Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 542
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિં જતિ સંસ્થા ૫૦૫ જે સંકર લડે મુ વગેરે જાતિઓ ઉત્પન્ન થાય છે, તે ની વિવિધ જાય છે, એટલું જ નહિ પણ તેની સાથે સંબંધ રાખતા વેતવણુઓ પણ વિવિધ જાતીય છે. એ મુદ્દો ભૂલી જવો ન જોઈએ.” "A point not to be forgotten is the divorsity not ouly of the Negro-races, but also of the white population from wich mulattoos arise. In the crosses between white races and inhabitants of India there are signs of segregation more complete than exists among mulattoos.” એટલે નીરોમાં પણ વિવાહની દષ્ટિએ અનેક જાતિઓ છે અને વેતવણીઓમાં પણ અનેક જાતિઓ છે. આ બધે શે ગોટાળા છે? પરંતુ તેમ છે એ વાત સાચી છે. હિન્દુસ્તાનમાં એ જ સ્થિતિ છે; અને તેથી રકત પવિત્ર રાખવાની જરૂર છે. એ માટે જ છે અસ્પૃશ્યતાના તત્ત્વને જન્મ થયો હોય, તે એ તત્વની સમાજને જરૂર છે. રક્ત શુદ્ધ ન રાખવાથી એકંદર સમાજ પર શું પરિણામ થાય છે તે વિષે હજુ એક મત આપું છું. “સંકરથી બહુતકે એકજ વ્યક્તિના પિંડમાં શારીરિક, માનસિક, અને ભાવનાત્મક બાબતમાં એક પ્રકારની અસ્થિરતા ઉત્પન્ન થાય છે. તેથી સંકર પ્રજા આજુબાજુની પરિસ્થિતિ સાથે સમરસ થઈ શકતી નથી, તેનું પરિણામ દુઃખની વૃદ્ધિમાં જ હંમેશાં આવે છે. સંકરથી થતી પ્રજામાં અસ્થિરતા અને અસતિષ વગેરે ગુણ નૈસર્ગિક હેાય છે. આવી રીતે માનસિક શક્તિઓની અને ભાવનાઓની સુસ્થિતિના અભાવે ગુનેહગારી અને ગાંડપણુ જેવાં તત્ત્વોની ઉત્પત્તિ થાય છે. આવા પ્રકારના સંકરથી કંઈ સામાજિક ફાયદો થઈ શકે એમ કહેનારાઓને એટલે જ જવાબ છે કે સંકરથી થનારાં ખરાબ પરિણામ, તેમાંથી થનારા ફાયદા કરતાં 1 Mendel's principles of Herediiy. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620