ભરેલા હતાં, કેટલાંક ઊંટના મૂત્રથી ભરેલા હતાં, કેટલાંક ગાયોના મૂત્રથી ભરેલા હતાં, કેટલાંક ભેંસોના મૂત્રથી, કેટલાંક બકરાંઓના મૂત્રથી તો કેટલાંક ઘેટાંના મૂત્રથી ભરેલા હતા. તે દુર્યોધન નામના જેલર પાસે અનેક હસ્તાંદુક, વાદાત્કો, કાષ્ઠની બેડી, લોખંડની બેડી અને લોખંડની સાંકળના ઢગલાઓ રહેતા હતા, અને દુર્યોધન જેલરની પાસે અનેક ચાબુકો, ચિંચાની ચાબુકો, આંબલીની ચાબુકો કોમળ ચામડાની ચાબુકો તથા સામાન્ય ચાબુકો અને વૃક્ષથી છાલથી બનાવેલ ચાબુકોના, અનેક શિલાઓ, લોક ડીઓ, મગરો અને નગરો, અનેક પ્રકારની ચામડાની રસ્સીઓ, ઝાડની છાલથી બનાવેલ રસ્સી, વાળની રસ્સીઓ અને સૂતરની રસ્સીઓના, તલવાર, આરા, અસ્તરા અને કદંબચીરપત્ર નામના શસ્ત્ર વિશેષના, અનેક પ્રકારની લોખંડની ખીલીઓ, વાંસ ની શલાકાઓ, ચામડાના પટ્ટાઓ અને ચલપટ્ટ, અનેક પ્રકારની સોયો, ડુંભાણાઓ લોહમય શલાકાઓ અને નાના મુદ્દગરોના, અનેક પ્રકારના શસ્ત્રો, નાના છરાઓ, કુહાડાઓ, નખ છેદકો અને ડાભોના પુંજ અને નિકરો પણ રાખેલા હતા. ત્યાર બાદ તે દુર્યોધન નામમો જેલર સિંહસ્થ રાજાના અનેક ચોર, પારઘરિક, રાજાપકારી, ઋણધારક, બાળઘાતી, વિશ્વાસઘાતી, જુગારી અને પૂર્ણ પુરુષોને રાજ પુરુષોને દ્વારા પકડાવીને ઊંધે માથે પાડે છે. પાડીને લોખંડના દંડથી મુખને ખોલે છે. મુખ ખોલીને કેટલાંકને જસત,ચના આદિથી મિશ્રિત જલ અથવા કલકલ શબ્દ કરતું અત્યન્ત ઉષ્ણ જળ અને ક્ષારયુક્ત તેલ પીવડાવે છે તથા કેટલાંકને તેનાથી નવડાવે છે તથા કેટલાંકને ઊંધે માથે પાડીને ઘોડા, હાથીનું વાવ, ઘેટાનું મૂત્ર પીવડાવે છે. ઊલટી કરાવે કેટલાંકના શરીરને સંકોચે છે અને મરડે છે. કેટલાંકને સાંકળોથી બાંધે છે, કેટલાંકના. હાથ કાપે છે, વાવતું શસ્ત્રોથી શરીરના અવયવોને કાપે છે, કેટલાંકને વાંસથી સોટીઓથી યાવતું વૃક્ષના છાલની ચાબુકોદ્વારા મરાવે છે. કેટલાંકને ઊંધે માથે પાડીને તેના વક્ષઃ સ્થળ પર શિલા અને લાકડાં ગોઠવીને રાજપુરુષો દ્વારા તે શિલા તથા લાકડાનું કંપન કરાવે છે, કેટલાંકના હાથ અને પગો, તંત્રિઓથી, બંધાવીને કુવામાં ઊંધો લટકાવે છે, લટકાવીને ગોથા ખવડાવે છે તથા કેટલાકનું અસિપત્ર વાવ, કદંબચીરપત્રોથી છેદન કરાવે છે અને તેના પર ક્ષારયુક્ત તેલનો માલિસ કરાવે છે. કેટલાકના મસ્તકમાં, કંઠ મણિઓમાં કોણિઓમાં, ઘૂંટણોમાં તથા ગુલ્ફોમાં લોઢાના ખીલાઓ તથા વાંસની શલાકાઓ ઠોકાવે છે તથા વીંછીના કાંટાને શરીરમાં પ્રવેશ કરાવે છે. કેટલાંક ની હાથની આંગળીઓ અને પગની આંગળીઓમાં મુદગરો દ્વારા સોયો અને ડુભાણા ઓ થી શરીર છોલાવે અને મૂળસહિત કુશાઓ, મૂળરહિત કુશાઓ તથા ભીના ચામડા દ્વારા બંધાવી દે છે, ત્યાર બાદ તડકામાં ઊભા રાખીને તે સૂકાઇ જવા પર તડતડ શબ્દપૂર્વક તેનું ઉત્પાદન કરાવે છે. આ રીતે તે દુર્યોધન નામનો જેલર આવી નિર્દયતાપૂર્ણ પ્રવૃત્તિ ઓને જે પોતાનું કાર્ય બનાવતોએમાં જ પ્રધાનતા માનતો, એ પ્રવૃત્તિઓને જ પોતાનું જ્ઞાન બનાવતો તથા આ જ દુષ્ટ વૃત્તિઓને પોતાનું સર્વોત્તમ આચરણ બનાવતો અત્યન્ત પાપકર્મોનું ઉપાર્જન કરીને 3100 વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કાળ કરીને છઠ્ઠી નરકભૂમિમાં ઉત્કૃષ્ટ 22 સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થયો. Page #36 -------------------------------------------------------------------------- ________________ 316 વિવાગસૂર્ય- 130 [30] ત્યાર બાદ તે દુર્યોધન જેલરનો જીવ નરકભૂમિથી નીકળીને એ જ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ લગભગ નવ માસ પરિપૂર્ણ થવા પર બંધુશ્રીએ બાળકને જન્મ આપ્યો. બારમે દિવસે માતાપિતાઓએ તે બાળકનું નામ “નર્દિષણ' રાખ્યું પાવતુ યુવરાજ પદ આપ્યું. ત્યાર બાદ રાજ્ય અને અતઃપુરમાં અત્યન્ત આસક્ત એવો તે નણિકુમાર શ્રીદામ રાજાને મારીને તેના સ્થાન પર પોતે આવીને મત્રી આદિની સાથે રાજ્યલક્ષ્મીને વધારવાની તથા પાલન કરવાની ઇચ્છા કરવા લાગ્યો. તે માટે તે નન્દિષેણ કુમાર મહારાજા શ્રીદામ ના અનેક આન્તરિક છિદ્રો જોવા લાગ્યો અને વિરહની પ્રતીક્ષા કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. ત્યાર બાદ તે શ્રીદામ રાજાના વધનો પ્રસંગ પ્રાપ્ત ન થવાથી કુમાર નન્દિષેણે કોઈ વખતે ચિત્ર નામના નાઈ - હજામને બોલાવીને કહ્યું કે - હે દેવાનુપ્રિય! તું શ્રીદાસ રાજાના સર્વ સ્થાનો, સર્વ ભૂમિકાઓ જાણી છે તથા અન્તઃપુરમાં સર્વત્ર સ્વેચ્છાપૂર્વક આવી જઈ શકે છે, અને શ્રીદામ રાજનું વારંવાર અલંકાર કર્મ કરે છે, તેથી હે દેવાનુપ્રિય! જ્યારે તું રાજાના અલંકાર કર્મ કરતો હો તે સમયે રાજની ગરદનમાં અસ્તરો ખુંચાડી દે તો હું તને અધું રાજ્ય આપી દઈશ. ત્યારબાદ તું અમારી સાથે ઉત્તમ કામભોગોનો ભોગ કરતો આનંદપૂર્વક સમય વ્યતીત કરજે ત્યારબાદ મિત્ર નામના નાઈએ કુમાર નદિષેણના ઉક્ત વચનને સ્વીકારી લીધું. પરંતુ થોડા સમય પછી તેના મનમાં એ વિચાર ઉત્પન્ન થયો કે જે કોઈપણ રીતે આ વાતનો પત્તો શ્રીદામ રાજાને મળી જાય તો ન જાણે તે મને કેવા કુમોતથી મારે ? આ વિચાર આવતાં જ તે ભયભીત. ત્રસ્ત, ઉદ્વિગ્ન તેમજ સંજાતભય થઈ ગયો અને તત્કાળ જ જ્યાં શ્રીદામ રાજા હતા, ત્યાં આવ્યો. કહેલા લાગ્યો - હે સ્વામી ! ખરેખર, નન્દિષેણ કુમાર રાજ્યમાં મૂર્ણિત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપન્ન થઈને આપનો વધ કરવાનું ઇચ્છી રહ્યો છે. તે આપને મારીને પોતે જ રાજ્ય લક્ષ્મીને વધારવાની અને ભોગવવાની ઉત્કટ અભિલાષા સેવી રહ્યો છે. શ્રીદામ રાજા એ ચિત્ર પાસેથી આ વાતને સાંભળીને તેના પર વિચાર કર્યો અને અત્યંત ક્રોધમાં આવી ને નદિષણને પોતાના અનુચરો દ્વારા પકડાવીને આ પ્રમાણે તેને મારવામાં આવે એવો આદેશ રાજ્યપુરૂષોને કર્યો. હે ગૌતમ! આ નન્દિષેણ પુત્ર આ રીતે પોતે કરેલા અશુભ કર્મોના ફળને ભોગવી રહ્યો છે. હે ભગવન્! નન્દિષેણ કુમાર અહીંથી મૃત્યુ સમયે કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તે નર્દિષેણ કુમાર 60 વર્ષની પરમ આયુને ભોગવીને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં ઉત્પન્ન થશે. તેનું શેષસંસાર ભ્રમણ પૂર્વવતું સમજી લેવું, પૃથ્વીકાયમાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થશે, ત્યાં માછીમારો દ્વારા વધને પ્રાપ્ત થતાં ફરી તે જ હસ્તિનાપુર નગરમાં એ શ્રેષ્ઠિકુળમાં ઉત્પન્ન થશે. ત્યાં તે સમ્યકત્વને પ્રાપ્ત કરશે, ત્યાંથી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં ચારિત્ર ગ્રહણ કરશે અને ચારિત્રનું યથાવિધિ પાલન કરીને તેના પ્રભાવથી સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરીને સર્વ પ્રકારના દુઃખોનો અન્ત કરશે. | અધ્યયનઃ ની મનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ હ૧૭ (અધ્યયનઃ૭-ઉદુમ્બરદસ) [31] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં પાટલિખંડ’ નામનું એક નગર હતું. તે નગરમાં મહારાજા સિદ્ધાર્થ રાજ્ય કરતા હતા. પાટલિખંડ નગરમાં સાગરદત્ત નામનો એક ધનાઢય સાર્થવાહ રહેતો હતો. તેને નગરનો ઘણો પ્રતિષ્ઠિત વ્યક્તિ માનવામાં આવતો હતો. તેની ગંગારદત્ત નામની પત્ની હતી. તેને સંપૂર્ણ અને નિર્દોષ પાંચ ઇન્દ્રિ થોથી યુક્ત શરીરવાળો ઉદુમ્બરદત્ત નામનો એક પુત્ર હતો. તે કાળ અને તે સયમમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વનખંડ ઉદ્યાનમાં પધાર્યા. તે કાળ અને સમયમાં ભગવાન ગૌતમ સ્વામી છઠ્ઠના પારણાના નિમિત્તે ભિક્ષા માટે પાટલિખંડ નગરમાં ગયા. તેઓએ પાટલિખંડ નગરમાં પૂર્વ દિશા તરફના દરવાજાથી પ્રવેશ કર્યો. ત્યાં એક પુરુષને જોયો, તે પુરુષ ખુજલી ના રોગવાળો હતો. તે કોઢના રોગવાળો, પેટ એક દમ મોટું હતું. જલોદર, ભગંદર અને હરસના રોગવાળો હતો. તેને કાસ, શ્વાસ અને સોજા ના રોગ પણ હતાં, તેનું મોટું સોજેલું હતું. હાથ અને પગો ફુલેલા હતાં, હાથ અને પગની આંગળીઓ સડી ગઈ હતીનાક અને કાન પણ સડી ગયા હતાં. રસી અને પરથી તેનું શરીર કચકચતું હતું અને તે કૃમિઓથી અત્યંત વેદના પામી રહ્યો હતો, અને જેમાંથી લોહી અને પરુ વહી રહ્યા છે તેવા ગુમડાથઈ તે યુક્ત હતો. તેના કાન અને નાક પર થયેલા ફડાઓમાંથી લોહી વગેરે વહેવાથી કાન, નાક સડી ગયા હતા. વારંવાર પરના. લોહી ના અને કૃમિના કોગિળાઓનું વમન કરતો હતો. તે કષ્ટપૂર્ણ, દયાજનક તેમજ દીનતા મય શબ્દો બોલી રહ્યો હતો. તેની આગળ અને પાછળ માખીઓનાં ટોળેટોળા બણબણ કરી રહ્યાં હતાં, ભયંકર વેદનાથી તેનું માથું ફાટી જતું હતું. ફાટેલા શણના ટૂકડા ઓઢેલા હતા. ભિક્ષાનું પાત્ર તથા પાણી માટેનું પાત્ર હાથમાં લઈને ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરી, ભીખ માંગી તે પોતાની આજીવિકા ચલાવી રહ્યો હતો. ત્યારે ભગવાન ગૌતમ સ્વામી ઊંચ, નીચ અને મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરતાં આવકયતા પ્રમાણે ભિક્ષા લઈને પાટલિપંડ નગર માંથી નીકળી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને ભોજન પાણી સમ્બન્ધી આલોચના કરી લાવેલા આ હાર - પાણી, ભગવાનને બતાવ્યા, બતાવીને તેમની આજ્ઞા મળી જવા પર બિલમાં પ્રવેશ કરતા સર્ષની જેમ ચાવ્યા વિના આહાર કર્યો અને સંયમ તથા તપથી પોતાના આત્માને ભાવિત કરતા સમય વ્યતીત કરવા લાગ્યા. તત્પશ્ચાતુ ભગવાન ગૌતમ સ્વામીએ બીજીવાર છઠ્ઠના પારણાના નિમિત્તે પહેલા પહોરમાં સ્વાધ્યાય અને બીજા પહેરમાં ધ્યાન કરી ત્રીજા પહોરમાં વાવતુ ભિક્ષા માટે ગમન કરતા પાટલિપંડ નગરમાં દક્ષિણ દિશાના દરવાજાથી પ્રવેશ કર્યો. ત્યાં પણ તેમણે ખુજલી આદિ રોગોથી યુક્ત તે જ પુરુષને જોયો અને તેઓ ભિક્ષા લઈને પાછા આવ્યા. બાકીનું સર્વ વર્ણન પૂર્વની જેમ જાણવું. ત્યારબાદ ભગવાન ગૌતમ સ્વામીએ ત્રીજીવાર છઠ્ઠના પારણાના નિમિત્તે તે જ નગરના પશ્ચિમ દિશાના દરવાજાથી નગરમાં પ્રવેશ કર્યો તો ત્યાં પણ તેઓએ તે જ પુરુષને જોયો. એ જ રીતે ચોથીવાર છઠ્ઠના પારણા માટે પાટલિપંડના ઉત્તર દિશાના દરવાજાથી તેમણે નજરમાં પ્રર્વેશ કર્યો, ત્યારે પણ. તેઓએ તે જ પુરુષને જોયો, જોઇને તેના મનમાં વિચાર આવ્યો કે, અહો ! આ પુરુષ પૂર્વકૃત અશુભ કર્મોના કડવા ફળને ભોગવતો કેવું દુઃખપૂર્ણ જીવન વ્યતીત કરી રહ્યો છે? Page #38 -------------------------------------------------------------------------- ________________ 18 વિવાગસૂર્ય-૧૭૩૧ પાવતુ પાછા આવીને તેમણે ભગવાનને સર્વ વૃત્તાંત કહ્યાં હે ભગવન્! તે પુરુષ પૂર્વ ભવમાં કોણ હતો? જે આવા પ્રકારના ભીષણ રોગોથી પીડિત થઈ જીવન વીતાવી રહ્યો છે. હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં આ જંબૂદ્વીપના ભારતવર્ષ નામના ક્ષેત્રમાં વિજયપુર” નામનું એક ધન, જન-ભવન આદિથી સમૃદ્ધ નગર હતું. તેમાં “કનકરથ’ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે કનકરથ રાજાને આયુર્વેદના આઠ અંગોનો જ્ઞાતા, ધન્વન્તરિ નામનો એક વૈદ્ય હતો. આયુર્વેદ સંબંધી આઠ અંગોના નામ નીચે પ્રમાણે છે કૌમારભૂત્ય, શાલાક્ય, શલ્યાહસ્ત, કાયચિકિત્સા, જાંગુલ, ભૂતવિદ્યા, રસાયણ અને વાજીકરણ, તે વૈદ્ય શુભહસ્ત અને લઘુહસ્ત હતો. તે વૈદ્ય વિજયપુર નગરમાં મહારાજ કનકરથના અન્તઃપુરમાં નિવાસ કરનારી રાણીઓ અને દાસીદાસજનો તથા બીજા ઘણાં દુર્બળ, લાન, વ્યાધિત, બાધિત, રોગીજનો તેમજ સનાથો, અનાથો તથા શ્રમણો. બ્રાહ્મણો, ભિક્ષુકો, કાપાલિકો તેમજ આતુરોની ચિકિત્સા કરતો હતો. તેમાંથી કેટ લાંકને તો મત્સ્ય-માંસાદિનો ઉપદેશ કરતો અને કેટલાંકને ગ્રાહના માંસનો કેટલાંકને મગરના માંસનો અને કેટલાંકને સંસ્કુમાર ના માંસનો અને કેટલાંકને બકરાના માંસનો ઉપદેશ આપતો, આ રીતે ભેડ, ગવય, ડુક્કર, મૃગ, સસલા, ગાયો અને ભેંસોનું માંસ ખાવાનું કહેતો. કેટલાંકને તેતર, બટેરા, લાવરી, કબૂતર, કુકડા અને મોરનું માંસ ખાવાનું કહેતો. આ જ પ્રમાણે બીજા ઘણાં જલચર, સ્થલચર અને ખેચર આદિ જીવોનું માંસ ખાવાનું કહેતો અને પોતે પણ તે મત્સ્ય માંસ ખાવાનું યાવતું મયૂરરસ યાવતું ઘણાં જલચર, સ્થલચરઅને ખેચર જીવોના માંસથી તથા મત્સ્યરસ યાવતું મયૂરરસ સાથે પકાવેલ, તળેલા અને ભંજલા માંસ સાથે છ પ્રકારની સુરાઆદિ મદિરાઓનું આસ્વાદન, વિસ્વાદન આદિ કરતો સમય વ્યતીત કરતો હતો. - આ પાતકમય કર્મમાં નિપુણ્ય પ્રધાન તથા તે ક્રિયાઓને જ પોતાનું જ્ઞાન, વિજ્ઞાન તેમજ સર્વોત્તમ આચરણ માનતો તે ધન્વન્તરિ નામનો વૈદ્ય અત્યંત પાપકર્મોનું ઉપાર્જન કરીને બત્રીસસો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કાળ કરીને છઠ્ઠી નરક ભૂમિમાં ઉત્કૃષ્ટ 22 સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારક રૂપે ઉત્પન્ન થયો. તે સમયે સાગરદત્તની ગંગદત્તા નામની પત્ની, જે જાતનિન્દુ હતી. કોઇ એક વખતે મધ્ય રાત્રિએ કુટુમ્બ સંબંધી ચિત્તાથી જાગતી તે ગંગાદત્તા સાર્ધવાહિનીના મનમાં જે વિચાર ઉત્પન્ન થયો, હું ઘણાં લાંબા સમયથી સાગરદત્ત સાર્થવાહની સાથે ઉદાર પ્રધાન કામભોગોનો ઉપભોગ કરી રહી છું, પરંતુ મેં આજ સુધીમાં એક પણ જીવતા. રહેનાર બાળકને અથવા બાલિકાને જન્મ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું નથી, તેથી તે માતાએ ધન્ય છે તથા તે માતાઓ કૃતાર્થ તેમજ કૃત પુણ્ય છે, તેમજ તેઓએ જ મનુષ્ય સંબંધી જન્મ અને જીવનને સફળ બનાવ્યું છે. જેમની કુક્ષિથી ઉત્પન્ન થયેલ જે પોતાના સ્તનોના દૂધમાં લુબ્ધ મધુર આલાપ કરનાર, અલિત વચન વાળી, સ્તન મૂળથી કક્ષપ્રદેશ સુધી અભિસરણશીલ તથા અત્યંત સરળ એવા બાળ કોને કમળ સમાન કોમળ હાથોથી પકડીને પોતાના ખોળામાં સ્થાપિત કરે છે અને જે બાળકો વારંવાર સુમધુર, કોમળ, વચનો પોતાની માતાને સંભળાવે છે, તે માતાઓને હું ધન્ય માનું છું. હું અધન્યા, અપુણ્યા, અકૃતપુણ્યો છું, કારણ કે હું આ પૂર્વોક્ત બાલસુલભ એવી ચેષ્ટાઓમાંથી એકને પણ પ્રાપ્ત કરી શકી નથી. હવે મારે માટે એ જ હિતકારક છે કે, કાલ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ 319 પ્રાતઃકાળે સૂર્યોદય થતાં જ સાગરદત્ત સાર્થવાહને પૂછીને વિવિધ પ્રકારના પુષ્પ, વસ્ત્ર, ગંધ. માળા અને અલંકાર લઈને મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો. સંબંધીજનો અને પરિજનોની ઘણી સ્ત્રીઓ સાથે પાટલિપંડ નગરમાંથી નીકળીને બહાર ઉદ્યાનમાં જ્યાં ઉમ્બરદત્તનું યક્ષાયતન છે ત્યાં જાઉં અને ઉમ્બરદત્ત યક્ષની મહાહ પુષ્પાર્ચના કરીને અને તેના ચરણોમાં નતમસ્તક થઈને આ પ્રમાણે પ્રાર્થના કરું - હે દેવાનુપ્રિય! જો હું હવે જીવિત રહેનાર બાળક યા બાલિકાને જન્મ આપું તો હુ આપના યાગ- દાન-ભાગ- અને અક્ષયનિધિ વૃદ્ધિ કરીશ. આ રીતે ઇચ્છિત વસ્તુઓ મેળવવા માટે પ્રાર્થના કરવાનો તેણે નિશ્ચય કર્યો. નિશ્ચય કર્યા બાદ પ્રાતઃકાળ સૂર્યોદય થવાપર જ્યાં સાગરદત્ત સાર્થવાહ હતો, ત્યાં આવી. આવીને સારગદત સાર્થવાહને આ પ્રમાણે કહેવા લાગી- હે દેવાનું પ્રિય ! મેં તમારી સાથે મનુષ્ય સંબંધી સાંસારિક સુખોનો સંપૂર્ણ ઉપભોગ કરતાં આ જ સુધીમાં એકપણ જીવતા રહેનાર બાળક યા બાલિકાને પ્રાપ્ત કર્યો નથી. તેથી હું ઇચ્છું છું કે જે આપ આજ્ઞા આપો તો હું મારા મિત્રો, જ્ઞાતિજનો, નિજજનો, સ્વજનો, સંબંધી ઓ અને પરિજનોની સ્ત્રીઓ સાથે પાટલિપુંડ મહાઈ પૂજા - અર્ચના કરીને પુત્ર પ્રાપ્તિ માટે તેની માનતા માનું ? તેના જવાબના સાગરદત્ત સાર્થવાહે પોતાની ગંગાદત્તા નામની પત્નીને કહ્યું- હે દેવાનુપ્રિયે! મારી પણ એ જ ઇચ્છા છે. ત્યારે સારગદત્ત સાર્થવાહની આજ્ઞા મળી જવાથી તે ગંગાદત્તા વિવિધ પ્રકારના પુષ્પ અને વસ્ત્રાદિ રૂપ પૂજા સામગ્રી લઈને મિત્રાદિની સ્ત્રીઓ સાથે પોતાના ઘેરથી નીકળી અને પાટલિપુંડ નગરની મધ્યમાં થઈને એક પુષ્કરિણી પાસે જઈ પહોંચી, ત્યાં પુષ્કરિણીના કિનારે પુષ્પો, વસ્ત્રો, ગંધો, માળાઓ અને અલંકારોને રાખીને તેણે તલાવડીમાં પ્રવેશ કર્યો. ત્યાં જલસ્તાન અને જલક્રીડા કરીને કૌતુકમંગલ કરીને એક ભીનું વસ્ત્ર અને સાડી ધારણ કરીને તલાવડીમાંથી બહાર આવી. બહાર આવી, પેલી પુષ્પાદિ પૂજા - સામગ્રીને લઇને ઉમ્બરદત્ત યક્ષના યક્ષાયતન પાસે પહોંચી અને ત્યાં પણ તેણે યક્ષને નમસ્કાર કર્યો, ત્યાર બાદ મયૂરપીંછ લઈને તેના વડે યક્ષપ્રતિમાનું પ્રમાર્જન કર્યું ત્યાર બાદ જલધારાથી યક્ષ પ્રતિમાને સ્નાન કરાવ્યું. ત્યાર બાદ ભગવા રંગથી રંગેલા, સુગન્ધિત તેમજ સુકોમળ વસ્ત્રથી તેના શરીરને લૂછ્યું. લૂછીને શ્વેત વસ્ત્રો પહેરાવ્યાં, વસ્ત્રો પહેરાવીને મહાઈ પુષ્પારોહણ, વસ્ત્રારોહણ, ગંધારોહણ, માલ્યરોહણ અને ચૂર્ણ રોહણ કર્યું. ત્યાર બાદ ધૂપ કર્યો, ધૂપ કરીને યક્ષની સામે ગોઠણ ટેકવીને પગો માં પડી. આ પ્રમાણે નિવેદન કરવા લાગી. હે દેવાનુપ્રિયા જો હું એક પણ જીવિત રહેનાર પુત્ર યા પુત્રીને જન્મ આપું તો યાવતુ પૂર્વવત્ યાચના કરે છે. ત્યાર બાદ તે ધન્વન્તરિ વૈદ્યનો જીવ નરકભૂમિમાંથી નીકળીને આ જંબુદ્વીપના ભારતવર્ષ નામના ક્ષેત્રનાં પાટલિપુંડ નગરામાં ગંગદત્તાની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. લગભગ ત્રણ મહિના પૂર્ણ થઈ જવા પર ગંગદત્તાને નીચે પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો. ધન્ય છે, તે માતાઓ યાવતુ તેમણે જ જીવનના ફળને પ્રાપ્ત કર્યું છે, જે મહાનુ ' અશનાદિક તૈયાર કરાવે છે અને અનેક મિત્ર, જ્ઞાતિ આદિની સ્ત્રીઓથી યુક્ત થઈને વિપુલ ખાદ્ય સામગ્રી તથા સૂરા આર્દિ મદિરાઓ સાથે લઇને પાટલિપંડ નગરની મધ્ય માંથી નીકળીને તલાવડી પર જાય છે. ત્યાં તલાવડીમાં પ્રવેશ કરી જલ સ્નાન તેમજ અશુભ સ્વપ્નાદિના ફળને નિષ્ફળ બનાવવા માટે મસ્તક પર તિલક તેમજ બીજા Page #40 -------------------------------------------------------------------------- ________________ 320 વિવાગસૂર્ય-૧૭૩૧ માંગલિકો કરીને તે વિપુલ ખાદ્ય સામગ્રીનું મિત્ર, જ્ઞાતિજન આદિની સ્ત્રીઓ સાથે આસ્વાદનાદિ કરતી, તે પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ રીતે વિચાર કરીને પ્રાતઃ કાળમાં તેજથી દેદીપ્યમાન પાસે આવી, આવીને સારગ દત્તને આ પ્રમાણે કહેવા લાગી - હે દેવાનુપ્રિય! માતાઓ ધન્ય છે, વાવતું - જે પોતાના દોહદને પૂર્ણ કરે છે. સાગરદત્ત, સાર્થવાહની આજ્ઞા મેળવીને ગંગદત્તા પર્યાપ્ત માત્રામાં અશનાદિક ચાર પ્રકારના આહારની તૈયારી કરાવે છે અને તૈયાર કરાવેલ આહાર તેમજ છ પ્રકારની સુરા આદિ પદાર્થ તથા પુષ્પ વિગેરે પૂજાની ઘણી સામગ્રી લઈને મિત્ર, જ્ઞાતિજન આદિની સ્ત્રીઓને તથા બીજી સ્ત્રીઓને સાથે લઈને તે પુષ્કરિણી પાસે આવે છે, યાવતુ તેમાં સ્નાન તેમજ અશુભ સ્વપ્નાદિનાં ફળને નષ્ટ કરવા માટે મસ્તક પર તિલક તેમજ માંગલિક અનુષ્ઠાન કરીને પુષ્કરિણીથી બહાર આવે છે. તે સમયે સાથે આવેલી મહિલાઓ પણ ગંગાદના શેઠાણીને માળાઓ અને અલંકારોથી વિભૂષિત કરે છે. ત્યાર બાદ તે મિત્રાદિની સ્ત્રીઓ અને બીજી નગરની સ્ત્રીઓ સાથે તે વિપુલ અનાદિક તથા છ પ્રકારની સુરા આદિનું આસ્વાદનાદિ કરતી ગંગાદત્ત પોતાના દોહદને પૂર્ણ કરે છે. * ત્યારબાદ પૂર્ણ, સમ્માનિત, વિનીત, બુચ્છિન્ન અને સંપન દોહદવાળી તે ગંગા દત્તા તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરતી આનંદપૂર્વક સમય વ્યતીત કરવા લાગી. ત્યાર બાદ લગભગ નવ માસ પૂર્ણ થઈ જવા પર ગંગાદતાએ એક બાળકને જન્મ આપ્યો. માતાપિતાએ કુળ પરમ્પરાનુસાર એના નામનો ઉત્સવ મનાવ્યો તેનું ‘ઉંબરદત્ત એવું નામ રાખ્યું. ઉંબરદત્ત જ્યારે યુવાન થયો ત્યારે વિજયમિત્રની જેમ સારગદત્ત સાર્થવાહ સમુદ્રમાં વહાણ ડૂબી જવાના કારણે કાળધર્મ પામ્યો તથા ગંગદતા પણ પતિના વિયોગજન્ય અત્યંત અસહય દુઃખથી દુઃખી થઈ અને કાળધર્મને પ્રાપ્ત થઈ. ઉક્તિક કુમારની જેમ ઉંબરદત્ત કુમારને પણ ઘરથી બહાર કાઢી મૂકવામાં આવ્યો. ત્યાર બાદ કોઈ વખતે ઉંબરદત્તના શરીરમાં એક સાથે જ સોળ પ્રકારના રોગો ઉત્પન્ન થયા, યાવતુ હાથ આદિ સડી જવાથી દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યો. ત્યારબાદ ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પૂછયું- ભગવન્! આ ઉંબરદત્ત બાળક અહીંથી મૃત્યુના સમયમાં મૃત્યુ પામીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું - હે ગૌતમ! ઉંબરદત્ત બાળક 72 વર્ષના પરમ આયુષ્યને ભોગ વીને કાળ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં નારકીરૂપે ઉત્પન્ન થશે. તે પૂર્વવત્ સંસારભ્રમણ કરતો યાવતુ પૃથ્વીકાયમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં કુકડારૂપે ઉત્પન થશે. ત્યાં જન્મતાં જ ગોષ્ટિકો દુરા ચારી લોકોવડે વધને પ્રાપ્ત થતો તે હસ્તિનાપુરમાં એક શ્રેષ્ઠિકુળમાં ઉત્પન્ન થશે. ત્યાં સમ્યત્વને પ્રાપ્ત કરશે. ત્યાંથી મરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં ઉત્પન થશે. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં અણગાર ધર્મને પ્રાપ્ત કરીને વિધિ પૂર્વક સંયમની આરાધનાથી કમનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરશે. કેવળજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશે, સમસ્ત કમોંથી રહિત થઈ જશે, સકલકર્મજન્ય સંતાપથી. વિમુક્ત થશે અને બધા દુઃખોનો અંત કરી દેશે. અધ્યયનઃ ૭ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Page #41 -------------------------------------------------------------------------- ________________ 921 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ (અધ્યયન ૮શૌર્યદત્ત) [32] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં શૌરિકપુર નામનું એક નગર હતું. ત્યાં શૌરિકાવતંકસ નામનું ઉદ્યાન હતું તેમાં શૌરિક નામના યક્ષનું વલાયતન હતું. ત્યાંના રાજાનું નામ પણ શૌરિકદત હતું. શૌરિકપુર નગરની બહાર ઈશાન ખૂણામાં એક માચ્છીમારોનો મહોલ્લો હતો. ત્યાં સમુદ્રદત્ત નામનો એક માચ્છી માર નિવાસ કરતો હતો. તે અધર્મી યાવતુ દુwત્યાનન્દ હતો, તેની સમુદ્રદત્તા નામની પરિપૂર્ણ તેમજ પાંચે ઈન્દ્રિયોથી યુક્ત શરીરવાળી સ્ત્રી હતી તથા તેમનો શૌકિદત્ત નામનો એક સવાંગ સંપૂર્ણ તેમજ પરમ સન્દર બાળક હતો. તે કાળ અને તે સમયમાં શૌરિકાવતંસક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. યાવતુ પરિષદ અને રાજા ધર્મ દેશના સાંભળી પાછા ચાલ્યા ગયા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી યાવતું શૌરિકપુર નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરતા પર્યાપ્ત આહાર લઈને નગરની બહાર નીકળ્યા તથા માછી મારોના મહોલ્લા પાસે નીકળતા તેમણે અત્યંત વિશાળ મનુષ્ય સમુદાયની વચ્ચે સુકાઈ ગયેલ શરીરવાળો, ભૂખ્યો, માંસરહિત, જેની ચામડી હાડકાંને ચોટેલી હતી, ઊઠતી અને બેસતી વખતે જેના હાડકાંઓ ખખડતા હતા, જેણે લીલા રંગનું ધોતીયું પહેરેલ હતું તેમજ ગળામાં મસ્મકંટક લાગવાથી જે દુઃખમય, કરુણાજનક અને દીનતાપૂર્ણ વચન બોલી રહ્યો હતો, એવા એક પુરુષને જોયો. તે પર અને લોહીના કાગળાઓ અને કૃમિના કોગળાઓનું વમન કરી રહ્યો હતો. તેને જોઈને તેમના વિચાર ઉત્પન્ન થયો. અહો ! આ પુરુષ પૂર્વકૃત કાવત્ કર્મોથી નકરસમાન વેદનાનો અનુભવ કરતો સમય વીતાવી રહ્યો છે, ઈત્યાદિ વિચાર કરીને અણગાર ગૌતમ, ભગવાન મહાવીર સ્વામી પાસે ગયા અને તે પુરુષના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપના ભારતવર્ષમાં નદિપુર નામનું એક પ્રસિદ્ધ નગર હતું. ત્યાંના રાજાનું નામ મિત્ર હતું. તે રાજાનો શ્રીક નામનો એક અત્યંત અધમ વાવતું મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય એવો એક રસોઇયો હતો. તેને રૂપિયા, પૈસા અને ધન્યાદિ રૂપે પગાર ગ્રહણ કરનારા અનેક માછીમારો, જાળમાં પશુઓને ફસાવનારા, તેમજ પક્ષીઓનો વધ કરનાર અનેક નોકરો હતા, જેઓ હમેશાં કોમળ ચામડીવાળા મસ્સો અથવા નાના મસ્યો યાવતુ પતાકતિપતાકા નામક મત્સ્ય વિશેષો તથા બકરાઓ યાવતુ ભેંસો તેમજ તેતર યાવતું મયૂરાદિ પ્રાણીઓને મારીને શ્રીક રસોઇયાને લાવી આપતા હતા. તેને ત્યાં પાંજરામાં અનેક તેતર વાવ મયૂરાદિ પક્ષીઓ પૂરેલા રહેતા હતા. શ્રીક રસોઈયાના બીજા અનેક રૂપિયા પૈસા અને ધાન્યાદિ રૂપે પગાર લઈને કામ કરનાર પુરુષો તેતર યાવતું મયૂરાદિ પક્ષીઓને પાંખરહિત કરીને લાવી આપતા હતા. ત્યાર બાદ તે શ્રીક રસોઇયો અનેક જલચર, સ્થલચર ખેચર જીવોનાં માંસના છરીથી સૂક્ષ્મ, ગોળાકાર, મોટા, નાના અનેક પ્રકારના ટુકડા કરતો હતો. તે ટુકડાઓમાંથી કેટલાંકને બરફમાં પકાવતો હતો, કેટલાંકને જુદા રાખી દેતો, જેથી તે ટુકડાઓ સ્વતઃ પાકી જતા હતા. કેટલો કને તડકાથી અને કેટલાંકને હવા દ્વારા પકાવતો હતો, કેટલાંકને કાળા અને કેટલાંકને લાલ રંગના કરતો હતો, અને તે તે ટુકડાઓને છાશથી, આંબળાના રસથી, દાડમના રસથી, કોઠાના રસથી તથા અન્ય મત્સ્યરસોથી [2] Page #42 -------------------------------------------------------------------------- ________________ વિવાગસૂર્ય-૧૮૩૨ યુક્ત કરતો હતો. ત્યારબાદ તે માંસના ટુકડા ઓમાંથી કેટલાંકને તેલથી તળતો, કેટલાંક ને અગ્નિપર ભૂજતો અને કેટલાંકને શૂળથી પકાવતો. આ રીતે મત્સ્ય માંસના રસોને, મૃગ માંસના રસોને, તેતર માંસના રસોને યાવતું મયૂરાને માંસના રસોને તથા બીજા ઘણાં લીલા શાક તે તૈયાર કરતો હતો, તૈયાર કરીને મહારાજ મિત્રના ભોજન મંડપમાં લઈ જઈને મહારાજ પાસે હાજર કરતો તથા તે શ્રીક રસોઇયો પોતે પણ પૂર્વોક્ત કોમળ ચામડીવાળા મસ્યાદિ સમસ્ત જીવોના માંસ, રસ, લીલા શાક, કે જે શૂળથી પકાવેલા, તળેલા, ભૂજેલા થતાં, તેની સાથે છ પ્રકાર ની સુરા આદિ મદિરાઓનું આસ્વાદનાદિ કરતો સમય વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર બાદ આ કમોનેજ કરનાર, આ કમને જ પ્રધાન માનનાર તે શ્રીક રસોઇયો ઘણાં પાપ કર્મોનું ઉપાર્જન કરીને તેત્રીશ સો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કાળ કરીને છઠ્ઠીનરકભૂમિમાં ઉત્પન્ન થયો. તે મચ્છીમારની સમુદ્રદત્તા પત્ની જાત નિન્દુકા હતી, ગંગદત્તાની જેમ વિચાર કરીને, પતિને પૂછીને, માનતાઓ માનીને તથા દોહદની પૂર્તિ કરીને સમુદ્રદત્તા બાળકને જન્મ આપે છે. શૌરિકદત્ત યક્ષની માનતા માનવાથી બાળક પ્રાપ્ત થયો હોવાથી માતાપિતાએ તેનું નામ “શૌરિકદર” રાખ્યું. યુવાવસ્થાને પ્રાપ્ત થયો. ત્યાર બાદ કોઈ વખતે સમુદ્રદત્ત કાળધર્મ પામ્યો, ત્યારે રૂદન, આકંદન અને વિલાપ કરતા શૌરિકદત્ત બાળકે અનેક મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીજનો તેમજ નોકરો સાથે સ્મશાન યાત્રા કાઢી અને દાહકર્મ તેજમ બીજી લૌકિક મૃતક્રિયાઓ કરી. કાલાન્તરમાં તે શૌરિકદત્ત પોતે માછીમારોનો નેતા બની ગયો. તે મહા અધમ, પાપી વાવતું તેને પ્રસન્ન કરવો બહુ મુશ્કેલ હતો. તેણે રૂપિયા, પૈસા અને ભોજનાદિ રૂપ વેતન લઈને કામ કરનાર અનેક પગારદાર માણસો રાખ્યા હતા, કે જેઓ નાની નૌકાઓ દ્વારા યમુના નદીમાં પ્રવેશ કરીને સરવરનું પાણી ઉલેચી નાખી, દરિયાના પાણીમાં વારંવાર પરિભ્રમણ કરીને. થોરનું દૂધ નાખી પાણીને વિકૃત કરીને, વૃક્ષની શાખાઓથી તળાવના પાણીને ડોળીને તળાવનું પાણી નાલિકાથી બહાર કાઢીને, તળાવના પાણીને વિશેષરૂપે પ્રવાહિત કરીને પ્રપંબલ, જંભા , ગલ, ફૂટપાશ, વકબંધ, સૂત્રબંધ અને પાશબંધ વિગેરે માછલી પકડ વાના સાધનોથી અનેક જાતિના કોમળ મસ્યો યાવતુ પતાકાતિપતાકા નામના મત્સ્યો ને પકડે છે અને પકડીને તેનાથી નૌકા ભરે છે, ભરીને નદીના કિનારા પર લાવે છે. લાવીને બહાર એક જગ્યા પર તેનો ઢગલો કરે છે, ત્યાર બાદ તેને ત્યાં તડકા માં સૂકાવવા માટે રાખે છે. આ રીતે રૂપિયા, પૈસા અને ધાન્યાદિ લઈને કામ કરનાર તેના બીજા પગાર દાર પુરુષો તડકામાં સૂકાયેલા તે મત્સ્યોના માંસને શૂળમાં પરોવીને પકાવતા, તળતા અને ભૂજતાઅનેતેને રાજમાર્ગમાં વેચવામાટે રાખીને તેના દ્વારા આજીવિકા કરતા સમય વ્યતીત કરી રહ્યાહતા.તદુપરાંત શૌરિકદત્ત પોતે પણ તે શૂળથી પકાવેલ,ભૂજેલ અને તળેલ મજ્યના માંસ સાથે વિવિધ પ્રકારની સુરાઓનું સેવન કરતો સમય વિતાવવા લાગ્યો. તદન્તર કોઈ વખતે શૂળ દ્વારા પકાવેલા, તળેલા અને ભૂંજેલા મત્સ્ય માંસોનો આ હાર કરતા તે શૌરિકદર માછીમારના ગળામાં માછલીનો કાંટો લાગી ગયો. તેના કારણે તે મહાન વેદનાનો અનુભવ કરવા લાગ્યો. ત્યારે અત્યંત દુખી થયેલા શૌરિકદને પોતાના અનુચરો નોકરોને બોલાવીને આ વાત જાહેર કરાવી તે સાંભળીને ઘણાં વૈદ્યો અને વૈઘપુત્રાદિકો શૌરિકદનના ઘરે આવ્યા, આવીને ઔત્પારિકી આદિ બુદ્ધિઓ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ 323 દ્વારા સારી રીતે નિદાનને જાણતા તે વૈદ્યો વમન, છર્દન તથા અવપીડન અને કવલ ગ્રાહથી શલ્ય નો ઉદ્ધાર કરવા માટે, શકિદત માછીમારના ગળામાંથી મત્સ્યના કાંટા ને કાઢવાની ઇચ્છા કરે છે. પરન્તુ તેમાં તેઓ સફળ ન થઇ શકયા અને નીકળતા પ૩ તથા લોહીને બંધ પણ તેઓ કરી ન શકયા. ત્યારે તેઓ શ્રાન્ત, તાન્ત અને પરિતાન્ત થઈને પોતપોતાના સ્થાને ગયા. ત્યારે વૈદ્યોનો ઈલાજ સફળ નહિ થવાથી નિરાશ થયેલો તે શૌરિકદત્ત મહાન વેદનાને ભોગવતો સુકાઈ ગયો, યાવતું હાડપિંજર માત્ર બાકી રહી ગયું. તે દુઃખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. હે ગૌતમ! આ રીતે તે શૌરિકદત્ત પૂર્વકત યાવતુ અશુભ કમનો ફળને ભોગવી રહ્યો છે. ભંતે ! શૌરિકા માછીમાર અહીંથી કાલમાસે કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ મહાવીર બોલ્યા. હે ગૌતમ ! 