Book Title: Agam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005067/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अर्ह श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:પ્રશાંતમૂર્તિ સાળીશ્રી સૌમ્યગુણાશ્રીજીના તપસ્વી શિષ્યા સાધ્વીથી સમજ્ઞાશ્રીજીના ભદૂતપ નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, જૈન સંઘ તુલસી શ્યામ, નવા વાડજ, અમદાવાદ. * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ. નોંધઃ- ૪પ આગમ - “ગુર્જર છાયા” માટે કામ હીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે, Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉવાસગ દસાઓ - સાતમું અંગસૂત્ર - ગુર્જરછાયા કમ! અધ્યયન અનુકમ | પૃષ્ઠક આનંદ 1-19 ! 180-188 ] કામદેવ 20-28 188- 13 ચુલની પિતા 29-31 | 193-195 સુરાદેવ ૩ર-૩૩ 195-196 ચુલ્લ શતક 34-36 5 196-197 કુંડલોલિક 37-40. 197-199 સદ્દાલપુત્ર 41-47 ૧૯૯-૨૦પ મહાશતક 48-56 ૨૦પ-૨૦૮ નિંદીની પિતા પ૭ ર૦૮-૨૦૯ 10] લેઈયા પિતા 58-73 ] 209-211 Page #5 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાર્ગ - 2 રત્નત્રયા રાધા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩. સ્વનામધન્યા સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રત નિમિત્તે ; તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, = = = = = = = = = = = = = = = = = = = = = = ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈને છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ- 3 સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા તથા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા ભાગ-૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક illlllllllllllllllllllllllllllllllllllllllll]\Billullllllllllllllllllllllllll (1) માયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણ ક્રિયાનુરાગી સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી uહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્ત મંજુલાબેન. (1) જંબુદ્વીપનત્તિ (2) સૂરવનતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(ર) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (1) પહાવાગરણું - સ્વ.પૂ.આગામોદ્વારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના | આજ્ઞાવતી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકિલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુજ્ઞાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [10] [11] [12] [13 16] [9] - આ-મા-રા - પ્ર-ફા-શનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुअय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસ્પદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા 779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે] ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી . શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [17] لالا لالالالالالالالا [22]. [23 [2] [29] [30] [31] [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [3] [39] [3]] [3j [3] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતવાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [40) [46] [47] [48] आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूयं उक्वाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पन्नवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पडिसियाणं पुफियाणं पुष्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलक्यालियं [आगमसुत्ताणि-१ [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुताणि-१८ आगमसुत्ताणि-१९ आगमसुत्ताणि-२० [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ [आगमसुत्ताणि-२३ [आगमसुत्ताणि-२४ [आगमसुत्ताणि-२५ ] आगमसुत्ताणि-२६ / [आगमसुत्ताणि-२७ / / [आगमसुत्ताणि-२८ } पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठं अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उबंगसुत्तं सातमं उमंगसुत्तं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उबंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं الالالالالا لالالا لالا لسا تا کا کن [67] [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ لالالالعا لم [76] [81] 83] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठ्ठ पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह आगमसुत्ताणि-३४ / पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं [79] क्वहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयखंधं [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकपभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ / छ छेयसुत्तं [84] आवसस्सय [आगमसुत्ताणि-४० ] पढमं मूलसुत्तं ओहनियुत्ति [आगमसुत्ताणि-४१ / बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूयं आगमसुत्ताणि-४४ पढमा चूलिया 90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ / बितिया चूलिया -----x---0---x--- [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूया . ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 60 - ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] समवासी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - अरछाया [भागमही५-५ ] पांच, संगसूत्र fes] नयाधामो - भुईरछाया [भागमही५-8 ] @ अंगसूत्र fe7] 641स.सी. - अरछाया [ मामी-७ ] समुं मंगसूत्र [8] अंतगड६साओ - ગુજરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [स्] मनुत्तसेवायसी - गुईया [मागमही५-८] नव संगसूत्र [10] પહાવાગરણે - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] વિવાગસૂર્ય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર 102] ઉવવાઈયું - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपसेशियं - ગુરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર بالالالالالالالة السيالهال [85] ماليا لا لا لا لا لا لالا Page #10 -------------------------------------------------------------------------- ________________ [10] [105] પન્નવા સુd- ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર [10] સૂરપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર [107 ચંદપન્નતિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર [108 બુદીવપન્નતિ- ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર [109 નિરયાવલિયાણ - ગુર્જરછાયા આઠમું ઉપાર્ગસૂત્ર [110] કપૂવડિસિયાણ . ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર [111] પુષ્ક્રિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર [112 પુફચૂલિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર [113 વહિદાસાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર [114 ચઉસરણું - ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પવનો [115] આઉરપચ્ચક્ખાણું - ગુર્જરછાયા [ ગમદીપ-૨૫ ] બીજો પ્રયત્નો [11] મહાપણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો [117] ભત્તપરિણા - ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ { ચોથો પવનો [118] તંદુલવાલિય - ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયનો [118] સંથારગે - ગુર્જરછાયા [ આગમદીપ-ર૯ ] છઠ્ઠો પયત્નો [12] ગચ્છાચાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૧ [121 ચંદાવર્ઝા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર [122] ગણિવિજા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ | આઠમો પયત્નો [123 દેવિદત્યઓ - ગુર્જરછાયા. [ આગમદીપ-૩૨ | નવમો પયત્નો [124] વીરત્થવ - ગુર્જરછાયા [ આગમદીય-૩૩ ] દશમો પ્રયત્નો [125] નિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર [12] બુહતકપ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-રૂપ ! બીજું છેદસૂત્ર [117] વવહાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર [128] દસાસુયઝૂંધ - ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર [12] જીયકષ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર [13] મહાનિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ ]. છઠ્ઠ છેદસૂત્ર [131] આવસ્મય - ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર [132] ઓહનિસ્તુત્તિ- ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૧ [133] પિંડનિત્તિ - ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ [134 દસયાલિય - ગુર્જરછાયા આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર [13] ઉત્તરજૂરગ્યણ - ગુર્જરછાયા આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર : [13] નંદીસુત્ત - ગુર્જરછાયા ! આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા [137] અનુયોગધરાઈ - ગુર્જરછાયા [ આગામદીપ-૪૫ ] બીજી ચૂલિકા 0 -0 - 0 નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [180 नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ઉવાસગ દસાઓ સાતમું અંગસૂત્ર-ગુર્જરછાયા sssssssssssssss s (કઅધ્યયન-૧ આણંદ:-) [1] તે કાલે અને તે સમયે ચપ્પા નામક નગરી હતી. તેનું વર્ણન ઉવવાઈ સૂત્ર પ્રમાણે સમજી લેવું, પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. ૨]તે કાલે અને તે સમયે આર્ય સુધમસ્વિામી સમોસા- સુધમાં સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી જેબૂ સ્વામીએ તેમની ઉપાસના કરતાં પૂછ્યું. ભગવાન અહંન્ત લાવતું નિવણને પ્રાપ્ત થયેલાં શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાધર્મકથા નામક છઠા અંગનો આ અર્થ કહ્યો છે, જે મેં તમારા પાસેથી સાંભળ્યો છે. તો ઉપાસકદશા નામક સાતમા અંગનો શો અર્થ કહ્યો છે? હે જંબૂા શ્રમણ યાવત્ નિવણને પ્રાપ્ત ઉપાસકદશા નામક સાતમાં અંગના દશ અધયયનો કહેલાં છે. [૩આનંદ, કામદેવ, ગૃહપતિ ચલુનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, ગૃહપતિ કુંડકોલિક, સકલાલપુત્ર, મહાશકિતક, નંદિનીપિતા અને સાહિપિતા. [૪]હે ભગવાન્ ભગવંત મહાવીરે પ્રથમ અધ્યયનનો શો અર્થ કહ્યો છે? પહે જંબૂ, તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામનગર હતું. તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઈશાન કોણમાં દૂતિપલાશચત્ય હતું. જિતશત્રુરાજા હતો. તેનું વર્ણન ઉવવાઈ મુજબ. તે વાણિજ્યગ્રામમાં આનંદ નામક ગૃહપતિ રહેતો હતો. તે સંપન્ન અને બીજા કોઈથી પરાભવ ન પામનાર હતો. તે આનંદ ગૃહપતિને ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજમાં અને ચાર હિરણ્યકોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકાયેલી હતી. વળી તેને દશ હજાર ગાયોના એક વજના હિસાબે ચાર વ્રજો હતા. તે આનંદ ગૃહપતી ઘણા રાજા ધનિક વગેરે યાવતુ સાર્થવાહોના ઘણા કાર્યોમાં મંત્રવિચારોમાં તથા કુટુંમ્બોમાં ગૃહ્ય રહસ્યો, નિશ્ચયો અને વ્યવહારોમાં પૂછવા યોગ્ય, સલાહ લેવા યોગ્ય હતો. પોતાના કુટુમ્બનો પણ આધાર, પ્રમાણભૂત યાવતુ બધા કાર્યોને વધારનાર હતો. તે આનંદ ગૃહપતિને શિવાનન્દા નામે ભાય હતી. તે પરિપૂર્ણ અંગવાળી, યાવતું સુંદર રૂપવાળી, આનંદ ગૃહપતિને પ્રિય અને આનંદ ગૃહપતિને સાથે અનુરક્ત અને અવિરક્ત થયેલી ઈષ્ટ શબ્દાદિ મનુષ્ય સંબંધી કામ અને ભોગોનો અનુભવ કરતી. Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ 181 હતી. તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઈશાન કોણમાં કોલ્લાક નામે સંનિવેશ- તે સમૃદ્ધિવાળો, નિરુપદ્રવ, દર્શનીય, સુંદર યાવતુ મનને પ્રસન્ન કરનાર હતો. તે કોલ્લાક સંનિવેશમાં આનંદ ગૃહપતિના ઘણા મિત્ર, જ્ઞાતિજનો, સ્વકીય, સ્વજન સંબંધી અને પરિજનો હતાં. તે ધનિક અને સમર્થ હતો. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ નીકળી અને વાંદીને પાછી ગઈ. કોણીકરાની પેઠે જિતશત્રરાજા વંદન કરવાને નીકળ્યો. નીકળીને યાવતું પર્ફપાસના કરી. ત્યારપછી આનંદ ગૃહપતિ મહાવીર સ્વામી આવ્યાની આ વાત સાંભળી અરિહંત ભગવંતોનું નામશ્રવણ પણ મહાફળવાળું છે તો વંદન-નમસ્કાર વગેરેનું શું કહેવું ? માટે હું જાઉં અને યાવતુ તેમની પર્કપાસના કરું, એવો વિચાર કરી શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા લાયક વસ્ત્રો ધારણ કરી અલ્પ અને મહામૂલ્ય અલંકારો વડે અલંકૃત શરીરવાળો થઈ પોતાના ઘરથી બહાર નીકળે છે. નીકળીને કોરેટ પુષ્પોથી માળાથી યુક્ત છત્ર ધારણ કરી મનુષ્યોના સમૂહથી વીંટાયેલો, પગે ચાલીને વાણિજ્યગ્રામ નગરના મધ્યભાગમાં થઈને નીકળે છે અને જ્યાં દૂતિપલાશ ચૈત્ય છે અને જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર છે ત્યાં આવે છે. આવીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર યાવતુ પપાસના કરે છે. []ત્યારબાદ શ્રમણ ભગવાન્ મહાવીરે આનંદ ગૃહપતિને તથા અત્યંત મોટી પરિષદને ધમપદેશ કર્યો. પરિષદ પાછી ગઈ અને રાજા પણ પાછો ગયો. ૭િીત્યારબાદ આનંદ ગૃહપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ આ પ્રમાણે બોલ્યો. હે ભગવન્! નિર્ચન્જ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. પ્રતીતિ કરું છું. રુચિ કરું છું. ભગવન્! તમે કહો છો તે એમ જ છે. તેમ જ છે. હે ભગવન્! તે સત્ય છે. હે ભગવનું એ મને ઈષ્ટ છે. એ મને સ્વીકૃત છે અને ઈચ્છિત અને પ્રતીચ્છિત છે. દેવાનુપ્રિયા આપની પાસે જેમ ઘણા રાજા, યુવરાજ, રાજસ્થાનીય પુરુષો, માંડલિક, કૌટુમ્બિકો, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહો વગેરે મુંડ થઈને ગૃહ નિવાસથી નીકળી મુનિ થયા તેવી રીતે હું પ્રવજ્યા ગ્રહણ કરવામાં સમર્થ નથી. હું પાંચઅણુવ્રત અને સાતશિક્ષાવ્રત આવી રીતે બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરીશ. ભગવાને કહ્યું જેમ સુખ ઊપજે તેમ કરો- પ્રતિબન્ધ ન કરો. [૮]ત્યારબાદ આનંદ ગૃહપતિ શ્રમણભગવંતમહાવીરની પાસે પ્રથમ સ્કૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું કે હું માવતુ જીવન મન વચન અને કાયા વડે સ્થૂલ પ્રાણાતિપાતનું આચરણ નહિ કરું અને નહિ કરાવું. પછી તે સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરે છે કે હું યાવતું જીવન બે કરણ ત્રણ યોગમન વચન કાયા થી મૃષાવાદ કરું નહિ, કરાવું નહિ પછી પૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરે છે. જીવનપર્યત દ્વિવિધ ત્રિવિધ મન વચન અને કાયા વડે અદત્તાદાન નહિ કરું અને નહિ કરાવું.પછી સ્વદારસન્તોષ સંબંધી પ્રત્યાખ્યાન કર્યું. એક શિવાનન્દના પત્ની સિવાય બાકીની સ્ત્રી સાથે મૈથુન વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યારબાદ ઈચ્છાનું પરિમાણ કરતો હિરણ્ય અને સુવર્ણનું પરિમાણ કરે છે. ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજમાં અને ચાર હિરણ્યકોટિ ગૃહ અને ગૃહોપકરણના વિસ્તારમાં રોકેલી છે. તે સિવાય બાકીના હિરણ્ય-સુવર્ણ વિધિનો ત્યાગ કરું છું. Page #13 -------------------------------------------------------------------------- ________________ 182 હવાસગ દસાઓ- 18 તે પછી ચતુષ્પાદિ વિધિનું પરિમાણ કરે છે. દશ હજાર ગાયનું એક વજ તેવાં ચાર વ્રજ સિવાય બાકીના ચતુષ્પદોનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યારબાદ ક્ષેત્ર-વાસ્તુનું પરિમાણ કરે છે. જેનાથી સો વીઘા ખેડી શકાય એવું એક હળ, એવા પાંચસો હળો સિવાય અન્ય બધા-ક્ષેત્ર-વાસ્તુનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યારપછી ગાડાનું પરિમાણ કરે છે. બહાર દેશાન્તરમાં ગમન કરવા યોગ્ય પાંચસો ગાડી અને માલને વહન કરનારા પાંચસો ગાડા ઉપરાંત બધા શક્ટોનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર બાદ વહાણનું પ્રત્યાખ્યાન કરે છે. દેશાન્તરમાં મોકલવા યોગ્ય વહાણો સિવાય બાકીના વહાણોનું પ્રત્યાખ્યાન કરું છું ત્યારબાદ ઉપભોગ-પરિમોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં અંગનું પણ-શરીર લુંછવાના યુવાલ આદિનું પરિમાણ કરે છે. એક સુગંધી લાલ ટુવાલ સિવાય બાકી બધા શરીર લુંછવાના બધા ટુવાલ આદિના પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર પછી દાતણની વિધિનું પરિમાણ કરે છે. એક લીલા જેઠીમધના દાતણ સિવાય બાકીના દાતણનો ત્યાગ કરું છું. એક મધુર આમળાના ફળ સિવાય બાકીના ફળોનો ત્યાગ કરું છું. શતપાકસૌ વસ્તુઓ ભેળવી અને સૌ વાર ઉકાળીને તૈયાર કરેલ અને સહસ્ત્રપાક તેલ સિવાય બીજું માલિશ કરવાના તેલોનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર બાદ ઉદવર્તન વિધિનું પરિમાણ કરે છે. એક સુગન્ધી-ગબ્ધ ચૂર્ણ સિવાય બાકીના ઉદ્વર્તન વિધિનો ત્યાગ કરું છું. આઠ ઔષ્ટ્રિક ઘડા પાણી સિવાય વધારે પાણી વડે સ્નાન કરવાનો ત્યાગ કરું છું. ત્યાર બાદ વસ્ત્રની વિધિનું પરિમાણ કરે છે. એક ક્ષૌમયુગલ સિવાય બાકીનાં વસ્ત્રોનો ત્યાગ કરું છું. અગર-કુંકુમ કેસર અને ચંદનાદિ સિવાય બાકીના વિલેપનનો ત્યાગ કરું છું. એક શુદ્ધ કમળ અને માલતીના પુષ્પોની માળા સિવાય બાકીના પુષ્પ વિધિનો ત્યાગ કરું છું. કાનનાં આભરણ અને નામવાળી મુદ્રિકા સિવાય બાકીના અલંકા રોનો ત્યાગ કરું છું. અગર શિલારસ, લોબાનના ધૂપ વગેરે સિવાય બાકીના ધૂપ વિધિનો ત્યાગ કરું છું. તેના પછી ભોજનવિધિનું પરિણાણ કરતો પેયવિધિનું પરિમાણ કરે છે. એક કાષ્ઠપેય સિવાય બાકીના પેયવિધિનો ત્યાગ કરું છું. ત્યારપછી પકવાનોનું પરિમાણ કરે છે. એક ઘેવર અને ખાંડનાં ખાજાં સિવાય બીજા ભક્ષ્યનો ત્યાગ કરું છું. એક બાસમતી ચોખા સિવાય બાકીના ચોખાનો ત્યાગ કરું છું. વટાણાનો સૂપ, મગનો સૂપ અને અડદના સૂપ સિવાય બાકીના બધા દાળનો ત્યાગ કરું છું. ત્યાર બાદ ઘીનું પરિમાણ કરે છે. એક શરદોતુના ગાયના સારભૂત થી સિવાય બાકીનાં ઘીનો ત્યાગ કરું છું. ત્યાર પછી શાકવિધિનું પરિમાણ કરે છે. વાસ્તુ ચૂર્ અને દુધીના શાક સિવાય શેષને ત્યાગ કરું છું. ત્યાર પછી મધુર રસના પીણાની વિધિનું પરિમાણ કરે છે. પાલિકા માધુર સિવાય બાકીના બધા મધુર રસોનો ત્યાગ કરું છું. સેધાશ્ત-કાંજીવડા-દાલવડા સિવાય શેષ જેમવિધિનો ત્યાગ કરું છું. એક વરસાદનું પાણી સિવાય બાકીનાં બધાં પાણીનો ત્યાગ કરું છું. પાંચ સુગંધી પદાર્થ સહિત તાંબુલ સિવાય બાકીના બધાં મુખ વાસ વિધિનો ત્યાગ કરું છું. ત્યાર પછી ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ કરે છે. તે આ પ્રમાણે અપધ્યાનાચરિત-દુધ્યાન કરવું. પ્રમાદાચરીત-પ્રમાદ સેવવા, હિંસ્ત્ર પ્રદાનહિંસા કરનાર શસ્ત્રાદિ આપવા અને પાપકર્મનો ઉપદેશ કરવો. Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન 183 [૯]શ્રમણભગવાનુમહાવીરે આનંદશ્રમણો પાસકને આ પ્રમાણે કહ્યું, હેઆનંદ ! જેણે જીવાજીવ તત્વને જાણેલા છે એવા અને યાવત્ નિર્ઝન્ય પ્રવચનથી અનતિક્રમણીયદેવાદિ વડે પણ ચલાયમાન ન થઈ શકનાર એવા-શ્રમણોપાસકે સમ્યક્તના પ્રધાનસ્કૂલ પાંચ અતિચારો જાણવા જોઈએ પણ આચરવા જોઈએ નહિ. તે આ પ્રમાણે શંકા કાંક્ષા વિચિકિત્સા પર પાખંડ પ્રશંસા અને સંસ્તવ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના પાંચ પ્રધાન અતિચારો જાણવા, પરંતુ તેનું આચરણ ન કરવું.બન્ધ, વધ-તાડન, છવિચ્છેદ અવયવોનું છેદન ભાર ભરવો અને ભક્ત પાન વ્યચ્છેદ-પાણી અને ખોરાક બંધ કરવો. ત્યાર પછી સ્કૂલમૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ તેનું આચરણ ન કરવું જોઈએ. સહસા કોઈની ઉપર ખોટા દોષનો આરોપ કરવો, રહસા અભ્યાખ્યાન-સ્વદારમંત્રભેદ, ગૃષોપદેશ-, કૂટલેખ કરણ- ત્યાર પછી સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિ ચારો જાણવા પણ આચ રણ ન કરવું. તે આ પ્રમાણે તેનાલત- તસ્કર પ્રયોગ- વિરુદ્ધ રાજ્યમાં ગમન કરવું. કૂટતોલ-માપન, તત્ પ્રતિરૂપક વ્યવહાર-મૂળ વસ્તુના જેવી બીજી વસ્તુનો પ્રક્ષેપ કરવો ત્યારબાદ સ્વદારસંતોષવ્રતને વિશે પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહિ. તે આ પ્રમાણેઃ ઈતરપરિગૃહીંતાગમન અપરિગૃહીતાગમન કોઈએ નહિ ગ્રહણ કરેલી વેશ્યા વગેરે સાથે ગમન કરવું. અનંગકીડા, પરવિવાહકરણ, કામભોગ તીવ્રભિલાષ ત્યાર પછી શ્રમણોપાસકે ઈચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિક્રમ, હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ, દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ, ત્યાર પછી દિશાવ્રતના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે ઉર્વ દિશા અધોદિશા અને તિછદિશાના પ્રમાણનું ઉલ્લંઘન કરવું, ક્ષેત્રમાં એક તરફ વદ્ધિ કરવી, મૃત્યુત્પધનિ- ત્યારપછી ઉપભોગ-પરિભોગ વત બે પ્રકારનું કહેવું છું. તે આ પ્રમાણે ભોજનને આશ્રયી અને કર્મને આશ્રયી. તેમાં ભોજનને આશ્રયી શ્રમણોપાસકે પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણેઃ સચિત્તાહાર, સચિત્ત પ્રતિબદ્ધ આહાર, અપક્વઔષધિભક્ષણ, દુષ્પક્વઔષધિભક્ષણ- તુચ્છઔષધિ ભક્ષણ. કર્મને આશ્રયી શ્રાવકે પંદર કમદાનો જાણવા પણ આચરવા નહિ. તે આ છે. અંગારકર્મ, વન-કર્મ-, શકટકર્મ, ભાટક કર્મ, સ્ફોટક કર્મ-, દત્તવાણિજ્ય-, રસવા ણિજ્ય, કેશવાણિજ્ય- વિષવાણિજ્ય, યંત્ર પીડન કર્મ, નિલછિન કર્મ,-દાવાગ્નિ દાપનસરોવર તળાવ વગેરેને સૂકવી નાખવી અને અસતીજન પોષણ - ત્યાર બાદ શ્રેણણોપાસકે અનર્થ દંડ વિરમણવ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવાનહિ.કંદર્પ, કૌત્કચ્ય-મૌખર્ય-સંયુક્તાધિકરણ અને ઉપભોગ-પરિભોગ અતિરિક્ત-શ્રમણોપાસકે સામાયિકવ્રતના પાંચ અતિચારો જાણવા અને તેઓનું આચરણ ન કરવું. તે આ પ્રમાણઃ મનોદુપ્પણિધાન મનમાં દુષ્ટ ચિંતન કરવું. વચન-દુપ્પણિધાન, કાયા દુષ્મણિધાન, સામાયિક કરવાનું સ્મરણ ન રાખવું અને અનિયમિત સામાયિક કરવું. ત્યારબાદ શ્રમણોપાસકે દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. આનયન પ્રયોગ, - પ્રખ્યપ્રયોગ, શબ્દાનુંપાત અને રુપાનુ પાત-બહિર Page #15 -------------------------------------------------------------------------- ________________ 184 ઉવાસગ સાઓ- 19 પગલપ્રક્ષેપ-ત્યાર પછી શ્રમણોપાસકે પોષધોપવાસમાં પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. અપ્રતિલેખિત-દુષ્પતિ લેખિત શવ્યા-સંસ્તારકઅપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા સંસ્મારક અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચારપ્રસવણભૂમિ,અપ્રમા ર્જિતદુષ્યમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ-અને પોષ ધોપવાસનું બરાબર પાલન ન કરવું. " ત્યાર પછી શ્રમણોપાસકે યથાસંવિભાગ(અતિથિસંવિભાગ) વ્રતનાપાંચ અતિ ચારો જાણવા પણ આચરવા નહિ. સચિત્ત નિક્ષેપણ, સચિત્તપિધાન -કાલાતિક્રમ- પર વ્યપદેશ, મત્સરિતા- ત્યાર પછી અપ ડ્ઝિમ મારણાન્તિક સંલેખના. ઝોષણા આરાધનાના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. આ લોકના સુખોની અભિલાષા કરવી પરલોગાસંસપઓગે-પરલોકના સુખોની અભિલાષા કરવી.-જીવવાની આશંસા કરવી-મરણની આશંસા કરવી અને-ઈન્દ્રિયના વિષયોની ઈચ્છા કરવી. [૧૦]ત્યાર પછી આનંદ ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરે છે. સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરી એણે એ પ્રમાણે કહ્યું H ભગવન્! આજથી આરંભી મારે અન્ય તીર્થિકોને, અન્ય તીર્થિકોના દેવને, અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલા અરિહંતનાં ચૈત્યોને વંદન-નમસ્કાર કરવા તથા પૂર્વે તેઓ ન બોલ્યા હોય તો તેની સાથે આલાપ, સંલાપ- કરવી તથા તેઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આપવું, ન કહ્યું. પણ એમાં આ પ્રમાણે આગારો છે. રાજાભિયોગ-બલનાઆગ્રહથી,દેવતાભિયોગ-દેવતાનીપરતંત્રતાથી,ગુનિગ્રહ અને વૃત્તિ કાંતાર એ છ આગાર સિવાય ધર્મબુદ્ધિથી ઉપર્યુક્તનો ત્યાગ છે. મારે શ્રમણ નિર્ચન્હો ને પ્રાસુક અચિત્ત અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદપ્રોઝનક પીઠ, આસન, ફલક-પાટિયું, શવ્યા, વસતિ, સંસ્તારક તથા ઔષઘ અને ભૈષજ્યા વડે સત્કાર કરવો યોગ્ય છે, એમ કહીને આવા પ્રકારનો અભિગ્રહ-ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે સંબંધમાં પ્રશ્ન પૂછે છે. પ્રશ્નો પૂછી તેનો અર્થ પ્રહણ કરે છે. અર્થ ગ્રહણ કરી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર વંદન કરે છે. વંદન કરી શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી અને દૂતિપલાશ ચૈત્યથી નીકળે છે. નીકળીને જ્યાં વાણિજ્યગ્રામ નગર છે અને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવે છે. ત્યાં આવીને શિવાનંદા ભાયને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિયે! મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ પ્રમાણે ધર્મ સાંભળ્યો અને તે ધર્મ અને ઈષ્ટ છે, પુનઃ પુનઃ ઈષ્ટ છે અને તેની મને રૂચિ થઈ છે. માટે દેવાનુપ્રિયા તું જા અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર, યાવતુ તેમની પર્યપાસના કર અને શ્રમણ ભગવંત મહાર્વરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર.' 11 ત્યાર બાદ તે શિવાનન્દા ભાય આનંદ શ્રાવક દ્વારા એમ કહેવા પર હર્ષિત અને પ્રસન્ન થઈ. તે કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુ પ્રિયો જલદી લઘુકરણ- ઈત્યાદિ વર્ણનયુક્ત બળદો જેમાં જોડાયેલા હોય એવો શ્રેષ્ઠ ધાર્મિક રથ હાજર કરો. ત્યાર બાદ તે શ્રેષ્ઠ વાહનમાં બેસીને જાય છે અને ભગવાનની પાવતુ પર્યપાસના કરે છે. ત્યારબાદ શ્રમણ ભગવંત મહાવીર શિવાનન્દાને અને તે મોટી પર્ષદાને ધમર્મોપદેશ કરે છે. ત્યાર પછી શિવાનન્દા શ્રમણ ભગવંત મહાવીરની Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ 185 પાસે ધર્મને સાંભળી અને વિચારી પ્રસન્ન થઈ અને વાવતુ ગૃહસ્થધર્મનો સ્વીકાર કરે છે. જે દિશાથી આવી હતી તે જ દિશા તરફ પાછી જાય છે. [૧૨]“ભગવન્!' એમ કહી ભગવાન ગૌતમ, શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન ને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે પૂછ્યું. ભગવન્! આનન્દ શ્રાવક આપની પાસે મુંડ થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા સમર્થ છે? ભગવાને કહ્યું હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી આનંદ શ્રાવક ઘણા વરસ સુધી શ્રાવક અવસ્થાનું પાલન કરશે. પાલન કરીને સૌધર્મ દેવલોકને વિશે અરુણાભ નામક વિમાનમાં ચાર પલ્યો પમ સ્થિતિ વાળા દેવપણે ઉત્પન્ન થશે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે બહારના દેશો વિહાર કરે છે. [૧૩]ત્યાર પછી આનન્દ શ્રાવક થઈ ગયો. જીવ અજીવનો જ્ઞાતા થયો. વાવતુ શ્રમણ નિર્ચન્થોને અશનાદિ વડે સત્કાર કરતો વિચારવા લાગ્યો. તે શિવાનંદા થાય પણ શ્રાવિકા થઈ શ્રમણ નિર્મન્થોનો સત્કાર કરતી વિહરે છે. [૧૪]ત્યાર પછી આનંદ શ્રાવકના અનેક પ્રકારનાં શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પોષધોપવાસ વડે આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ વ્યતીત થયા. જ્યારે તે પંદરમાં વર્ષના મધ્યભાગમાં વર્તતા હતા ત્યારે કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરિકા કરતા તેને આ આવા પ્રકારનો અધ્યાવસાય, વિચાર, અભિલાષા અને મનોગત સંકલ્પ થયો-હું ખરેખર વાણિજ્યગ્રાન નગરમાં ઘણાં રાજા, ઘનાઢ્ય વગેરેને બહુ માન્ય છું. યાવતું મારા પોતાના કુટુંબનો આધારભૂત છું. તેથી એ વિક્ષેપ વડે હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્વીકારેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરી પાલન કરવા સમર્થ નથી. તે માટે મારે કાલે સૂર્યોદય થાય ત્યારે પૂરણશેઠની જેમ વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ આહાર તૈયાર કરાવી, યાવતું કુટુંબને આમંત્રી યાવતું જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં પ્રસ્થાપિત કરીને. તે મિત્ર વગેરેની યાવતુ જ્યેષ્ઠ પુત્રની રજા માગીને કોલ્લાક સંનિવેશમાં જ્ઞાતકુલને વિશે પોષઘશાલાનું પ્રતિલેખન કરી શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી ને વિચારવું એ જ શ્રેય છે. આનંદ વિચાર કરીને વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે. મિત્ર વગેરેને આમંત્રિત કરે છે. ભોજન કર્યા પછી આવેલા તે મિત્ર જ્ઞાતિ વગેરેનો યાવતું વિપુલ પુષ્પ વગેરે સત્કાર અને સન્માન કરે છે, યાવતુ તે મિત્ર વગેરેની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે. હે પુત્ર! એ પ્રમાણે ખરેખર હું વાણિજ્ય ગ્રામમાં ઘણા રાજા, ધનિક વગેરેને બહું માન્ય છું, ઈત્યાદિ યાવતુ આ વિક્ષેપના કારણે હું ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિચરવાને સમર્થ નથી. તો અત્યારે મારા કુટુંબમાં તને પ્રસ્થાપિત કરી યાવતું ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિહરવું મ્હારા માટે શ્રેય છે. - ત્યાર બાદ જ્યેષ્ઠ પુત્ર આનંદ શ્રાવકના આ કથનને “તહત્તિ' કહીને વિનય વડે કબૂલ કરે છે. ત્યાર પછી આનંદ શ્રાવક તે મિત્રો વગેરેની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થાપન કર્યો. સ્થાપના કરીને તેણે એ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિય! તમે કોઈ આજથી આરંભીને બહુ કાર્યોમાં મને પૂછશો નહિ, અને મારા માટે અશનાહિ પાન ખાદિમ સ્વાદિમ તૈયાર કરશો નહિ. મારી પાસે લાવશો નહિ. ત્યાર હબાદ આનંદ શ્રાવક જ્યેષ્ઠ પુત્ર અને મિત્ર જ્ઞાતિ વગેરેની રજ લે છે. રજા લઈને પોતાના ઘરથી નીકળે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ 186 ઉવાસ. દસાઓ- 1/14 નીકળીને વાણિજ્યગ્રામના મધ્યમાં થઈ જ્યાં