Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 562
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ જાતિ સા ત્રે સંતતિની વ્યવસ્થા કેમ થતી જશે તેના વિચાર કરીએ. સ્મૃતિકાએ જે વિચાર કર્યો છે. તે શિાત્રેત્ર વિધિઃ સ્મૃત: એટલે વિવાહિત સ્ત્રી પુરૂષાની સતિત સબધી કર્યાં છે. અવિવાહિતાથી ઉત્પન્ન થનારી સંતિત સમાજમાં કેટલા ટકા છે. એ વિષે માહિતી મળતી નથી. તેને વિચાર કરી શકાય તેમ નથી. વિવાહિતામાં ભિચાર થઈ મેઢા પ્રમાણમાં આ સટ થતાં હશે એ કલ્પના પણ બરાબર નથી. કારણ ખાવિવાહા જે સમાજમાં ર્ઢ હતા, ધર્મ'ની જે સમાજ પર સત્તા હતી; અને સમાજના કામશાસ્ત્રપરના ૫૨૫ ***** * લેખકે પણ માઁ સમયે પૂર્વ તૈયામૂ | ' કામથી ए पूर्वे અર્ધ અને અથી ધર્મને ચઢીતે ગણ્યા છે, તે સમાજમાં માનવીના નૈતિક મૂલ્યે ને વિચાર કરતાં એ કલ્પના ટકી શકતી નથી. સ સતિને વિચાર કરવાના ઍટલે વિવાહિતાની જ સતતિના વિચાર કરવાનો છે. ચાલો આપણે એમ ધારીએ ક એક વખતે સેા ખબરો એવા હતા કે તેમણે ચારે વર્ણની સ્ત્રીએ કરી એટલે અહીં એક પ્રાણ વર્ષથી ક્ષત્રિય સ્ત્રીઓને થનારા સે। કુટુ ંબે ઉત્પન્ન થયાં; અને તે જાતિથી કાણ હતાં એ રાતપિતાને માણમ છે જ. પાછળથી તેમનું વાંશિક સાસ્થ્ય ધ્યાનમાં લઈ વિવાહાફ્રિ સંસ્કાર તેમનામાં જ નિયમિત કરવાથી પહેલી પેઢીને એ સંકર કેટલીક પેટીએમમાં પ્રાણીશાસ્ત્રના નિયમેથી એક જીદે જ રાષ્ટ્ર બની તિવા બન્યા. આ સમૃ સહેજે જુકો ઓળખાઈ આવશે. રા. વિઠ્ઠલ રામજી શિંદે કહે છે તે પ્રમાણે આજ જે સમૂહે અસ્તિત્વમાં છે તે બધા જ કંઇ સકર તિએ નથી. પરંતુ અમે ઉપરકથા પ્રમાણે બે સમાજવ્યવસ્થા કરવામાં For Private and Personal Use Only ૧ યોગ-વાત્સ્યાયન ૨ Evolutiou by means of Hybridization J. P. Lotsy. ૩ મારતીય ખ્રુશ્યતેવા પ્રશ્ન-વિ. રા. શિંદે.

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620