70 વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાલમામમાં કાળ કરીને રત્નપ્રભા. નામની પહેલી નકરભૂમિમાં ઉત્પન્ન થશે. તેનું બાકીનું સંસાર-ભ્રમણ પૂર્વવતું જ જાણવું જોઇએ. યાવતું તે પૃથ્વીકાયમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી હસ્તિનાપુરમાં મત્સ્ય બનશે, ત્યાં માછીમારો દ્વારા વધને પ્રાપ્ત થઈ, ત્યાં જ હસ્તિપુરમાં એક શ્રેષ્ઠીકુળમાં જન્મ લેશે, ત્યાં તેને સમ્યક્ત્ત્વની પ્રાપ્તિ થશે. ત્યાંથી મરણ પામીને સૌધર્મ નામના દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મશે અને ત્યાં ચારિત્ર ગ્રહણ કરીને, તેની સિદ્ધપદને પ્રાપ્ત કરશે. અધ્યયન હનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૯-દેવદત્તા) [33] હે - જંબૂ! તે કાળ અને તે સમયમાં રોહીતક નામનું ઋદ્ધ, તિમિત અને સમૃદ્ધ નગર હતું. ત્યાં પૃથિવીઅવતંક નામનું એક ઉધાન હતું, તેમાં ધરણ નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં વૈશ્રમણ દત્ત નામના રાજાનું રાજ્ય હતું. તેને શ્રી નામની રાણી હતી. તેને યુવરાજ પદથી અલંકૃત પુષ્પગંદી નામનો કુમાર હતો. તે નગરમાં દત્ત નામનો એક ગાથાપતિ રહેતો હતો, જે ધનવાન યાવતુ પોતાની જ્ઞાતિમાં ઘણો સન્માન નીય હતો, તેને કાઢી નામની પત્ની હતી. તેને સંપૂર્ણ તેમજ નિર્દોષ, પાંચ ઇન્દ્રિયોથી યુક્ત ઉત્તમ શરીરવાળી દેવદત્તા નામની એક બાલિકા હતી. તે કાળ અને તે સમયમાં પૃથિવીઅવતંસક નામનાં ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, તે વખતે ભગવાનના જયેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણા માટે ભિક્ષાર્થે ગયા, યાવતુ રાજમાર્ગમાં પધાર્યા, ત્યાં તેઓ હાથીઓ, અથ્વો અને પુરુષોને જુએ છે. તેમની વચ્ચે તેમણે અવકોટક બંધનથી બાંધેલી, કાન, નાક કાપેલી, યાવતું શૂળી વડે ભેદન કરાતી એક સ્ત્રીને જોઈ, જોઈને તેમના મનમાં પહેલાની જેમ વિચાર ઉત્પન્ન થયો, યાવત્ પહેલાની જેમ ભિક્ષા લઈને નગરમાંથી નીકળ્યા અને ભગવાનની પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા - હે ભદન્ત ! આ સ્ત્રી પૂર્વભવમાં કોણ હતી? હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં જંબુદ્વીપના ભારત વર્ષમાં સુપ્રતિષ્ઠ નામનું એક દ્ધ, તિમિત અને સમૃદ્ધ નગર હતું. ત્યાં મહારાજ મહા સેન રાજ્ય કરતા હતા. તેના અન્તપુરમાં ધારિણી વિગેરે એક હજાર રાણીઓ હતી. મહારાજ મહાસેનનો પુત્ર Page #44 -------------------------------------------------------------------------- ________________ 324 વિવારસૂર્ય-૧૯૩૩ અને મહારાણી ધારિણી દેવીનો આત્મજ સિંહસેન નામનો રાજકુમાર હતો, જે સંપૂર્ણ તેમજ નિર્દોષ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત શરીરવાળો તથા યુવ રાજ પદથી અલંકૃત હતો. સિંહસેન રાજકુમારના માતા પિતાએ કોઈ વખતે અત્યંત વિશાળ પાંચસો ઉત્તમ મહેલો બનાવડાવ્યા. ત્યાર બાદ, કોઇ સમયે તેમણે સિંહસેન રાજકુમારના શ્યામા વિગેરે પાંચ સો સુંદર રાજકન્યાઓ સાથે લગ્ન કરી દીધા. ત્યા બાદ રાજકુમાર સિંહસેન શ્યામાં વિગેરે તે પાંચસો રાજકન્યાઓ સાથેમહેલોમાં રમણ કરતોઆનંદપૂર્વક સમય વીતાવવા લાગ્યો. ત્યાર બાદ કોઈ વખતે મહારાજ મહાસેનનું મૃત્યુ થઈ ગયું દિન, આક્રંદન અને વિલાપ કરતાં રાજકુમારે તેનું નિસ્સરણ કાર્ય કર્યું. સિંહસેન રાજ સિંહાસન પર આરૂઢ થઈ રાજપદથી વિભૂષિત થઈને હિમવત્તાદિ પર્વતો જેવી શોભા પ્રાપ્ત કરવા લાગ્યો. સિંહસેન શ્યામા રાણીમાં મૂચ્છિત - તેના ધ્યાનમાં જ પાગલ. ગૃદ્ધ - તેની જ આકાંક્ષાવાળો, ગ્રથિત - તેના સ્નેહજાળમાં બંધાયેલા અને અધ્યપ પન્ન-તેમાં જ આ સક્ત થઈ ગયો. તે બીજી રાણીઓનો ન તો આદર કરતો હતો અને ન તેમનું ધ્યાન પણ રાખતો હતો, તે 499 રાણીઓની 499 માતાઓએ જ્યારે આ વાત જાણી ત્યારે તે સર્વેએ મળીને નિશ્ચય કર્યો કે આપણે માટે એ જ ઉચિત છે કે, આપણે શ્યામા રાણીને અગ્નિ પ્રયોગ, વિષ પ્રયોગ અથવા શસ્ત્ર પ્રયોગથી જીવન રહિત કરી નાખીએ. આ પ્રમાણે વિચાર કર્યા પછી તેઓ શ્યામા રાણીના અંતર, છિદ્ર તથા વિરહની રાહ જોવા લાગી. આ બાજુ શ્યામા રાણીને પણ આ યંત્રની ખબર પડી ગઈ. તે શ્યામા ભય ભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન અને ભયવિહૂવલ થઈ ગઈ, તથા જ્યાં કોપ ભવન હતું ત્યાં આવી અને ઉદાસીન મનવાળી થઈને બેઠી, યાવતું વિચાર કરવા લાગી. તત્પશ્ચાતુ સિંહસેન રાજાએ આ વૃત્તાન્ત જાણી કોપભવનમાં આવીને શ્યામાને ઉદાસીન જોઈને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયે! તુ આ પ્રમાણે નિરાશ અને ચિન્તિત કેમ છે? મહારાજ સિંહસેનનું આ કથન સાંભળી શ્યામાં અત્યંત ક્રોધ યુક્ત થઈ, પ્રબળ વચ નોથી રાજાને સર્વ વાત જણાવી ત્યારે રાજાએ કહ્યું-દેવાનુપ્રિયે! તું આ પ્રમાણે હતોત્સાહ થઈને આર્તધ્યાન ન કર, હું એવો ઉપાય કરીશ કે જેથી તારા શરીરને કોઈનાથી કોઈ પ્રકારની બાધા-પ્રબાધા થઈ શકશે નહીં. આ રીતે શ્યામાદેવીને ઈષ્ટ આદિ વચનો દ્વારા સાંત્વના દઇને મહારાજ સિંહસેન ત્યાંથી ચાલ્યા ગયા, જઈને તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા બોલાવીને તેમને કહ્યું કે - તમે લોકો અહીંથી જાઓ અને જઇને સુપ્રતિષ્ઠિત નગરની બહાર એક મોટી કૂદાકારશાળા બનાવ ડાવો, જે સેંકડો સ્તંભોથી યુક્ત, પ્રાસા દિય, દર્શનીય અભિરૂપ હો, ત્યારપછી કોઇ વખતે સિંહસેન રાજાએ પોતાની 499 રાણીઓની ૪૯૯માતા. ઓને આમંત્રણ આપ્યું. સિંહસેન રાજા દ્વારા આમંત્રિત થયેલી તેઓ વસ્ત્રો તેમજ આભૂ ષણોથી સુસજ્જિત થઈ સુપ્રતિષ્ઠિત નગરમાં મહારાજ સિંહસેનની પાસે આવી. મહા રાજ સિંહસેન તે રાણીઓની માતાઓને રહેવા માટે કૂટાગાર શાળામાં ઉતારો આપ્યો. તત્પશ્ચાતુ સિંહસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે ભદ્ર પુરુષો ! તમે લોકો વિપુલ અશનાદિક તથા અનેક પ્રકારના પુષ્પો વો. ગંધો-સુગંધિત પદાર્થો માળાઓ તથા અલંકારોને કૂટાગાર શાળામાં પહોંચાડો. ત્યારબાદ સર્વપ્રકાર નાં અલકારોથી વિભૂષિત તે 499 રાણીઓની માતાઓએ તે વિપુલ અશનાદિક તથા સુરા Page #45 -------------------------------------------------------------------------- ________________ 325 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ આદિ સામગ્રીનું આસ્વાદનાદિ કર્યું યથારુચિ ઉપભોગ કર્યો. ગંધર્વોએ તેમની પ્રશં સાના ગીતો ગાયા, ગાયકો તથા નર્તકોએ સંગીત અને નૃત્ય દ્વારા સ્વાગત કર્યું. આમ આનંદપૂર્વક તેઓ વિચારવા લાગી. તત્પશ્ચાતું અધરાત્રિના સમયે અનેક પુરુષો થી ઘેરા યેલ મહારાજ સિંહસેન જ્યાં કૂટાકાર શાળા હતી, ત્યાં આવ્યા, આવીને કૂટકાર શાળા ના બધા દરવાજા બંધ કરાવી દીધા અને તેની ચારે બાજુ આગ લગાવી દીધી. સિંહસેન દ્વારા જલાવેલી, ત્રાણ અને શરણથી રહિત, એવી તે 499 રાણીઓની માતા ઓ રૂદન, આઠંદન અને વિલાપ કરતી કાળધર્મ પામી. ત્યાર બાદ એતત્કમ.એતદ્વિધ,એતપ્રધાન અનેતત્સમાચારવાળો થતો તે સિંહ સેન રાજા અત્યધિક પાપ કર્મોન ઉપાર્જન કરીને 3400 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળમાસમાં કાળ કરી છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ 22 સાગરોપમની સ્થિતિવાળા નારકી ઓમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ તે સિંહસેનનો જીવ છઠ્ઠી નરકભૂમિમાંથી નીકળીને રોહતક નગરમાં દત્ત સાર્થવાહની કૃષ્ણ શ્રી’ નામની પત્નીના ઉદરમાં પુત્રી રૂપે ઉત્પન્ન થયો, ત્યારે તે કૃષ્ણશ્રીએ લગભગ નવ માસ પરિપૂર્ણ થવા પર એક કન્યાને જન્મ આપ્યો, જે અત્યંત કોમળ હાથપગવાળી, યાવતુ પરમ સુન્દરી હતી. ત્યારબાદ તે કન્યાના માતાપિતાએ બારમે દિવસે ઘણું અશનાદિ તૈયાર કરાવ્યું, યાવતું મિત્ર જ્ઞાતિ આદિને નિમંત્રિત કરીને તથા બધાને ભોજનાદિથી નિવૃત્ત થવા પર કન્યાનો નામકરણ સંસ્કાર કરતાં કહ્યું કે એનું નામ દેવદત્તા' રાખવામાં આવે છે. પછી તે દેવદત્તા બાલ્યાવસ્થાથી મુકત થઈને, યાવતું યૌવન, રૂપ અને લાવણ્યથી અત્યંત ઉત્તમ તેમજ ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. થોડા સમય પછી દેવદત્તા કોઇ દિવસે સ્નાન કરીને યાવતું સમસ્ત આભૂષણોથી વિભૂષિત થયેલી ઘણી કુન્જા આદિ દાસીઓ સાથે પોતાના મકાનમાં ઉપરના ઝરૂખામાં સોનાના દડાથી રમતી હતી. તે સમયે નાનાદિથી નિવૃત્ત યાવત્ વિભૂષિત મહારાજ વૈશ્રમણ ઘોડા ઉપર સવાર થઈને અનેક અનુચરો સાથે અશ્વક્રીડા માટે રાજમહેલમાંથી નીકળીને શેઠ દત્તના ઘર પાસેથી થઇને જઈ રહ્યા હતા, ત્યારે યાવતુ વૈશ્રમણ મહારાજાએ દેવદત્તા કન્યાને ઉપર સોનાના દડાથી રમતી જોઈ, જઈને કન્યાના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઇને રાજપુરુષોને બોલાવીને કહ્યું કે - દેવાનુપ્રિયે! આ કન્યા કોની છે? તથા એનું નામ શું છે? ત્યારે રાજ પુરુષો હાથ જોડીને યાવતુ આ પ્રમાણે કહેવા લાગ્યા - હે સ્વામિનું ! આ કન્યા દત્ત સાર્થવાહની પુત્રી અને કૃષ્ણથી શેઠાણીની આત્મજા છે. એનું નામ દેવદત્તા છે. ત્યાર બાદ મહારાજ વૈશ્રમણ દત્તે અસ્વક્રીડા કરીને પાછા આવી પોતાના અંતરંગ પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને જઇને દત્ત શેઠની પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદતા નામની કન્યાને યુવરાજ પુષ્પનન્દીને માટે પત્નીરૂપે માગો. જે તે રાજ્ય દઈને પણ મેળવી શકાય તો પણ લેવી જોઇએ. મહારાજ વૈશ્રમણની આ આજ્ઞાને સન્માનપૂર્વક સ્વીકાર કરીને તે લોકો સ્નાનાદિ કરી અને શુદ્ધ તથા સભામાં પ્રવેશ કરવા યોગ્ય ઉત્તમ વસ્ત્રો પહેરીને જ્યાં દત્ત સાર્થવાહનું ઘર હતું ત્યાં ગયાં. દત્ત શેઠ પણ તેમને આવતા જોઈ અત્યંત પ્રસન્નતા પ્રકટ કરતા આસન પરથી ઊઠીને તેમના સત્કાર માટે સાત-આઠ પગલા આગળ ગયો અને તેમનું સ્વાગત કરીને આસન પર બેસવાની પ્રાર્થના કરી ત્યાર બાદ ગતિજન્ય થાક દૂર Page #46 -------------------------------------------------------------------------- ________________ 326 વિવાગસૂર્ય-૧૯૩૩ થવાથી સ્વસ્થ અને માનસિક ક્ષોભ ન રહેવાના કારણે વિશેષ રૂપે સ્વાચ્ય પ્રાપ્ત કરતા તેમજ સુખપૂર્વક ઉત્તમ આસનો પર અવસ્થિત થઈ જવા પર તે ઘરે આવેલા સજ્જનોને દત્ત શેઠ વિનમ્ર શબ્ધથી નિવેદન કરતો આ પ્રમાણે બોલ્યો- મહાનુભાવો ! આપની અહીં પધરામણી કયા કારણથી થઈ છે? હું આપના આગમનું કારણ જાણવા ઇચ્છું છું. દત્ત સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે તે રાજપુરુષોએ આવવાનું કારણ કહ્યું. તે અંતરંગ પુરુષોનું આ કથન સાંભળી દત્ત શેઠ બોલ્યા-મહાનુભાવો! મારા માટે આજ મોટી ભેટ છે કે મહારાજ વૈશ્રમણ દત્ત મારી આ બાલિકાને ગ્રહણ કરીને મારાં ઉપર અનુગ્રહ કરી રહ્યો છે. ત્યાર બાદ દર શેઠે તે બધાનો પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારાદિથી યથોચિત સત્કાર કર્યો અને તેમને સન્માનપૂર્વક વિસર્જિત કર્યા. ત્યાર બાદ તે અંતરંગ પુરુષો મહારાજ વૈશ્રમણ પાસે આવ્યા અને તેમણે તેને સમગ્ર વૃત્તાન્ત કહી સંભળાવ્યો. ત્યાર પછી કોઈ સમયે દત્ત ગાથાપતિ શુભતિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં વિપુલ અશનાદિક સામગ્રી તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, સ્વજન, અને સંબંધી આદિને આમંત્રિત કરીને સ્નાન યાવતુ દુષ્ટ સ્વપ્નાદિના ફળને વિનષ્ટ કરવા માટે મસ્તક પર તિલક અને અન્ય માંગલિક કાર્યો કરીને, સુખપ્રદ આસન પર સ્થિતિ થઈને, તે વિપુલ અશનાદિક સામગ્રીનું મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી તેમજ પરિજનો સાથે આસ્વાદન વિસ્વાદન કર્યો પછી ઉચિત સ્થાન પર બેસીને આયા. પરમશુચિ ભૂત, અને મોક્ષ, થઈને, મિત્ર, જ્ઞાતિજન આદિનો વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગબ્ધ, માલા અને અલંકારથી સત્કાર કરે છે, સન્માન કરે છે, ત્યાર બાદ સ્નાન કરાવીને યાવતુ શારીરિક વિભૂષાથી વિભૂષિત કરેલી કુમારી દેવ દત્તાને સહસ્ત્ર પુરુષવાહિની શિબિકામાં બેસા ડીને અનેક મિત્રો, જ્ઞાતિજનો નજિજનો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનોથી ઘેરા યેલો સર્વઋદ્ધિ, યાવતું વાજિંત્રાદિના શબ્દો સાથે રોહીતક નગરની મધ્યમાંથી થઇને દત શેઠ, જ્યાં મહારાજ વૈશ્રમણનું ઘર હતું અને જ્યાં મહારાજ વૈશ્રમણ દત્ત વિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને તેણે મહારાજને બન્ને હાથ જોડી મસ્તક પર અંજલિ કરીને મહારાજનો જય હો, વિજય હો. આ શબ્દોથી વધામણી આપી, વધામણી આપ્યા પછી કુમારી દેવદત્તાને રાજાને સામે ઉપસ્થિત કરી. મહારાજ વૈશ્રમણ, પોતાના સામે ઉપસ્થિત કરવામાં આવેલી કુમારી દેવદત્તાને જોઈને અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા. વિપુલ અશનાદિક તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિ જનો, નિજજનો, સંબંધીજનો તથા પરિજનોને આમંત્રિત કરીને તેમને ભોજનાદિ કરા વીને તથા તેમનો વસ, ગંધ અને માલા, અલંકાર આદિથી સત્કાર અને સન્માન કર્યા. સત્કાર સન્માન કર્યા પછી કુમાર પુષ્યનન્દી અને કુમારી દેવદત્તાને બાજોઠ પર બેસા ડીને ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવે છે. ત્યાર બાદ તેમને સુંદર વેષભૂષાથી સુસજ્જિત કરીને હવન કરાવે છે. હવન કર્યા બાદ કુમાર પુષ્યનંદીને કુમારી દેવદત્તાનું પાણિગ્રહણ કરાવે છે. ત્યારબાદ તે વૈશ્રમણદત્ત રાજા, કુમાર પુષ્પનંદી અને દેવદત્તાના, સંપૂર્ણ ઋદ્ધિ યાવતું મહાનું વાદ્યધ્વનિ અને ઋદ્ધિ સમુદાય તથા સન્માન સમુદાય સાથે લગ્ન કરાવે છે. દેવદત્તાના માતાપિતા તથા તેમની સાથે આવેલા બીજા મિત્રજનો આદિને, પણ વિપુલ અનાદિક તથા વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથીસત્કાર કરે છે, સન્માન કરે છે રાજકુમાર પુષ્પગંદી શ્રેષ્ઠીપુત્રી દેવદત્તાની સાથે ઉત્તમ મહેલમાં વિવિધ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ 327 પ્રકારના વાદ્ય અને જેમાં મૃદંગ વાગી રહ્યા છે તેવા સર પ્રકારના નાટકોઠારા પ્રશસિત થતા વાવત્ આનન્દપૂર્વક સમય વીતાવવા લાગ્યા. મહારાજ વૈશ્રમણદા કાળધર્મ પામી ગયા. તેમના મૃત્યુ પર શોકગ્રસ્ત પુષ્પ નંદીએ ઘણા મોટા સમારોહ સાથે તેમનું નિસ્સરણ કર્યું યાવતું મૃતક કર્મ કરીને પ્રજાના અનુરોધથી (આગ્રહથી રાજ્યસિંહાસન ઉપર આરૂઢ થયો, ત્યારથી તે યુવરાજ મટીને રાજા થયો. રાજા થઈ ગયા પછી પુષ્પનંદી પોતાની માતા શ્રીદેવીની નિરંતર ભક્તિ. કરવા લાગ્યો. તે હંમેશા માતા પાસે જઈને તેના ચરણોમાં પ્રમાણ કરતો, ત્યાર બાદ શતપાક અને સહસ્ત્રપાક તેલોના માલિશથી અસ્થિ, માંસ, ત્વચા અને રૂંવાડાને સુખ કારી એવી ચાર પ્રકારની સંવાહનક્રિયાથી શરીરને શાતા પહોંચાડતો, પછી સુગંધિત ચૂર્ણથી શરીરનું ઉબટન કરીને ગરમ, ઠંડા અને સુગંધિત પાણીથી સ્નાન કરાવતો, ત્યાર બાદ વિપુલ અશના દિનું ભોજન કરાવતો, ભોજન કરાવ્યા પછી જયારે તે શ્રી દેવી સુખાસન પર બિરાજમાન થઈ જતી ત્યારે તે પોતે સ્નાન કરતો, પછી મનુષ્ય સંબંધી ભોગોનો ઉપયોગ કરતો સયમ વ્યતીત કરતો. ત્યાર બાદ કોઈ વખતે મધ્ય રાત્રિમાં કુટુંબ સંબંધી ચિંતાઓથી વ્યગ્ર થયેલી દેવદત્તા જાગતી હતી. તે વખતે તેના હૃદયમાં એવો સંકલ્પ થયો કે મહારાજ પુષ્યનંદી નિરંતર શ્રી દેવીની સેવામાં જ લીન રહે છે. તેથી આ અવક્ષેપથી હુ મહારાજ પુષ્પનંદી સાથે મનુષ્ય સંબંધી ઉદાર વિષય ભોગોનો ઉપભોગ કરી શકતી નથી, અથતુ તેઓ નિરંતર શ્રીદેવીની ભક્તિમાં જ લાગેલા રહે વાથી મને તેમની સાથે ભોગપભોગનો પૂરતો સમય મળતો નથી, તેથી મારા માટે હવે એ જ યોગ્ય છે કે, અગ્નિ, શસ અથવા વિષના પ્રયોગથી શ્રીદેવીનો પ્રાણાન્ત કરીને મહા રાજ પુષ્યનંદી સાથે મનુષ્ય સંબંધી ઉદાર વિષયભોગોની ઈચ્છા મુજબ ઉપભોગ કરું, એવો વિચાર કરીને તે શ્રીદેવીને મારવા માટે કોઈ અંતર, છિદ્ર જેવા લાગી અને વિરહની પ્રતીક્ષામાં સાવધાન રહેવા લાગી. ત્યાર બાદ કોઈ વખતે શ્રીદેવી સ્નાન કરીને એકાન્તમાં શય્યા ઉપર સુખપૂર્વક સૂતેલી હતી, આ બાજુ દેવી દેવદત્તાએ એકાન્તમાં સૂતેલી શ્રીદેવીને જોઈ અને ચારે તરફ નજર ફેરવીને જ્યાં રસોડું હતું ત્યાં આવી, આવીને એક લોખંડના સળિયાને અગ્નિમાં તપાવ્યો. જ્યારે તે સળિયો અગ્નિ જેવો અને કેસૂડાંના ફૂલ જેવો લાલ થઇ ગયો ત્યારે તેને સાણસીથી પકડીને જ્યાં શ્રીદેવી હતી ત્યાં આવી. તે તપાવેલા લોઢાના સળિયાને શ્રીદેવીના અપાન ભાગમાં ગુહ્યથાનમાં ખેંચાડી દીધો. તે સળિયો ખુંચાડવાથી મોટી ચીસ પાડીને આઠંદન કરતી શ્રીદેવી મૃત્યુ પામી. ત્યારબાદ તે ભયાનક ચીત્કારના શબ્દ સાંભળીને શ્રીદેવીના દાસદાસીઓ ત્યાં દોડી આવ્યા. આવતાં જ તેમણે ત્યાંથી દેવ દત્તાને જતી જોઈ અને જ્યારે તે દાસીઓ શ્રીદેવી પાસે ગઈ તો તેમણે શ્રીદેવીને પ્રાણ રહિત, ચેખાશૂન્ય અને જીવનરહિત થયેલી છે. ત્યારે શ્રીદેવીને મરેલી જોઇને તેઓ એકદમ રાડો પાડવા લાગી. હાય ! હાય! મહાન અનર્થ થઈ ગયો, એમ કહીને રોતી, ચિલ્લાતી અને વિલાપ કરતી તેઓ મહારાજ પુષ્પનંદી પાસે આવી અને આવીને તેને આ પ્રમાણે કહેવા લાગી - હે સ્વામિનું! મહાન અનર્થ થઈ ગયો, દેવી દેવદત્તાએ શ્રીદેવીને જીવનરહિત કરી દીધી- મારી નાખી. ત્યાર બાદ રાજા પુષ્પગંદી તે દાસીઓ પાસેથી વૃત્તાન્ત સાંભળીને અને તેનો Page #48 -------------------------------------------------------------------------- ________________ 328 વિવાગસૂર્ય-૧૯૩૩ વિચાર કરીને મહાન માતૃ શોકથી આક્રાન્ત થઇ ગયો. કુહાડાથી કાપેલા ચંપક વૃક્ષથી જેમ ધબ દઈને નીચે ભૂમિ પર સંપૂર્ણ અંગોથી પડી ગયો. ત્યાર બાદ થોડા સમય પછી તે પુષ્પગંદી રાજા હોશમાં આવ્યો, ત્યારે રાજ, ઈશ્વર યાવતુ સાર્થવાહ આ બધા સાથે અને મિત્રો, જ્ઞાતિજનો, નિજજનો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનો સાથેદન, આકંદન અને વિલાપ કરતો મહાન ઋદ્ધિ તેમજ સત્કાર સમુદાયથી તે શ્રીદેવીની સ્મશાનયાત્રા કાઢી. ત્યાર બાદ અત્યંત ક્રોધથી લાલપીળો થઈને તેણે તે દેવદતા દેવીને, રાજપુરુષ દ્વારા પકડાવીને ઉપરોક્ત વિધિથી દેવદત્તાને મારી નાખવાની આજ્ઞા આપી. આ રીતે હે ગૌતમ! દેવદત્તા દેવી પૂર્વત પાપકર્મોનું ફળ ભોગવતી વિચારી રહી છે. હે ભગવન્ત ! દેવદત્તા દેવી અહિંથી કાલ માસમાં કાળ કરીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? ભગ વને કહ્યું- હે ગૌતમ ! દેવદત્તા દેવી 80 વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને કાલ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં ઉત્પન્ન થશે, બાકીનું સંસારભ્રમણ પૂર્વવતુ કરતી થકી યાવતુ વનસ્પતિમાં લીંબડા આદિ કડવા વૃક્ષોમાં તથા કડવા દૂધ વાળા અર્ક આદિના છોડોમાં લાખો વાર ઉત્પન્ન થશે.