કોલ્લાક નામે સંનિવેશ અને જ્યાં જ્ઞાનકુલ છે, જ્યાં પોષધશાલા છે ત્યાં જાય છે. પોષઘશાલા પ્રમાર્જે છે. પ્રમાર્જીને ઉચ્ચારદિશા એ જવાની અને પેશાબ કરવાની જગ્યાને જુએ છે. ડાભનો સંથારો પાથરે છે. તેના ઉપર બેસે છે. પોષધશાલામાં પોષઘ ગ્રહણ કરી ડાભના સંથારાને પ્રાપ્ત થઈ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરે વિચરે છે. [15 આનંદ, શ્રાવકની પ્રતિમાઓ સ્વીકાર કરીને વિહરે છે. તેમાં પ્રથમ ઉપાસક પ્રતિમાં ને સૂત્ર, કલ્પ,માર્ગ પ્રમાણે યથાર્થપણે, સમ્યક, કાયાવડે સ્પર્શ કરે છે, પાળે છે, શોભાવે છે, સંપૂર્ણ કરે છે, કીર્તિન કરે છે અને તેનું આરાધન કરે છે. [૧૬]ત્યાર બાદ આનંદશ્રાવક બીજી શ્રાવકની પ્રતિમાને. એમ ત્રીજી, ચોથી. યાવતું દસમી, અને અગિયારમી પ્રતિમાનું ધાવતું આરાધન કરે છે. ત્યાર પછી તે આનંદ શ્રાવક આવા પ્રકારના ઉદાર વિપુલ પ્રયત્નરૂપે સ્વીકારેલા તપ કર્મ વડે શુષ્ક થાવત્ કૃશ થઈ ગયો. તેના શરીરની નાડીઓ દેખાવા લાગી. ત્યાર પછી તે આનંદ શ્રાવકને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રીએ ધર્મજાગરિકા. કરતાં આવો સંકલ્પ થયો હું આ પ્રકારના તપ વડે કૃશ યાવતુ ધમનીથી વ્યાપ્ત શરીર વાળો થઈ ગયો છું, પણ હજી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ તથા શ્રદ્ધા, ધૈર્ય અને સંવેગ છે. જ્યાં સુધી મારા ધમાચાર્ય અને ધર્મોપદેશક શ્રમણભગવાન મહાવીર જિન સુહસ્તી વિચારે છે ત્યાં સુધી મારે આવતી કાલે સૂર્યોદય થયે સૌથી છેલ્લી મારણાતિક સંલેખનાની આરાધનાથી યુક્ત થઈને, આહારપાણીનું પ્રત્યાખ્યાન કરી અને મૃત્યુની દરકાર નહિ કરતાં રહેવું શ્રેયસ્કર છે. બીજે દિવસે પ્રાતઃકાળે યાવતુ અપચ્છિમ મારણાન્તિક સંલેખનાની આરાધના યુક્ત થઈ યાવતું મૃત્યુની દરકાર નહિ કરતો વિહરે છે. ત્યારબાદ તે આનંદ શ્રાવકને અન્ય કોઈ દિવસે શુભ અધ્યવસાય વડે, શુભ પરિણામ વડે, વિશુદ્ધ લેયાઓ વડે અને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે પૂર્વ દિશામાં લવણ સમુદ્રને વિશે પાંચશો યોજન પ્રમાણ ક્ષેત્રને, એજ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દિશાએ પણ જાણવા લાગ્યો. ઉત્તર દિશાએ કહિમવંત નામક વર્ષધરપરર્વત સુધી જાણવા અને દેખાવા લાગ્યો. તે ઉપર સૌધર્મ દેવલોક સુધી જાણે છે અને દેખે છે. નીચે રત્નપ્રભા પૃથ્વીના 84000 વર્ષની સ્થિતિ વાળા રીય નારકાવાસ સુધી જાણે છે અને દેખે છે. [૧૭]તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પર્ષદા વાંદવાને નીકળી અને વાંદી તથા ધર્મોપદેશ સાંભળી પાછી ગઈ. તે કાળે અને તે સમયે શ્રમણ, ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અન્તવાસી ગૌતમ ગોત્રીય સાત હાથ શરીરવાળા-ઊંચા, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા વઋષભનારાચ સંઘયણથી યુક્ત, સુવર્ણની કસોટી ઉપર ઘસેલા વર્ણની રેખા જેવા ગૌરવર્ણ, કઠોર તપવાળા, તેજસ્વી તપવાળા, ઉદાર, ઘોર ગુણવાળા, બ્રહ્મચર્યના ધારક, શરીરના મમત્વનો ત્યાગ કરી દેનાર, પોતાની વિપુલ તેજોવેશ્યાને સંક્ષિપ્ત કરી રાખનાર ઇન્દ્રભૂતિઅણગાર નિરન્તર છઠ-છઠના તપથી તથા સંયમ અને તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતાં હતાં. ત્યાર પછી તે ભગવાન ગૌતમ છઠના પારણાને દિવસે પ્રથમ પોરસીમાં સ્વાધ્યાય કરે છે. બીજી પોરસીએ ધ્યાન કરે છે. ત્રીજી પોરસીએ ત્વરા અને ચપલતારહિત સંભ્રમરહિત થઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન 187 મુખવારિત્રકાનું પ્રતિલેખન કરે છે. પ્રતિલેખન કરી પાત્ર અને વસ્ત્રનું પ્રતિલેખન કરે છે.પાત્ર અને વસ્ત્રને પ્રમાર્જે છે. પાત્રો ગ્રહણ કરે છે. શ્રમણ ભગવાન મહાવીરની પાસે જઈ વંદન અને નમસ્કાર કરે છે. આ પ્રમાણે કહે છેઃ હે ભગવન્! આપની અનુજ્ઞાથી છઠના ઉપવાસના પારણે વાણિજ્યગ્રામ નગરને વિશે ગૃહસામુદાનિકી ભિક્ષાચય માટે ઉચ્ચ નીચ અને મધ્યમ કુલોમાં ભિક્ષાચયએ જવા ઈચ્છું છું. ભગવાન ઉત્તરમાં કહે છેઃ હે દેવાનુપ્રિય! સુખ થાય તેમ કરો. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે અનુજ્ઞા આપી એટલે ભગવાન ગૌતમ દૂતિપલાશ ચૈત્યથી નીકળે છે. નીકળીને ત્વરા, ચપળતા અને સંભ્રમ સિવાય યુગપ્રમાણ ભૂમિને જોનારી દ્રષ્ટિ વડે ઈયમાર્ગને શોધતા જ્યાં વાણિજ્યગ્રામ નગર છે ત્યાં આવે છે. આવીને ગૃહસાબુ દાનિકી ભિક્ષા માટે ઉચ્ચ નીચ અને મધ્યમ કુલોમાં અટન કરે છે. ત્યાર પછી તે ભગવાનું ગૌતમ વાણિજ્ય ગ્રામ નગરમાં જેમ ભગવતી-સૂત્રમાં કહ્યું છે તેમ ભિક્ષા ચર્યાએ ભમતા યથાયોગ્ય ભાત-પાણીને સમ્યક પ્રકારે ગ્રહણ કરે છે. વાણિજ્યગ્રામથી બહાર નીકળે છે. નીકળીને કોલ્લાક સંનિવેશની પાસેથી જઈ રહ્યા હતા ત્યારે શબ્દ સાંભળે છે. ઘણા માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયો! શ્રમણ ભગવંત મહાવીરના અન્તવાસી આનંદ નામ શ્રાવક પોષધશાલામાં અપશ્ચિમ મારણાન્તિક સંખનાનું આરાધન કરી રહ્યા છે અને મૃત્યુની દરકાર નહિ કરતા વિહરે છે. ત્યાર બાદ તે ભગવાનું ગૌતમને ઘણા જણની પાસેથી એ અર્થ સાંભળી, વિચારી આવા પ્રકારનો આ વિચાર થયો. હું જાઉં અને આનંદ શ્રાવકને જોઉ જ્યાં કોલ્લાક સંનિવેશ છે, જ્યાં પોષધશાલા છે અને જ્યાં આનંદ શ્રમણોપાસક છે ત્યાં પહોંચે છે. [૧૮]ત્યાર બાદ તે આનંદ શ્રાવક ભગવાન ગૌતમને આવતાં જુએ છે, જોઈને તે પ્રસન્ન અને સંતુષ્ટ હૃદયવાળો થઈ ભગવાન ગૌતમને વંદન-નમસ્કાર કરે છે, ભગવન! હું આ ઉગ્રતપના કારણે વાવતું ધમની-નાડીઓ વડે વ્યાપ્ત શરીરવાળો થયો છું. તેથી આપ દેવાનુપ્રિયની પાસે આવીને વંદન કરવાને સમર્થ નથી, તો ભગવનું ! આપ જ સ્વેચ્છાથી અનભિ યોગ-અહીં આવો તો વંદન-નમસ્કાર કરું. ત્યારે ભગવાન્ ગૌતમ જ્યાં આનંદ શ્રમણ પાસક હતા ત્યાં આવ્યાં. ત્યાર પછી તે આનંદ શ્રાવક ભગવાન ગૌતમને ત્રણ વાર મસ્તક વડે પગે વંદન નમસ્કાર કરે છે, વંદન-નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું, ભગવન્ ! ગૃહસ્થને ગૃહવાસમાં રહેતો અવધિજ્ઞાન થઈ શકે છે ? ગૌતમ હા, થઈ શકે છે. હે ભગવનું ! ગૃહવાસમાં રહેતાં ગૃહસ્થ એવા મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. હું પૂર્વ દિશામાં લવણ સમુદ્રમાં પાંચસો યોજન સુધી યાવતુ નીચે રોયનામક નામકાવાસ સુધી જાણું છું અને દેખું છું. ત્યાર બાદ ભગવાન ગૌતમ આનંદ શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું. આનંદ! ગૃહસ્થને યાવત્ અવધિજ્ઞાન થાય છે, પરંતુ એટલું મોટું હોતું નથી, માટે આનંદ! તું મૃષાવાદરૂપ એ સ્થાનકની આલોચના કર યાવત્ શુદ્ધિને માટે તપ કર્મ સ્વીકાર કર. ત્યાર પછી તે આનંદ શ્રમણોપાસકે ભગવનું ગૌતમને કહ્યું, ભગવન્! જિન પ્રવચનમાં સત્ય, તથ્ય તથા યથાર્થ ભાવોની આલોચના કરાય છે ? યાવતું પ્રાયશ્ચિતરૂપે તપનો સ્વીકાર કરાય છે? હે આનંદ! એ અર્થ યુક્ત નથી. હે ભગવન્! જો જિન પ્રવચનમાં સદ્દરૂપ ભાવો સંબંધે આલોચના ન કરાય અને વાવતું પરૂપે પ્રાયશ્ચિત ન કરાય તો ભગવનું ! Page #19 -------------------------------------------------------------------------- ________________ 188 ઉવાસગ દસાઓ - 118 તમે જ એ સ્થાનકની આલોચના કરો, યાવતું પરૂપ પ્રાયશ્ચિત કરો. ત્યાર બાદ આનંદ શ્રાવક દ્વારા આ પ્રમાણે કહેવા પર શંકિત-કાંક્ષિત અને વિચિ કિત્સા-વાળા ભગવાન ગૌતમ આનંદ શ્રાવક પાસેથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય અને શ્રમણ ભગવાન મહા વીર છે ત્યાં આવે છે. ત્યાં આવીને શ્રમણ ભગવાનથી થોડે દૂર રહી ગમનાગમન પડિકમે છે. એષણા-અનેષણાની આલોચના કરે છે. ભગવાનૂને આહાર-પાણી દેખાડે છે. શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરીને એ પ્રમાણે કહે છેઃ ભગવન્! આપની અનુજ્ઞા મેળવી ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહે છે. તો હે ભગવન્! આનંદ શ્રમણોપાસકે તે સ્થાનની આલોચના કરવી જોઈએ. વાવતું પ્રાયશ્ચિત કરવું જોઈએ અથવા મારે કરવું જોઈએ ? શ્રમણ ભગવંત મહાવીરે ભગવાન ગૌતમને એ પ્રમાણે કહ્યું તું જ તે સ્થાનની આલોચના કર, યાવતુ તપ કર્મ પ્રાયશ્ચિતને સ્વીકાર કર અને આનંદ શ્રમણોપાસકને આ સંબંધે ખાવ. ત્યાર બાદ ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને ‘તહત્તિ કહી આ કથનને વિનય પૂર્વક સ્વીકાર કરીને તે સ્થાનની આલોચના કરે છે. વાવતું પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે છે અને શ્રમણોપાસકને એ બાબત ખમાવે છે. ત્યાર બાદ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ત્યાંથી વિહાર કરી બહારના દેશ-દેશાન્તરમાં વિચરણ કરે છે. [૧૯]ત્યાર પછી તે આનંદ શ્રમણોપાસક ઘણાં શીલવ્રતો વડે વાવતુ આત્માને ભાવિત કરતાં વીસ વરસ સુધી શ્રમણોપાસકની પર્યાય પાળીને શ્રાવકની અગિયાર પ્રતિમાઓને સમ્યક કાયા વડે સ્પર્શીને, માસિક સંલેખના વડે આત્માને શુદ્ધ કરી સાઠ ભક્ત અનશન વડે પૂર્ણ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ યથાસમય કાળ કરીને સૌધર્મ દેવલોકમાં સૌધવતતંસક મહાવિમનના ઉત્તર પૂર્વદિશાએ અરુણ વિમાનને વિશે ચાર પલ્યો પમની સ્થિતિ વાળા દેવપણે ઉત્પન્ન થયો. ભગવન! આનંદ દેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષય પછી ઍવી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિ પદ પામશે. અહીં નિક્ષેપ ઉપસંહાર કરવો અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાધાપૂર્ણ (અધ્યયન-૨-કામદેવ) [૨૦]હે ભગવન્! શ્રમણ યાવતું નિવણને પ્રાપ્ત ભગવન્ત મહાવીરે જે સાતમાં ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનનો આ(પૂવક્ત) અર્થ કહ્યો છે. તો ભગવન્! બીજા અધ્યયનમાં શો અર્થ કહ્યો છે? હે જંબૂનિશ્ચયથી તે કાળે અને તે સમયે ચંપાનગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચેત્ય હતું. જિતશત્રુ રાજા હતો. કામદેવ ગૃહપતિ હતો. તેને ભદ્રા નામે ભાય હતી. તેને ત્યાં છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, છ વ્યાજમાં અને છ ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને દશ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વજે એટલે સાઠ હજાર ગાયો હતી. ભગવાનું સમોસય. આનંદની જેમ(કામદેવ વંદન કરવા નીકળ્યો. અને આનંદની જેમ જ શ્રાવકધર્મ સ્વીકાર કરે છે. ઈત્યાદિ [૨૧]ત્યાર પછી કામદેવ શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિના સમયે એક માયી મિથ્યાષ્ટિ દેવ પ્રગટ થયો. તે દેવે એક મોટા પિશાચના રૂપની વિક્રિયા કરી. તે Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ 189 પિશાચરૂપધારી દેવનું માથું ટોપલાનું આકાર જેવું હતું. તેનો કેશો. ડાંગનાં કૂંડાઓના જેવા રૂક્ષ, જડા અને પીળી કાન્તિ વડે દીપતા હતા. મોટા માટીના ઘડાની જેવું તેનું લલાટ હતું તેની મુંગુસના પૂંછડા જેવી ભમરો ફગફગતી હતી. અને તેથી તેનો દેખાવ વિકૃત, બેડોળ અને બીભત્સ હતો. તેની આંખો શીર્ષઘટી-મસ્તકરૂપ ઘટિકાથી બહાર નીકળેલી તથા વિકૃતિ અને જોવામાં બીભત્સ હતી. તેના કાન સૂપડાંના ખંડ જેવા, બેડોળ તથા બીભત્સ દેખાવવાળા હતા. તેની નાસિકા ઘેટાની નાસિકા જેવી હતી. તેની નાસિકા પુટ મોટા મોટા છિદ્રોવાળા અને બે ચુલની સમાન હતા. તેની મૂછો ઘોડાની પૂછ જેવી, કપિલવર્ણની અને વિકૃત તથા બીભત્સ હતી. તેના ઓષ્ઠ ઊંટના ઓષ્ઠ જેવાં લાંબા હતા. તેના દાંત હળની કોદાળી સરખા હતા. તેની જીભ સૂપડાના ટુકડા સરખી હતી. વિકૃત અને જોવામાં બીભત્સ હતી. તેની બે દાઢો હળના અગ્રભાગ જેવી બહાર નીકળેલી હતી. તેના ગાલો ખાડાથી યુક્ત, ઘાવાળા કઠોળ અને વિકરાળ હતા અને તેની છાતી નગરના કમાડ જેવી પહોળી હતી. તેના બે હાથના અગ્રભાગ દાળ વાટવાની શિલા જેવા હતા. તેના હાથની આંગળીઓ ઘી વાટવાના પથ્થર જેવી હતી. તેના નખો છીપના દળના જેવી આકૃતિવાળા હતો. તેનાં બંને સ્તનો હજામની કોથળીની પેઠે વક્ષસ્થળ ઉપર લટકતાં હતાં. તેનું પેટ લોઢાની કોઠી જેવું ગોળ હતું. તેની નાભિ કાંજીના કૂંડા જેવી હતી. તેના નેત્રો શીકાની જેવી આકૃતિવાળા હતા અને તેના બંને વૃષણ-ભરેલી બે ગુણીની આકૃતિવાળા હતા તેના બંને સાથળ સાથે રહેલા બે કોઠીઓની આકૃતિ જેવા હતા તેના ઢીંચણ એક અર્જુન જાતના વૃક્ષના ગુચ્છા જેવા અત્યંત વાંકા વિકૃત અને બીભત્સ દેખાવવાળા હતા. તેની જાંઘ કઠણ અને રોગો વડે વ્યાપ્ત હતી. તેના બંને પગ ચટણી વાટવાના પથ્થર જેવા હતા. નખો છીપના દળ જેવા હતા. તે ગાડાની પાછળના ભાગનાં લાકડાં સરખા અપ્રશસ્ત ઢીંચણવાળો બેડોળ, ભાંગેલ, અને વાંકી ભમરવાળો હતો. અવદારિત-મુખરૂપી વિવર માંથી એની જીભ બહાર નીકળેલી હતી. એના માથા ઉપર શપોંની માળા હતા, જેણે નોળિયાના કર્ણપુરધારણ કરેલું કરેલું હતું અને સાપનું વૈકક્ષ- કરેલું હતું. તે કરાસ્ફોટ કરી રહ્યો હતો. ભયંકર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તેનું શરીર અનેક પ્રકારના પાંચ વર્ણવાળા રોમો વડે વ્યાપ્ત હતું. એવો ભયંકર તે પિશાચ એક મોટી નીલકમળ, પાડાનાં શિંગાડા, ગુલિકા ગળી અને અળસીનાં ફૂલ જેવી, ભુર ધાર તલવારને ગ્રહણ કરીને જ્યાં કામદેવ શ્રમણોપાસક હતો, ત્યાં આવ્યો. આવીને ગુસ્સે થયેલો, કુપિત, તીવ્ર, ક્રોધવાળો અને મીસ-મીસ કરતો કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહેવા લાગ્યો. અરે મરણની કામના કરનાર! દુષ્ટ પરિણામ વાળા કુલક્ષણી હિનપુણ્ય-કાળીચૌદશીએ જન્મેલા. લજ્જા, શોભા, ધૈર્ય અને કીર્તિથી રહિતી ધર્મની ઈચ્છાવાળા પુણ્યની ઈચ્છાવાળા! સ્વર્ગની ઈચ્છાવાળા! મોક્ષની ઈચ્છાવાળા ધર્મના કાંક્ષી! પુણ્યના કાંક્ષી ! સ્વર્ગના કાંક્ષી! મોક્ષના કાંક્ષી! ધર્મની પિપાસા રાખનાર, પુણ્યની પિપાસા રાખનાર, સ્વર્ગની. પિપાસુ ! મોક્ષના પિપાસુ કામદેવ શ્રમણોપાસકો દેવાનુપ્રિયા શીલો અણુ વ્રતો, દિશવ્રત વગેરે વિરમણ, પચ્ચકખાણ-પ્રત્યાખ્યાન અને પોષધોપવાસથી ચલિત થવું. ક્ષોભ પામવું, એમનું ખંડન કરવું, ભાંગવું, મૂકી દેવું, અને સર્વથા ત્યાગ કરવું, તને કલ્પતો. નથી. પણ જો તું આજે શીલ યાવતુ પોષધોપવાસ છોડીશ નહિ કે ભાંગીશ નહિ તો Page #21 -------------------------------------------------------------------------- ________________ 190 હવાસગ દસાઓ - 222 આજે આ નીલકમલ જેવી યાવત્ તલવાર વડે તારા ટુકડેટુકડા કરી નાખીશ. જેથી હે દેવાનુપ્રિયા તું આર્તધ્યાનની અત્યંત પરાધીનતાથી પીડિત થઈ અકાળમાં જ જીવનથી રહિત થઈ જશે. ત્યારબાદ તે પિશાચરૂપ દેવે આ પ્રમાણે કહેવા છતાં તે કામદેવ શ્રમણોપાસક ભયભીત થયા સિવાય,-ત્રાસ પામ્યા વગર, ઉદ્વેગરહિત,-ક્ષોભરહિત, અચલિત, અસંભ્રાન્ત, નિશ્ચલ, તૂષ્મીક મૌન રહી ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. " ૨૨]ત્યારે તે પિશાચરૂપ દેવ, કામદેવ શ્રમણોપાસકને નિર્ભય થાવત્ ધર્મધ્યાન માં સ્થિર જુએ છે. જોઈને બીજી વાર પણ કામદેવને એ પ્રમાણે કહે છે, અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર હે કામદેવ! જો તું આજે શીલવત વગેરેનો ત્યાગ નહિ કરે તો તું યાવતુ. જીવનથી મુક્ત થઈશ. ત્યારબાદ તે દેવ બીજી વાર ત્રીજીવાર પણ પ્રમાણે કહે છે, તો પણ કામદેવ ભયભીત થયા સિવાય યાવતુ ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. [૨૩ત્યાર બાદ તે પિશાચરૂપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભીક રહેલો જુએ છે, જોઈને ગુસ્સે થઈ ત્રિવલીયુક્તભમર લલાટ ઉપર કરીને કામદેવ શ્રમણોપાસકના નીલકમળ જેવી યાવતુ તલવાર વડે ટુકડે-ટુકડા કરે છે. ત્યાર પછી તે કામદેવ શ્રમણો પાસક આ તીવ્ર દુસ્સહ વેદનાને સમ્યક્ પ્રકારે યાવતુ સહન કરે છે. ત્યાર બાદ પણ તે પિશાચરુપ દેવ, કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને જ્યારે તે કામદેવશ્રમણોપાસકને નિર્ચન્વ-પ્રવચથી ચલાયમાનકરવાને ક્ષોભપમાડવાને, અન્યથા પરિણામ કરવાને શક્તિમાન થતો નથી. ત્યારે શ્રાન્ત થયેલો- ધીમેધીમે પાછા ફરે છે. પાછો ફરી પોષધશાલાથી બહાર નીકળે છે. બહાર નીકળે છે. બહાર નીકળીને દિવ્ય પિશાચના રૂપનો ત્યાગ કરે છે. ત્યાગ કરીને એક મોટું હાથીનું રૂપ વિદુર્વે છે. તેના સાત અંગ પૃથ્વી પર લાગેલાં હતાં. તે સમ્યક્ સંસ્થિત સુંદર આકૃતિવાળો હતો. પૂરા દિવસે જન્મેલા, આગળથી ઊંચો અને અને પાછળથી વરાહના જેવો હતો. અજાના જેવું પેટ પાળો, અલમ્બ કુક્ષિ- લાંબા હોઠ અને સૂંઢવાલો, અને મુકુલાવસ્થાને પ્રાપ્ત થયેલા મલ્લિકા મોગરાનાં પુષ્પની પેઠે સ્વચ્છ અને ધોળા વ્રતવાળો હતો. તેનાં દાંતો સુવર્ણની કોશી ખોળીમાં પ્રવિષ્ટ હતા. તે સૂંઢનો અગ્રભાગ કંઈક નમાવેલ ધનુષની પેઠે-ચે વાળો અને સંકુચિત હતો. તેના પગો કાચબાની જેમ પરિપૂર્ણ હતા. વીશ નખવાળો સંગત અને પ્રમાણયુક્ત પુચ્છવાળો એવો હાથી હતો. મન્દોન્મત્ત અને મેઘની પેઠે ગર્જના કરતો હતો. મન અને પવનને તેનો વેગ હતો. એવો દિવ્ય હાથીનું રૂપ તે દેવ વિકુ છે. વિકુવને કામદેવ શ્રમણોપાસકને કહે છે, હે કામદેવ! ઈત્યાદિ તેમ જ કહે છે જેમ પિશાચરૂપે કહ્યું હતું. યાવતુ શીલ વગેરેને ભાંગીશ નહિ તો આજે તને સૂંઢથી ગ્રહણ કરીશ, ગ્રહણ કરીને પોષધાશાલાથી બહાર લઈ જઈશ. લઈને ઉપર આકાશમાં ફેંકીશ. ફેંકીને તીક્ષ્ણ દાંતરૂપી મુશળો વડે ગ્રહણ કરીશ. પ્રહણ કરીને નીચે પૃથ્વીના તલ ઉપર ત્રણ વાર પગો વડે રોળીશ. જે રીતે તું આત ધ્યાનની દુર્ધટ પરાધીનતાથી પીડિત થયેલો અકાળે જીવનથી મુક્ત થઈશ. હસ્તી રૂપ દેવ એ પ્રમાણે કહ્યું તો પણ કામદેવ શ્રમણોપાસક ભય પામ્યો નહિ. [૨૪]ત્યારબાદ તે હસ્તીરૂપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને બીજી વાર અને ત્રીજીવાર પણ કામદેવ શ્રમણોપાસકને એ પ્રમાણે કહે છેઃ હે કામદેવ ઈત્યાદિ પૂર્વવત્ વધુ કહેવું યાવત્ તે પણ તેમજ નિર્ભય જ રહે છે. ત્યાર પછી તે Page #22 -------------------------------------------------------------------------- ________________ 191 અધ્યયન-૨ હસ્તીરૂપ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને ગુસ્સે થયેલો તે કામદેવ શ્રમણોપાસકને સૂંઢ વડે ગ્રહણ કરે છે. સૂંઢ વડે ગ્રહણ કરીને આકાશમાં ઊંચે ઉછાળે છે. ઉછાળીને તીક્ષ્ણ દત્તરૂપ મુશળો વડે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને, નીચે, પૃથ્વીતળ ઉપર ત્રણ વાર પગો વડે રોળે છે. તે કામદેવ શ્રમણોપાસકને તે અસહ્ય અસાતારૂપ વેદનાને શાંતિપૂર્વક સહન કરે છે. ત્યાર બાદ તે હસ્તીરૂપ કામદેવ શ્રમણોપાસકને જ્યારે વ્રતાદિથી ચલાયમાન કરવા શક્તિમાન થતો નથી ત્યારે તે ધીમેધીમે પાછો ખશે છે, પોષધશાલાથી બહાર નીકળે છે. એક મોટા દિવ્ય સાપના રૂપની વિક્રિયા કરે છે. તે સર્પ ઉગ્રવિષવાળો, ચંડતીવ્રવિષવાળો, ઘોરવિષવાળો, મોટા શરીરવાળો, મશી અને મૂસા જેવો કાળો, દ્રષ્ટિમાં વિષવાળો અને રોષથી ભરાયેલો હતો. એના શરીરનો વર્ણ અંજનના ઢગલાના સમૂહ જેવો દેખાતો હતો. એની આંખો રાતી હતી. લોચન લાલ હતા. એની સાથે રહેલ જે જિહુવાઓ અત્યન્ત ચપલ હતી. તે એવો જણાતો હતો. જેમ કે પૃથ્વીની વેણિરૂપ હોય. ઉત્કટ, સ્પષ્ટ, કુટિલવક જટિલ, ભયાનક, કર્કશ, કઠોર, અને વિકટ-વિસ્તીર્ણ-ફણનો આડંબર કરવામાં નિપુણ હતો-લોઢાની ભઠ્ઠીની જેમ “ધમ ધમ’ એવા પ્રકારનો શબ્દ કરી રહ્યો હતો. તીવ્ર-અત્યન્ત પ્રચંડ રોષથી યુક્ત હતો. તે દેવે આવા સપના રૂપની વિક્રિયા કરી. તત્પશ્ચાતું જ્યાં પોષધશાલા હતી અને જ્યાં કામદેવ શ્રમણોપાસક હતો, ત્યાં આવ્યો. આવીને તેણે કામદેવ શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, કામદેવશ્રમણોપાસક! જો તું શીલ વગેરેને ભાંગીશ નહિ તો હું આજે તારા શરીર ઉપર સર સર ચડી જઈશ. ચડીને પૂંછડા વડે તારી ગ્રીવાને વીંટી લઈશ. વીંટીને તીક્ષ્ણ અને વિષથી વ્યાપ્ત દાઢો વડે તારી છાતીમાં પ્રહાર કરીશ. જેથી તે આર્તધ્યાનની અત્યન્ત પરાધીન તાથી પીડિત થઈ અકાળે મરણ પામશે. તે કામદેવ શ્રમણોપાસક તે સર્પરૂપ થયેલા દેવે એ પ્રમાણે કહ્યું તો પણ નિર્ભય થઈ યાવત્ વિહરે છે. તે દેવ પણ તેને બીજી વાર અને ત્રીજી વાર પણ એમ જ કહે છે. કામદેવ પણ યાવનિર્ભય રહે છે. [૨૫]ત્યારબાદ તે સર્વરૂપ દેવ, કામદેવ શ્રમણોપાસકને ભયરહિત જુએ છે. જોઈને ગુસ્સે થયેલો તે યાવતું કામદેવ શ્રમણોપાસકના શરીર ઉપર સરસર ચઢે છે. પૂંછડા વડે ડોકને ત્રણ વાર વીંટે છે. વીંટીને તીક્ષ્ણ અને વિષયુક્ત દાઢી વડે છાતીમાં ડંખ મારે છે. ત્યારે કામદેવ શ્રમણોપાસક તે ઉગ્ર અને દુસ્સહ વેદનાને શાંતિપૂર્વક સહન કરે છે. ત્યાર પછી તે સર્વરૂપ દેવ, કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને જ્યારે તે કામદેવ શ્રમણોપાસકને નિર્ચન્જ પ્રવચનથી ચલાયમાન કરવા, ક્ષોભ પમાડવા અને અપરિણીત કરવાને શક્તિમાન થતો નથી ત્યારે તે થાકી જાય છે અને ધીમે ધીમે ત્યાંથી ખસે છે. ખસીને પોષધશાલાની બહાર નીકળે છે. નીકળીને દિવ્ય સર્પરૂપનો ત્યાગ કરે છે અને એક મોટા દિવ્ય દેવ રૂપની વિક્રિયા કરે છે. તે દેવનું રૂપ આ પ્રમાણે હતુંઃ હાર વડે તેનું વક્ષસ્થલ સુશોભિત હતું. વાવતું તે દશદિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કહી રહ્યું હતું. જોનારને પ્રસન્નતા ઉત્પન્ન કરતું હતું. દર્શનીય, મનોજ્ઞ, પ્રતિરૂપ, વિશિષ્ટ રૂપવાળું હતું. એવું રૂપ વિકુર્તીને તે દેવ કામદેવ શ્રમણોપાસકની પોષધશાલામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને આકાશમાં સ્થિત થાય છે. તેણે ઘૂઘરીઓ સહિત પાંચ વર્ણવાળાં વસ્ત્રો સારી રીતે પહેરેલાં હતાં. તેણે કામદેવ Page #23 -------------------------------------------------------------------------- ________________ 192 ઉવાસગ દસાઓ- 2/5 શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું. કામદેવ શ્રમણોપાસ ! તું ધન્ય છે. દેવાનુપ્રિય! તું પુણ્યશાળી, કૃતાર્થ અને કૃતલક્ષણ છે.તે મનુષ્યજન્મનું અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે. માનવજન્મ અને જીવનને સફળ બનાવ્યું. તને નિગ્રંથ પ્રવચન પ્રત્યે આ આવા પ્રકારની શ્રદ્ધા લબ્ધ થઈ, પ્રાપ્ત થઈ અને જીવનમાં ઊતરી. એ પ્રમાણે-ખરેખર કે દેવાનુપ્રિયા શક્ર, દેવેન્દ્ર દેવરાજ યાવતુ શનામક સિંહાસન ઉપર બેસીને ચોરાશી હજાર સામાનિક દેવો યાવતુ બીજા ઘણા દેવો અને દેવીઓના મધ્યમાં આ પ્રમાણે કહે છેઃ હે દેવી! ખરેખર જંબુદ્વીપનામક દ્વીપમાં ભરતક્ષેત્રને વિશે, ચંપાનગરીમાં કામદેવ શ્રમણોપાસ પોષધશાલામાં પોષધ અંગીકાર કરી બ્રહ્મચર્યયુક્ત યાવત્ દર્ભના સંથારા ઉપર બેસીને શ્રમણ ભગવાનું મહાવીરની પાસેથી પ્રાપ્ત કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિહરે છે. ખરેખર કો દેવ, દાનવ વાવતું ગધવ પણ તેને નિર્ચન્જ પ્રવચનથી ચલાયમાન કરવાને, ક્ષોભ પમાડવાને કે વિપરિણત કરવાને સમર્થ નથી. આવી તમારી પ્રશંસા સાંભળી હું દેવેન્દ્ર દેવરાજ શક્રની એ વાત ઉપર શ્રદ્ધા, રૂચિ અને પ્રતિતિ નહિ કરતો શીઘ અહીં આવ્યો. તમે મને ક્ષમા આપો. તમે મને ક્ષમા આપવાને યોગ્ય છો. હું ફરીથી એમ કરીશ નહિ, એમ કહીને તે દેવ કામદેવશ્રમણોપાસના પગોમાં પડ્યો અને હાથ જોડીને તેણે જે કર્યું હતું તેને માટે વારંવાર ખમાવ્યું. ખમાવીને જે દિશાથી આવ્યો તો. તે દિશાએ ચાલ્યો ગયો. પછી તે કામદેવ શ્રમણોપાસ કે પોતાને ઉપસર્ગરહિત જાણીને પ્રતિમાને પારે છે. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીથી બહાર ઉદ્યાનમાં વિરાજતા હતા. [૨૬ત્યાર બાદ તે કામદેવ શ્રમણોપાસકને આ વાતની જાણ થઈ કે શ્રમણ ભગવાન મહાવીર યાવતુ વિચરી રહ્યા છે, તો મારે શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરીને અને ત્યાંથી પાછા આવીને પોષધ પારવો જોઈએ. એ જ શ્રેયસકર છે, એમ વિચારીને તે શુદ્ધ અને પ્રવેશ યોગ્ય-વસ્ત્રો પહેરે છે, યાવત્ અલ્પ અને મહામૂલ્ય અલંકાર પહેરી જનસમૂહથી વીંટાયેલો પોતાના ઘરથી બહાર નીકળે છે, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે, ધાવતું શંખની પેઠે પર્યપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર કામદેવ શ્રમણોપાસકને અને તે અત્યાત મોટી પરિષદને ધર્મકથા કહી, | [27] હે કામદેવ' એમ સંબોધન કરી શ્રમણ ભગવંત મહાવીરે કામદેવશ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંકામદેવ! ખરેખર મધ્યરાત્રિના સમયે તારી પાસે એક દેવ પ્રગટ થયો હતો. તે પછી તે દેવે એક મોટું પિશાચનું રૂપ ધાવતુ તું વિચલિત ન થયો ત્યારે દેવ પાછો ગયો. કામદેવી આ અર્થ સમર્થ યથાર્થ છે? કામદેવે કહ્યું: હા, યથાર્થ છે. શ્રમણ ભગવંત મહાવીર ઘણા શ્રમણ નિર્ગળ્યો અને નિત્થીઓને આ પ્રમાણે કહ્યું હે આયો! જો ગૃહવાસમાં રહેતા ગૃહસ્થ શ્રમણોપાસકો દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગો સમ્યક્ પ્રકારે સહન કરવા સમર્થ છે તો દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરનાર શ્રમણ નિર્ગન્ધદેવતા, મનુષ્ય અને તિર્યંચો સંબંધી ઉપસર્ગો યાવતુ વિશેષતઃ સહન કરવા યોગ્ય છે. ત્યારે તે ઘણા શ્રમણ નિર્ગળ્યો અને નિર્મન્થીઓ એ અર્થને ‘તહત્તિ કહીને વિનય પૂર્વક સ્વીકારે છે. ત્યાર પછી કામદેવ શ્રમણોપાસક પ્રસન્ન થયો, યાવતુ શ્રમણ ભગવંત મહાવીરને પ્રશ્નો પૂછ્યા. તેઓનો અર્થ ગ્રહણ કર્યો, અને શ્રમણ ભગવંતને ત્રણ વાર Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ 193 વંદન નમસ્કાર કરીને જે પાછો ગયો. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ચંપાનગરીથી નીકળ્યા અને નીકળી બહાર દેશ-દેશાત્તરમાં વિચારવા લાગ્યા. [૨૮]ત્યાર પછી કામદેવ શ્રમણોપાસક પ્રથમ શ્રાવકની પ્રતિમાને અંગીકાર કરીને વિહરે છે. ત્યાર બાદ તે કામદેવ શ્રમણોપાસક ઘણા શીલવતો વગેરેથી આત્માને ભાવિત કરી વીસ વરસ સુધી શ્રમણોપાસક પયયને પાળી, અગિયાર શ્રાવકની પ્રતિ માઓને સમ્યફ વિધિપૂર્વક કાયા વડે સ્પર્શી એક માસની સંખના વડે આત્માને ક્ષીણ કરી સાઠ ભક્ત અણસણ વડે છેદી-વ્યતીત કરી. આલોચના કરી, પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ મૃત્યુના અવસરે કાળ કરી સૌધર્મ દેવલોકમાં સૌધવસંતક મહા વિમાનની ઉત્તર-પૂર્વ દિશાએ અરુણાભનામક વિમાનમાં ચાર પલ્યોપમ સ્થિતિ વાળા દેવરૂપે ઉત્પન્ન થયો. હે ભગવની કામદેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષય થવાથી, ભવના ક્ષય થવાથી, સ્થિતિના ક્ષય હોવાથી, અનન્તર વી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્ર ક્ષેત્રમાં જન્મગ્રહણ કરીને સિદ્ધિ પામશે | અધ્યયન-૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૩-ચુલનીપિતા) રહે જબૂ! તે કાળે અને તે સમયે વારાણસી નામક નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું, જિતશત્રુ રાજા હતો. તે વારાણસી નગરીમાં ચુલનીપિતા નામક ગૃહપતિ રહે છે. તે ધનાઢ્ય યાવત્ કોઈથી પરાભવ ન પામે તેવો છે. તેને શ્યામા નામની ભાય છે. તેણે આઠ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી હતી. આઠ હિરણ્યકોટિ વૃદ્ધિ-વ્યાજે મૂકેલી હતી અને આઠ હિરણ્યકોટેિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે આઠ વ્રજો હતા. તે આનંદની પેઠે રાજા, ઈશ્વર, શેઠ વગેરેને થાવત્ સર્વ કાર્યોનો વધારનાર હતો. મહાવીર સ્વામી તે નગરીમાં પધાયાં. જનસમૂહ દેશના સાંભળવા નીકળ્યા ચુલની પિતા પણ આનંદની જેમ નીકળ્યો તેની જ પેઠે ગૃહસ્થ ધર્મ સ્વીકાર કર્યો. ગૌતમ સ્વામીની પૃચ્છા પૂર્વવતુ જાણવી. શેષ બધું કામદેવની જેમ જણવું. વાવત્ પોષધશાલામાં પોષધસહિત અને બ્રહ્મચારી(ચલનીપિતા) શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિહરે છે. ત્યાર બાદ તે ચલનિપિતા શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિના સમયે એક દેવ પ્રગટ થયો. તે દેવે નીલકમળ જેવી યાવત્ તલવાર લઈને ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, હે ચુલનીપિતા શ્રમણોપાસકી ઈત્યાદિ જેમ કામદેવને દેવે કહ્યું હતું તે પ્રમાણે કહેવું, યાવતું વ્રત વગેરેને ભાંગીશ નહિ તો હું આજે મારા જ્યેષ્ઠ પુત્રને તારા પોતાના ઘરથી લાવીશ અને તારા સમક્ષ તેનો ઘાત કરીશ. ઘાત કરીને ત્રણ -માંસના ટુકડા કરીશ અને -તેલથી ભરેલા કઢાઈમાં નાખી ઉકાળીશ. ઉકાળીને તારા શરીર ઉપર માંસ, લોહી, છાંટીશ. તું આર્તધ્યાનની પરવશતાથી પીડિત થઈ અકાળમાં જ જીવનથી મુક્ત થઈશ. ત્યાર બાદ તે ચુલની પિતા શ્રમણોપાસક તે દેવે એ પ્રમાણે કહેવા છતાં પણ પામ્યા સિવાય યાવતું વિહરે છે. ત્યાર પછી તે દેવ ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવતું જુએ છે. તેણે બીજી વાર, ત્રીજીવાર પણ ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું તે ચુલનીપિતા પણ યાવતું તેમજ વિચારે છે- નિર્ભય રહે છે. ત્યાર પછી 13 Page #25 -------------------------------------------------------------------------- ________________ 194 ઉવાસગ દસાઓ-૩૨૯ ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવત્ જોઈને કુદ્ધ થયેલો તે દેવ ચુલની પિતા શ્રમણોપાસકના જ્યેષ્ઠ પુત્રને ઘરથી નીકાળે છે. નીકાળીને તેના સમક્ષ તેનો ઘાત કરે છે. ઘાત કરીને ત્રણ માંસના ટુકડા કરે છે, ટુકડા કરીને તેલથી ભરેલી કઢાઈમાં ઉકાળે છે. ઉકાળીને ચુલની પિતા શ્રમણોપાસકના શરીર ઉપર માંસ અને રુધિર છાંટે છે. ત્યારબાદ તે ચુલનીપિતા શ્રમણોપાસક કેવળ દુઃખરૂપ વેદનાને સહન કરે છે. ત્યાર પછી દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવતું જુએ છે. જોઈને તેણે બીજી વાર પણ ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું મરણની પ્રાર્થના કરનાર યાવત્ વ્રત વગેરે તું નહિ ભાંગે તો હું આજે તારા વચલા પુત્રને તારા-પોતાના ઘરથી લઈ જઈશ. લઈને તારા સમક્ષ તેનો ઘાત કરીશ. ઈત્યાદિ જેમ જ્યેષ્ઠ પુત્ર સંબંધે કહ્યું હતું જેમ કહે છે અને તે પ્રમાણે જ કરે છે. એવી જ રીતે ત્રીજા નાના પુત્રના પણ ઘરેથી લાવી ત્રણ. ખંડ કરે છે. ચુલની પિતા તે દુસ્સહ વેદનાને સહન કરે છે. અને ચુલનીપિતાના શરીર ઉપર છાંટે છે. તત્પશ્ચાતું તે દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને તેણે ચોથી વાર પણ ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, મરણની કામના કરનાર જો તું યાવતું વ્રતાદિને ભાંગીશ નહિ તો આજે હું જે આ તારી માતા ભદ્રા સાર્થવાહી દેવ અને ગુરુસમાન જનની છે. તથા જેણે ગર્ભપાલનાદિ રૂપ અત્યંત દુષ્કર કાયોં કીધાં છે, તેને તારા ઘરથી લાવીશ. લાવી તારી આગળ તેનો ઘાત કરીશ. ઘાત કરીને ત્રણ માંસના ટુકા કરીશ. અને તેલથી ભરેલા કઢાયામાં ઉકાળીશ. ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ, જેથી તે આર્તધ્યાનની અત્યંત પરાવશતાથી પીડિત થઈને અકાળે જ જીવનથી મુક્ત થઈશ. ત્યારે તે ચુલનીપિતા શ્રમણોપાસક તે દેવના એમ કહેવા છતાં પણ નિર્ભય જ રહે છે. તે દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે, જોઈને ચૂલનીપિતા શ્રમણોપાસકને બીજીવાર અને ત્રીજીવાર પણ એ પ્રમાણે કહ્યું, ઈત્યાદિ પૂર્વવતુ સમજવું. 30 જ્યારે તે દેવે બીજી વાર અને ત્રીજી વાર પણ એ પ્રમાણે કહ્યું, ત્યારે ચુલની પિતા શ્રમણોપાસકને આવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો. અહો, આ પુરુષ અનાર્ય છે, અનાર્ય બુદ્ધિવાળો છે અને અનાયોચિત પાપકર્મ કરે છે, જે મારા જ્યેષ્ઠ પુત્રને મારા પોતાના ઘરથી લઈ આવ્યો. અને મારી આગળ ઘાત કર્યો. ઈત્યાદિ જે પ્રમાણે દેવે કર્યું હતું તે બધું ચિત્તવે છે. આ પુરુષ હવે મારા માટે દેવ, ગુરુ અને જનની રૂપે જે મારી માતા ભદ્રા સાર્થવાહી છે, અત્યંત દુષ્કરને કરનારી છે, તેને પણ મારા ઘરથી લઈને મારી આગળ ઘાત કરવાને ઈચ્છે છે, માટે મારે એ પુરુષને પકડવો યોગ્ય છે. એમ વિચારી તે પકડવા દોડ્યો પણ તે દેવ આકાશમાં ઊડી ગયો. ચુલનીપિતાના હાથમાં ઘરનો સ્તંભઆવ્યો અને તે અત્યંત મોટા શબ્દો વડે કોલાહલ કરવા લાગ્યો. ત્યારે તે ભદ્રા સાર્થવાહી તે કોલાહલનો સાંભળી અને સમજીને જ્યાં ચલનિપિતા શ્રમણોપાસક હતો ત્યાં આવી. આવીને કહ્યું હે પુત્રી તેં કેમ ઘણાં મોટા શબ્દ વડે કોલાહલ કયો? તે ચુલની પિતા શ્રમણોપાસકે પોતાની માતા ભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, હે માતા ! હું જાણતો નથી. પણ કોઈક પુરુષે ગુસ્સે થઈને નીલકમળ જેવી એક મોટી તલવાર ગ્રહણ કરી અને એમ કહ્યું, “મરણની કામના કરનાર, હી લજ્જા, શ્રી-લક્ષ્મી, ધૃતિ અને કીર્તિથી રહિત હે ચુલનીપિતા શ્રમણોપાસકી જો તું વ્રતાદિનો ભંગ નહિ Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩ 15 કરીશ તો આજે યાવતુ જીવનથી મુક્ત થઈશ. તે પુરુષે એ પ્રમાણે કહ્યું તો પણ હું નિર્ભય રહ્યો. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. કરવો. ત્યારે તે પુરુષે મને નિર્ભય રહેલો જોઈને મને ચોથી વાર એ પ્રમાણે કહ્યું- મરણની કામના કરનાર હે ગુલનીપિતા ! યાવતુ તું વ્રતાદિનો ભંગ નહિ કરે તો આજે તારી આ માતા જે દેવ ગુરુ અને જનનીરૂપ છે. તેને જીવનથી મુક્ત થઈશ. તે પુરુષે એમ કહ્યું ત્યારે હું નિર્ભય રહ્યો. તે પુરુષે જ્યારે બીજી વાર ને ત્રીજી વાર પણ મને આ પ્રમાણે કહ્યું ત્યારે મારા મનમાં આવા પ્રકારનો સંકલ્પ થયો. “અહો આ પુરષ અનાર્ય છે યાવત્ અનાર્ય પાપકર્મ કરનાર છે, જે મારા જયેષ્ઠ પુત્રને મારા પોતાના ઘરથી લઈ ગયો, તેમજ મધ્યમ યાવતું સૌથી નાના પુત્રને લઈ ગયો અને વાવતુ તેના માંસ અને લોહી વડે મારા શરીરને છાંટ્યો અને તમને પણ મારા ઘરથી લઈને મારા આગળ ઘાત કરવા ઈચ્છે છે. માટે તે પુરુષને મારે પકડવો યોગ્ય છે.” એમ વિચારીને હું દોડ્યો, પણ તે પુરુષ આકાશમાં ઊડી ગયો. મેં પણ સ્તંભ પકડ્યો અને ઘણાં મોટા શબ્દ વડે કોલાહલ કર્યો. ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ ચુલની પિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, ખરેખર કોઈ પુરુષ યાવતું તારા નાના પુત્રને તારા ઘરથી લઈ ગયો નથી. લઈને તારી સામે ઘાત કર્યો નથી. આ કોઈ પુરુષે તને ઉપસર્ગ કર્યો છે. આ બિહામણું દ્રશ્ય જોયું છે માટે તું અત્યારે ભગ્ન વ્રતવાળો, ભગ્ન નિયમવાળો અને ભગ્ન પોષધવાળો થઈ ગયો છે. તેથી હે પુત્ર ! તું એ સ્થાનની આલોચના કર, યાવતુ તપ કર્મરૂપ પ્રાયશ્ચિત સ્વીકાર કર. ત્યાર પછી ચૂલનીપિતા શ્રમણોપાસક ભદ્રા સાથે વાહી માતા એ અર્થને ‘તહાત્તિ કહી વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને તે સ્થાનની આલોચના કરે છે વાવતું પ્રાયશ્ચિત સ્વીકારે છે. [૩૧]ત્યાર પછી ચુલનીપિતા શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારી વિહરે છે. પ્રથમ ઉપાસક પ્રતિમાને સૂત્ર પ્રમાણે આનંદ શ્રાવકની જેમ આરાધે છે યાવતુ અગિયારે પ્રતિમાઓનું આરાધન કરે છે. ત્યાર બાદ ચુલનીપિતા શ્રમણોપાસક તે ઉદાર તપ વડે કૃશ થઈ ગયો. અને કામદેવની જેમ યાવતુ સૌધર્મ દેવલોકમાં ઉત્તર પૂર્વ દિશામાં અણપ્રભ વિમાનમાં વધે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. યાવતુ તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ગ્રહણ કરીને સિદ્ધ થશે. અધ્યયન-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૪ સુરાદેવ) [૩૨]હે જંબૂ તે કાળે અને તે સમયે વારાણસી નામે નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. ત્યાં સુરાદેવ ગૃહપતિ નિવાસ કરતો હતો. તે ધનિક હતો. તેને છ હિરણ્યકોટિ નિધાનમાં, છ વ્યાજે અને છ ધન-ધાન્યદિના વિસ્તારમાં રોકી હતી. દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વ્રજો હતાં. ધન્યા ભાઈ હતી. મહાવીરસ્વામી વારાણસી નગરીમાં સમોસય. આનંદની જેમ તેણે ગૃહસ્થધર્મ સ્વીકાર કર્યો. અને કામદેવની પેઠે યાવતું શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચ રવા લાગ્યો. તે સુરાદેવ શ્રમણોપાસકની પાસે રાત્રિના મધ્ય સમયે એક દેવ પ્રકટ થયો. તે દેવે એક મોટી નીલકમળ જેવી તલવાર લઈને સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે મરણની પ્રાર્થના કરનાર જો તું શીલ વગેરેને ભાંગીશ નહિ તો તારા જ્યેષ્ઠ પુત્રને Page #27 -------------------------------------------------------------------------- ________________ 196 ઉવાસગ દસાઓ-૪૩૨ તારા પોતાના ઘરથી લઈ આવીશ. લઈને તારી આગળ તેનો ઘાત કરીશ, ઘાત કરીને તેના માંસના પાંચ ટુકડા કરીશ. અને તેને તેલથી ભરેલા કઢાયામાં ઉકાળીશ. ઉકાળીને તારા શરીરને માંસ ને રૂધિર વડે છાંટીશ. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરાવશતાથી પીડિત થઈને અકાળે મરમ પામીશ. એ જ પ્રમાણે મધ્યમપુત્ર અને નાના પુત્રના વિષય માં પણ સમજવું. એક-એકના પાંચ-પાંચ ટુકડા કરીશ એમ કહે છે અને તેમ જ કરે છે ઈત્યાદિ સમગ્ર વૃત્તાંત યુલની પિતાની જેમ જાણવું. ત્યાર પછી તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને ચોથી વાર પણ આ પ્રમાણે કહ્યું, મરણની પ્રાર્થના કરનાર હે સુરાદેવ શ્રમણપાસક ! જો તું શીલ વગેરેનો ત્યાગ નહિ કરે તો આજે તારા શરીરમાં એક સાથે સોળ રોગો મૂકીશ. તે આ પ્રમાણેઃ શ્વાસ- કાસ- યાવતું કાઢે. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરવશતાથી પીડિત થઈ અકાળે જ જીવનથી મુક્ત થઈશ. પણ તે સુરાદેવ નિર્ભય રહે છે. આ પ્રમાણે બીજી વાત-ત્રીજી વાર પણ કહે છે. [33 પછી તે સુરાદેવ શ્રમણોપાસકના ચિત્તમાં આવા પ્રકારનો અદ્ભવ સાય ઉત્પન્ન થયો. અહો! આ પુરુષ અનાર્ય છે અને વાવતુ અનાર્ય પાપકર્મ કરે છે. જે મારા જ્યેષ્ઠ પુત્રને યાવત્ કનિષ્ઠ પુત્રને ઘરથી લાવી મારી આગળ ઘાત કરીને યાવતું માંસ અને અધિરવડે મારા શરીરનેછાંટ્યું છે અને જે આ સોળ મહારોગો છે તેને પણ મારા શરી રમાં એકસાથે મૂકવા ઈચ્છે છે. તો મારે આ પુરષને પકડવો એજ યોગ્ય છે. એમ વિચાર કરીને તે દોડ્યો. પણ તે દેવ આકાશમાં ઊડી ગયો. તેના હાથમાં ઘરનો થાંભલો આવી ગયો અને અત્યન્ત મોટા શબ્દોથી તે કોલાહલ કરવા લાગ્યો. ત્યારે સુરાદેવની પત્ની ધન્યા કોલાહલ સાંભળીને અને સમજીને જ્યાં સુરાદેવ શ્રમણોપાસક હતો ત્યાં આવીને તેણે આ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિય! તમે અત્યંત મોટા શબ્દ વડે કેમ કોલાહલ કર્યો? ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે ધન્યાભાનિ સર્વવૃતાંત કહ્યો ધન્યા પણ ઉત્તર આપે છે કોઈ પુરુષે યાવતું કનિષ્ઠ પુત્રને ઘરથી લઈને ઘાત કર્યો નથી. દેવાનુપ્રિય! કોઈ પણ પુરુષ તમારા શરીરમાં એકસાથે સોળ રોગો મૂક્તો નથી. બાકી બધું ચુલની પિતાને તેની માતાએ એમ કહ્યું હતું તેમ તે ધન્યા ભાર્યા કહે છે. યાવતુ તે સુરાદેવ સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં અરુણકાન્ત વિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યો પમની સ્થિતિ છે. તે દેવલોકથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને મોક્ષે જશે. અધ્યયન-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૫ ચુલ્લશતક) [૩૪]હે જંબૂ એ પ્રમાણે ખરેખર તે કાળે અને તે સમયે આલભિકા નગરી હતી. ત્યાં શંખવન ઉદ્યાન હતું. તિશત્રુ રાજા હતો. ચુલ્લશતક ગૃહપતિ ધન-ધાન્યાદિથી સમૃદ્ધ હતો વાવતુ તેને છ હિરણ્યકોટિ નિધાનમાં, છ કોટિ દ્રવ્ય ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલ હતી. દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વ્રજો હતાં, મહાવીર સ્વામી ત્યાં સમોસય. આનંદની જેમ તે ગૃહસ્થ ધર્મનો અંગીકાર કરે છે. બાકી બધું કામદેવની પેઠે કહેવું, [૩૫]ત્યાર બાદ તે ચુલ્લશતક શ્રમણોપાસકની આગળ મધ્યરાત્રિના સમયે એક દેવ પ્રકટ થયો, અને તેણે યાવતુ હાથમાં તલવાર લઈને આ પ્રમાણે કહ્યું, હે ચુલ્લ Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ શતક ! યાવતું શીલવ્રતાદિને ભાંગીશ નહિ તો આજે તારા મોટા પુત્રને તારા પોતાના ઘરેથી લઈ જઈશ. ઈત્યાદિ જેમ ચુલની પિતાને કહ્યું હતું તેમ અહીં પણ બધું કહેવું. પરંતુ વિશેષતા એટલી કે એકના સાત સાત માંસના ટુકડા કરીશ, એમ કહેવા પર પણ ચુલ્લશતક શ્રમણોપાસક નીડર રહે છે. ત્યાર બાદ દેવે ચુલ્લશતક શ્રમણોપાસકને ચોથી વાર પણ આ પ્રમાણે કહ્યું, હે ચુલ્લશતક શ્રમણોપાસક ! યાવતુ તું શીલવ્રતાદિને ભાંગીશ નહિ તો આજે જે તારું છ હિરણ્યકોટિ દ્રવ્ય નિધાનમાં મૂકેલું છે, છ હિરણ્યકોટિ વ્યાજે મૂકેલું છે, અને છ કોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં છે, તેને તારા પોતાના ઘરેથી લઈ જઈશ અને લઈને આલબિકા નગરીના શૃંગાટક- આદિ યાવતુ રાજમાર્ગમાં ચારે. તરફ સર્વત્ર જ્યાં-ત્યાં ફેંકી દઈશ. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરવશતાથી પીડિત થઈને અકાળે જ પ્રાણરહિત થઈ જઈશ. ત્યાર પછી તે ચુલ્લશતક શ્રમણોપાસક તે દેવતા દ્વારા એમ કહેવા છતાં પણ નિર્ભય રહ્યો. ત્યાર પછી તે દેવે યાવતુ બીજીવાર ત્રીજીવાર પણ એમ જ કહ્યું, યાવતું તું મૃત્યું પામીશ. એટલે ચુલ્લશતક શ્રમણોપાસકને આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો. અહો, આ પુરુષ અનાર્ય છે, ઈત્યાદિ તે ચુલની પિતાની જેમ ચિંતવે છે. યાવતુ જે છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, છ વ્યાજે મૂકેલી અને છ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકેલી છે તેને પણ મારા ઘરેથી લાવી આત્મિકા નગરીના શૃંગાટક વગેરે માર્ગોમાં ચારે તરફ જ્યાં-ત્યાં ફેંકી દેવાને ઈચ્છે છે. માટે મારે એ પુરુષને પકડવો યોગ્ય છે. એમ વિચારી તે તેને પકડવાને દોડ્યો-ઈત્યાદિ યાવતું સુરાદેવની જેમ તેની ભાય આવે છે અને પૂછે છે અને તે તેમ જ ઉત્તર આપે છે. [૩૬]શેષ સમસ્ત વૃત્તાન્ત ચુલ ની પિતાની જેમ જાણવું. યાવતુ તે સૌધર્મ દેવલો કમાં અણ શિષ્ટ વિમાનમાં ઉત્પન્ન થયો. તેની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. શેષ તેમ જપૂર્વવત) કહેવું. પાવતુ તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધિપદને પામશે. અધ્યયન-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-ક-કુડકોલિક [37] હે જંબૂતે કાળે અને તે સમયે કપિલ્યપુર નગર હતું. સહસ્ત્રામભવન હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. કુંડકોલિક ગૃહપતિ હતો. તેની પૂષા નામક પત્ની હતી. તેણે છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી. છ વ્યાજે અને છ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી 10000 ગાયોના એક વ્રજના છવ્રજો હતા. મહાવીર સ્વામી સમોસય. કામદેવની જેમ એણે શ્રાવકધર્મ પૂર્વવત્ સ્વીકાર કર્યો. ઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વવત્ કહેવી [૩૮]અન્યદા કદાચિત તે કુંડકોલિકશ્રમણોપાસક મધ્યાહ્ન સમયે,જ્યાં અશોકવનિકા હતી અને જ્યાં પૃથ્વી શિલાપટ્ટ હતો ત્યાં આવ્યો. ત્યાં આવીને પોતાના નામથી અંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટ ઉપર મૂકે છે. મૂકીને શ્રમણ ભગવંત, મહાવીરની પાસેથી સ્વીકારેલ ધર્મપ્રજ્ઞપ્તિ અંગીકાર કરીને વિચારે છે. પછી તે કુંડકોલિક શ્રમણોપાસકની પાસે એક દેવ પ્રકટ થયો. તે દેવ કુંડકોલિક શ્રમણોપાસકની નામવાળી મુદ્રા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટ ઉપરથી ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઘૂઘરીઓ સહિત શ્રેષ્ઠ વસ્ત્રો જેણે પહેરેલાં છે એવા તે દેવે આકાશમાં રહીને કંડકોલિક શ્રમણો પાસકને આ પ્રમાણે કહ્યું: દેવાનુપ્રિય! મુખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે કે Page #29 -------------------------------------------------------------------------- ________________ 198 ઉવાસગ દસાઓ - 38 ઉત્થાન કર્મ, બલ વીર્ય પુરુષકાર અને પરાક્રમ નથી. સર્વ ભાવો નિયત છે. શ્રમણ ભગ વંતમહાવીરનેધર્મપ્રજ્ઞપ્તિસુંદરનથીકે-ઉત્થાનવાવપુરુષાર્થ છે,સર્વભાવોઅનિયત છે, ત્યાર બાદ તે કુંડકોલિક શ્રમણોપાસકે તે દેવને આ પ્રમાણે કહ્યું. હે દેવી છે મંખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ (જેમાં ઉથાન નથી, યાવતું સર્વભાવો નિયત છે, એ સુંદર હોય અને શ્રમણ ભગવંત મહાવીરની ઉત્થાન છે યાવત્ સર્વ ભાવો અનિયત છે. એ ધર્મપ્રજ્ઞપ્તિ મિથ્યા હોય તો, હે દેવી તમોએ દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દેવદુત દિવ્ય દેવાનું ભાવશાથી મેળવ્યો? શાથી પ્રાપ્ત કર્યો ? શાથી અભિમુખપણે પ્રાપ્ત કર્યો? કુંડકોલિકનું કથન સાંભળ્યા પછી તે દેવે કુંડકોલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિયા મેં આ આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ ઉત્થાન વગર જ યાવતુ પરા ક્રમ વગર જ મેળવી છે. પ્રાપ્ત કરી છે, અભિમુખપણે પ્રાપ્ત કરી છે. ત્યારે કુંડકોલિક શ્રાવકે દેવને કહ્યું, હે દેવ! જો તમોએ આ દિવ્ય દેવદ્ધિ ઉત્થાન વગર યાવતુ પુરુષાર્થ-પરાક્રમ કર્યા વગર જ પ્રાપ્ત કરી છે યાવત્ તમારી સામે આવી છે તો જે જીવોમાં ઉત્થાન આદિ નથી તે બધા દેવ કેમ ન થયા? અને હે દેવ ! જો દિવ્યદ્ધિ તમને ઉત્થાન યાવતું પરાક્રમથી લબ્ધ પ્રાપ્ત અને સમન્વાગત થઈ છે. તો પછી તમે જે કહો છે કે મુખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે, કારણ કે, ઉત્થાન નથી, યાવતું સર્વ ભાવો નિયત છે, શ્રમણ ભગવંત મહાવીરની પ્રજ્ઞપ્તિ મિથ્યા છે કે ઉત્થાન છે, યાવતું સર્વ ભાવો અનિયત છે, તે તમારું કથન મિથ્યા થઈ જાય છે. જ્યારે કુંડકોલિક શ્રમણો પાસકે એ પ્રમાણે કહ્યું ત્યારે તે દેવ શકિત થયો, યાવતુ કલુષને પ્રાપ્ત થયો, કુંડકોડિલ શ્રમણોપાસકને કંઈપણ ઉત્તર આપી ન શક્યો. તેણે નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટ ઉપર મૂકી દીધો અને જે દિશાથી આવ્યો હતો તે દિશા તરફ ચાલ્યો ગયો. તે કાળે અને તે સમયે મહાવીરસ્વામી સમોસર્યા. કુંડકોલિક