ત્યાંથી અંતર રહિત નીકળીને ગંગપુર નગરમાં હિંસ રૂપે ઉત્પન્ન થશે, ત્યાં પારધી દ્વારા વધ કરવા પર, તે હંસ ગંગ પુરનગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્રરૂપે જન્મ લેશે, ત્યાં સખ્યત્ત્વને પ્રાપ્ત કરી પ્રથમ દેવલોક માં ઉત્પન્ન થશે, ત્યાં ચારિત્ર ગ્રહણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે, કેવળજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશે, સંપૂર્ણ કમોંથી મુક્ત થઇ સમસ્ત કમજન્ય સંતાપથી રહિત થઈ સર્વ દુઃખોને અંતર કરશે. અધ્યયન ૯-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન 10 અંજૂશ્રી) [34] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં વધમાનપુર નામનું એક નગર હતું. ત્યાં વિજયવર્ધમાન નામનું ઉદ્યાન હતું. તેમાં મણિભદ્ર નામના યક્ષનું યક્ષાયતન હતું. વિજય મિત્ર ત્યાંના રાજા હતા. ત્યાં ધનદેવ નામનો સાર્થવાહ રહેતો હતો, જે બહુ જ ધનવાનું અને નગરપ્રતિષ્ઠિત હતો, તેની પ્રિયંગુ નામની પત્ની હતી તથા તેની સર્વોત્કૃષ્ટ શરીર વાળી અંજૂ નામની બાલિકા હતી. વિજય વર્ધમાન ઉદ્યાનમાં કોઈ વખતે શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી પધાર્યા, યાવતુ પરિષદુ ધર્મ દેશના સાંભળીને પાછી ચાલી ગઈ. તે વખતે ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય યાવતું ભિક્ષા માટે ભ્રમણ કરતા, વિજયમિત્ર રાજાના ઘરની અશોક વાટિકાની નજીક જતાં તેઆએ. એક દુબળા શરીરવાળી, ભૂખી, માંસ રહિત શરીરવાળી, જેના હાડકાં ખખડી રહ્યાં હતાં તેવી, જેની ચામડી હાડકાં સાથે ચોંટી ગઈ છે તેવી, જેના હાડ ચામજ બાકી રહ્યાં છે તેવી, નીલા રંગની સાડી પહેરેલી, તેમજ કષ્ટમય, કરુણાજનક અને દીનતાપૂર્ણ વચન બોલતી એક સ્ત્રીને જોઈ, જોઈને વિચાર કરવા લાગ્યા. બાકી સર્વ વૃત્તાન્ત પુર્વવતુ જાણવો. હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં આ જેબૂદ્વીપના ભારત વર્ષમાં ઇન્દ્રપુર નામનું એક સુપ્રસિદ્ધ નગર હતું ત્યાં ઇન્દ્રદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં પૃથ્વીટી' નામની એક વેશ્યા રહેતી હતી. ઇન્દ્રપુર નગરમાં તે ગણિકા અનેક ઈશ્વર, તલવર યાવતુ સાર્થવાહ આદિ લોકોને ચૂણદિના પ્રયોગથી વશમાં કરીને મનુષ્ય સંબંધી ઉદારમનોજ્ઞ કામો ગોનો ઈચ્છા પ્રમાણે ઉપભોગ કરતી આનંદપૂર્વક સમય Page #49 -------------------------------------------------------------------------- ________________ - શ્રત -1, અધ્યયન-૧૦ 329 વિતાવી રહી હતી. ત્યાર બાદ એ તત્કમાં, ત...ધાના તદ્વિધા તથા તત્સમાચાર તે પૃથ્વી શ્રી વેશ્યા અત્યંત નિકાચિત પાપ કર્મોનું ઉપાર્જન કરીને 3500 વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કોલ કરીને છઠ્ઠી નરક ભૂમિની 22 સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઇ. ત્યાંથી નીકળીને તે આજ વર્ધમાનપુર નગરના ધનદેવ નામના સાર્થવાહની પ્રિયંગુ નામની પત્નીના ઉદરમાં કન્યારૂપે ઉત્પન્ન થઈ. તે પ્રિયંગુએ નવમાસ પૂર્ણ થવા પર કન્યાને જન્મ આપ્યો અને તેનું નામ “અંજૂશ્રી રાખ્યું. તેનું બાકીનું વર્ણન દેવદત્તાની જેમ જાણવું.મહારાજ વિજ્યમિત્રે અશ્વક્રિીડા કરવા માટે જતા વૈશ્ર મણ દત્તની જેમજ અંજૂછીને જોઈ અને તેતલિની જેમ તેને પોતાને માટે માગી, યાવતું તે અંજૂશ્રી સાથે લગ્ન કર્યા. કોઈ અન્ય સમયે અંજૂશ્રીના શરીરમાં યોનિશૂળ નામના રોગનો પ્રાદુર્ભાવ થયો. આ જોઈને વિજય રાજાએ કૌટુંબિક પુરુષોને આ વાત જાહેર કરવા કહ્યું. આ ઉઘોષણા સાંભળીને નગરના ઘણા અનુભવી વૈદ્યો, વૈદ્યપુત્રો આદિ રાજા વિજ્યમિત્ર પાસે આવ્યા. રાજાની આજ્ઞાથી તેઓ અંજૂશ્રી પાસે ઉપસ્થિત થયા અને અંજૂશ્રી પાસે આવીને ઔત્પાત્તિકી આદિ બુદ્ધિઓ દ્વારા નિદાનાદિથી રોગનો નિર્ણય કરતા વિવિધ પ્રકારના અનુભવિક પ્રયોગો દ્વારા દેવી અંજૂશ્રીના યોનિશૂળને ઉપશાન્ત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ તેમના પ્રયોગોથી દેવી અજૂશ્રીના યોનિશૂળનું શમન કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ખિન્ન, શ્રાન્ત અને હતોત્સાહ થઈને જ્યાંથી આવ્યા હતાં ત્યાં ચાલ્યા ગયા. ત્યાર બાદ દેવી અંજૂશ્રી તે શલ્યજન્ય વેદનાથી દુઃખી થતી સુકાવા લાગી, ભૂખી રહેવા લાગી અને માંસરહિત શરીરવાળી થઇને કષ્ટપૂર્ણ, કરુણાજનક અને દીનતાપૂર્ણ શબ્દોમાં વિલાપ કરતી જીવન વ્યતીત કરવા લાગી. હે ભગવન્! અંજૂદેવી અહીંથી કાલ માસમાં કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! અંજૂદેવી 0 વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાલે માસમાં. કાળ કરીને રત્નપ્રભા નામની પૃથ્વીમાં નારકરૂપે ઉત્પન્ન થશે. તેનું બાકીનું સંસારભ્રમણ પ્રથમ અધ્યયનની જેમ જાણવું ચાવતું વનસ્પતિમાં લીંબડા આદિ કડવાં વૃક્ષો તથા કડવા દૂધવાળા અર્ક આદિના છોડોમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરીને તે સર્વતોભદ્ર નામના નગરમાં મોર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે મોર, પારધી દ્વારા મરાઈ જવા પર તે જ સર્વતોભદ્ર નગરના એક પ્રસિદ્ધ શ્રેષ્ઠી કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે.ત્યાં બાળપણને છોડી,યૌવનાવસ્થાને તેમજવિજ્ઞાનની પરિપકવઅવસ્થાને પામતો તે તથારૂપ સ્થવિરો પાસે સમ્યક્ત્વને પ્રાપ્ત કરશે. ત્યાર બાદ દીક્ષા ગ્રહણ કરીને, મૃત્યુ પછી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થશે. મહાવિદેહ ક્ષેત્રમાં તે ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરશે, જેવી રીતે પહેલાઅધ્યયનમાં વર્ણન કર્યું છે તેમાયાવતુસર્વદુખોથી રહિત થઈ જશે. | અધ્યયનઃ૧૦-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ 1 શ્રતસ્કંધ -૧-ગુર્જરછાયાપૂર્ણ ! T F શ્વત સ્કંધ 2 | (અધ્યયનઃ૧-સુબાહકુમાર) [35] તે કાળ અને તે સમયમાં રાજગૃહમાં નામનું નગર હતું. તે નગર ઋદ્ધિ અને Page #50 -------------------------------------------------------------------------- ________________ 330 વિવાદસૂર્ય-૨૧૩૫ સમૃદ્ધિથી યુક્ત હતું. ત્યાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં કોઈ વખતે સુધમસ્વિામી પધાર્યા. જંબુસ્વામીએ વાવતુ તેમની પર્યપાસના કરી. આ પ્રમાણે કહ્યું ભગવન્ત ! શ્રમણ ભગવન્ત મહાવીર સ્વામી પાવતા મોક્ષને પ્રાપ્ત થયા છે, તેમણે દુખવિપાકનો આ અર્થ પ્રતિપાદન કર્યો છે તો ભગવન્તા યાવતું મોક્ષને સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહા વીર સ્વામીએ સુખવિપાકનો શું અર્થ પ્રતિપાદિત કયો છે ? હે જંબૂ! સુખવિપાકના દશ અધ્યયનનો આ પ્રમાણે પ્રતિપાદન કર્યા છે. [36] સુબાહુકુમાર, ભદ્રનંદી, સુજાત, સુવાસવ, જિનઘસ, ધનપતિ. મહાબલ, ભદ્રનંદી, મહાચંદ્ર અને વરદત્ત. [37] હે જેબૂ! તે કાળ અને તે સમયમાં ભવનોથી યુક્ત, સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત અને ધન-ધાન્ય થી પરિપૂર્ણ હસ્તિશીષ નામનું નગર હતું. તેની બહાર ઉત્તર અને પૂર્વ દિશાની મધ્યમાં સર્વઋતુઓમાં ઉત્પન્ન થનારા ફળફૂલો આદિથી યુક્ત પુષ્પ કરંડક નામનું ઘણું જ રમણીય ઉદ્યાન હતું. તે ઉધાનમાં કૃતવનમાલપ્રિય નામના યક્ષનું એક ઘણું જ સુંદર યક્ષાયતન હતું તે નગરમાં અદીનશત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો, અદીનશત્રુ નરેશના અંતઃપુરમાં ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી. એક વખત રાજ્યોચિત વાસભવનમાં સૂતેલી ધારિણીદેવીએ સ્વપ્નમાં સિંહને જોયો, ત્યાર પછી જન્મ આદિનો સંપૂર્ણ વૃત્તાન્ત મેઘકુમારના જન્મ આદિની જેમ જાણી લેવો જોઈએ. યાવતુ સુબાહુકુમાર સાંસારિક કામભોગોના ઉપભોગોમાં સર્વથા સમર્થ થઇ ગયો, માતા પિતાએ સર્વોત્તમ પાંચસો મોટા ઊંચા મહેલો અને તેની વચ્ચે એક ઘણા વિશાળ ભવનનું નિર્માણ કરાવ્યું, મહાબલ રાજાની જેમ સુબાહુકુમારનો વિવાહ પણ કરવામાં આવ્યો. અને તે જ રીતે પૃથક પૃથક્ પાંચસો પ્રીતિદાન - આપવામાં આવ્યા. ત્યાર પછી તે સુબાહુકુમાર તે વિશાળ ભવનમાં નાટયાદિથી ઉપગોપ માન થતો તે દેવીઓ સાથે મનુષ્યોચિત મનોજ્ઞ વિષય ભોગોનો યથેષ્ટ ઉપભોગ કરવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કોઈ વખતે હતિશીર્ષ નગરમાં પધાર્યા. પરિષદ્ નગરમાંથી નીકળી. રાજા કૃણિકની જેમ મહારાજ અને શત્રુ પણ નગરમાંથી ચાલ્યા તથા માલિની જેમ સુબાહુકુમારે પણ ભગવાનના દર્શન માટે રથદ્વારા પ્રસ્થાન કર્યું. યાવતુ ભગવાન્ ધર્મનું નિરૂપણ કર્યું. પરિષદ્ અને રાજા ધર્મકથા સાંભળીને ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન્ મહાવીર સ્વામી પાસે ધર્મકથાનું શ્રમણ તથા મનન કરીને અત્યંત પ્રસન્ન થયેલ સુબાહુકુમાર ઊઠીને શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીને વન્દન નમસ્કાર કરીને કહેવા લાગ્યા. ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. માવતુ જેવી રીતે આપના શ્રી ચરણોમાં અનેક રાજા, ઈશ્વર યાવતુ સાથે વાહ આદિ ઉપસ્થિત થઈને, મુંડિત થઈને તથા ગૃહસ્થાવસ્થાથી નીકળીને અણગાર ધર્મ માં દીક્ષિત થયા છે તેવી રીતે હું પાંચ મહાવ્રતોને તો અંગીકાર કરવામાં સમર્થ નથી તેથી હું પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોનું જેમાં વિધાન છે. તેવા બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને આપની પાસેથી અંગીકાર કરવા ઈચ્છું છું. ત્યારે ભગવાને કહ્યું. સુબહુકુમાર ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, પરંતુ શુભ કાર્યમાં વાર ન લગાડો. એમ કહેવા પર સુબાહુકુમારે શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી પાસેથી પાંચ અણુવ્રત સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો, તે કાળ અને તે Page #51 -------------------------------------------------------------------------- ________________ મુતસ્કંધ-૨, અધ્યયન-૧ 331 સમયમાં ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ અણગાર યાવત આ રીતે કહેવા લાગ્યા. અહો ભંતે! સુબાહુકુમાર બાળક ઘણો જ ઈષ્ટ, ઈષ્ટ રૂપ, કાન્ત, કાન્ત રૂ૫. પ્રિય, પ્રિયરૂપ મનોશ, મનોજ્ઞારૂપ,મનામ,મનામરૂપ, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપ-સુન્દર રૂપ વાળો છે. ભગવન્! આ સુબાહુકુમાર સાધુજનોને પણ ઇષ્ટ, ઇષ્ટરૂપ. વાવ, સુરૂપ લાગે છે. ભદન્ત ! સુબાહુકુમારે એવી અપૂર્વ માનનીય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી, ઉપલબ્ધ કરી? અને કેવી રીતે તેની સન્મુખ ઉપસ્થિત થઈ? એ પૂર્વભવમાં કોણ હતો? હે ગૌતમ! તે કાળા અને તે સમયમાં આ બૂઢીપ નામક દ્વીપમાં અન્તર્ગત ભારતવર્ષમાં હસ્તિનાપુર નામનું એક સદ્ધ, તિમિત તથા સમૃદ્ધ નગર હતું, ત્યાં સુમુખ નામનો એક ધનાઢય, પ્રભાવશાળી અને કોઈથી પણ પરાભવ ન પામનાર એક ગાથાપતિ રહેતો હતો, જે, યાવતુ નગરનો મુખી માનવામાં આવતો હતો. તે કાળે અને તે સયમે જાતિ સંપન્ન યાવતુ પાંચસો શ્રમણોથી પરિવૃત્ત ધર્મઘોષ નામના સ્થાવિર ક્રમપૂર્વક ચાલતા અને ગ્રામનું ગ્રામ વિચરતાં હસ્તિનાપુર નગરના સહસ્ત્રાગ્ર નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં પથપ્રતિ રૂપ અવગ્રહ ને ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિહરવા લાગ્યા. તે કાળ અને તે સમયે શ્રી ધર્મઘોષ સ્થવિરના અન્તવાસી ઉગ્ર તપસ્વી યાવતુ તેઓલેશ્યાને સંક્ષિપ્ત કરી ધારણ કરનાર સુદત્ત નામના અણગાર માસખમણ તપ કરતા વિચારી રહ્યા હતા, પુનિત સાધુ જીવન વ્યતીત કરી રહ્યા હતા. ત્યાર પછી સુદર અણગાર જે માસખમણ ના પારણે પહેલા પહોર સ્વાધ્યાય કરતા હતા, બીજે પહોરે ધ્યાન કરતા હતા અને ત્રીજે પહોરે, જેવી રીતે ગૌતમ સ્વામી પ્રભુવીરને પૂછતા હતા તેવી રીતે જ તે સુદત્ત, અણગારે પણ શ્રી ધર્મઘોષ વિરની અનુમતિ મેળવીને યાવતું ભિક્ષાને માટે બ્રમણ કરતા સુમુખ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી સુમુખ ગાથાપતિએ આવી રહેલા સુદત્ત અણગારને જોયા, જોઇને અત્યંત પ્રસન્ન ચિત્તથી આસન પરથી ઊઠયો , ઊઠીને બાજોઠથી નીચે ઉતાર્યો, ઊતરીને પાદુકાનો ત્યાગ કરીને એકાટિક ઉત્તરાસંગ દ્વારા સુદત અણગારના સ્વાગત માટે સાત આઠ પગલા સામે ગયો. સામે જઈને, વન્દનાનમસ્કાર કરીને, જ્યાં રસોઈ ઘર હતું, ત્યાં ગયો, સુદર અણગારને વિપુલ અશનાદિ આપ્યા. આપતી વખતે પણ પ્રસન્ન થયો અને આપ્યા પછી પણ પ્રસન્ન થયો. ત્યાર પછી દ્રવ્યતા શુદ્ધિથી દાયકા શુદ્ધિથી, પ્રતિગ્રાહકની શુદ્ધિથી તથા મન, વચન અને કાયરૂપ ત્રિકરણની શુદ્ધિના કારણે તે સુમુખ ગૃહપતિ દ્વારા સુંદર અણ. ગારને પ્રતિલાભિત કરવા પર તેણે સંસારને પરિત્ત કર્યો અને મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો તથા તેના ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા તે આ પ્રમાણે સુવર્ણ વૃષ્ટિ, પાંચ વર્ણના ફૂલોની વૃષ્ટિ, વસ્ત્રોની વૃષ્ટિ, દેવદુભિઓ અને આકાશમાં “અહોદાન, અહોદાન' ની ઉદ્દઘોષણા. હસ્તિનાપુરનાં ત્રિપથ યાવતુ સામાન્ય માગમાં અનેક મનુષ્યો એકત્રિત થઈને પરસ્પર એક બીજાને કહેતા હતા - હે દેવાનુપ્રિયો ! ધન્ય છે, સમુખ ગાથાપતિ તે સુમુખ ગાથાપતિ સેંકડો વર્ષનું આયુષ્ય ભોગવીને કાળ માસ માં કાળ કરીને આ હસ્તિ શીર્ષ નગરમાં મહારાજા અદીનશત્રુની ધારિણી દેવીની કુક્ષિ માં ગર્ભરૂપમાં ઉત્પન્ન થયો. ત્યારે ધારિણીદેવી પોતાની શય્યા ઉપર કંઈક સૂતેલી અને કંઈક જાગતી હતી અને આ અર્ધ નિદ્રિતાવસ્થામાં તેણે સ્વપ્નમાં સિંહને જોયો. બાકીનું વર્ણન પૂર્વવત્ જાણવું. Page #52 -------------------------------------------------------------------------- ________________ 332 વિવાગસર્ષ 2/1/37 ગૌતમ-ભગવનું ! સુબાહુકુમાર આપશ્રીના ચરણોમાં મુંડિત થઈને ગૃહસ્થા વાસનો ત્યાગ કરીને અણગાર ધર્મ અંગીકાર કરવામાં સમર્થ છે? હા ગૌતમ ! છે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કોઈ અન્ય સમયે હસ્તિશીર્ષ નગરના પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતવનમાલનામક યક્ષાયતનથી વિહાર કરીને અન્ય દેશોમાં ભ્રમણ કરવાનું શરૂ કર્યું. અહીં સુબાહુકુમાર, જે શ્રમણોપાસક * થઈ ગયો હતો અને જીવાજી વાદિ પદાર્થોનો જાણકાર થઈ ગયો હતો, તે આહારાદિના દાન દ્વારા અપૂર્વ લાભ પ્રાપ્ત કરતો સમય વીતાવવા લાગ્યો. કોઈ વખતે તે સુબાહુ કુમાર ચતુર્દશી, અષ્ટમી, અમા વસ્યા અને પૂર્ણિમાના દિવસોમાંથી કોઈ એક દિવસે પૌષધશાળામાં જઈને ત્યાંનું પ્રમાર્જન કરીને ઉચ્ચાર અને શ્રમણ ભૂમિનું નિરીક્ષણ કર્યા બાદ ત્યાં કુશનું આસન બીછાવીને તેના પર આરૂઢ થઈને અષ્ટમ ભક્તને ગ્રહણ કરે છે પૌષધશાળામાં પૌષધ રક્ત થઈને યથાવિધિ તેનું પાલન કરતો થકો વિહરવા લાગ્યો. - ત્યાર પછી મધ્યરાત્રિમાં ધર્મજાગરણ માટે જાગતા થકા સુબાહુકુમારના મનમાં આવો સંકલ્પ ઊઠયો કે - તે ગ્રામ, નગર, આકર, જનપદ અને સન્નિવેશાદિ ધન્ય છે. જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી વિચારે છે. તે રાજા, ઇશ્વર આદિ પણ ધન્ય છે, જે શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીની પાસે મુંડિત થઇને દીક્ષિત થાય છે તથા તે સજા, ઇશ્વરાદિપણ ધન્ય છે, જે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે છે. વળી તે રાજા, ઇશ્વરાદિ પણ ધન્ય છે. જે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ધમદશના સાંભળે છે, તે જો શ્રમણ ભગવાનૂ મહાવીર યાવતું ગમન કરતા થકા અહીં પધારે તો હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે પંડિત થઇને દીક્ષા અંગીકાર કરી લઉં. ત્યારે શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી સુબાહુકુમારના ઉક્ત પ્રકારના સંકલ્પને જાણીને ક્રમશઃ ગ્રામનુગ્રામ વિચરતાં થકા. હતિશીર્ષ નગરના પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતવનમાલપ્રિય નામક યક્ષના યક્ષાયતનમાં પધાર્યા અને સાધુવૃત્તિને અનુકૂળ સ્થાને ગ્રહણ કરીને ત્યાં સ્થિરતા કરી. ત્યાર બાદ પરિષદ્ અને રાજા નગરથી નીકળ્યાં, સુબાહુકુમારે પણ પહેલાની જેમ મહાનુ સમારોહ સાથે ભગવાનૂના દર્શન માટે પ્રસ્થાન કર્યું. ભગવાને ધર્મની પ્રરૂપણા કરી, પરિષદુ તથા રાજા ધર્મ-દશના સાંભળીને પાછા ચાલ્યા ગયા. સુબાહુકુમાર ભગવાનની પાસે ધર્મશ્રમણ કરીને તેનું મનન કરતો થકો પ્રસન્ન ચિત્તથી મેઘકુમારની જેમ માતાપિતાની અનુમતિ પ્રાપ્ત કરે છે. તેમનું નિષ્ક્રમણ, અભિષેક પણ મેઘકુમારની જેમજ થયું ધાવતું સુબાહુકુમાર અણગાર સમિતિના પાલક અને બ્રહ્મચારી બની ગયા. ત્યાર બાદ તે સુબાહુકુમાર અણગાર શ્રમણ ભગ વાન મહાવીર સ્વામીના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકાદિ અગિયાર અંગોનું અધ્યયન કરવા લાગ્યા, તથા ઉપવાસ આદિ અનેક પ્રકારના તપોના અનુષ્ઠાનથી આત્માને ભાવિત કરતા થકા ઘણાં વર્ષો સુધી ગ્રામ પર્યાયનું યથાવિધિ પાલન કરીને એક માસની સંખનાથી પોતાને આરાધિત કરીને સાઠ ભક્તોનું છેદન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરીને આત્મશુદ્ધિ દ્વારા સમાધિ પ્રાપ્ત કરીને કાલ માસમાં કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે સુબાહુકુમારનો જીવ સૌધર્મ દેવલોકથી આયુષ્ય, ભવ અને , Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧ 333 * સ્થિતિનો ક્ષય થવા પર દેવ શરીરને છોડીને વ્યવધાન રહિત. મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે. ત્યાં શંકા, આકાંક્ષા આદિ દોષોથી રહિત સમ્યકત્વને પ્રાપ્ત કરીને તથા રૂપે સ્થ વિરોની પાસે મુંડિત થઈને યાવતુ દીક્ષિત થઈ જશે. ત્યાં અનેક વર્ષો સુધી ગ્રામર્થ્ય પયયનું પાલન કરીને આલોચના તથા પ્રતિક્રમણ કરીને, સમાધિસ્થ થઈને મૃત્યુ પ્રાપ્ત કરીને સાનુકુમાર નામક ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય ભવને ધારણ કરીને અણગાર ધર્મનું આરાધના કરી શરીરાન્ત થવા પર મહાશુક્ર નામક સાતમા દેવલોકમાં ઉત્પન થશે. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરીને પછી મનુષ્યભવને પ્રાપ્ત થઈ, દિક્ષાવ્રતનું પાલન કરીને મૃત્યુ પછી આરણ નામના અગિયારમાં દેવલોકમાં ઉત્પન થશે. ત્યાંથી અવીને ફરી મનુષ્ય ભવને પ્રાપ્ત કરશે અને શ્રમણ ધર્મનું પાલન કરીને મૃત્યુ પછી “સવર્થિ સિદ્ધ" નામક વિમાનમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી એ વીને સુબાહુકુમાર નો તે જીવ વ્યવધાન રહિત મહાવિદેહ ક્ષેત્રમાં કોઇ ધનિક કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં દૃઢ પ્રતિજ્ઞાની જેમ ચારિત્ર ગ્રહણ કરી, સિદ્ધ પદને પ્રાપ્ત કરશે. અધ્યયનઃ ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૨-ભદ્રનંદી) [૩૮]જંબૂ! તે કાળે અને તે સમયે, ઋષભપુર નામનું નગર હતું, ત્યાં સ્તૂપ કડક નામનું ઉઘાન હતું અને તે ઉદ્યાનમાં ધન્ય નામનાં યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં ધનપતિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની સરસ્વતીદેવી નામની રાણી હતી. મહા રાણીએ સ્વપ્ન જોયું, પતિને કહેવું, સમય આવવા પર બાળકનો જન્મ થવો અને બાળકનું બાલ્યાવસ્થામાં કળાઓ શીખીને યૌવન પ્રાપ્ત કરવું, ત્યાર પછી વિવાહ થવો, તથા રાજભવનમાં ઈચ્છાનુસાર ભોગોનો ઉપભોગ આદિ સર્વ બાબતો સુબાહુકુમારની જેમ જાણવી જોઈએ. તેમાં આ વિશેષતા છે કે બાળકનું નામ ભદ્રનન્દી હતું. તેનો શ્રીદેવી પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. ત્યાર પછી મહાવીર સ્વામી પધાર્યા ભદ્રનન્દીનો શ્રાવકધર્મ સ્વીકાર્યો અને ગૌત સ્વામીએ તેનો પૂર્વભવ સંબંધી પ્રશ્નો કર્યા ત્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું. મહાવિદેહ ક્ષેત્રની અંદર પુંડરિકિણી નામની નગરીમાં આ ભદ્રનન્દીનો જીવ વિજય નામનો કુમાર હતો, તેમણે યુગબાહુ તીર્થકરને પ્રતિલા ભિત કર્યોતેનાથી મનુષ્ય આયુનો બંધ કર્યો અને અહીં ભદ્રનન્દીના રૂપમાં ઉત્પન્ન થયો. શેષ વર્ણન સુબાહુકુમારની જેમજ જાણી