શ્રમણોપાસક આ સાંભળી પ્રસન્ન થયો અને કામદેવની જેમ ભગવાનની ધમદશના સાંભળવા નીકળ્યો, થાવતું પર્ફપાસના કીધી. [39] હે કંડકોલિક' એમ સંબોધી શ્રમણ ભગવાન મહાવીરે કુંડકોલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, કુંડકોલિકી ખરેખર કાલે તારી પાસે મધ્યાહ્ન સમયે અશોક વનિકામાં એક દેવ આવ્યો હતો. આવીને તે દેવે તારી નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્ર લઈ લીધું. યાવતુ તે પાછો ગયો ઈત્યાદિ સમગ્ર વૃત્તાન્ત કહી સંભળાવ્યો. પછી પૂછ્યું. કંડકોલિક ! ખરેખલ આ વાત સત્ય છે? કુંડકોલિકઃ હા, સત્ય છે. ભગવાન્ તો કુંડકોલિક ! તું ધન્ય છે, વગેરે કામદેવની પેઠે કહેવું. હે આર્યો’ એમ સંબોધી શ્રમણ ભગવંત મહાવીરે નિર્ગળ્યો અને નિર્ચથીઓને આ પ્રમાણે કહ્યું: હે આર્યો ! જો ગૃહસ્થાવાસમાં રહેતો ગૃહસ્થો અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને ઉત્તર વડે અન્ય તીર્થિકોને નિરુત્તર કરવા સમર્થ છે તો દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરનાર નિર્મન્થ શ્રમણોને માટે અર્થ, હેતુ, અને યુક્તિઓ દ્વારા અન્ય યૂથિકોને નિરુત્તર કરવું તો શક્ય જ છે. ત્યાર પછી શ્રમણ નિર્ગળ્યો અને નિર્ચન્થીઓ શ્રમણ ભગવંત મહાવીરના એ અર્થને “તહત્તિ કહી વિનય વડે સ્વીકારે છે. ત્યારબાદ કુંડકોલિક શ્રમણોપાસ શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરી પ્રશ્નો પૂછે છે, પૂછીને તેઓના અર્થને ગ્રહણ કરે છે. અર્થ ગ્રહણ કર્યા પછી જે દિશાથી આવ્યો હતો તે Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન 199 દિશા તરફ ગયો. પછી મહાવીર સ્વામી બહાર દેશોમાં વિહાર કરવા લાગ્યો. ૪૦તે કુંડકોલિક શ્રમણોપાસકને ઘણાં શીલવતાદિ વડે વાવતુ આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયા. પંદરમાં વર્ષની વચ્ચે વર્તતા એને કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો, ઈત્યાદિ કામદેવની પેઠે બધું કહેવું. તે જ્યેષ્ઠ પુત્રને પોતાની જગ્યાએ સ્થાપીને અને તેમજ પોષધશાલામાં યાવતુ ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. એમ અગિયાર ઉપા સકની પ્રતિમાઓ તેમ જ પાળીને યાવતુ સૌધર્મ દેવલોકમાં અરુણધ્વજ વિમાનમાં ઉત્પન્ન થયો. યાવત્ પછી(મહાવિદેહમાં જન્મગ્રહણ કરીને) કર્મોનો અંત કરશે. અધ્યયન-દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૭-સદાલપુત્ર) [41] પોશાલપુર નગર હતું. ત્યાં સહસ્ત્રાભ્રવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. તે પોલાશપુર નગરમાં આજીવિકાના સિદ્ધાન્તનો અર્થ જેણે જાણ્યો છે, જેણે અર્થ ગ્રહણ કર્યો છે, જેણે અર્થ પૂછ્યો છે, જેણે તાત્પર્યથી અર્થને જાણ્યો છે એવો તથા જેની અસ્થિઓ અને મજ્જામાં તે સિદ્ધાન્તનું પ્રેમ તથા અનુરાગ સમાયેલ હતો, એવો આજીવિકાનો ઉપાસક સદ્દાલપુત્ર કુંભાર હતો. તે કહેતોઃ હે આયુષ્પનુંઆ આજીવિકાનો. સમયે એ જ અર્થરૂપ છે, એ જ પરમાર્થરૂપ છે. બાકી બધું. અનર્થરૂપ છે. એમ તે આજીવિકના સમય વડે આત્માને ભાવિક કરતો રહેતો હતો. તે આજીવિકોપાસક સાલ પુત્રને ત્યાં એક હિરણ્યકોટિ નિધાનમાં રહેલી, એક વ્યાજે મૂકેલી અને એક કોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકાયેલી હતી. અને દસ હજાર ગાયોનું એક વ્રજ હતું, તે આજી વિકોપાસક સદ્દાલપુત્રની અગ્નિમિત્રા ભાયી હતી. તે આજીવિકોપાસક સાલપુત્રને પોલાશપુર નગરની બહાર કુંભકારના પાંચસો હાટ હતાં. તેમાં ઘણાં પુરુષો કામ કરતાં હતા, જેઓને ભૂતિ- ભોજન અને વેતન આપવામાં આવે છે, એવા ઘણા પુરુષો દરેક પ્રભાતે (પ્રતિદિન) ઘણા પિઠરક ઘડાઓ, અર્ધઘડાઓ, ક્લશો જંબૂલકો, ઉષ્ટ્રિકાઓ બનાવતાં હતા. બીજા ઘણા પુરુષો વેતન લઈને તે કરકો, વાવત્ ઉષ્ટ્રિકા વડે રાજ માર્ગ માં પોતાની આજીવિકા કરતા હતાં. [42 ત્યાર પછી આજીવિકોપાસક સદાલપુત્ર અન્ય કોઈ દિવસે મધ્યાહ્ન કાળે જ્યાં અશોકવનિકા છે ત્યાં જાય છે, ત્યાં જઈને મંખલીપુત્ર ગોશાલકની પાસેથી સ્વીકાર કરેલ ધર્મપ્રજ્ઞપ્તિને અંગીકાર કરીને વિહરે છે. ત્યાર પછી આજીવિકોપાસક સકડાલ પુત્રની પાસે એક દેવ પ્રકટ થયો. ઘૂઘરીઓ સહિત શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરેલા તે દેવે અંત રિક્ષપ્રતિપત્ર એટલે આકાશમાં રહી આજીવિકોપાસક સાલપુત્રને આ પ્રમાણે કહ્યું: દેવાનુપ્રિય ! આવતી કાલે અહીં ઉત્પન્ન થયેલાં જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર, અતીત, વર્તમાન અને ભવિષ્યને જાણનાર, અરિહંત, જિન, કેવળી, સર્વજ્ઞ અને સર્વદર્શી, ત્રણ લોક વડે અવલોકિત, સ્તુતિ કરાયેલા અને પૂજિત, દેવ, મનુષ્ય અને અસુર સહિત લોકને અર્ચનીય, વન્દનીય, સત્કાર કરવા યોગ્ય, સન્માન કરવા યોગ્ય, કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યની પેઠે ઉપાસના કરવા યોગ્ય, સત્ય કર્મની સંપત્તિથી યુક્ત મહા માહન આવશે. માટે તું તેમને વંદન કરજે, યાવતું પર્થપાસના કરજે, તથા પ્રાતિહારિક Page #31 -------------------------------------------------------------------------- ________________ 20 હવાસમ દસાઓ-૭૪૨ પીઠ-ફલક-શધ્યા-વસતિ-સ્થાન અને સંસ્કારક વડે નિમંત્રિત કરજે. દેવે બીજી વાર અને ત્રીજી વાર પણ એમને કહ્યું કહીને તે દેવ જે દિશાથી આવ્યો હતો તે દિશા તરફ ચાલ્યો ગયો. તે દેવે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આવા પ્રકારનો અધ્યવસાય થયો. ખરેખર મારા ધમાચાર્ય અને ધર્મોપદેશક ગોશાલક મંખલીપુત્ર છે. તે મહાસાહન, ઉત્પન્ન જ્ઞાનદર્શનને ધારણ કરનાર યાવતું સત્ય કર્મની સંપ ત્તિથી યુક્ત છે. અને તે કાલે અહીં શીધ્ર આવશે તેથી હું તેમને વંદન કરીશ, યાવત તેમની પર્ધપાસના કરીશ અને પ્રાતિહારિક પીઠ આસન વગેરે માટે નિમંત્રિત કરીશ. [૪૩]તે પછી બીજે દિવસે વાવતું સૂર્યોદય થયા પછી શ્રમણ ભગવાન મહાવીરનું પદાર્પણ થયું પરિષદ વાંદવા નીકળી, યાવતુ તેમની પર્યાપાસના કરી. ત્યાર બાદ આજીવિકોપાસક સકડાલપુત્ર આ વાતથી વિદિત થઈ એ પ્રમાણે ખરેખર શ્રમણ ભગવાનું મહાવીર યાવતું વિહરે છે માટે શ્રમણ ભગવંત મહાવીરની પાસે જાઉં, તેમને વાંદું અને તેમની પર્યાપાસના કરું.’ વિચાર કરી સ્નાન કરી કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કીધુંત્યાર પછી જનસમુદાય વડે વીંટાયેલો તે પોતાના ઘરેથી બહાર નીકળ્યો. નીકળીને પોલાશપુર નગરમના મધ્યભાગમાં થઈને જાય છે. જઈને જ્યા સહસ્ત્રાભ્રવન નામ ઉદ્યાન હતું અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં પહોચ્યો. પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યો. પછી પર્થપાસના કીધી. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદાલપુત્રને અને અત્યંત વિશાળ જનસમૂહને ધર્મકથા કહી, યાવતું ધર્મકથા સમાપ્ત થઈ. શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સદ્દાલ પુત્રને આ પ્રમાણે કહ્યુંઃ ગઈ કાલે તું મધ્યાહ્ન સમયે જ્યાં અશોકવનિકા છે ત્યાં યાવત્ રહ્યો હતો, ત્યારે તારી પાસે એક દેવ આવ્યો, તે પછી તેદેવે આકાશમાં રહી આ પ્રમાણે કહ્યું હે સકડાલપુત્ર! ઈત્યાદિ બધું કહેવું. સકડાલપુત્રી ખરેખર આ વાત બરોબર છે? સકડાલપુત્રે કહ્યું. હા, બરોબર છે. ભગવાને કહ્યું. પરંતુ હે સદ્દલપુત્ર! તે દેવે મંખલીપુત્ર ગોશાલકને ઉદેશીને એ પ્રમાણએ કહ્યું ન હતું. પછી શ્રમણભગવંતમહાવીરે એમ કહ્યું ત્યારે આજીવિકોપાસક સદાલપુત્રને આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો. શ્રમણ ભગવંત મહાવીર મહામાહન, ઉત્પન્ન થયેલ જ્ઞાનદર્શનના ધારક યાવતું સત્યકર્મની સંપત્તિથી સંપન્ન છે, મારે શ્રમણ ભગવંત મહાવીર વંદન-નમસ્કાર કરીને પ્રાતિહારિકપીઠ-આસન, ફલક ઈત્યાદિ વડે નિમંત્રિત કરવું શ્રેયસ્કર છે. એમ વિચાર કરીને પ્રયત્ન વડે ઊઠે છે, ઊઠીને શ્રમણ ભગવંત મહા વિરને વંદન-નમસ્કાર કરે છે, તેણે કહ્યું- હે ભગવન્! પોલાશપુર નગરની બહાર મારા પાંચસો કુંભારની દુકાનો છે. ત્યાંથી તમે પ્રાતિહારિક પીઠ, ફલક યાવતુ સંથારાને ગ્રહણ કરીને વિચારો. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર, આજીવિકોપાસ સદાલપુત્રની એ વાત સ્વીકારે છે. આજીવિકોપાસક સડકાલપુત્રના પાંચસો કુંભારના દુકાનોથી પીઠ, ફલક યાવતું સંથારાને ગ્રહણ કરીને વિહરે છે, [૪૪]ત્યારપછી આજીવિકોપાસક સદાલપુત્ર અન્ય કોઈ દિવસે સવાયુથી સુકાયેલ કુંભારનાં પાત્રો, જે અંદર રહેલાં હતાં તેમને શાલામાંથી બહાર કાઢીને તડકે સુકવે છે. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવોકપાસ કપાલપુત્રને કહ્યું હે સકલાલપુત્ર! આ કુંભારનાં પાત્રો કેવી રીતે બને છે? ત્યારે આજીવિકોપાસક સકલાલ પુત્રે શ્રમણ Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ 201 ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યુંઃ ભગવન્! આ પૂર્વે માટી હતી, ત્યાર પછી તે પાણી વડે આર્ટ કરાય છે રાખ અને છાણ વડે એકત્ર મેળવાય છે, મેળવીને ચક્ર ઉપર ચઢાવાય છે, ત્યાર પછી ઘણા કરકો યાવતુ ઉર્િકાબનાવાય છે. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે. આજીવિકોપાસક સદાલપુત્રને આ પ્રમાણે કહ્યુંઃ ત પાત્ર ઉત્થાનાદિ વડે કરાય છે કે તે સિવાય ? ભગવનુ ઉત્થાન સિવાય, યાવતુ પરાક્રમ સિવાય કરાય છે. સર્વભાવો નિયત છે. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આ પ્રમાણે કહ્યુંઃ સકડાલપુત્ર! જો કોઈ પુરુષ તારા વાયુથી સુકાયેલાં અને પાકેલાં કુંભારનાં પાત્રોને હરી જાય, જ્યાં-ત્યાં ફેંકી દે, ફોડી નાખે, બળાત્કારે લે, બહાર મૂકી દે, અથવા તારી સ્ત્રી અગ્નિમિત્રો સાથે વિપુલ ભોગો ભોગવતો વિહરે તો તું તે પુરુષને શું શિક્ષા કરે? ભગવન્! હું તે પુરુષનો આક્રોશ કરું, હણું, બાંધું, મારું, તર્જના કરું, તાડના કરું, તેનું બધું ખૂંચવી લઉં, અને તેનો તિરસ્કાર કરું, તથા એને અકાળેજ જીવનથી રહિત કરું સદાલપુત્રા જો ઉત્થાન નથી, યાવત્ પરાક્રમ નથી અને સર્વ ભાવો નિયત છે તો કોઈ પુરુષ તારા વાયુથી સુકાયેલા અને પાકાં કુંભારનાં પાત્રોને હરણ કરતું નથી, યાવતું બહાર લઈને મૂકતું નથી અને તારી અગ્નિમિત્રા ભાઈ સાથે વિપુલ ભોગો ભોગવતું નથી, તથા તું તે પુરુષને આક્રોશ કરતો નથી, હણતો નથી યાવતું અકાળે જીવનથી મુક્ત કરતો નથી, અને જો તારાં વાયુથી સુકાયેલાં પાત્રોને કોઈ પુરુષ હરી જાય યાવતુ બહાર મૂકી દે તથા અગ્નિમિત્રાની સાથે વિપુલ ભોગો ભોગવતો વિહરે અને તું તે પુરુષને આક્રોશ કરે યાવતુ જીવનથી મુક્ત કરે તો તું જે કહે છે કે, ઉત્થાન નથી યાવતુ સર્વ ભાવો. નિયત છે, તે મિથ્યા છે. ભગવાનના આ કથનથી આજીવિકોપાસક સદ્દાલપુત્રને બોધ પ્રાપ્ત થઈ ગયો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. કહે છેઃ હે ભગવન્! હું તમારી પાસે ધર્મ શ્રવણ કરવાને ઈચ્છું છું. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે તેને તથા મોટી પરિષદને યાવતુ ધર્મદેશના કરી. પિીત્યાર બાદ આજીવિકોપાસક સંકડાલપુત્રે શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત, પ્રસન્ન અને સંતુષ્ટ ચિત્તવાળો થઈ આનંદની પેઠે ગૃહસ્થ ધર્મનો અંગીકાર કર્યો. પરંતુ આનંદની વક્તવ્યતાથી અંતર આ છે કે સકડા લપુત્રે એક હિરણ્યકોટિ નિધાનમાં એક હિરણ્યકોટિ વ્યાજે અને એક હિરણ્યકોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રાખેલી હતી. તેને ત્યાં દસ હજાર ગાયોનું એક વ્રજ હતું. તે પછી સકલાલપુત્ર યાવતું શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને જ્યાં પોલાશપુર નામક નગર છે ત્યાં આવે છે, આવીને તેણે અગ્નિ મિત્રા ભાયને આ પ્રમાણે કહ્યુંઃ દેવાનુપ્રિયે! શ્રમણ ભગવાન મહાવીર પધારેલા છે તે માટે તું જા અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર યાવતુ તેમની પર્યાપાસના કર. તથા શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો ગૃહસ્થધર્મ અંગીકાર કર. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાયા શ્રમણોપાસક સકડાલ પુત્રના એ અને તહત્તિ આ પ્રમાણે કહી વિનયપૂર્વક સ્વીકારે છે. તત્પાશ્ચાતુ શ્રમણોપાસક મકડાલપુત્ર કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તે આ પ્રમાણે કહે છેઃ હે દેવાનુપ્રિયો! ધર્મક્રિયા યોગ્ય રથને ઉપસ્થિત કરો. એ રથમાં શીઘગામી બળદ જોડાયેલાં હોવા જોઈએ. બળદોની ખરી અને પૂંછડું સરખું હોવું Page #33 -------------------------------------------------------------------------- ________________ 202 હવાસગ દસાઓ-૭૪૫ જોઈએ. શિંગડાં રંગાયેલાં હોવાં જોઈએ. એનાં કંઠાભરણ સ્વર્ણમય હોવાં જોઈએ અને દોરડીઓ સ્વર્ણમય તારોથી ખચિત હોવી જોઈએ. રજતમય ઘંટા સૂતરની દોરડીઓ સાથે બદ્ધ જોઈએ અને નાથ સ્વર્ણમંડિત હોવી જોઈએ. બળદોના માથા ઉપર નીલક મલના છોગા હોવા જોઈએ. આ બળદો તરુણ હોવા જોઈએ. રથ નાના પ્રકારની મણિ ઓથી મંડિત અને ઘંટિકાઓથી યુક્ત હોય અને સારા લાકડાના યુગ-ધુરાવાળો હોવો જોઈએ. સારી રીતે રચિતનિમિત હોવો જોઈએ. એવા શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત શ્રેષ્ઠ રથને હાર કરો, ત્યાર બાદ તે કૌટુમ્બિક પુરુષ તેની આજ્ઞા પાછી આપે છે. ત્યાર બાદ તે અગ્નિમિત્રા ભાસ્નાન કરી યાવતું કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત કરી, શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા યોગ્ય વસ્ત્રો પહેરી, અલ્પ પણ મહામૂલ્ય અલંકાર વડે શરીર શણગારી, દાસીઓના સમૂહથી વીંટાયેલી તે ધાર્મિક શ્રેષ્ઠ રથ ઉપર ચઢે છે. શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં પહોંચે છે. ત્રણ વાર યાવત્ વંદન-નમસ્કાર કરીને, અત્યંત પાસે નહિ તેમ અત્યંત દૂર પણ નહિ એમ, યાવતુ હાથ જોડી ઊભી રહીને પર્યું પાસના કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અગ્નિમિત્રા ભાઈને અને તે મોટી પરિષદને યાવતુ ધર્મોપદેશ કરે છે. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાર્યા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, પ્રસન્ન અને સંતુષ્ટ થઈ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. કહે છેઃ ભગવન્! હું નિર્ઝન્ય પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. વાવતુ જે તમે કહો છો તે યથાર્થ છે. જે પ્રકારે દેવાનુપ્રિય એવા આપની પાસે ઘણા ઉગ્નકુળના ભોગ કુળના ક્ષત્રિયોએ યાવતુ પ્રવજ્યા ગ્રહણ કરી છે તે પ્રમાણે હું મુંડિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા સમર્થ નથી. પરંતુ હું આપ દેવાનુપ્રિય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીશ. હે દેવાનુપ્રિયે! તમને સુખ થાય તેમ કરો, પરંતુ પ્રતિબંધ ન કરો. ત્યાર પછી તે અગ્નિમિત્રા શ્રમણ ભગવાન મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકારે છે. સ્વીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે, વંદન અને નમસ્કાર કરીને તે જ ધાર્મિક યાન ઉપર આરુઢ થાય છે અને જે દિશાથી આવી હતી તે દિશામાં પાછી જાય છે. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે પોલાશપુર નગરથી અને સહસ્ત્રાભવન ઉદ્યાનથી નીકળે છે અને નીકળીને દેશ-દેશાન્તરમાં વિહરે છે. 46 તત્પશ્ચાતું સદાલપુત્ર શ્રમણોપાસક થયો અને જીવાજીવનો જ્ઞાતા થઈને જીવન વ્યતીત કરવા લાગ્યો. ત્યાર પછી મુખલીપુત્ર ગોશાલકે આ વૃત્તાન્તને સાંભ ળીને વિચાર કર્યો-ખરેખર સકલાલપુત્રે આજીવિક સમયનો ત્યાગ કરીને શ્રમણ નિર્ઝન્ય ની દ્રષ્ટિ(શ્રદ્ધા) અંગીકાર કરી છે, તો હું જાઉં અને તેને શ્રમણ નિર્મન્થોની દ્રષ્ટિનો ત્યાગ કરાવી ફરીથી આજીવિકની દ્રષ્ટિ સ્વીકાર કરાવું. એમ વિચારી આજીવકોના સંઘ સહિત જ્યાં પોલાશપુર નગર છે અને જ્યાં આજીવિકસભા છે ત્યાં આવે છે, ત્યાં આવીને ભાંડ-પત્રાદિ ઉપકરણ મૂકે છે. મૂકીને કેટલાક આજીવિકો સાથે જ્ય સદાલપુત્ર શ્રમણોપાસક છે ત્યાં આવે છે. તે વારે સદ્દાલપુત્ર શ્રમણોપાસક મેખલીપુત્ર ગોશાલકને આવતો જુએ છે, આવતો જોઈને તેનો આદર કરતો નથી, તેને જાણતો નથી, તે મૂંગો બેઠો રહે છે. ત્યાર બાદ શ્રમણોપાસક સંકડાલપુત્ર વડે નહિ આદર પામેલો અને નહિ Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ 203 જાણેલો ગોશાલક પીઠ-ફલક, શય્યા અને સંથારા માટે શ્રમણ ભગવંત મહાવીરનાં ગુણ કીર્તન કરતો શ્રમણોપાસક સંકડાલપુત્રને આ પ્રમાણે બોલ્યોઃ હે દેવાનુપ્રિયાં અહીં મહામહિના આવ્યા હતા? ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસકે કહ્યું હે દેવાનુપ્રિયા મહામહન કોણ છે? ત્યારે મેખલીપુત્ર ગોશાલકે કહ્યું. શ્રમણભગવંતમહાવીર મહામાહન છે. દેવાનુપ્રિય ! શા હેતુથી કહો છો કે શ્રમણ ભગવાન મહાવીર મહામાહન છે? સદ્દાલપુત્ર! ખરેખર શ્રમણ ભગવાન મહાવીર, મહામહન, ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, યાવતું ભક્તિસ્તુતિ કરાયેલા અને પૂજિત છે, યાવતું તથ્ય-કર્મની સંપત્તિથી યુક્ત છે. તેથી મહામાહન છે. દેવાનુપ્રિય ! અહીં મહાગોપ’ આવ્યા હતા ? સદાલપુત્ર દેવાનુપ્રિય ! મહાગોપ કોણ છે. શ્રમણ ભગવાન મહાવીર મહાગોપ છે. સદાલપુત્રઃ દેવાનુપ્રિય ! ક્યા હેતુથી કહો છો કે શ્રમણ ભગવાન મહાગોપ છે? દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર સંસા રાટવીમાં નાશ પામતા, વિનાશ પામતા, ભક્ષણ કરાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિલુપ્ત થતા ઘણા જીવોને ધર્મરૂપ દંડ વડે સંરક્ષણ કરીને, સંગોપન કરીને નિવણરૂપ મહાવાડામાં પોતાના હાથે પહોંચાડે છે, તેથી તે મહાગોપ છે. હે દેવાનુપ્રિય ! અહીં મહાસાર્થવાહ આવ્યા હતા ? સદ્દાલપુત્રઃ શા હેતુથી એમ કહો છો?દેવાનુપ્રિયાઆ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરસંસારાટવીમાં નાશ પામતા, વિનાશ પામતા યાવત્ વિલુપ્ત થતા ઘણાં જીવોને ધર્મમય માર્ગ વડે સંરક્ષણ કરતાં નિવણિરૂપ મહાપટ્ટણ-નગરના સન્મુખ પોતાના હાથે પહોંચાડે છે, તેથી તે મહાસાર્થવાહ છે. ગોશાલક દેવાનુપ્રિય ! અહીં મહાધર્મકથી આવ્યા હતા? સદ્દાલપુત્રઃ દેવાનું પ્રિય! મહાધર્મકથી કોણ છે ? શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે. સદ્દાલપુત્ર: ક્યા અભિપ્રાયથી એમ કહો છો ? અત્યંત વિશાળ સંસારમાં નાશ પામતાં, વિનાશ પામતા, ભક્ષણ કરાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિલુપ્ત થતા, ઉન્માર્ગને પ્રાપ્ત થયેલાં, સન્માર્ગથી ભૂલા પડેલા, મિથ્યાત્વના બળ વડે પરાભવ પામેલા, અને આઠ પ્રકારના કર્મરૂપ અંધકારના સમૂહથી ઢંકાયેલા ઘણા જીવોને ઘણા અર્થો યાવતું ઉત્તરો વડે ચાર ગતિરૂપ સંસારાટ વીથી પોતાના હાથે પાર ઉતારે છે. તે થી તે મહાધર્મકથી છે. ગોશાલક : દેવાનુપ્રિય ! અહીં મહાનિયમિક આવ્યા હતા ? દેવાનુપ્રિય ! મહા નિયમિક કોણ છે? ગોશાલક : શ્રમણ ભગવાન મહાવીર મહાનિયમિક છે. સદાલપુત્ર: એમ શા હેતુથી કહો છો ? દેવાનુપ્રિય! સંસારરૂપ મહા સમુદ્રમાં નાશ પામતા, વિનાશ પામતા, યાવતુ વિલુપ્ત હતા, બુડતા, અત્યંત બુડતા, ગોથાં ખાતા ઘણા જીવોને ધર્મબુદ્ધિ રૂપ નૌકા વડે નિવણરૂપ તીરની સન્મુખ પોતાના હાથે પહોંચાડે છે, તેથી તે મહાનિમક છે. ત્યાર બાદ સકલાલપુત્ર શ્રમણોપાસકે મંખલીપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! તમે આવા છેક છો. યાવતુ આવા નિપુણ છે! એ પ્રમાણે નયવાદી-છો. ઉપદેશલબ્ધ-છો અને વિજ્ઞાન પ્રાપ્ત છો. તો તમો મારા ધમચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સાથે વિવાદ કરવાને સમર્થ છો ? ગોશાલક : એ અર્થ યુક્ત નથી દેવાનુપ્રિય ! એમ શા હેતુથી કહો છો હે સાલપુત્ર ! જેમ કોઈ પુરુષ તરુણ, બલવાન, યુગવાન, ઉત્તર કાળમાં ઉત્પન્ન થયેલો, યાવતું નિપુણ શિલ્પને પ્રાપ્ત થયેલો Page #35 -------------------------------------------------------------------------- ________________ 204 હવાસગ દસાઓ- 746 હોય, તે એક મોટા અજ, ઘેટા, સૂકર, કૂકડા, તીતર, વર્તક લાવક, કપોત, કપિંજલ, કાગડા અથવા બાજ પક્ષીને હાથ, પગે, ખરીએ, પૂંછડે, પીંછાએ, શિંગડે સૂકરના દંતો કે રુંવાડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિશ્ચલ અને સ્પન્દનરહિતપણે ધારણ કરી શકે છે, એ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર મને પણ અર્થો, હેતુઓ, વાવતુ ઉત્તરો વડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિત્તર કરે છે. તે હેતુથી હું એમ કહું છું કે હું વિવાદ કરવાને સમર્થનથી. ત્યાર બાદ શ્રમણોપાસક સદ્દાલપુત્રે મેખલીપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું: દેવાનુપ્રિય ! કેમકે તમે મારા ધર્માચાર્ય યાવતુ ભગવાન મહાવીરના વિદ્યમાન. સત્ય તથા પ્રકારના સદૂભૂત ભાવો વડે ગુણકીર્તન કરો છો, તેથી હું તમને પાછા આપવા યોગ્ય પીઠ, આસન યાવતું સંસ્મારક વડે આમંત્રણ કરું છું. પરંતુ ધર્મ અથવા તપની બુદ્ધિથી કરતો નથી. તત્પશ્ચાત કંખલીપુત્ર ગોશાલક સકલાલપુત્ર શ્રાવકની આ વાત સ્વીકાર કરે છે અને એની દુકાનોમાંથી પ્રાતિહારક પીઠ આદિ ગ્રહણ કરીને વાવત વિહરે છે. ત્યારપછી તેમખલીપુત્રગોશાલક શ્રમણોપાસક સંકડાલપુત્રને જ્યારે સામાન્ય કથનથી પ્રજ્ઞાપના થી પ્રતિબોધ કરીને અને વિજ્ઞાપના કરીને નિર્ઝન્ય પ્રવચનથી ચલાયમાન કરવાને ક્ષુબ્ધ કરવાને,વિપરિણત કરવાને સમર્થ થતો નથી ત્યારે થાકેલો, ખિન્ન થયેલો અને અતીવ દુખિત થયેલો તે પોલાશપુરનગરથી નીકળે છે અને બહારના દેશોમાં વિહરે છે. [૪૭]તદનન્તર સાલપુત્ર શ્રમણોપાસકને ઘણાં શીલવત વગેરે વડે વાવતું આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયાં. જ્યારે તેનું પંદરમું વર્ષ ચાલતું હતું ત્યારે રાત્રિના મધ્ય સમયે યાવતુ તે પોષધશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની પાસે થી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. ત્યારે સદાલપુત્ર શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિએ એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલકમલ જેવી તલવાર લઈને સકલાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ જેમ ચુલનીપિતાને કહ્યું હતું તેમ અહીં પણ કહેવું, પરંતુ એક-એક પુત્રના નવ-નવ માસના ખંડ કરે છે યાવતુ ઘાત કરીને તેના લોહી અને માંસ વડે તેના શરીરને છાંટે છે. ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસક ભયરહિત થઈ અચલિતભાવે વાવતુ રહે છે. ત્યાર બાદ તે દેવે સદાલપુત્ર શ્રમણોપાસકને નિર્ભય યાવતું જોઈને ચોથી વાર પણ સકલાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ અપ્રાર્થિત- હે સકલાલપુત્ર શ્રમણો પાસક! જો તું શીલવ્રતાદિક ભાંગીશ નહિ તો જે આ તને ધર્મમાં સહાય કરનારી, ધર્મમાં અદ્વિતીય ધર્મના અનુરાગ વડે રંગાયેલી અને સભાનપણે સુખ-દુઃખમાં સહાય કરનારી તારી અગ્નિમિત્રા ભાઈને તારા પોતાના ઘરેથી લઈ આવીશ અને લાવીને તારા સામે ઘાત. કરીશ, ઘાત કરીને નવ માંસના ટુકડા કરીશ, અને આંધણથી ભરેલા કઢાયમાં ઉકાળીશ, ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરાધીનતાથી પીડિત થઈને જીવનથી મુક્ત થઈશ. તે દેવના એ પ્રમાણે કહેવા છતાં પણ તે સાલપુત્ર શ્રમણોપાસક નિર્ભય થઈને જ વિચારે છે. ત્યાર બાદ તે દેવે બીજીવાર અને ત્રીજીવાર પણ એ પ્રમાણે કહ્યું H એટલે સકડાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો તે ચુલનીપિતાની પેઠે વિચાર કરે છે કે જે મારા મોટા પુત્રને, મારા મધ્યમ પુત્રને અને નાના પુત્રને મારી છાંટે છે અને જે આ મારી અગ્નિમિત્રા ભાય છે, જે સુખ-દુઃખમાં સમાન, સહાય કરનારી છે તેને પણ મારા પોતાના ઘરેથી લઈને Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ 205 આવીને મારી સામે ઘાત કરવાને ઈચ્છે છે, તો એ પુરુષને પકડવો યોગ્ય છે, એમ વિચાર કરીને તે પકડવા દોડશે. ઈત્યાદિ ગુલનીપિતા સંબંધે કહ્યું છે તેમ બધું કહ્યું. પરંતુ અહીં અગ્નિમિત્રા ભાયા કોલાહલ સાંભળીને આવે છે અને તેને કહે છે. વિશેષ એ કે સકલાલ પુત્ર અન્તમાં સંલેખના કરી, શરીર ત્યાગી અરુણભૂત વિમાનમાં ઉત્પન્ન થયો અને થાવત મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ગ્રહણ કરીને સિદ્ધિ પદ પામશે. | અધ્યયન-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૮-મહાશતક) [48] હે જંબૂ ! એ પ્રમાણે ખરેખર તે કાળે અને તે સમયે રાજગૃહ નગર હતું. ત્યારે ગુણશીલ નામ ચેત્ય હતું. શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે રાજગૃહ નગરમાં મહાશતક નામે ગૃહપતિ રહેતો હતો. તે ધનવાન અને ધનાઢ્ય હતો. પરંતુ તેણે કાંસમય સહિત આઠ હિરણ્ય કોટિ નિધાનમાં મૂકેલ, કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટિ વૃદ્ધિમાં વ્યાજે મૂકેલ અને કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને ત્યાં દસ હજાર ગાયોનું એક વ્રજ એવાં આઠ વ્રજો હતાં, તે મહાશતકને રેવતી વગેરે તે સ્ત્રીઓ હતી. તે પરિપૂર્ણ અંગવાળી અને સુંદર રૂપવાળી હતી. તે મહાશતકની ભાર્યા રેવતીને પિતાના ઘરથી આવેલ આઠ હિરણ્યકોટિ અને દશ હજાર ગાયોનાં એક વ્રજના હિસાબે આઠ વ્રજો હતા. બાકીની બાર સ્ત્રીઓને પોતપોતાના ઘરેથી આવેલ એક એક હિરણ્યકોટિ અને એક-એક વ્રજ હતું. [૪૯તે કાળે અને તે સમયે મહાવીર સ્વામી સમોસર્યા. પરિષદ વાંદવાને નીકળી. મહાશતક પણ આનંદની જેમ વંદન કરવાને નીકળે છે અને તેમજ શ્રાવકધર્મને અંગીકાર કરે છે, પરંતુ કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટિ અને આઠ વ્રજના પરિમાણનો ઉચ્ચાર કરે છે. આટલી મર્યાદા રાખે છે. તથા રેવતી પ્રમુખ તેર ભાયઓ સિવાય અવ શેષ મૈથુનવિધિનો ત્યાગ કરે છે. હંમેશા બે દ્રોણ જેટલી કાંસ્યપાત્રમાં ભરેલી સ્વર્ણ મુદ્રાઓ વડે વ્યવહાર કરવો મને કહ્યું છે. ત્યાર બાદ મહાશતક શ્રમણોપાસક થયો અને તે જીવ અને અજીવ તત્વનો જ્ઞાતા થઈ યાવતુ વિચરવા લાગ્યો. ત્યાર પછી શ્રમણ ભગ વાન મહાવીર વિહાર કરી ગયા. અને અન્ય જનપદોમાં વિચારવા લાગ્યા. [૫૦]ત્યાર બાદ રેવતી ગૃહપત્નીને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે કુટુંબ જાગરણ કરતાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો-એ પ્રમાણે ખરેખર હું બાર પત્નીઓનાં વિનનાં કારણે મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર મનુષ્ય સંબંધી ભોગવવા યોગ્ય ભોગોને ભોગવવા સમર્થ થતી નથી. માટે આ બારે સપત્નીઓને અગ્નિપ્રયોગ વડે, શસ્ત્રપ્રયોગ વડે અથવા વિષપ્રયોગ વડે જીવનથી મુક્ત કરીને અને તેઓની એકએક હિરણ્યકોટિ અને એક-એક ગાયોના વ્રજ ઉપર સ્વયમેવ કબજો કરીને મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર ભોગો યાવતુ ભોગવવા યોગ્ય છે. રેવતી એમ વિચાર કરે છે, વિચાર કરીને તે સપત્નીઓને મારવા માટે અંતર, અવસર, છિદ્રો અને એકાન્ત ખેતી રહે છે. ત્યાર બાદ રેવતી ગૃહપત્ની અન્ય કોઈ દિવસે તે બારે સપત્નીઓનાં છિદ્રો જાણીને છ સપત્નીઓને શસ્ત્ર પ્રયોગથી છ ને વિષપ્રયોગથી મારી નાખે છે. મારીને તે બારે સપત્નીઓનાં પિતૃગૃહથી આવેલ એક-એક હિરણ્યકોટિ અને એક-એક વ્રજને Page #37 -------------------------------------------------------------------------- ________________ 206 ઉવાસમ દસાઓ - ૮પ૦ સ્વયમેવ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર ભોગોને ભોગવતી રહે છે. તે પછી તે રેવતી ગૃહપત્ની માંસને વિષે લોલુપ થયેલી, મૂર્શિત થયેલી યાવતુ અત્યંત આસક્ત થયેલી, બહુ પ્રકારનાં શેકેલા, તળેલા અને ભૂજેલા માંસની સાથે સુર, મધુ, મેરક, મધ, સીધુ અને પ્રસન્ના મદિરાથી આસ્વાદ કરતી, તથા પરિવારને વહેચતી વિચરે છે. [૫૧]તત્પશ્ચાત રાગૃહ નગરમાં અન્ય કોઈ દિવસે અમારિ ઘોષણા થઈ. ત્યારે તે માંસમાં લોલુપ. માંસમાં મૂર્શિત થયેલી રેવતી ગૃહપત્ની કૌલગૃહ- પુરુષોને બોલાવે છે. કહે છેઃ હે દેવાનુપ્રિયો ! તમે મારા પિતૃગૃહ સંબંધી વ્રજમાંથી દરેક પ્રભાતે બબ્બે વાછરડાંનો વધ કરો અને વધ કરીને મને આપો. તદનન્તર તેના પિયરના તે પુરુષો રેવતીગૃહપત્નીનાએઅર્થને તહત્તિ કહીને વિનય વડે સ્વીકારે છે,બળેવાછરડાંઓનો વધ કરીને રેવતી ગૃહપત્નીને આપે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપત્ની તે શેકેલા તળેલા અને ભૂજેલા વાછરડાના માંસની સાથે સુરા-મદિરાનો આસ્વાદ કરતી વિચરે છે. પિ૨]તે મહાશતક શ્રમણોપાસકને ઘણાં શીલવ્રતો વગેરે વડે આત્માને ભાવિત કરતાં ચૌદ વરસ વ્યતીત થયા, ત્યારે તે આનંદની પેઠે પોતાના મોટા પુત્રને કુટુંબનો ભાર સંભળાવે છે. યાવતું પોષધશાલામાં જઈ ધર્મપ્રજ્ઞતિને સ્વીકારીને વિચરે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપત્ની મત્ત-ઉન્મત્ત થયેલી, ખલના પામતી, છૂટા કેશવાળી, ઉપરનાં વસ્ત્રને દૂર કરતી કરતી, જ્યાં પોષધશાલા છે, અને જ્યાં મહાશતક શ્રમણોપાસક છે, ત્યાં આવે છે, ત્યાં આવીને મોહોન્માદ ઉત્પન્ન કરનારા, શૃંગાર રસવાળા સ્ત્રીભાવકટાક્ષ આદિને પ્રદર્શિત કરે છે, અને મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહે છે : ધર્મની ઈચ્છાવાળા, પુણ્યની ઈચ્છાવાળા, સ્વર્ગની ઈચ્છાવાળા, મોક્ષની ઈચ્છાવાળા, ધર્મની કાંક્ષાવાળા, ધર્મઆદિની પિપાસાવાળા, હે મહાશતક શ્રમણોપાસક ! હે દેવાનું પ્રિય ! તમારે ધર્મ, પુણ્ય, સ્વર્ગ કે મોક્ષનું શું કામ છે, કે જે તમે મારી સાથે ઉદાર યાવતુ. ભોગવવા લાયક ભોગો ભોગવતા નથી? [53] તે પછી તે મહાશતક શ્રમણોપાસક રેવતી ગૃહપત્નીની આ વાતનો આદર કરતો નથી અને તે તરફ ધ્યાન આપતો નથી. તે મૌન ધારણ કરી ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. ત્યાર બાદ તે રેવતી ગૃહપત્નીએ મહાશતક શ્રમણોપાસકને બીજી વાર અને ત્રીજી વાર આ પ્રમાણે કહ્યું: યાવતું આદર નહિ કરતો, નહિ ધ્યાન આપતો ધ્યાનમગ્ન રહે છે. તે પછી જ્યારે મહાશતક શ્રમણોપાસકે આદર ન કર્યો અને ધ્યાન ન દીધું ત્યારે તે રેવતી જે દિશા તરફથી આવી હતી તે દિશા તરફ ચાલી ગઈ. - ત્યાર બાદ મહાશતક શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિચરે છે. સૂત્રમાં કહ્યા પ્રમાણે પૂર્ણ કરે છે. એમ અગિયાર પ્રતિમાઓને પૂર્ણ કરે છે. તત્પશ્ચાત મહાશતક શ્રમણોપાસક તે ઉદાર તપ વડે યાવત્ કુશ-દુર્બળ થયો અને ધમનીઓ વડે વ્યાપ્ત થઈ ગયો ત્યાર પછી તે મહાશતક શ્રમણોપાસકને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરણ કરતાં આવા પ્રકારનો વિચાર થયોઃ આ ઉદાર તપ વડે હું કૃશ થયો છે. ઈત્યાદિ આનંદની