લેવું જોઈએ. | અધ્યયનઃ ૨ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૩-સુજાતકુમાર) [39] હે જબ! વીરપુર નામક નગર હતું. ત્યાં મનોરમ નામનું ઉદ્યાન હતું. ત્યાં મહારાજા વીરકૃષ્ણમિત્ર રાજ્ય કરતા હતા. તેમની રાણી શ્રીદેવી હતી અને સુજાત નામની કુમાર હતો. બલશ્રી પ્રમુખ પાંચસો રાજ્યકન્યાઓ સાથે સુજાત કુમારનું પાણિગ્રહણ થયું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. સુજાત કુમારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ભગવાન ગૌતમ સ્વામીએ તેનો પૂર્વભવ મહાવીર સ્વામીને પૂછયો, પછી ઉત્તરમાં ભગવાને પ્રતિપાદન કર્યું કે ઈશુસાર નગર હતું. ત્યાં ઋષભદત ગાથાપતિ Page #54 -------------------------------------------------------------------------- ________________ 33% વિવાગસૂર્ય-રા૩/૩૯ નિવાસ કરતા હતા. તેમણે પુષ્પદત્ત અણગારને પ્રતિલાભિત કયાં આહાર દાન દીધું. પછી મનુષ્ય આયુષ્ય બાંધ્યું. આયુષ્યપૂર્ણ થવા પર અહીં સુજાતકુમારના રૂપમાં વીરપુર નામના નગરમાં ઉત્પન થયા વાવતું મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર ગ્રહણ કરી, સિદ્ધ થશે. | અધ્યયન ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ૪-સુવાસવકુમાર) [40] જંબૂ ! વિજયપુર નામનું એક નગર હતું. ત્યાં નન્દનવન ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અશોક નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાંના રાજાનું નામ વાસવદત્ત હતું. તેની કૃષ્ણાદેવી નામની રાણી હતી અને સુવાસવ નામનો રાજકુમાર હતો. તેનો ભદ્રા પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. ભગવાનું મહાવીર સ્વામી પધાર્યા ત્યારે સુવાસવકુમારે તેમની પાસે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો પછી ગૌતમ સ્વામીએ તેના પૂર્વભવનો વૃત્તાન્ત પૂછયો, પ્રભુએ કહ્યું - ગૌતમ ! કોસાંબી નગરી હતી ત્યાં ધનપાલ નામનો રાજા હતો. તેણે વૈશ્રમણભદ્ર નામના અણગારને આહાર આપ્યો મનુષ્યઆયુનો બંધ કર્યો. તે અહીં સુવાસવકુમારના રૂપમાં ઉત્પન્ન થયો. વાવ મુનિવૃત્તિને ધારણ કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત થયો. અધ્યયન કનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃપ-જિનદાસ કુમાર) [40] જંબૂ! સૌગન્ધિકા નામની નગરી હતી. ત્યાં નીલાશોક નામનું ઉઘાન હતું. તે ઉદ્યાનમાં સુકાલ નામક પક્ષ નું યક્ષાયતન હતું. નગરીમાં મહારાજ અપ્રતિહત રાજ્ય કરતા હતા તેમની સુકુષ્ણા નામની રાણી હતી. પુત્રનું નામ મહાચન્દ્ર કુમાર હતું. તેની અહંદુત્તા નામની પત્ની હતી, તેનો જિનદાસ નામનો એક પુત્ર હતો. તે સમયે તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. જિનદાસ ભગવાન્ પાસે પાંચ અણુવ્રતાદિ રૂપ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામીએ ભગવાને તેનો પૂર્વભવ પૂછયો અને ભગવાનું મહા વીર આ પ્રમાણે પ્રતિપાદન કરવા લાગ્યા. ગૌતમ ! માધ્ય મિકા નામની નગરી હતી. મહારાજ મેઘરથ ત્યાંના રાજા હતા. સુધમઅણગારને મહારાજ મેઘરથે આહાર આપ્યો. તેનાથી મનુષ્ય આયનો બંધ કર્યો અને અહીં જન્મ લઈને યાવતુ આ જ ભવમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન -વૈશ્રમણકુમાર) [[41] હે જંબૂ! કનકપુર નામનું નગર હતું ત્યાં શ્વેતાશોક નામનું ઉદ્યાન હતું અને તેમાં વીરભદ્ર નામના યક્ષનું મન્દિર હતું. ત્યાં મહારાજ પ્રિયચંદ્રનું રાજ્ય હતું. તેની રાણીનું નામ સુભદ્રાદેવી હતું. યુવરાજ પદ પર અલંકૃત કુમારનું નામ વૈશ્રમણ હતું. તેમનો શ્રીદેવી પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. યુવરાજના પુત્ર ધનપતિ કુમારે ભગવાન પાસે શ્રાવકના વ્રતોને ગ્રહણ કર્યા. ગૌતમ દ્વારા પૂર્વભવની પૃચ્છા. ધનપતિકુમાર પૂર્વભવમાં મણિપદા નગરીનો Page #55 -------------------------------------------------------------------------- ________________ - - - - - શ્રુતસ્કંધ-૨, અધ્યયન-દ 335 રાજ હતો. તેનું નામ મિત્ર હતું. તેમણે સંભૂતિવિજય નામના મુનિરાજને આહારથી પ્રતિલાભિત કર્યા. યાવતુ આજ જન્મમાં તે સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. અધ્યયન નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૭મહાબલકુમાર) [42] જંબૂ! મહાપુર નામક નગર હતું. તેમાં રકતપાલ યક્ષનું વિશાળ યક્ષાયતન હતું. નગરમાં મહારાજ બલનું રાજ્ય હતું. તેની રાણીનું નામ સુભદ્રાદેવી હતું. તેને મહાબલ નામનો રાજકુમાર હતો. તેનું રક્તવતી પ્રમુખ 500 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરવામાં આવ્યું. ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ત્યાર પછી મહાબલ રાજકુમારે ભગવાન પાસેથી શ્રાવક ધર્મને ગ્રહણ કર્યો. ગણધરદેવે તેનો પૂર્વભવ પૂક્યો, કે-ગૌતમ ! મણિપુર નામનું એક નગર હતું ત્યાં નાગદત્ત નામના અણગારને નિર્મળ ભાવનાઓ સાથે શુદ્ધ આહાર દ્વારા પ્રતિલાભિત ક્ય. મનુષ્ય આયુષ્યનો બંધ કરીને તે અહીં મહાબલરૂપે ઉત્પન્ન થયો ત્યાર પછી તેણે સાધુ ધર્મમાં દીક્ષિત થઈને થાવત્ સિદ્ધપદ મોક્ષને પ્રાપ્ત કર્યો. | અધ્યયન-૭નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૮-ભદ્રનંદી) [44] જબ! સુઘોષ નામનું નગર હતું ત્યાં દેવરમણ નામનું ઉધાન હતું. નગરમાં અર્જુન નામના યક્ષનું પક્ષાયતન હતું. નગરમાં અર્જુન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની રક્તવવતી નામની રાણી અને ભદ્રનન્દી નામનો કુમાર હતો. તેનું શ્રીદેવી વિગેરે પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ભદ્રનંદીએ ભગવાન્ પાસેથી શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. ગણધરદેવ ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછડ્યો ગૌતમ ! મહાઘોષ નામનું નગર હતું, ત્યાં ધર્મઘોષ ગાથાપતિ રહેતો હતો, તેણે ધમસિંહ નામના અણગારને શુદ્ધ આહારથી પ્રતિલાભિત કર્યા અને મનુષ્ય આયુષ્યનો બંધ કરીને તે અહીં ઉત્પન્ન થયો, યાવતુ તેણે સિદ્ધગતિને ઉપલબ્ધ કરી. | અધ્યયન-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૯-મહાચંદ્ર ) [45] જંબૂ! ચંપા નામની નગરી હતી, ત્યાં પૂર્ણભદ્ર નામનું ઉઘાન હતું. તેમાં પૂર્ણ ચંદ્ર યક્ષનું આયતન હતું. ત્યાંના રાજાનું નામ દત્ત હતું અને રાણીનું નામ દત્તવતી હતું. તેમનો યુવરાજપદથી અલંકૃત મહાચન્દ્ર નામનો કુમાર હતો. તેને શ્રીકાન્તા પ્રમુખ પ૦૦ રાજકન્યાઓ સાથે વિવાહ થયો હતો. એક દિવસ પૂર્ણભદ્ર ઉધાનમાં ભગવાનું મહાવીર સ્વામી પધાયાં. મહાચઢે તેમની પાસે શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. ગૌતમ સ્વામીએ પૂર્વભવ વિષે પૃચ્છા કરી. ભગવાનું મહાવીરે ઉત્તર દેતાં કહ્યું કે-ચિકિત્સિકા નામની નગરી હતી. મહારાજ જિતશત્ર ત્યાંનો રાજા હતો. તેણે ધર્મવીય અણગારને પ્રતિલાભિત કર્યા, યાવતું સિદ્ધપદ-મોક્ષપદને પ્રાપ્ત કર્યું. અધ્યયન-૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #56 -------------------------------------------------------------------------- ________________ 336 વિવાગય-ર૧૦૪૬ (અધ્યયનઃ૧૦-વરદત્ત) [46] જંબૂ! તે કાળે અને તે સમયે સાકેત નામનું સુપ્રસિદ્ધ નગર હતું. ત્યાં ઉત્તરકુરુ નામનું ઉદ્યાન હતું. તેમાં પર્થમૃગ' નામના યક્ષનું યક્ષાયતન હતું. સાકેત નગરમાં મહારાજ મિત્રનન્દીનું રાજ્ય હતું. તેની રાણીનું નામ શ્રીકાન્તા અને પુત્રનું નામ વરદત હતુ. વરદત્ત કુમારનો વીરસેના પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો હતો. ત્યાર પછી કોઈ સમયે ઉત્તરકુરુ ઉદ્યાનમાં ભગવાનું મહાવીર સ્વામીનું આગમન થયું. વરદતે ભગવાન્ પાસેથી શ્રાવક ધર્મને ગ્રહણ કર્યો. ગણધરદેવ દ્વારા પૂછવા પર ભગવાન મહાવીરે વરદત્તના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે હે ગૌતમ ! શદ્વાર નામનું નગર હતું તેમાં વિમલવાહન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેણે ધર્મરુચિ નામના અણ ગારને આહારાદિના દાનથી પ્રતિલાભિત કયાં તથા મનુષ્ય આ યુષ્યને બાંધ્યું. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરીને તે આ સાકેત નગરમાં મહારાજ મિત્ર નિંદીની રાણી શ્રીકાન્તાના ઉદરથી વરદત્તના રૂપમાં ઉત્પન્ન થયો. બાકીનો વૃત્તાન્ત. સુબાહુ કુમારની જેમ સમજવો વરદત કુમારનો જીવ સ્વર્ગીય તથા માનવીય અનેક ભવા ધારણ કરતો થક, અંતમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેમાં ઉત્પન્ન થઈ દઢ પ્રતિજ્ઞની જેમ યાવત્ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. જંબૂ સ્વામી-ભગવાન! આપે સુખવિપાકનું જેવું કથન કર્યું છે, તે તેમજ છે. તેમજ છે. અધ્યયનઃ ૧૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | [47] વિપાક સૂત્રના બે શ્રત સ્કંધો છે. તે આ પ્રમાણે-દુઃખ વિપાક અને સુખ વિપાક. દુઃખ વિપાકના એક સરખા દશ અધ્યયનો છે, કે, જે દસ દિવસમાં પ્રતિપાદિત કરવામાં આવે છે. આ રીત સુખવિપાકના વિષયમાં પણ જાણવું. શેષ વર્ણન આચારાંગ સૂત્રની જેમ સમજી લેવું જોઇએ | શ્રુતસ્કંધ-૨-ગુર્જરછાયા પૂર્ણ | 11| વિવાગસુર્ય-ગુર્જરછાયાપૂર્ણ અંગસૂત્ર-૧૧-ગુર્જરછાયાપૂર્ણ Page #57 -------------------------------------------------------------------------- ________________ Fhlaiho mat 1-2hk Hlcik lke સ્વનામ ધન્યાસાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વી સા. સમજ્ઞાશ્રીજીના ભદ્રતા નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, તુલસીશ્યામ નવા વાડજ - અમદાવાદ ॐ नमो अभिनव नाणस्स -1715K 113 Hlcllcc