જેમ બધું કહેવું. અને તે છેલ્લી મારણાત્તિક સંલેખના અંગીકાર કરીને, શરીરનો ત્યાગ કરીને અને ભાત-પાણીના પણ પ્રત્યાખ્યાન કરીને કાળની દરકાર કર્યા વિના વિચારવા લાગ્યો. તદત્તર મહાશતક શ્રમણોપાસકે શુભ અધ્યવસાય Page #38 -------------------------------------------------------------------------- ________________ 23 અધ્યયન-૮ વડે યાવતું ક્ષયોપશમ વડે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવધિજ્ઞાનથી પૂર્વ દિશાએ લવણ સમુદ્રમાં હજાર યોજન પ્રમાણ ક્ષેત્ર જાણે છે અને દેખે છે. એમ દક્ષિણ અને પશ્ચિમ દિશાએ પણ જાણવું, ઉત્તર દિશાએ યાવતુ ચુલ્લહિમવંત વર્ષધર પર્વતને જાણે છે અને દેખે છે. અધોદિશામાં રત્નપ્રભાવૃથ્વીના ચોરાશીહજાર વરસની સ્થિતિવાળા લોલું પાત નામના નરકાવાસને જાણે છે અને દેખે છે. પ૪ત્યાર બાદ તે રેવતી ગૃહપત્ની અન્ય કોઈ દિવસે મત્ત-ઉન્મત્ત થયેલી, યાવતુ ઉત્તરીય ઉપરનાં વસ્ત્રને કાઢી નાખતી જ્યાં પોષધશાલા છે અને જ્યાં મહા શતક શ્રમણોપાસક છે, ત્યાં આવે છે. આવીને મહાશતક શ્રમણોપાસકને પૂર્વ પ્રમાણે કહે છે. યાવતુ તેણે બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે કહ્યું ત્યારે મહાશતકે પોતાના અવવિજ્ઞાનનો પ્રયોગ કર્યો, અને અવધિજ્ઞાન વડે જાણ્યું. જાણીને તેણે રેવતી ગૃહપત્નીને આ પ્રમાણે કહ્યુંઃ અપ્રાર્થિત ની પ્રાર્થના કરનાર હે રેવતી! તું ખરેખર સાત રાતની અંદર અલસક રોગ વડે પીડિત થઈ, આર્તધ્યાનની અત્યંત પરવશતાથી દુઃખી થયેલી અસમાધિને પ્રાપ્ત થઈને મરણ પામીને, રત્નપ્રભા પૃથ્વીના લોલુપાચ્યત નરકમાં ચોરાશી હજાર વરસની સ્થિતિવાળા નૈરયિકોમાં નારકપણે ઉત્પન્ન થઈશ. મહાશતક શ્રમણોપાસકના એપ્રમાણેકહેવા પર તે રેવતી ગૃહપત્ની બોલીઃ “મહા શતક શ્રમણોપાસક મારા ઉપર ગુસ્સે થયેલ છે. મહાશતક શ્રમણોપાસક મારા ઉપર હીનવિરક્ત થયો છે નથી જાણતી કે હું ક્યાં પ્રકારના મૃત્યુથી ભરાઈશ.' એમ વિચારી ભયભીત થઈ, ત્રાસ પામી, ગભરાઈ, ઉદ્વિગ્ન થઈ, અને અત્યંત ભય પામીને ધીમે ધીમે પાછી ચાલી ગઈ. પાછી જઈને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવી, આવીને અપ હત થયેલી છે મનની ઈચ્છા જેની એવી તે યાવતુ ઉદાસ થઈ, ચિત્તામગ્ન થઈ ગઈ. ત્યાર પછી રેવતી ગૃહપત્ની સાત રાતની અંદર અલસક વ્યાધિ વડે પીડિત થઈ આર્તધ્યાનની અત્યંત પરા ધીનતા વડે દુઃખી થઈ કાલ સમયે કોલ કરીને રત્નપ્રભા નરકમૃથ્વીના લોલુ પામ્યુત નરકમાં ચોરાશી હજાર વરસની સ્થિતિવાળા નૈરયિકોમાં નારક રૂપે ઉત્પન્ન થઈ. પિપીતે કાલ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા, યાવતુ પરિષદ ધર્મદશના સાંભળી અને વંદન-નમસ્કાર કરી પાછી ગઈ. ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું : હે ગૌતમ ! અહીં રાજગૃહ નગરમાં મારો અન્ત- વાસી શિષ્ય મહાશતક નામે શ્રમણો પાસક પોષધશાલામાં છેલ્લી મારણાત્તિક સંલે ખના વડે કૃશ થયેલા શરીરવાળો અને જેણે ભાત પાણીનું પ્રત્યાખ્યાન કર્યું છે એવો, કાલની દરકાર નહિ કરતો વિચરે છે. તે મહાશતકની પત્ની રેવતી મદોન્મત્ત થયેલી યાવતુ ઉપરનાં વસ્ત્રને કાઢી નાખતી પૌષધ શાલામાં મહાશતક પાસે આવી, આવીને મોહોન્માદને ઉત્પન્ન કરનારી વાતો અને તે આ પ્રમાણે બોલીઃ “હે મહાશતકા ઈત્યાદિ પૂર્વ તુ કહી લેવું, ત્યારે મહાશતક શ્રમણોપાસક ગુસ્સે થઈ ગયો, તેણે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને અવધિજ્ઞાન વડે જાણીને રેવતી ગૃહપત્નીને કહ્યું: તોહે ગૌતમ ! અપશ્ચિમ-મારણા * ત્તિક સંખના વડે જેનું શરીર ક્ષીણ થયું છે અને ભક્તપાનનું જેણે પ્રત્યાખ્યાન કર્યું છે એવો શ્રમણોપાસકને સત્ય, તથ્ય અને સદ્દભૂત હોવા છતાં પણ અનિષ્ટ, અનિચ્છનીય, અપ્રિય,અમનોજ્ઞ, અમનામ અમનોહર શબ્દ વડે બીજાને કહેવું તે યોગ્ય નથી, માટે છે દેવાનુપ્રિય! તું જા અને મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહે કેઃ “હે દેવાનુપ્રિય! Page #39 -------------------------------------------------------------------------- ________________ 208 હવાસગ દસાઓ- 855 અપશ્ચિમ મારણાત્તિક સંલેખના વડે ક્ષીણ શરીરવાળા યાવતુ ભક્ત-પાનનું પ્રત્યા ખ્યાન કરનાર શ્રમણોપાસકને સત્ય યાવતુ અનિષ્ટ કથન વડે બીજા ને ઉત્તર આપવો, કલ્પતો નથી. હે દેવાનુપ્રિય ! તે રેવતી ગૃહપત્નીને સત્ય છતાં અનિષ્ટ વચનો વડે ઉત્તર આપ્યો છે. માટેનું એ સ્થાનની આલોચના કર અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર. ત્યાર બાદ ભગવાન ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરના એ કથનને 'તહ' ત્તિ કહી વિનયપૂર્વક સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને ત્યાંથી નીકળે છે, જ્યાં મહાશતક શ્રમણો પાસક શ્રમણોપાસક છે, ત્યાં પહોંચે છે. ત્યારે તે મહાશતક શ્રમણોપાસક ભગવાન ગૌતમને આવતાં જુએ છે. જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ હદયવાળો, તે ભગવંત ગૌતમને વંદન-નમસ્કાર કરે છે. ત્યાર પછી ભગવાન ગૌતમે મહાશતક શ્રમણોપાસકને આ. પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે, ભાષે છે અને પ્રરૂપે છે. હે દેવાનુપ્રિય ! સૌથી છેલ્લી મારણાન્તિક સંલેખના વડે જેનું શરીર ક્ષીણ થયું છે, એવા શ્રમણોપાસકને સત્ય છતાં અનિષ્ટ ઉત્તર વડે કહેવું યોગ્ય નથી. હે દેવાનુપ્રિય! તે રેવતી. ગૃહપત્નીને અદ્દભૂત છતાં અપ્રિય ઉત્તર આપ્યો છે.માટે હે દેવાનુપ્રિયતું એ સ્થાનની આલોચના કર,યાવતું પ્રાયશ્ચિત સ્વીકાર તે પછી તે મહાશતક શ્રમણોપપાસકે ભગવંત ગૌતમના એ અર્થને ‘તહત્તિ કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે સ્થાનની આલોચના કરી, યાવતુ યથા યોગ્ય પ્રાયશ્ચિત અંગીકાર કરી, ત્યાર બાદ ભગવાન ગૌતમ, મહાશતક શ્રમણોપાસકની પાસેથી બહાર નીકળ્યા, અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યાં. તે પછી શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરમાંથી નીકળે છે, નીકળીને બહારના દેશોમાં વિચરણ કરવા લાગ્યાં. Jપs]મહાશતક શ્રમણોપાસક ઘણા શીલવ્રત વગેરે વડે યાવતું આત્માને ભાવિત કરીને વીસ વરસ સુધી શ્રમણોપાસક પયયને પાળીને અગિયાર ઉપાસક પ્રતિમાઓને સમ્યક પ્રકારે કાયા વડે સ્પર્શીને માસિક સંલેખના વડે પોતાને ક્રશ કરીને સાઠ ભક્ત અનશન વડે પૂર્ણ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થઈ, કોલ કરીને સૌધર્મ દેવલોકમાં અણાવસંતક વિમાનમાં દેવ થયો. તેની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ગ્રહણ કરી સિદ્ધિ પામશે. અધ્યયન-૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન-૯-નંદિનીપતા) પિ૭] હે જંબૂ ! તે કાલે અને તે સમયે શ્રાવસ્તી નામક નગરી હતી. ત્યાં કોષ્ટક નામક ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. તે શ્રાવસ્તી નગરીમાં નદિનીપિતા નામક ગૃહપતિ રહેતો હતો. તે આત્ય- ધનવાન હતો. તેને ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજે અને ચાર હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકી હતી. દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે ચાર વ્રજો હતાં. તેનાં પત્નીનું નામ અશ્વિની હતું. મહાવીર સ્વામી સમોસય. આનંદ શ્રાવકની પેઠે તેણે તેમ જ ગૃહસ્વધર્મનો સ્વીકાર , કર્યો. પછી મહાવીર સ્વામી બહારના દેશોમાં વિચરવા લાગ્યા.નજિનીપિતા શ્રાવક Page #40 -------------------------------------------------------------------------- ________________ 209 અધ્યયન-૯ થયો અને વાવતું વિચારે છે. તે પછી તે નન્ટિની પિતા શ્રમણોપાસકને ઘણાં શીલવ્રતો, ગુણવતો વગેરેથી આત્માને ભાવિત કરતાં ચૌદ વરસ વ્યતીત થયાં. આનંદની જેમ જ તે જ્યેષ્ઠ પુત્રને પોતાના સ્થાનને સ્થાપન કરે છે અને ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકાર કરીને વિચરે છે. વીસ વરસ સુધી શ્રાવક પર્યાયિ પાળે છે. વિશેષતા એ છે કે તે અરુણ વિમાનમાં ઉત્પન્ન થયો. પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ જઈ સાધના કરી મોક્ષ જશે. અધ્યયન-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન- ૧ભલેઈયાપિતા) [58] હે જંબૂ ! તે કાલે, તે સમયે શ્રીવસ્તી નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું. તે શ્રીવાસ્તવનો રાજા જિતશત્રુ હતો. તે શ્રીવતી નગરીમાં લેઈયાપિતા નામે ગૃહપતિ રહેતો હતો. તે સંપન્ન અને દીપ્ત તેજસ્વી હતો. તેને ચાર હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, ચાર હિરણ્યકોટિ વ્યાજે મૂકેલી અને હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં લગાડેલી હતી. તેને દસ-દસ હજાર ગાયોનાં ચાર વ્ર હતાં. એટલે ચાલીસ હજાર ગાયો હતી. ફાલ્ગની ભાયી હતી. મહા વીર સમોસર્યા. આનંદની પેઠે તે ગૃહસ્વધર્મને સ્વીકારે છે, અને કામદેવની જેમ જ્યેષ્ઠ પુત્રને સ્થાપીને પોષધશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિહરે છે. પરંતુ અગિયારે શ્રાવકની પ્રતિમાઓ ઉપસર્ગ રહિત, તેજ રીતે કહેવી. કામ દેવના વૃત્તાન્તમાં જે સૂત્રપાઠ છે તે પ્રમાણે અહીં કહેવું. યાવતુ સૌધર્મ કલ્યમાં અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મોક્ષ પામશે. પિ૯-૬૦ દસે શ્રાવકોને પંદરમાં વર્ષે ચિત્તા-ધર્મ-પ્રજ્ઞપ્તિ મુજબ વર્તવાનો વિચાર થાય છે. અને દશે શ્રાવકો વીસ વરસ શ્રમણોપાસક પયયમાં રહ્યાં. એ પ્રમાણે જંબૂ ! યાવતું નિવણને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર ઉપાસકદશાંગના. દસમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે. ઉપાસદશા નામક સાતમાં અંગમાં એક શ્રુતસ્કંધ છે. દશ અધ્યયન છે. એકસરખા સ્વર છે. દશ દિવસમાં તેનો પાઠ પૂરો થાય છે. એમ કરવાથી શ્રુતસ્કંધનો પાઠ થઈ જાય છે, બે દિવસમાં આનો પાઠ પૂરો કરવાની અનુમતિ પણ આપી છે. અધ્યયન-૧૦-નીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #41 -------------------------------------------------------------------------- ________________ 210 હવાસ-દસાઓ-(૧) (સંગ્રહણી-ગાથા) [૬૧-૬૨]વાણિજ્યગામમાં H આનંદ, ચંપામાં : કામદેવ, વારાણસી : ચુલની પિતા અને સુરાદેવ, આલભિકા : ચુલ્લશતક, કામ્પિત્યપુર : કુંડકોલિક, પોલાશપુર : સહકાલપુત્ર, રાજગૃહ મહાશતક, શ્રાવસ્તી નદિની પિતા અને સાલિહી પિતા [૩]આનંદની શિવાનંદ, કામદેવની ભદ્રા, ચુલનીપિતાની શ્યામ, સુરાદેવની ધન્યા, ચુલ્લશતકની બહુલા, કુંડકોલિકની પુષ્પા, મકડાલપુત્રની અગ્નિમિત્રા, મહા શતકની રેવતી આદિ તેર, નદિનીપિતાની અશ્વિની, સાહિપિતાની બ્લ્યુપત્ની. [૬૪]આનંદ અવધિજ્ઞાન અને ગૌતમ સ્વામીનો સંદેહ, કામદેવ : પિશાચનો ઉપસર્ગ અને શ્રાવકનું અંત સુધી દ્રઢ રહેવું. ચુલની પિતા દ્વારા માતા. ભદ્રાના વધનું કથન સાંભળીને વિચલિત થવું. સુરાદેવઃ પિશાચ દ્વારા 16 ભયંકર રોગ ઉત્પન્ન કર વાની ધમકી અને વિચલિત થવું. ચુલ્લશતક : પિશાચ દ્વારા સમ્પત્તિ નાશ કરવાની ધમકી અને તેનું વિચલિત થવું. કંડકોલિક દેવ દ્વારા ઉત્તરીય તથા અંગૂઠી લેવી તથા ગોશાલુકના મતની પ્રશંસા કરવી, કંડકોલિકની દ્રઢતા અને દેવનું નિરુત્તર થવું. સદ્દાલ પુત્ર : સુવ્રતા અગ્નિમિત્રા પત્નીએ વ્રતથી ખલિત થવા પર ફરીથી ધર્મમાં સ્થિત કર્યો, ભગવાન મહાવીર દ્વારા નિયતિવાદનું ખંડન અને સકડાલપુત્રના ગોશાલકના મતને છોડીને તેના મતના અનુયાયી થયા. મહાશક : રેવતીનો ઉપસર્ગ, મહાશતક દ્વારા રેવતીના ભાવિ નરકગમનનું કથન અને ભગવાન મહાવીર દ્વારા તેને અનુચિત બતા વિીને પ્રાયશ્ચિત કરવાનો આદેશ. નદિનીપિતા સાહિપિતા આ બંન્નેને જીવનમાં કંઈ ઉપસર્ગન થવો [૫]આનન્દ : અરુણ , કામદેવ, અરુણાભઃ ચુલનીપિતા અરુણપ્રભ સુરા દેવ,અરુણકાન્ત,ચુલ્લશતક,અરુણશ્રેષ્ઠ,કુંડકોલિક, અણધ્વજ, સહકાલપુત્ર, અરુણ ભૂત-મહાશતક,અરુણાવંતસક, નદિનીપિતા, અરુણગવ સાલિદીપિતા, અરુણકીલ [૬૬]આનંદઃ ચાર વ્રજ કામદેવઃ છ વ્રજ =0 હજાર ગાયો ચુલનીપિતાઃ આઠ વ્રજ સુરાદવ H છ વ્રજ ચુલ્લ શતક : છ વ્રજ કુંડકોલિક : છ વ્રજ સકલાલપુત્ર H એક વ્રજ મહાશતક: આઠ વ્રજ નદિનીપિતાઃ ચાર વ્રજ સાલિહીપિતા : ચાર વ્રજ કિ૭આનંદઃ 12 કરોડ ત્રણ ક્ષેત્રોમાં વિભક્ત અર્થાત્ (૧)નિધાન (૨)વ્યાપાર (૩)ઘર એવું સામાન રૂપમાં, પ્રત્યેક ચારમાં કરોડ. કામદેવઃ 18 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં 6 કરોડ. ચુલનીપિતાઃ 24 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં આઠ કરોડ. સુરાદેવઃ 18 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. ચુલ્લશતકઃ 18 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. કુંડકોલિક : 18 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. સકલાલપુત્રઃ 3 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં એક કરોડ. મહાશતક : 24 કરોડ પોતાની, પ્રત્યેક ક્ષેત્રમાં આઠ કરોડ, હતી.નદિનીપિતાઃ 12 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ચાર કરોડ. સાહિપિતાઃ 12 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ચાર કરોડ. [૬૮-૯]આનંદ આદિ શ્રાવકોએ નીચે લખેલી 21 વાતોમાં મર્યાદા રાખી હટ્ટીં, ઉલ્લણઃ દત્તવણઃ ફલ: અત્યંગણઃ ઉધ્વણઃ નહાણઃ વસ્ત્ર, વિલેપનઃ પુષ્પ, આભરણઃ ધૂપઃ પેય, ભક્ષ્ય, ઓદનઃ સૂપ- ધી. શાક, માઘુર, જેમણઃ દહીંવડા, આદિ વસ્તુઓ. પાનીય, તમ્બોલઃ Page #42 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહણી ગાથા 211 [૭]બે શ્રાવકોને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું પૂર્વ દિશા : લવણ, સમુદ્રમાં પાંચસો યોજન સુધી, આ પ્રકારે દક્ષિણ અને પશ્ચિમમાં. ઉત્તર દિશા ચુલ્લ હિમવંત પર્વત સુધી. ઊર્ધ્વ દિશા : સૌધર્મ દેવલોકમાં સૌધર્મ કલ્પ વિમાન સુધી. અધો દિશા : પ્રથમ રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં લોલુપાચ્યત નામના સ્થાન સુધી જ્યાં૮૪૦૦ વર્ષની આયુવાળા નારકી જીવ રહે છે. મહાશતકે ત્રણેય દિશાઓમાં હજાર હજાર યોજન સુધી અવધિ જ્ઞાનથી જાણ્યું અને જોયું. [૭૧]દરેક શ્રાવકે અગિયાર પ્રતિમાઓ સ્વીકાર કરી. તે આ પ્રમાણે દર્શન, સચિરપરિત્યાગ, વ્રત, આરંભપરિત્યાગ, સામાયિક, પ્રેષ્ય પૌષધ, દિવસ બ્રહ્મચર્ય, ઉદ્ધિષ્ટ ભોજનનો પરિત્યાગ, બ્રહ્મચર્ય, શ્રમણતભૂત. [૭૨]દરેક શ્રાવકે વીસ વર્ષ સુધી વ્રત અને પ્રતિમાનું પાલન કર્યું અને અંતમાં સંલેખના દ્વારા શરીરનો પરિત્યાગ કરીને સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પ્રાપ્ત કર્યું. ત્યાંથી ચ્યવન કરીને બધા શ્રાવકો મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને સિદ્ધિ પ્રાપ્ત કરશે. ઉવાસગદસાઓ-ગુર્જરછાયાપૂર્ણ સાતમુંઅંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #43 -------------------------------------------------------------------------- ________________ Fhlaiho mat 1-2hk Hlcik lke સ્વનામ ધન્યાસાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વી સા. સમજ્ઞાશ્રીજીના ભદ્રતા નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, તુલસીશ્યામ નવા વાડજ - અમદાવાદ ॐ नमो अभिनव नाणस्स -1715K 113 Hlcllcc